________________
કહેવામાં આવે છે. કાતિક દેવને જીવ સાત-આઠ ભિવે. મેક્ષમાં જાય છે. બીજો પણ મત આમાં છે.
કિલિબષિક દેવે જે અન્ય સમાન હોય છે તે ૩ પ્રકારના છે. ત્રણ રથળે રહે છે. ૧, પહેલા બે દેવલેટની. નીચે, રહેનારા, ૨, ત્રીજા દેવલેટની નીચે રહેનારા, ૩, અને છઠ્ઠા લાન્ત દેવલોકની નીચે રહેનારા એમ ત્રણ પ્રકારના કિલ્બિષિક દેવતાઓ છે. કપાતીત કક્ષાના નવ વેયક દેવ
જેમને કલ્પપત્નના ક૫ એટલે નાના-મોટા પૂ–પૂજક ભાવ વગેરેને ૫ એટલે મર્યાદા તે કયાં સુધી હોય છે? તે કહે છે “કા ચિમ્પ: :” અર્થાત ૯ વેચની પુર્વ (પહેલા) સુધી જે ૧૨ દેવલે છે ત્યાં સુધી જ આ ક૫ થતા મર્યાદાની અવધિ હોય છે. અને પછીના ઉપર દેવતાના એને નથી. હતી તેને કપાતીત અર્થાત મર્યાદાતીત કહેવામાં આવે છે. “વામી જે ૨ વાર વન ઉતા એથત રવમી સેવા ભાવાદિની મર્યાદા જ્યાં કઈ જ નથી તે કપાતીત દેવતાઓ કહેવાય છે.
કલ્પાતીત દે
૯ વેયક
૫ અનુત્તર= ૧૪ ચૌદ રાજલોકને જે નકશે છે. તેની આકૃતિવાળે જે ચૌદ રાજલે પુરૂષ જે છે. તેની ગ્રીવા થત ડેટના ભાગ
૫૮