________________
વેદવાક્રયનું સમાધાન
પરમકૃપાળુ પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ ફરમાવ્યું, હું મતા ! પ્રથમ તેા જે વેદપદમાંથી તને શંકા થઇ છે, તેના ૨. સાચા સમજી લે. પછી યુક્તિ પ્રસુતિથી અન્ય વિચારણા રીશું. વેદવાકયના શા અે છે. તે કહુ છુ.
विज्ञानधन एवैतेभ्यो भुतेभ्यः समुत्थाय । तान्येवाऽनु विनश्यती न प्रेत्यस शाऽरित ||
‘વિજ્ઞાનન વ’ અર્થાત જ્ઞાન-દનના ઉપચેગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાયરૂપ જે આત્મા ÀÄ મુત્તમઃ સમુથાય' શેયપણે એટલે જવા ચાગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વગેરે ભુતા થકી થવા ઘટ, પટ વગે૨ે ભુતાના વિકારો થકી, આ પૃથ્વી છે, આ ઘડે છે, આ પટ છે. ઇત્યાદિ પ્રકારે તે તે ભુતાના ઉપયોગ રૂપે ૯૫ન થઇને તાઃચેવાડનું નિષ્યતિ' તે ઘટ વગેરે ભુતાના શેયપણે અભાવ થયા પછી અર્થાત ઘડો ફુટી ગયા પછી આદિ વસ્તુઓના નાશ પછી મા પણ તેના ઉપ્ચીંગ રૂપે વિનાશ પામે છે. ર્થાત દટજ્ઞાન વાનઢ” હું ઘડાકાર જ્ઞાનવાળા છું. આ પ્રતીતિ ઘડા ફુટી જવાથી ચાલી જય છે ને પછી જે બીજો પદાથ સમક્ષ આવે તેને જેને તદાકાર જ્ઞાન થાય છે. અર્થાત જ્ઞાન પણ એક પદાના ઉપયેાગ રૂપે નાશ પામે છે. (બદલાય છે) અને અજા દા ય ઉચેંગ ઉત્પન્ન થાય છે.
૧૧