________________
–૪૨
૪૨ ૩૬૯૬ ૧૧૭૬ ૨૮૧૨૯૫ક –૭૨ ૭૨ ૬૩૩૬ ૨૦૧૩ ૪૮૨૨૨૦૦′૦ આ પ્રમાણે અઢીદ્વીપ (મનુષ્ય ક્ષેત્ર)માં કુલ ૧૩૨ સુર્યાં છે અને ૧૩૨ ચંદ્રો છે. ગ્રહ, નક્ષત્ર અને તારા એ ચન્દ્રના પરિવાર ગણાય છે, અને જે ચન્દ્રના પરિવાર છે એ જ સુર્યના પણ પિરવાર છે. સુર્યના પરિવાર અલગ નથી. કારણ કે ચન્દ્ર સુર્યથી પણ અધિકઋદ્ધિમાન અને પુણ્યશાલી છે. કુલ ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો અને ૨૬૯૭૫ કોડાકાડી તારા આટલેા એક ચન્દ્રને પરિવાર છે. જ મુટ્ઠીપ“માં આપણી પૃથ્વી ઉપર ૨ ચન્દ્ર-ર સૂર્ય છે. તેથી પિરવાર ડબલ છે. અને ત્યાર પછી જેમ જેમ ચન્દ્ર-સૂર્ય` ડખલ છે, તેમ તારા-ગ્રહ નક્ષત્ર મંડળ પણ તે રીતે છે, તેમની અર્થાત્ અહી દ્વીપના કુલ ચન્દ્રાદિના પરિવારની સંખ્યા આપી છે.
કાલેાધિ પુષ્કરા
કલ્પસૂત્રાદિ આગમ શાસ્ત્રમાં ચહેાની સંખ્યા ૮૮ ગણાવમાં આવી છે. તેના નામે આદિ પણ ગણાવવામાં આવ્યા છે. પરન્તુ વમાન કાલે સુર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ નવ ગ્રહા જ પ્રસિદ્ધિમાં છે. પ્રચલિત છે.
સૂર્ય –ચદ્રાદિના વિમાનનું પ્રમાણ
વમાન
ચંદ્ર
સુ
લ'બા-પહેાળાઇ
૫૬ ભાજન
૬૧
૪૮ ચેાજન
૬૧
४४
ઊંચાઇ
૮૨ ૨ાજન
૬૧
૨૪ ચેાજન
૬૧