________________
દેવી નથી જતી. એટલે પછીના ચાર એટલે ૮ થી ૧૨ સુધીના મનઃસેવી છે. અને પછી તા ૯ ગ્રે વેત્તક, પાંચ નુતર દેવલેાકોમાં મનથી પણ કોઈ વિષયભોગના વિચાર સુધ્ધાં પણ નથી કરતા. વાચવીચારા મા પેશા" પ્રવિચાર એટલે મૈથુન સેવન તે ફકત ખીજા ઇશાન દેવલેાક સુધીના દેવતાઓને છે. પછીનાને તા ‘રોપાવા - - FI- રાય્-મન પ્રચાર'ăચઢ સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી જ માત્રને છે, 'વરે આવિચારા’ પછી પછીના ઉપરના દેવાને તા મૈથુનના વિચાર પણ નથી. હાતા. માટે તેઓ અપ્રવિચારી છે.
''
જેમ જેમ નીચેની દેવગતિ મળે તેમ તેમ વિષય ભાગ. –વાસના વધારે હોય છે, અને ઉપર-ઉપરના દેવલેમાં ઘટતી જાય છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિ આદિ દેવલામાં તા. દેવી પણ છે અને પ્રવિચાર પણ છે. એથી જ બંધની પ્રવૃતિ દેવલેાકમાં પણ છે. પાપ પણ ખંધાય છે.
ટોમાનિક દેવીએની ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિનુ ય :
ધ્રુવલેક
દેવી
સૌધ પરિગૃહીતા
સૌધ
અર્ષાગૃહીતા
પરિગૃહીતા
અપરિગૃહીતા
ઈશાન
ઈશાન
ઉત્કૃષ્ટ સ્થિતિ જથન્ય સ્થિતિ
છ પઢ્યાપમ
૫૦ પક્ષેપમ
૯ પયાપમ
૫૫ પઢ્યાપમ
૪
૧ પક્ષેપમ
૧ પલ્યે. પમ
સાધિક ૬ યહ્યામ
સાધિક ૧ પત્યેાપમ