________________
ની જા સથવાવળ માથા પwfora Rળ .. त पह वट्टइ नाण जपच्चक्ख तय तिविह" ॥ ८९ १
ગુરૂ શાન્ત” (લાડનુ-જ્ઞાનામના નાનથન હયાતીત્યક્ષ થવા “શ મેને" કરનાર સનાથનું यथायोग भुऽक्ते पालयति वेत्यक्षेः-जीव (आत्मा) उभयत्राप्यौणाडिकः सक्रप्रत्ययः"२
આ પ્રમાણે “અક્ષ શબ્દથી આત્મા (જીવ) એ અર્થ થાય છે. “ક્ષ પ્રતિ pક્ષ' અર્થાત આત્મા પ્રતિ ગયેલું તેમજ ઈન્દ્રિય પ્રતિ ગયેલું તે પ્રત્યક્ષ એમ બને અર્થ થાય છે. તેથી જ પ્રત્યક્ષના પણ બે ભેદો થયા. ઇન્દ્રિય પ્રત્યક્ષ અને બીજે નેઈન્દ્રિય પ્રત્યક્ષ. (નની સૂત્રમાં આ મુખ્ય બે ભેદ પાડયા છે) નેઈન્દ્રિય પ્રત્યક્ષમાં જે સીધું આત્મા વડે જ જ્ઞાન કરવાનું છે તેમાં પણ પૂર્ણતા અને અપૂર્ણતાના આધારે બે ભેદ પડે છે. સાવ્યાવહારિક પ્રત્યક્ષમાં અવધિ – અમુક મર્યાદા સુધીના ક્ષેત્રનું જ્ઞાન તે અવધિજ્ઞાન. અવધિ દર્શનમાં પણ મર્યાદિત ક્ષેત્ર છે, સર્વ નથી. એ જ પ્રમાણે મનઃ પર્યવજ્ઞાનના વિષયમાં પણ માત્ર સંગ્નિ પંચેન્દ્રિય જીવના જ મને ગત ભાવે જણાય છે. પરંતુ અસંજ્ઞિ અર્થાત મન વિનાના જીવ પણ જગતમાં અનન્તા છે. તે તેમના ભાવ જાણવાનું કામ કોણ કરશે ? મન પર્યવ જ્ઞાનની પણ સીમા છે. માટે સર્વથા પારમાર્થિક પ્રત્યક્ષ મહત્ત્વનું છે. પારમાર્થિક પ્રત્યક્ષ સમસ્ત બ્રહ્માંડના સર્વદ્રવ્ય પદાર્થોના અનન્ત ગુણ – પર્યાયે સાથે પ્રત્યક્ષ કરે છે. ત્રિકાલાબાધિત રીતે પ્રત્યક્ષ કરે છે. માટે તેને કેવળજ્ઞાન, ૧. વિશેષાવશ્યકભાગ્ય. ૨. નન્દીસૂત્રની વૃત્તિ