________________
જેમ જેમ પદાર્થ બદલાય તેમ તેમ આત્માને તદાકારને ઉપયોગ પણ બદલાય છે. “ ત્યાંજ્ઞાતિ” થી એમ સમજવાનું છે કે આવી રીતે પુર્વના ઉપગ રૂપે આત્મા ન રહેલે હેવાથી તે પુર્વના ઉપગરૂપ સંજ્ઞા રહેતી નથી. કારણ, બદલાઈ ગયેલ પદાર્થના આધારે ‘ઉપગ પણ બદલાય છે. એટલે પછી પછીને ઉપયોગ રહે છે. અને પુર્વપુર્વને ઉપગ બદલાઈ જાય છે. નષ્ટ થઈ જાય છે. ત્યજં જ્ઞાતિ આ શબ્દોથી આત્મા નથી એ અર્થ નથી થતું. એ અર્થ ન કરાય. પરન્તુ પુર્વ ઉપગ નથી રહેતે. એ અર્થ કરે જોઈએ. આ વેદ પડોથી ઘર, પટાદિ ભુ.ની અપેક્ષા એ આત્માના ઉપયોગની ઉ.પત્તિ અને વિનાશ (પરિવર્તન) સુચવેલ છે. પરંતુ તે ભુમાં થી ચૈતન્યાત્મ ઉત્પન્ન થાય છે, એમ સમજવાનું નથી. પૃપી-પાણી આદિ ભુમથી આમા ઉપન થાય છે એમ સમજવાનું નથી. પરંતુ પૃ પી-પીણું મારી આદિ ભુતેના મિત્રમથી એ ઘડાને અડકર ઉપન થાય છે. અને આ અ, તે ઘડે. જેને આમ, આ આકારને ઘડે કહેવાય, અરે હું ઘરાકીર જ્ઞાન પાળે છું. અને વારે વારે ઘડાનું જ્ઞાન છે. અને એ જ માટી અને ઘડે ફૂટી જાય અને પાછો માટીમાં જ વિલીન થઈ જાય અને સામે જે કઈ બી જે પદાર્થ આવે તે આત્મા ઘરાકાર ઉપગ છોડીને પરાકાર ઉપયોગવાળે બનશે. એક સમયે અમને જ્ઞાન -દર્શનને એક જ ઉપગ હોય છે. માટે ઘરાકાર ઉપગ ખરી જશે, બદલાઈ જશે.