________________
વૈમાનિક દેવનિકાય
હવે આપણે વૈમાનિક દેવનિકાય એ નામની દેવગતિની ચિથી અને છેલ્લી જતિનું વર્ણન કરીએ છીએ. ભવનપતિ,
વ્યંતર, તિષ્ક અને હૈમાનિક એવી જ નિકાય (જાતિ) દેવગતિમાં છે. “બૈમાનિક” શબ્દ પારિભાષિક છે. તે વિમાન, ઉપરથી બને છે. “વિમાન” એટલે અત્યારના વર્તમાન સંદર્ભમાં જે આકાશ ઉડતા વિમાન એટલે કે Plane જેટ, જ કે બેઈગ વિમાથી મતલબ નથી. પરંતુ વિમાન એટલે ઉપરના ઊર્વ લેકમાં સાત રાજલેટમાં દેવતાઓને રહેવાના.
સ્થાન ભુમી તેને વિમાન કહેવામાં આવે છે. “વિમાને મવોઃ દાનતા: જે વિમાનમાં ઉત્પન થાય છે તે દેવ કહેવાય. છે. જો કે એમ તો સુર્ય-ચંદ્રને પણ વૈમાનિ દેવ કહેવા ? ના. અહીંયાં આ વૈમાનિક શબ્દ રૂઢ છે.
વૈમાનિક દેવ ને કહેવા ? તે કયાં રહે છે ? તે. તેને માટે કહે છે– કાનિયT. I, ૩૦ણુંવ'આ સાથે જે નશો. છે. તે ૧૪ રાજકમાંના ઉપરના ઉદ્ઘલેકના ફક્ત ૭ રાલેકનો નકશે છે. તત્વાર્થમાં કર્યુ પર આ સુત્ર જણાવે છે કે ઉર્વલેના ૭ રાજકમાં જે વચ્ચે એક જ પ્રમાણ પહોળી અને ૭ રાજલે પ્રમાણ લાંબી (ઉભી) વિરતારવાળી ત્રસનાડીમાં જ એકની ઉપર એક એમ આવેલા જે ૧૨ દેવલે કે છે તેને વૈમાનિક દેવલોક કહેવાય છે. અહીં જેમ જેમ ઉપર-ઉપર જઈએ તેમ તેમ એક દેવક–પછી બીજે... તેની ઉપર ૩–... હજી તેની ઉપર....જઈએ તો પમ છો...
પર