________________
૮. પ્રકીર્ણક- શહેર કે ગામમાં જેમ છૂટક લે છે તેમ, દેવલેકમાં છૂટા છવાયા પ્રજાની જેમ વસનારા દેવતાઓને પ્રકીર્ણક દેવ કહેવાય છે.
૯. આભિયોગ્ય- જે સેવા ચાકરી તરીકે કરવા જેવું કામ કરનાર કરે, વિમાન ચલાવવા વગેરેનું કામ કરે તેવા દેવને આભિગ્ય દેવે કહેવાય.
૧૦ કિબષિક - અત્યજ સમાન હલકા દે હેાય છે. તેમને કિબિષિક ગણવામાં આવે છે. અન્ય દેવો. તેમને હલકી દષ્ટિથી જુએ છે.
ઉમા સ્વાતિ મહારાજે આ વાતને તત્વાર્થ સૂત્રથી કહી છે“-સામયિ-કારત્ર- પરિણાઘ-sSલ – પારડી -- safપssfમાચ-રાષિદાવા:” (-9)
ત્રાત્ર-ઍવારસન્ન રચના-ઉતા: ૪-૫ આજે દશ પ્રકાર કહ્યા છે, તેમાંથી ત્રાયાસ્વિંશ એટલે મંત્રી-પુરહિત સમાન દેવે અને લેકપાલ અર્થાત્ સરહદનું રક્ષણકાર્યાદિ. સુરક્ષા કારક દે વ્યંતર અને જ્યોતિષ દેવતાઓમાં નથી. હતા. પરંતુ આ સિવાયના આઠ હોય છે.
७४