________________
તે ૨૪ પ્રકારના છે. અને જ્યાં નાના મોટાને વ્યવહાર પણ નથી. અને જ્યાં ઇન્દ્ર, સામાનિક આદિ દશ પ્રકારની કઈ વ્યવસ્થા કે મર્યાદા પણ નથી. તેને કલપનાથી અતીત એટલે કલ્પાતીત દેવલે કહેવાય છે. આ કલ્પાતીત ૧૪ પ્રકારના છે. ૯ વેયક અને ૫ અનુત્તર બાર દેવકનું વર્ણન
લ ઘાનસનતકુમાર વંન્નરાંતના
शुक्रसहस्रादानतप्राणता आरणाच्युतजा ॥ આગળનું ચિત્ર ચૌદ રાજલકનું અધું છે. કારણ નીચેની સાત નરકીઓ સાત રાજલેના અર્ધા ભાગમાં આવેલી છે, તે અહીંયા દેવલોકના વિષયમાં ઉપયોગી ન હોવાથી નીચેનું ચિત્ર છોડીને ફક્ત દેવલેનું ઉપરના સાત રાજેલેકનું ઉદ્ઘલેકનું ચિત્ર લીધું છે. ઊલેકના સાત રાજલોકમાં ઊભી ૧ રાજ પહેળી તથા ૭ રાજલબી એવી ત્રસનાડીમાં જ આ બધા દેવકે છે. તિષ્ઠલેટના મધ્યમાં જે મેરૂ પર્વત છે એ એક લાખ જન ઉચે છે. તેની છેલ્લી ટોચ પૂરી થયા પછી અને એ જ પ્રમાણે જે સુર્ય-ચંદ્રાદિ તિ મંડળ છે તેમનાથી ઉપર અસંખ્યાત જન ગયા બાદ માનિક કલ્પ+નના ૧૨ દેવો છે તેના નિચેથી ઉપર ઉપર જતાં ક્રમશઃ બારે દેકો છે. અસંખ્ય જન પછી મ.બાજુ પહેલે સૌ ધર્મ અને ડાબી બાજુ બીજે ઈશાન એવા બે દેવલોકો આવે છે. ઈશાન દેવલે સૌધર્મથી ડે ઉહ છે. અને રમ શ્રેણિમાં નથી.
૫૫