________________
આવે છે. સ્વાદુ કથંચિત અર્થમાં છે. અર્થાત બીજી પણ અપેક્ષાઓ છે. એક ધર્મને કહે છે ત્યારે બીજા ધર્મને ગૌણ કરીને બાજુમાં રાખીને મુખ્ય એક ધર્મની અપેક્ષા કરે છે. પછી બીજાને કહેશે.
અહીંયાં આત્મા દ્રવ્ય છે. નિત્યનિત્ય ધર્મ છે. નિત્યએટલે કાયમ રહેવું, શાશ્વત, સદાય એક જ સ્વરૂપમાં રહેવું. અને એનાથી ઉલ્ટુ-વિપરીત-અનિત્ય. એટલે સદાન રહેવાવાળું. પરિવર્તનશીલ, પરસ્પર વિધી દેખાતા આ બને ધર્મો એક જ દ્રવ્ય એવા આત્મામાં જુદી જુદી અપેક્ષાઓથી કેવી રીતે રહેલા છે, તે જોવાની રીત પધ્ધતિ તે સ્યાદ્વાદ.
સ્વદ્રાદિની અપેક્ષાથી આત્મા નિત્ય છે. સ્વદ્ર–એટલે આત્મદ્રવ્ય—પોતે પિતાના સ્વરૂપથી નિત્ય છે. નિત્ય ધર્મને
આ ચાર અપેક્ષાએથી તપાસવામાં આવે છે. સ્વદ્રવ્યાપેક્ષા નિવ, સ્વક્ષેત્રાલિયા નિત્ય, સ્વકાળાપેક્ષા નિત્ય અને
સ્વભાવાપેક્ષવા નિય. અર્થાત આત્મા સ્વકથની અપેક્ષાથી નિય છે. સ્વક્ષેત્ર પોતાના ક્ષેત્ર એટલે આત્મપ્રદેશથી નિત્ય છે, વિ . ૧-બી મા પેતા છે કાળ - અવવિયી નિ છે. અળ છે. અને સ્વભાવ - આમા પડતાના ગુગે-જ્ઞાન દર્શનાદિથી પગ નિત્ય છે.
પ્રમાણે સ્વદ્રાદિની ચાર અપેક્ષાથી આત્મા નિત્ય છે એ સ્પષ્ટ સિદ્ધ થાય છે. પરંતુ એ જ અમને પર
વ્યાદિ ની અપેક્ષાથી જોવામાં આવે છે તે જ આત્મા અનિત્ય પણ સિદ્ધ થશે.