________________
આ પ્રમાણે વિવિધચિત્રોમાં જોવાથી પરમાધામી કૃત વેદના અને તીવ્ર ત્રાસના ખ્યાલ આવી શકે છે. કેટલી નિર્દયતા, ક્રુરત! અને કઠોરતથી પરમાધામીએ મારે છે, કાપે છે, પીડે છે, ચીરી નાખે છે, ફાડી નાખે છે. પ્રહાર કરે છે. અગ્નિમાં પ્રવેશ કરાવે છે. ઉકળતા તેલની કઢાઈમાં ભજીયાની જેમ તળી નાંખે છે, લાકડું કાપે તેમ કરવતથી કાતરી નાંખે છે, ભાલાથી વીધી નાંખે છે. ટુકડે ટુકડા કરીને ખવરાવે, તપતુ સીસું મેઢામાં નાંખે, આકાશમાં ઉપર ઉછાળે, અને કપડા ધોઇએ તેમ જમીન ઉપર પછાડે છે. દોરીથી બાંધી દઈને ખેંચે, વજન ભરીને ગાડું ચલાવવા ગાડામાં જોડે, વીછી કૂતરા વાઘ, સિ’હાર્દિ પશુઆ વિષુવીને હાથ-પગાદિ ખવરાવે. વન ઉભું કરી વાયરા વિવે જેમાં હવામાં કાગળની જેમ ઉડે– પડે પછડાય, અણીદાર કાંટા, ભાલા ઉપર પરાણે ચલાવે છે. જોરથી ખીહામણા અવાજો કરીને ડરાવે.
-
પુજય શ્રી શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગ સૂત્રની ટીકામાં લખે છે કે
h
नरकगत वत्वारो योनिलक्षाः पञ्चविंशति-कुलको टिलक्षाः । શ્રવળહવન', નેત્રોદ્વાર, મટન દૈત્યન, નાસાન્ઝે प्रतिक्षण दारूणन | कटषिदहन तीक्ष्णापात त्रिशूलवि मेदन, નવરો: વહેધારો: સમન્તવિમક્ષામ્ ॥ શ્॥ નરકમાં ચાર લાખ યાનિ, પચીશ ક્રોડલાખ કુલ છે. દરેક ક્ષણે ભયંકર રીતે કાનને કાપવા, આંખાને ફેાડવી, હાથપગ છેદવા, હૃદય ખાળવું નાસિકા છેદવી, તીક્ષ્ણ પડતા ત્રિશૂલથી છેદ્મવુ. અગ્નિમુખ ભયંકર કક પક્ષીઓથી ચારે માજી ભક્ષણ કરાવું. ૧
૬૮