________________
બ્રહ્મ છે. તે વિભુ છે. સવવ્યાપી છે. એટલે સવવ્યાપી એવા
માનવા ? કારણ માનવા ? અને
એક જ આત્માના પરલેાક પણ કેવી રીતે જ્યારે પલાક માનશે ત્યારે સલાય કર્યો સવ વ્યાપી હાવાના કારણે તેના તા સદાય પરલેાક સ્પર્શ પણ છે જ. માટે આ માન્યતાના પક્ષમાં અનન્તાત્મા જ માનવામાં નથી આવતા, એક જ આત્મા અને તે પણ સવવ્યાપી માનવામાં આવે છે તે પછી પરલેાક જેવી કોઈ વાત જ નથી રહેતી.
આત્મા એક અને સર્વવ્યાપી નથી
હું મેતાય ! આ પક્ષ સ્વીકારવામાં પણ ઘણાં દાષા છે. પહેલી વાત તે એકે આત્માને એક માનીને તેને આકાશની જેમ સર્વ વ્યાપી માનીએ તે! તે ઘટી શકે તેમ જ નથી. આકાશ સર્વવ્યાપી એક અખંડ દ્રવ્ય છે. અને મધે એક સરખે! છે. કાંય ભેદ નહી દેખાય. કારણ આકાશનું સત્ર એક જ લિંગ-ક્ષણ અનુભવાય છે. પરન્તુ આત્મા વિષે એવુ નથી. આત્મા પ્રત્યેક પિંડ (શરીર)માં વિલક્ષણ દેખાય છે. એવા નિયમ છે કે લક્ષણ ભેદ હોય તે જ વસ્તુલે માની શકાય. આકાશના લક્ષશુભેદ નથી, આકાશ સત્ર એક સરખા છે, માટે સ`વ્યાપી માની શકાય. પરન્તુ આત્મા જો એક અને સવવ્યાપી માનીએ તે સત્ર તે એક સરખા નથી દેખાતે. વિલક્ષણ છે. લક્ષણભેથી મધે ભિન્ન-ભિન્ન લક્ષણયુકત દેખાય છે. કારણ વસ્તુનું સાધક અનુમાન આ પ્રમાણે થાય છે કે
૩૦