________________
એ જ પ્રમાણે ભુત ચૈતન્યવાદ પક્ષ છે. સુતે ચાર છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ. નાસ્તિકચાર્વાક ચાર જ ભુત માને છે, પાંચ નહીં. લેકમાં આકાશ સાથે પંચભૂતની માન્યતા પ્રચલિત છે. પૃથ્વી પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભુતેના સંઘાત-મિશ્રણમાંથી ચેતના શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. જેમ ધતુર–મહુડા–ધાવડી, ગેળ અને દ્રાક્ષા આદિ પદાર્થોના મિશ્રણમાંથી મદશકિત ઉત્પન થાય છે. મદિરા-દાર બને છે. અને તેમાં એક જાતને નશે હોય છે. એ મદિરા પીધા પછી જેમ માણસમાં મદ-નશે ચડે છે. તેમ પૃથ્વી આદિ ભુતાના મિશ્રણમાંથી ચેતના નામની મદ જેવી શકિત નિર્માણ થાય છે, તે જ આત્મા છે. તેથી ભિન્ન આત્મા નથી અને જેમ પૃથ્વી-ખાદિ જુમાંથી ઘડે બન્યું હોય અને એક દિવસ તે જ ઘડો ફુટી જાય, નષ્ટ થઈ જાય. એટલે એ ઘડો પાછે પૃથ્વી આદિ ભૂતેમાં જ વિલીન થઈ જાય છે. પછી ઘડા જેવું કંઈ જ રહેતું નથી.
એ જ પ્રમાણે પૃથ્વી આદિ ભૂતોના મિશ્રણમાંથી ચેતના
-
+11, * ૫
નra_જનમ - ના
ઘs
આકાશ
મારી
પાણી
-
વાયુ અશ્વિન