________________
ચૌદ રાજલેાક
સમસ્ત અનન્તાકાશના કેન્દ્રમાં ૧૪ ૨જુ પ્રમાણે જે લાક્ષેત્ર છે તેને ચૌદ રાજલોક કહેવામાં આવે છે. આ ચૌદ રાજલમાં રહેનારા ચાર ગતિના જીવેા છે, ચાર ગતિના પ્રકારના જીવાથી જ આ લેાક ભરેલા છે
મનુષ્ય ગતિ
દેવ ગતિ
તિષ" એ ગતિ ( નરક ગતિ
આ
ચૌદમાંના ઉપરના
તે ઉપરના લાક
આ ચારે ગતિના જીવાને રહેવા માટે લેાક છે. તેથી આ લેાક્ષેત્ર અથવા રાજલેાક કહેવાય છે. તેના ૧૪ ભાગ છે. માપમાં. માટે ૧૪ રાજલેાક કહેવાય છે. ૭ રાજલે સ્વર્ગીય દેવા માટે છે. તેથી ભાગને દેવલે કહી શકાય. કારણ દેવતા રહે છે માટે દેવલે, અને આપણી ઉપર તથા લેાકના ઉપરી ભાગમાં હાવાથી ઊવલાક કહેવાય. સ્વલાક કહેવાય. અને તે જ પ્રમાણે નીચેના છ રાજલેાકને પાતાળ અધેાલાક અથવા નરકલેાક પણ કહેવાય છે. આ બન્નેના થઈને ૭+ ૭ = ૧૪ ચૌદ રાજલાક થઈ જાય છે.
હવે એમાંથી મનુષ્ય તિય ચાને રહેવા માટે ઉપરના ૭ રાજલોકમાંથી ફક્ત ૯૦૦ ચેાજન તેમજ નીચેના છ રાજલેાકમાંથી પણ ફકત ૯૦૦ જન એમ કુલ ૧૮૦૦ સેજન ક્ષેત્ર તિૉલાક.
૧૫