________________
(૧૦) પત્રધનું ૨ આ પરમાધામીઓ અસિપત્રના જંગલ વિકુવને દેખાડે છે. છાયામાં બેસવા જનારા બિચારા નારકીઓને એ વનમાં જતા પણ ભારે દુઃખ. ઝાડના પાંદડા જ તલવારની ધાર જેવા હોય છે, જેથી તેમના કાન-નાક કપાઈ જાય છે. નારકીઓ આવે એટલે આ પત્ર ધનુઓ પવન વિકૃવે છે. અને તલવાર જેવા પાંદડાઓથી તેમના હાથ પગ કપાઈ જાય છે.
(૧૧) કુંભ કુંભી -પચનક, ગુંડક વગેરે સાધને ઉપર ઉકળતા તેલ આદિમાં ભજીયાની જેમ તળી નાંખવાનું કામ આ કુંભ જાતિના પરમાધામીઓ કરે છે. બિચારા નારકીઓની શી દશા થતી હશે?
(૧૨) વાલુક આ પરમાધામીઓ તે ભીની તપેલી ભયંકર ગરમ રેતીમાં નારકીઓને તડતડ ફૂટતા ચણાની જેમ શેકી નાખે છે. કદંબવાલુકા નામની પૃથ્વીમાં તપેલીમાં રાખ્યા હોય તેમ ભુંજી નાખે છે. ' (૧૩) તરણ વૈતરણી નદી વિકુવીને તેમાં બિચારા નારકીઓને ચલાવે છે. તેથી તેમનું નામ પણ વૈતરણું છે. આવી નદીમાં ઉકળતા લાક્ષારસ જે ધેધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં લેડી, ચરબી, વાળ, પરૂ, હડકા વગેરે વહેતા હોય છે. અને પછી ખૂબ તપી ગયેલી લોખંડની हत्ये पाप उरू बहु सिरा तह थ अगुवंगागि। छिद। असी તિરાઈ નિરપિ નિવાબ | ૨૨૧ વત્તગુનિથા.૪ असिपतवण बिबिध कउ । २६सति तत्थ छायाहिल सिणे। जति नेतिया ॥ ११२ ॥ तो पषणचलिततरूनिवतिएहि किर तेसि । कष्णाटनासाकर चरणउरुभाईणि छिदति ॥ ११३॥