________________
ત્યાં ખાવું-પીવું, આહાર-વિહારની ઈ ચિંતા જ નથી.. કારણ, વૈક્રિય શરીર છે. એટલે ખાવ!-પીવાને પ્રશ્ન જ નથી. ગળામાં પુષ્પની માલા સતત ધારણ કરેલી હેાય છે. એ તેમની મૃત્યુના ૬ માસ પહેલાથી કરમાવાની શરૂઆત થાય છે.. ત્યારે ખખર પડવા માંડે છે કે હવે મૃત્યુના સમય આવ્યો છે. દેવતાઓને પણ મરવું તે પડે જ. તેમ તે દેવગતિ પણ છે તે! સંસારમાં જ ગતિના સાથી આપણે કાઢીએ છીએ. સૂચક આ સાથીઆમાં ઉપરની એક પાંખડી દેવગતિની
નજીક
કારણ ગમે
ને ? જે
ચાર
તે ચાર
ગતિના
છે. માટે દેવગતિ પણ ચિહું ગતિ
ભવભ્રમણના સંસાર–
૧.ચા૨ ગતિ
મનુષ્ય
જીવ
તિર્યંન્ચ
દૈવ
નરક
૨. મનુષ્યનું ચારે ગતિમાં
ગમન
તિ
૪. દેવનું બૅ ગતિમાં
ગમન
મ
મ
વ
દ
૬૮
૩. તિર્યંન્ચનું ચાર ગતિમાં
ગમન
૫.નરકનું બે ગતિમાં
ગમન.
મ
તિ
જીવ