________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
છો
પહેલવ
Jain Education International
આ પ્રમાણે શાસ્ત્રનું રહસ્ય જાણનારા, રાજાદિના ભયથી રહિત, આખા નગરમાં જેનું વચન માન્ય થાય તેવા, વળી જેના મૂળ ઉંડા પેઠેલા હતા તેવા પણ અેનના પતિ નાશી ગયા તે સારૂં કર્યું નથી. ડાહ્યા માણસનું આ કામ નથી.” આ પ્રમાણે પિતાના ગૃહવાળા મનુષ્યા જેમ આવે તેમ સંભળાવતાં અતિ કડવા લાગે તેવાં વચના બેલે' તેને મેઢે હું હાથ કેવી રીતે ? એક તો મારા પ્રિય પતિના વિયેાગનું દુઃખ, તેમાં બીજું દાઝયા ઉપર ડામની જેમ, વાગેલ ઉપર ક્ષારની જેમ આવાં નિંદાના વાકયેનું શ્રવષ્ણુ અને ત્રીજું પરાધીન વૃત્તિથી જીવન ગાળવુ' તે ચેમ્પ નથી. તેથી હું વડીલ! એક સ્થળે અગર મુસાફરીમાં, સંપત્તિમાં અગર આપત્તિમાં, સુખમાં અગર તે દુઃખમાં કાપાની સાથે છાયાની જેમ ઉત્તમ રીતે શિયળ પાળવાપૂર્વક સસરાના ગૃહને હું તે કંઢે છેડીશ નહિ. જ્યાં આપ વડીલેા રહેશે ત્યાં હુ પણ આપની સાથેજ આપને અનુસરણ કરીને રહીશ એવા મેં નિશ્ચિય કર્યો છે,’
આ પ્રમાણેનાં સુભદ્રાનાં વચને સાંભળીને ધનસાર શેડ આન શ્વેત થઇને મેલ્યા કે—ધુ પ્રતિવ્રતા ! તેં ખરેખરૂ સત્ય કહ્યું છે. તું તે પુરૂષોત્તમ ધન્યની ખરેખરી સાચી પત્ની છે. તારા આવા પતિવ્રતના ધમય વિચારથી ખરેખર સારૂ જ થશે એવા મને નિચ થયા છે. ત્યાર પછી ધનસાર શેઠ તેની પત્ની સુભદ્રા, ત્રણ પુત્રો અને ત્રણે પુત્રની પત્નીએ કુલ આઠ જણુ સહિત જેમ જીવ આઠ કમ સહિત શરીરમાંથી નીકળે તેમ રાજગૃહીંથી નીકળ્યે, માર્ગમાં સાસ્થળે મજુરી વગેરે નગરમાં ફરતાં અનુક્રમે તે કૌશામ્બીમાં વાયુની જેમ એક સ્થળે રહી શકતા નથી.’
કરીને આજીવિકા કરતાં તથા ઘણા દેશ અને આવ્યા કહ્યું છે— યતિએ યાચકો અને નિર્ધના
For Personal & Private Use Only
FINITE YTØFAR: &LEEP
૨૦૩
www.jainellbrary.org