________________
સૂર્ય-ચંદ્રની ગતિના આધારે કાળ વિભાગ –
અડી દ્વીપમાં મેરુ પર્યંતને પ્રદક્ષિણા કરતા સુર્ય-ચંદ્રાદિ સતત પશ્રિમણશીલ, ગતિશીલ છે. અને તેમની ગતિના કારણે જ કાળના વ્યવહાર થાય છે. દિવસ-રાત—આદિની ગણતરી કરવામાં આવે છે, તથા અમુક નિયત સ્થાનની સુાંદય કહેવામાં આવે છે, તથા અમુક નિયત સ્થાને સુર્ય પહોંચતા સુર્યાસ્ત કહેવામાં આવે છે. તેના આધારે પૂર્વ પશ્ચિમની દિશાને સ્થાપના કરવામાં આવી સુયેયથી પ્રાર ંભી સુર્યાસ્ત સુધીના કાળને દિવસ કહેવામાં આવે છે અને સુર્યાસ્તથી સુાંદય સુધીના કાળને રાત્રિ કહેવાય છે. ૧૫ રાત્રિ-દિવઝને ૧ પક્ષ (૧૫ દિવસ, પખવાડીયુ) કહેવામાં આવે છે. ૨ પખવાડીયાના ૧ મહિના, ૨ માસની ૧ ઋતુના, ૧ આયન, ૨ આયનના, ૧ સંવત્સર (વ), ૫ વષઁના ૧ યુગ, ૨ યુગના, ૧ દશકો, ૧૦ દશકાના ૧ સૌકો (૧૦૦ વર્ષ) ૧૦ સૈકાના ૧ સહસ્રવ ૧૦ સહસ્ર વર્ષના ૧ લાખ એમ આગળ વધતા ૮૪ લાખ વર્ષીનુ ૧ પૂર્વાંગ, પૂર્વાંગને પૂર્વાંગે ગુણતાં અર્થાં ૮૪ લાખને ૮૪ લાખે ગુણુતાં ૧ પુકાળ થાય છે. એવા ૮૪ લાખ પુ ના ઋષાભદેવ ભગવાનનું આયુષ્ય હતું. અસંખ્ય વ = ૧ પાપમ
૧૦ કોડાકોડી પત્ચાયમ = ૧ સાગરોપમ ૧૦ કોડાકોડી સાગસાપમ ઉત્સાંથે ણી કાળ. ૧૦ કોડાકોડી સાગરોપમ = અવથિણી કાળ.
=
૨૦ કોડાકોડી સાગરોપમ (અર્થાત ૧ ઉત્સાથે ણી -1.૧ અવ
૪