________________
અન્તમાં છેલ્લે “વયંભૂરમણ” નામને સમુદ્ર છે. આ અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં માત્ર પ્રથમના અઢી દ્વીપ સમુદ્ર જ મનુષ્યની વસતિનું ક્ષેત્ર છે. અઢી દ્વિીપમાં જ મનુષ્ય રહે છે તેની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં ફકત તિર્યંચ ગતિનાં પશુ-પક્ષીઓ જ રહે છે. જળચરાદિ પ્રાણીઓની પણ બહુલતા છે. અડી દ્વીપક્ષેત્ર
આ અસંખ્ય દ્વીપ સમુદ્રમાં પ્રથમના અઢી દ્વીપસમુદ્રોનું પરિમિત અઢી દ્વીપ સમુદ્ર ક્ષેત્ર જ મનુષ્યલોક કહેવાય છે. એની બહાર મનુષ્યની વસતિ નથી. આ અઢી દ્વીપ ૪૫ લાખ જનના માપની કુલ પહોળાઈનું ક્ષેત્ર છે. (૮ (૮ (૪ (૨ (૧) ૨) ૪) ૮) ૮)= ૪૫ લાખ એજન. પુ. કાળે. ઘા. લ. જંબુ લે. ઘા. કાળ, પુ. આ અઢીદ્વિીપમાં જ બુદીપ-૧ લાખ યોજના પશ્ચિમમાં
લવણસમુદ્ર ૨ , , | ૨ લાખ યાજન ઘાતકી ખંડ ૪ ,, , , ૪ , , કાળોદધિ સમુદ્ર ૮ , પુષ્કરદ્વીપ ૮ .
પૂર્વમાં ૨૩ »
»
અઢી કીપ કુલ ૨૩ + ૨૨ = ૪૫ લાખ જન છે.