________________
પાપકર્મો કરવામાં જેની અત્યન્ત રૂચિ રહેતી એવા જવા મૃત્યુ પામીને દેવતમાં ભવનપતિમાં પરમાધામી બને છે. પરમ + અધાર્મિક= તે પરમાધામી એ બધા મિથ્યા કૃષ્ટિ
અને પ્રમ અધા ક ટાય છે. કમ કલેરાથી
ઉત્પન્ન થનારા
આ ૫
મધામીના
સ્વભાવ
પણ અયન્ત અંકલેશ યુક્ત કરાય છે. ભીન્ત ને દુઃખી જોઇને, દુઃખી ન જ વધારે મા આવે છે. બીજા જીવને મારવાકાપવા ઇંદવામાં જ આ
લે કાને
પરમાધામીઓને વધારે આનંદ આવે છે. એવે જ તેમના વભાવ થઇ ગયા હોય છે. વિકૃત મેઢાવાલા, પશુઓના જેવા મોઢા અને વિકૃત બિહામણા શરીરની બેંક્રિય રચના કરીને નારકી જીવાને ડરાવતા હાય છે. તેએ ત્રીજી નરકની આગળ ચેથી નરકમાં જઈ નથી શકતા. બસ, તેટલી જ મર્યાદા –માટે ત્રીજી નરક સુધીના આપે છે-પીડે છે મારે છે–કાપે છે. તેએ
જવાન વધુ વસ તેમની મજા ખાતર
કરતા હોય છે. પરંતુ નારકી જીવને તે કેટલી ભારે વેદના થતી હોય છે!
૧૧