Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 665
________________ શ્રી ધન્યકુમાર ચરત્ર ભાગર પલ્લવ નવમેા Jain Education International અને નિપુણતાનું જ્ઞાન જાણ્યુ? તમે પણ બહુ નિપુણ દેખાઓ છે! પરંતુ તમે શું કરે ? મેથી આવૃત્ત થયેલ જીવાની આવી જ પ્રકૃતિ હોય છે કે તેઓ વગર ખેલાવ્યા પણ બળાકારે મુંજાઈ જઈ પરતા અનેક ગુણોને છેડી દઇને અછતા એવા દોષોને ઉપજાવી કાઢી મેલ્યા કરે છે, આ જગત્માં ગૃહર કીલ પુરુષો તો હજારો હોય છે. કહ્યુ છે કે— परोपदेश कुशलाः, दृश्यन्ते वहवेो जनाः । स्वयं करणका तैश्छल कृत्वा प्रणश्यते ॥१॥ અનાદિના પરોપદેશમા કુશળ ઘણા માણસે દેખાય છે, પણ પોતાને કરવાના સમય આવે છે ત્યારે છળ કરી ને તેએ છટકી ાય છે. (૧) પરંતુ રણમા વીરપુરૂષોની જેમ લડાઇને સમયે સન્મુખ ભાવથી દૃઢ હૃદયવાળા થઈને કતવ્યમાંજ એક સાથે રાખનારા બહુ સ્વલ્પ હોય છે. લૌકેક વ્યવહારમાં પણ દુષ્કર કાર્યોની વાતો કહેતી વખતે વાતો કરનારા ઘણા દેખાય છે. પરંતુ તે કાર્યં કરવાનું હોય ત્યારે કોઈ ઉભું રહેતું નથી, તેમ અડી પણ દીક્ષાની શિક્ષા દેવા માટે કોણ હાંશીયારી ન દેખાડે, પરતુ સ્વામીન! અગ્નિને પીવાની જેમ દીક્ષા ગ્રણ કરવી અતિ દુષ્કર છે. શાલિભદ્રાની માતાએ શાલિભદ્ર એકને જ જણ્યો છે, કે જે આવું દુષ્કર વ્રત ગ્રણ કરવાને તત્પર થયા છે. જો તમારા હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે તો પછી ભાગાને રોગની જેમ તજીને તમે કેમ દીક્ષા લેતા નથી ?” For Personal & Private Use Only 出发伙伙发发发发級國際风风发出贸贸发 * ૩૦૮ www.jainlibrary.org

Loading...

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700