Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીઁ અર્હમ્ નમઃ શ્રી નેમિ વિજ્ઞાન કસ્તુર યશોભદ્ર સૂરિસ ગુલ્યોનમ પૂ.મહોપાધ્યાય જ્ઞાનસાગર ગણીના શિષ્યથિત શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાષાંતર ભાગ-૧૨સચિત્ર સંપાક્કઃ-૫.પૂ. શાસનપ્રભાવક આવિ થશોભદ્ર સૂરીશ્વરજીમ.સાના શિષ્ય ૫.પૂ. ગણીવર્ય શ્રેયાંસ વિજયજી મ.સા.
પ્રકાશક: શ્રી વિશાનિમા જૈન પંચ ગાઁધણ ૮ જી. પંચમહાલ)
ઇ.સ. ૧૯૮૨
વિ.સં.૨૦૩૮
For Personal & Private Use Only
www.jalhelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમમિને નમ : ૐ હી અહ" નમ : નમોનમ : શ્રીગુરૂનેમિસૂરિયે
શ્રી ઉપાધ્યાય જ્ઞાનસાગર ગણિના શિષ્ય રચિત
શ્રી ધન્યકુમારું ચરિત્ર ભાષાંતર
ભાગ ૧- ૨
8828888888888888888888888888888888
સંપાદક શાસનપ્રભાવક પૂ. આ. વિ. યશોભદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય
પૂ. ગણીવર્ય શ્રેયાંસવિજયજી મ. સા.
શ્રી વિશાનિમા જૈન પંચ ગોધરા (પંચમહાલ)
T BE 5 0 વી. સં. ૨૫૦૮ કિંમત રૂા
. સં. ૧૯૮૨
વિ. સં. ૨૦૩૮
નકલ ૭૫૦
Jain Education Intel
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
*X F
પ્રાપ્તિ સ્થાન :
સામદ ડી. શાહુ જીવન નિવાસ સામે,
પાલીતાણા જી. ભાવનગર
સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના રતનપોળ, અમદાવાદ-૧
જશવંતલાલ ગીરધરલાલ દોશીવાડાી પોળ, અમદાવાદ -૧
સેવ'તિલાલ વી. જૈન
૨૦ મુજને ગલી, ઝવેરીબજાર, ખ઼ુબઇ-૨
મુદ્રક : પલક ટાઈપ સેટર નગરોને વડા, અમદાવાદ
પ્રકાશકના બે ખાલ
અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણી ભવાટવીમા ભટકતા આત્માને આ મનુષ્યભવમાં જે આત્માને વીતરાગ પરમાત્માનુ શાસન મળ્યુ છે તે તેમના પુણ્યાય છે. ભવાંતરમાં મટકતા આત્માને જીનેશ્વર ભગવંતનુ શાસન મળ્યુ હશે પણ સાધનાના અભાવને કારણે જીવ ચારે ગતિમાં પ..ભ્રમણ કરતો રહ્યો છે. જેના હજુ અંત આવ્યો નથી.
આત્માના મૂળ સ્વભાવ પ્રગટ કરાવનાર જીનેશ્વર ભગવ ́ત કથીત જે ધ છે તેની કિંમત આપણે સમજ્યા નથી. ભૌતિક સુખા પાછળ માનવ પાગલ અની આજે દોટ મૂકી રહ્યો છે સાચુ સુખ આધ્યાત્મીક કહેતા આત્માનું છે પૂની પ્રબળ પુણ્યાર્ક વડે કરીને માનવ જન્મ મળ્યું છે. સંસારનું પરીભ્રમણ અટકયુ' નથી તેથી સહેજે માની લેવાનુ કે ગત જન્મામાં જીનેશ્વર દેવના ધર્મ આ જીવને પ્રાપ્ત થયા નથી અને થયા હશે તો આ માનવ દેહની સાતા કે જે આત્મકલ્યાણ કરવારૂપી કર્મનો ક્ષય કરી મોક્ષને પામવાની અભીલાષા પ્રાપ્ત કરાવવામાં ષાહીન રહ્યો હશે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે દુલભ એવા
પુરુ
For Personal & Private Use Only
!忠際困出思思思來來來啓切處 處園內園際因比逖风传
XDERDEED
www.jainlibrary.org
Page #4
--------------------------------------------------------------------------
________________
માનવભવમાં ઉત્તમકુળ મળવા સાથે જીનેશ્વર ભગવંત પ્રભુ મહાવીરસ્વામીનું શાસન આપણને પ્રાપ્ત થયું છે જે તેમના તરફથી શ્રદ્ધા સાથે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ ચારીત્ર રૂપી રત્નત્રયીની આરાધના કરવા માટેની સામગ્રી મળી છે.
આ ગ્રંથ મૂળ છ હજાર લેકને હતો. આ મૂળ ગ્રંથ ઉપરથી સેમસુંદરસૂરિના વિદ્વાન શિષ્યરત્ન શ્રી જીનકીર્તિસૂરીએ પદ્યમાં શ્રી દાનપદ્રમના નામથી લખ્યો હતો. તે વિસ્તૃત હોવાને કારણે મહોપાધ્યાયશ્રી ધર્મસાગર ગણીના શિષ્ય હર્ષસાગરગણી, તેમના શિષ્યના શિષ્ય શ્રી જ્ઞાનસાગરગણીએ ગદ્યમય ગ્રંથલ. તેના ઉપરથી ભાવનગર શ્રી જૈનધર્મપ્રસારક સભાએ સંશોધન કરી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરાવ્યો હતો.
સુપાત્રદાન ઉપશ્રી ધન્યકુમાર ત્થા તેમના ભાઈ એ શાલીભદ્ર અને અભયકુમારના પૂર્વભવો તથા તે ભવના ચરિત્રોના આલેખન કરવા દ્વારા દાનનો મહિમા અને તેના ફળનું વર્ણન કરવામાં આવ્યું કે સર્વ મંગળમાં ધર્મ મુખ્ય મંગળ રૂપ છે. ધર્મના આચરણ દ્વારા મનુષ્ય, ચક્રવતી નરેન્દ્ર, દેવેન્દ્ર સ્વર્ગ અને મેક્ષ પર્યન્તની સર્વે રાધીઓને પ્રાપ્ત કરે છે. દાન, શીલ, તપ, ભાવ આ ચાર પ્રકારે જે ધર્મ કહેવામાં આવે છે. તેમાં દાનને પ્રથમ સ્થાન આપેલ છે. દાનના પાંચ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે, અભયાન, સુપાત્રદાન, ઉચિતદ્દાન, કીર્તિદાન અને અનુકંપાદાન આમ દાનના પાંચ ભેદ છે પૂર્વની પુણ્યાઈ હોય તેને જ દાન દેવાને ભાવ જાગે સંપતિશાળી આત્મા હોય પણ અંતરાય કમેને કારણે દાન આપી શકતો નથી, દાન આપવા જતા હાથ કપે તે દાન કેવી રીતે આપણે ? અભયદાન અને સુપાત્રદાન એ
in Educian Internabang
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
SEa8888888888888888888888888
ખરેખર આત્મા ને મોક્ષે લઈ જનાર છે. આ અવસર્પિણીના પ્રથમ તીર્થકર આદીશ્વર ભગવાન ધન સાર્થાવાડુના ભવમાં સુસાધુઓને કેજે સુપાત્ર કહેવાય છે તેમને આપેલ ઘીના દાનના પ્રભાવથી ત્રણે લેકનાનાથ અને દેવેન્દ્રો શકેન્દ્રોને પણ પૂજ્ય એવા તીર્થંકર પરમાત્મા થયા. શાલીભદ્રના પૂર્વભવમાં બાળપણે સુપાત્ર મુની ભગવંતોને જે ભાવપૂર્વક ખીર વહોરાવી તેના પ્રભાવે શાલીભદ્રના ભવમાં દેવેને પણ ઇર્ષ્યા આવે તેવી રીધ્ધી સીધી પ્રાપ્ત કરી.
આ દાનધર્મ સૌભાગ્ય, દીર્ઘ આયુષ્ય સુંદરકાયા અને આરોગ્ય પ્રાપ્ત કરાવવાનું છે. ચાર પ્રકારે જે # ધર્મ બતાવવામાં આવ્યું છે તેમાં દાન ધર્મ ન હોય તો બીજા ત્રણ ધર્મો ત્યાં રહી શકતા નથી. શાસ્ત્રમાં
દાનના પાંચ ભૂષણ વર્ણવવામાં આવ્યા છે. દાન આપતા આંખમાં આનંદના આંસુ આવવા સાથે દાન
લેનાર તરફ અહેભાવ જાગે, ભાવના અને હર્ષથી શરીરના રૂવાંડા ખડા થઈ જાય, સુપાત્ર તરફ અંતરથી 8 બહુમાન જાગે, મુખેથી મધુર વચને નીકળે અને સુપાત્રે દેવાયેલા દાનની સાથે અતરથી અનુમોદનાના
ઉદ્ગાર નીકળે. આવા આભુષણોથી શોભાયમાન થયેલ છે દાન જેનુ, અને સુપાત્રે અપાયેલું છે તે ખરેખર ભવ્યાત્માને કલ્યાણકારી બની રહે છે.
આ પુસ્તકમાં નવપલેવો છે જુદા જુદા પટલમાં જુદા જુદા......અનેક દૃષ્ટાંત દ્વારા જુદા જુદા વિષયે જેવા કે પુરયાનું બંધી પુણ્ય, પાપાનુંબંધી પુણ્ય, ગુણ ઉપર રાગ અને દ્વેષ, ઈર્ષ્યા, વિષયની આશક્તિ, કર્મના વિપાકે, મીયાત્વ, સમકિત, આરાધના ઉદારતા ઉપર ખૂબ વિસ્તાર પૂર્વક કથાઓ સાથે છણાવટ કરવામાં આવી છે.
38888888 89887978938888888888888
For Personal & Private Use Only
www.nelibrary.org
Page #6
--------------------------------------------------------------------------
________________
Jain Education I
你的好妈妈烧肉限
ભવ્યાત્માએ, આ પુસ્તક ખૂબ મનન પૂર્વક વાંચે, અભ્યાસ કરે અને પ્રભુવીરનો ધર્મ અંતરમાં ઉતારે, અને આરાધના કરવા દ્વારા પાપના આશ્રય દ્વારા બંધ કરી કર્મના સહાર કરે. અને કની નિરા કરી અનંત અને અવ્યાબાધ એવા મેક્ષ સુખને પ્રાપ્ત કરે તેવી અભિલાષા.
સંવત ૨૦૩૭ની સાલમાં નાગેશ્વર તીમાં પ. પૂ. આચાર્ય દેવશ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મ. સાહેબની નીશ્રામાં પ્રતીષ્ઠા મહાત્સવ હતો તે નીમીતે પૂજ્યશ્રી મુંબઈથી નાગેશ્વર તીથ તરફ પેાતાના વિશાળ શિષ્ય સમુદાય સ થે વર કરતા ગોધરા સંઘની વિનતિને માન આપી પૂજ્યશ્રી બે દિવસ માટે ગોધરા રહ્યા હતા. ત્યારે અોના શ્રી સંઘે સ. ૨૦૩૭ નું ચામાસુ ગેાધરા કરવા માટે વિત કરી હતી. કેટલાક શાસનના કાર્યોની જવાબદારીના કારણે પૂજ્યશ્રી એ ચે।માસુ કરવાની પોતાની ભાવના હોવા છતા મજબુરીથી ના પાડી હતી. સંઘની વિનંતીથી તેશ્રી એ કહ્યુ હતુ કે તમારા ક્ષેત્રના ચામાસા માટે જ્ઞાની ભગવતે ીડી ક્ષેત્ર સ્પનાએ હું ભાવના રાખીશ તેએાના પ્રયત્નથી ગોધરા સંઘને તે સાલના ચોમાસા માટે પૂ. પન્યાસ મુનીવર મુનિચંદ્ર વિજયજી મ. ગણિવર્ય શ્રયાંસચંદ્ર વિજયજી મ. સાહેબ, પૂ. મુનીશ્રી સ્થુલીભદ્ર વિ. મ. પ્ તપસ્વી શ્રી હર્ષોંદય વિજયજી મહારાજ સાહેબને લાભ મળ્યો હતો. આ માટે ગોધર. વીશાનીમા જૈન સંઘ પૂ. આચાર્ય દેવશ્રી શ્રી ચંદ્રોદ્યય સૂરીશ્વરજી મહારાજ સાહેબના ખૂબ ખૂબ ઋણી છે. પૂરીઓના ચોમાસા દરમ્યાન પૂ. ગણિવર્ય શ્રેયાંસચદ્ર વિ. મ. સાહેબ ધન્યકુમાર ચરિત્રનુ સંપાદન કાર્યો કરી રહ્યા હતા. તે વાત સંઘના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટ્રીભાઈઓના જાણવામાં આવતા સૌ ભાઈઓએ પૂજયશ્રી પાસે આ ગ્રંથના પ્રકાશન માટે લાભ આપવા વિનંતી કરી હતી. સ`ઘની પુણ્યાઈ પ્રબળ હતી.
For Personal & Private Use Only
XX382 SEPT
www.iitbeltstory.org
Page #7
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીએ આ લાભ અને સહર્ષ આપે તે અમારા સંધ માટે સૌભાગ્ય સૂચક છે. આ ગ્રંથનું સંપાદન કાર્ય કરવા બદલ સંઘ તેમને સદાને રૂણી રહેશે.
પૂજ્ય આ. ભ. શ્રી વિજય શુભંકર સૂરી. મ. સા. થા પૂ. આ. . શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજ સાહેબની ગોધરા જન્મ ભૂમિ છે. સં. ૨૦૩૨, સિ'. ૨૦૩૩, સં. ૨૦૩૪ ના સાલના ચોમાસા તેમની સાનીધ્યમાં અપૂર્વ ઉલાસ પૂર્વકના થયા છે. સં. ૨૦૩૨ માં પૂ. આ. શ્રી શુભંકરસૂરી મ. સા. સાહેબ તથા પૂજ્ય પુષ્યચંદ્ર વિ. મ. સાહેબના ઉપદેશથી ગેધરા જન સંઘે પૂજ્યશ્રી પ્રેરીત વર્ધમાન આયંબીલભવન, પદમાવતી દેવીનું મંદીર, શ્રી સિદ્ધચક્ર મંદીર વિ. કાર્યો કર્યા. સં. ૨૦૩૩ માં પૂ. શ્રી સાથે પૂ. આ. મ. શ્રી વિજય સૂર્યોદય સૂરી, મ. સાહેબ વગેરે પધાર્યા. તે સમયે પુજય મુનીશ્રી શીલચંદ્ર વિજયજી લીખીત પૂ. આ. કે. શ્રી નંદનસૂરીશ્વરજી મારક ગ્રંથનું પ્રકાશન કર્યું. સં. ૨૦૩૪ માં પૂજ્યશ્રીના ગુરૂ આ. કે. શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી મ. ત્યાં આ ગ્રંથના સંપાદક ગણિવર્ય શ્રી શ્રેયાંસચંન્દ્ર વિજયજી કે જેમને પ્રથમ ઉપદેશ પ્રસાદ ભા. પિતાનું સંપાદન કાર્ય કર્યું હતું. અને તેના પ્રકાશક તરીકે અમને લાભ આપે હતો. તેઓ પૂજ્યશ્રીની નિશ્રામાં આયંબીલ ભવનના ઉદ્દઘાટન વિગેરે કાર્યો થયા હતા. આ સર્વે પૂ. આચાર્ય ભગવંતો ત્થા પૂજ્ય મુનિ ભગવંતોનો આ સંઘ પર ખૂબ ખૂબ ઉપકાર છે. જેને અમે આ સ્થળે યાદ કરી તેઓશ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
પૂજ્ય સાધ્વીજી પ્રવિણાશ્રીજી મ. સા. ના વનીત શિષ્યા ૫. સાવિજી મહારાજ વનીતયશાશ્રીજી આદી સાધ્વીજી મહારાજેની પણ અમને અમારા શુભકાર્યોમાં સતત પ્રેરણા અને આશીર્વાદ મળ્યા છે તે ઉપકારને આ પ્રસંગે યાદ કરીએ છીએ.
અમે આ કાળી
પડ્યું
Jain Educati
o
nal
For Personal & Private Use Only
www.janelibrary.org
Page #8
--------------------------------------------------------------------------
________________
BAB2228229:28888888888888888888888
અમારા સંઘના વયેવૃધ પ્રમુખ શેઠશ્રી વાડીલાલ છગનલાલ હેમચંદ શરાફની પ્રેરણા અને ઉત્સાહ વડે કરીને સંઘના ઉત્સાહી ટ્રસ્ટી શ્રી મણીલાલ મ. ચેકસી, શ્રી રમણલાલ વ. શરીફ ત્થા મફતલાલ મ. ચેકસી વિગેરે એ અમારા આ કાર્યોમાં સાર એ ઉત્સાહપૂર્વક ભાગ લીધે છે.
જેમને જેમને અમોને આ કાર્યમાં પ્રત્યક્ષ અગર પક્ષ સહકાર આપે છે તે સર્વેને આ સ્થળે આભાર માનીએ છે.
ખાસ કરીને સમયસર કામ કરી આપવા બદલ પલક ટાઈપ સેટર ત્થા પ્રફ સંશોધન વિ. મા નૈનેષ, અજય, વિજય, ભદ્રશ, ચંદ્રકાંત, હીતેસ, મેનેજ, ઉ. બીપીનભાઈ બાબુલાલ વિ. બાળકોએ જે ઉત્સાહ પૂર્વક સેવા આપી છે. તે બદલ તેઓને ખરા અંતરથી આભાર માનીએ છીએ.
જૈનધમપ્રસારક સભાએ વીર સંવન ૨૪૪૮ માં મૂળગ્રંથનું ભાષાન્તર કરાવીને બહાર પાડેલ હત જે હાલ મળતું ન હોવાથી સાધુ સાધવીએને ચાર્તુમાસમાં અતિ ઉપયોગી હોવાથી પ્રકાશન અમારા શ્રી સંધ તરફથી થઈ રહ્યું છે તેને અમને અતિ આનંદ છે.
આવા મહાગ્રંથના વાંચન કરીને આચરણ દ્વારા ભવાત્માએ સુંદર આરાધના કરવા દ્વારા ભવસી ધુને પાર પામી મેક્ષની વરમાળા પહેરે તેવી શુભ કામના. ઠે. શાંતી નગર, શ્રી શાંતિનાથજી
લી. જૈન દહેરાસર પાસે,
શ્રી વિશાનીમા જૈન સંઘ ગેધરા. ગોધરા પીન. ૩૮૯૦૦૧
૬. વાડીલાલ છગનલાલ હેમચંદ શાહ (જી. પંચમહાલ) તા. ૭-૨-૮૨ રવિવાર
પ્રમુખ
888888888888888888888888888888888888
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #9
--------------------------------------------------------------------------
________________
ત્રણ નકલે કે તેથી વધારે નકલો નેધાવનાર ભાગ્યશાળીઓના નામો
8888 v8A%D8%E8888888888888888
૨૭૦ શ્રી વિશાનિમા જૈન પંચના જ્ઞાનખાતામાંથી ગોધરા (પંચમહાલ) પૂ. પં, મુનિચંદ્ર વિજયજી
મ. સા. ની તથા પૂ. મુનિ સ્થલીભદ્રવિજયજી મ. સા. ની શુભ પ્રેરણાથી. ૬૦ શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી જામનગર (હાલાર), ૫૧ શેઠ શ્રી હરીસિંગ કેશસિંગ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ પાંજરાપોળ અમદાવાદ. ૩૧ શ્રી તપગચ્છ જૈન ઉપાશ્રય સંધ શામળાની પળ, અમદાવાદ. ૬ ત૫ર પી પૂ. મુનિરાજ, રત્નાકર વિજયજી મ. સા. ની શુભ પ્રેરણાથી પાંજરાપોળ, (અમદાવાદ). ૫ રતિલાલ માવજી મહેતા જામનગર, ૫ ભીખાભાઈ ફુલચંદ શાહ ઉમાનપુરા અમદાવાદ–૧૪. ૫ સેવાભાવી પૂ. મુનિરાજ ભદ્રસેન વિજયજી મ. સા.ની શુભ પ્રેરણાથી પરસોતમ જસરાજ
(ગામવાવ-અસારા). ૪ લબ્ધિભુવન જૈન સાહિત્ય સંદન છાણી પૂ. પં. પુય વિજયજી ગણી મ. સા. ની શુભપ્રેરણાથી. ૩ પૂ. આ. વિ. દેવસુરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મ. સ. ની શુભ
પ્રેરણાથી ઉદયપુર (મેવાડ)૩ પૂ. મુનિ રસીકચંદ્ર વિજયજી મ. સા. ની પ્રેરણાથી એક સદૂગૃહસ્થ.
%888888888888888888888888888888888
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
વિગત
B888888888888888888888888888888888
અનુક્રમણિકા પૃષ્ટ | વિગત
પૃષ્ઠ પ્રથમ પલવ ૧-૪૬] ત્રીજો પલવ
પદ-૭૫ દાનનો મહિમા
ચિત્ર-લે કે-સઝાય વિગેરે
પ૭-૬૦ પુન્યાનુબંધિ પુન્ય ઉપર ગુણસાર શેઠની કથા ૩-૧૩
ધન્યકુમારે ખરીદેલ પલંગ
૬૫ પાપાનુબંધિ પુન્ય ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા૧૩-૨૮]
ઈર્ષ્યા ઉપર રૂદ્રાચાર્યની કથા
૬૬-૭૫ અંતર્ગત લેભી કેકારીની કથા ૨૩-૨૪ ચેથે પલવ
૭૫-૧૫૩ ધન્યકુમારની કથાને પ્રારંભ
૨૮
ધન્યકુમારને માટીના વ્યાપારમાં લાભ ૭૬-૮૫ ધન્યકુમારના ભાઈ એની ઈર્ષ્યા
૩૩-૪૨
ધન્યકુમારનું પરદેશગમન ધન્યકુમારની વ્યાપાર કુશળતા
૩૬-૪૦
હળ ખેડતા મળેલ ધન ગુણના રાગ અને દ્વેષ ઉપર યામીલમુનીની કથા ૪૨-૪૫
ઉજજયનીમાંના સરોવરમાં રહેલા થાંભલાને બીજો પલ્લવ
મારેલી ગાંઠ તથા ધન્યકુમારને મળેલ મંત્રી પદ ૯ ધન્યકુમારની કુશળતા
૪૭૪૮
દુઃખી થયેલ રખડતા કુટુંબને ઘેર લાવવું ઈર્ષ્યા ઉપર પંકપ્રિયની કથા ૫૦-૫૫ | ધન્યકુમારનું ફરી પરદેશ જવું
૯૮ | ધનસારની પુત્રોને શિખામણ પપ-પ૬ | સુનંદા રૂપસેનની કથા
૧૦૨–૧૪૩
38823888888888888888888888888888888888
૮૮
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
9824253888888888888888888888888888
ગંગાદેવીએ આપેલ ચિંતામણી ૨ત ૧૪પ-૧૫ર | ધન્યકુમારે ધન્યપુર વસાવવું અને કુટુંબનું પાંચમો પહેલવ ૧૫૩-૧૮૯ આવાગમન
૧૯૮-૨૧૭ ધન્યકુમારનું રાજગૃહિમાં આગમન અને ૧૫૫–૧૫૯ સુભદ્રા ધન્યકુમારના રાજમહેલમાં રહે છે ૨૧૮-૨૨૭ કુસુમશ્રી સાથે થયેલ લગ્ન ચંડપ્રદ્યોત રાજાની
ધન્યકુમારે માત-પિતાને આપેલીએાળખાણ ૨૨૭–૨૩૭ રાજગૃદ્ધિ પર ચઢાઈ અને અભયકુમારની ૧૬૦-૧૬૪| શતાનિક રાજા સાથે ધન્યકુમારનું યુદ્ધ ૨૩૯-૨૪૭ યુતિ વેશ્યાથી અભયકુમારનું છેતરાવું ૧૬૫-૧૭૨ ધન્યકુમારની ઉદારતા અને સર્વને મેળાપ ૨૪૭–૨૪૯ રાજગૃહિમાં હાથીનું તેફાન અને ધન્યકુમારનું સાતમો પલવ
૨૫૦-૩૪૪ તેને વસ કરવું અને શ્રેણીકપુત્રી શમશ્રી સાથે
ધન્યકુમારનું લક્ષમીપુર તરફ પ્રયાણ ૨૫૦-૨૫૧ ધન્યકુમારના લગ્ન
૧૭૪–૧૭૬ રાજપુત્રી સાથે થએલ લગ્ન
૨પર–૨૫૪ શાલીભદ્ર પૂર્વભવ તથા તેમનો જન્મ ૧૭૭–૧૮૧ ગભદ્ર શેઠને ધુર્તાથી ધન્યનું બચાવવું અને
મંત્રી પુત્રી સાથે થયેલ લગ્ન
૨૫૪-૨૫૯ તેમની પુત્રી સુભદ્રા સાથે લગ્ન
૨૫૯-૧૬૯ પત્રમલ શેઠની પુત્રીને પરણ્યા
૧૮૨–૧૮૭ ગેભદ્રશેડ રેજ ૩૩ પેટી દેવકમાંથી
ખટે ધનકર્તા અને સાચે ધનકમાં ૨૬૯-૩૪૨ મોકલે છે ૧૮૮-૧૮૯| લક્ષ્મી અને સરસ્વતી સંવાદ
૨૭૮-૩૨૩ છઠ્ઠો પલવ ૧૯૦-૨૫૦ સની અને બ્રાહ્મણની વાર્તા
૩૧૨–૩૧૯ કુટુંબનું આવવું અને ધન્યકુમારનું પરદેશ જવું૧૯૦-૧૯૪| સાચા ધનકર્માની પુત્રીને ધન્યકુમાર પરણ્યા ૩૪૨ શ્રી કૌશાંબીમાં રાજાના મણીની ધન્યકુમારે કરેલી રાજગૃહિ તરફ પ્રયાણું અને ત્યાં કુટુંબને
પરીક્ષા તથા રાજપુત્રી સાથે લગ્ન ૧૯૪–૧૯૮ | મેળાપ
823323888888888888888888888888888888
૩૪૩
૧૦
in Educ
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમા૨]
ચાર ભાગ ૧
B区B区B您
પ્રથમ પલ્લવ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: ૐ હી” અહમ નમ: શ્રીનેમિવિજ્ઞાનકડુયોભદ્રસુરિસદગુરૂનમ:
ધન્યકુમાર ચરિત્ર
ભાષાંતર–ભાગ-૧ स श्रय त्रिजगध्येयः, श्री नाभेयस्तनोतुवः। यदुपज्ञा जयत्येषा, धर्म कर्मव्यवस्थितिः ॥१॥ स्वस्तिश्री सुखद नाथं, दुगादीशं जिनेश्व• । नत्वा धन्यचरित्रस्य, गद्यार्थो लिख्यते मया ॥२॥
ત્રણ જગતને ધ્યાન કરવા ચોગ્ય નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવસ્વામી તમારું કલ્યાણ કરે. તેમણે પ્રણીત (સ્થાપેલી) કરેલી ધર્મ-કર્મની રચના જયવંતી વતે છે. (૧)
કલ્યાણ તથા લહમીરૂપ સુખ આપવાવાળા યુગાદિ (આદિનાથ) જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને ધન્યકુમારનું ચરિત્ર ગદ્યમાં (કર્તા) લખીશ. (૨)
ગ્રંથકર્તા શરૂઆતમાં મંગળ માટે શ્રી કૃષભદેવ ભગવાનની સ્તુતિ રૂપે આશીર્વાદ આપે છે કે તે નાભિરાજાના પુત્ર તમારૂં મંગળ વિસ્તારે. ત્રષભદેવ ભગવાન સ્વર્ગ–મૃત્યુ-પાતાળરૂપી ત્રણ જગતને ધ્યાન કરવાને યોગ્ય છે. તેમણે કરેલી ધર્મ-કર્મની રચના આ લેક તથા પરક સાધનારી હાઈ ને સર્વથી શ્રેષ્ઠપણે વતે છે, આ પ્રમાણે ઈટ દેવતાના મરણરૂપ આશીર્વાદ મંગળ કરીને સર્વ ઇષ્ટ વસ્તુને સાધનાર ધર્મનું વિભાગ સાથે વિવેચન કરે છે.
આ અગાધ સંસારરૂપી અરણ્ય (જંગલ)માં ભમતા પ્રાણીને 'ચુલ્લકાદિક દશની માફક મનુષ્યભવની ચુલગ, પાશગ વિગેરે મનુષ્યભવની દુર્લભતાને સૂચવનારા ૧૦ દષ્ટાંત છે.
&&
SAGBARIYARA WAS ARRIB888888888888
&WBBBBBBS
Main Education
or Persone
Pre Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર 8 ચોત્રા ભાગ ૧
પ્રથમ પલવ
પ્રાપ્તિ અતિ દુર્લભ છે, તેમાં પશુ આર્યદેશ, સારૂકુળ, લાંબુ આયુષ્ય, તંદુરસ્તી તથા હરતાની પ્રાપ્તિ તેથી પણ વધારે દુર્લભ છે. અને સર્વથી દુર્લભ શ્રી જૈનધર્મ પાળવાની વૃત્તિ (ભાવના) થવી તે છે. આ સંસારમાં શ્રી સર્વાભાષિત ધર્મ પરમ મંગળ કરનાર અને સર્વ દુઃખને હણનાર છે. દાન, શિયળ, તપ અને ભાવના એ પ્રમાણે ધર્મના ચાર વિભાગ છે. એ ચારે ભેદેમાં દાનધર્મ સર્વથી શ્રેષ્ઠ છે, કારણ કે ધર્મના ચારે ભેદોમાં તે અંતરંગ પ્રમાણે સમાયેલ છે. લૌકિક અથવા લેકોત્તર (ધામિક) સર્વમાં દાનધમ શ્રેષ્ઠ છે. શ્રીમાન તીર્થકર ભગવાન પહેલા દાન દઈ પછી જ વ્રત (તીક્ષા) અંગીકાર કરે છે. શિયળ ધર્મમાં દાન આ રીતે સમાય છે. શ્રદ્ધાચર્ય વ્રત ગ્રહણ કરવાથી મનુષ્ય હંમેશા અસંખ્ય બે ઇંદ્રિય, નવલાખ સંમૂઈિમ પંચેદ્રિય તથા નવલાખ ગર્ભજ પંચેદ્રિયને અભયદાન આપે છે. વળી શિયળ ગર્ભ દુઃખના નાશનું કારણ હોઈ પિતાના જીવને પણ અભયદાન આપે છે. તપધર્મમાં પણ દાન સમાય છે. રસોઈ છકાયને વિરાધવાથીજ પકવી શકાય છે. ઉપવાસ વિગેરે તપ કરવાથી તે જેને પણ અભયદાન મળે છે. ભાવધર્મમાં તે દાનને પ્રભાવ સૌથી વધારે હોય છે. કારણ કે પરમ દયાથી જીવ તથા અજીવને ન મારવાની પરિણતિ (ભાવ) થવી તેનું નામ જ ભાવ, તેમાં તો અભયદાન આવી જાય છે. મુનિરાજ હંમેશા દેશનાદાન તથા જ્ઞાનદાન આપે છે. ઉત્કૃષ્ટ પણે અભયદાન તથા સુપાત્રદાન દેવાથી તીર્થંકર નામકર્મ ઉપાજન થાય છે. લૌકિકમાં પણ દાન સર્વ ઠેકાણે સફળ થાય છે. સુપાત્રને અપાયેલ દાન મહાપુણ્યનું કારણ, અન્યને વાત્સલ્યથી અપાયેલ દાન દયાને પિષનારૂં, રાજાને આપવામાં આવેલ દાન સન્માન તથા મોટાઈ આપનારૂં. નોકર ચાકરને આપવામાં આવેલ દાન તેમની ભક્તિને વધારનારૂં, સગા-સંબંધીને આપવામાં આવેલ દાને પ્રેમ વધારનારૂં તેમજ દુર્જનને આપવામાં આવેલ દાન તેમને અનુકુળ કરનારૂ.
88888888888888888888888888888888888888
For Personal & Private Use Only
ainelibrary.org
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internation
保健保保
防線溶蛋烧肉
અને છે. ધર્મશાસ્ત્રમાં પણ દાનધર્મ નુ ફળ આ પ્રમાણે કહ્યું છે.
farar भवं भोगा, महिमाऽथ महोदयः । दान पुण्यस्य कल्पद्रोरनल्पोऽयं फलोदयः ॥
રાજ્યઋદ્ધિ, પૈસા, સુરૂપ વિગેરેને ઇચ્છાનુસાર ભોગવટા તેનું નામ વૈભવ મનોવાંછિત શબ્દ-રૂપ-રસ—ગધ “તથા સ્પશની પ્રાપ્તિ તેનુ નામ ભાગ, દેશ-પરદેશમાં કીતિ ફેલાવવી તેનુ નામ મહિમા તથા ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ તેનું નામ મહેાદય. આ ચારે (વૈભવ-ભાગ-મડિમા મોઢય) ઉપર જણાવેલ દાનપુણ્ય રૂપી કલ્પવૃક્ષના ફળ સમજવા.
આગમમાં વર્ણવેલ શુદ્ધદાનના સેવન સિવાય વૈભવ વિગેરેની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વના ઉદયથી અથવા ખાટા જ્ઞાનની શ્રદ્ધાથી અજ્ઞાનકષ્ટ સહન કરનાર તપસ્વી પાપાનુબન્ધિ પુણ્ય કદાચ બાંધે, પરંતુ તે ઉદયમાં આવતાં સુપાત્રદાન આપવાની બ્રાત્ત થતી નથી, અને જો આગમમાં વધુ વેલ વિધિ પ્રમાણે સહજ પણ સુપાત્ર દાન શ્રદ્ધાથી આપે છે, તેા તે પુણ્યાનુબન્ધિ પુણ્ય ઉપાર્જન કરે છે. અને તે ઉદયમાં આવતાં દાન આપવાની વૃત્તિ થાય છે. કદાચ આગલા કોઈ પાપકર્મના ઉદય થતાં તેનું ધન નાશ પામે, તે પણ દાન આપવાની મતિ ક િજતી રહેતી નથી અને આવી રીતે પાપના ઉદય સમયે થયેલી દાન આપવાની વૃત્તિ તરત જ ફળ આપનારી થાય છે. તેના ઉપર ગુણસાર શ્રેષ્ઠિનું દૃષ્ટાંત કહે છે. પુણ્યાનુબંધિ પુણ્ય ઉપર ગુણુસાર શ્રેષ્ઠીની કથા
એક મેટા શહેરને વિષે ગુણુસાર નામના શેઠ રહેતા હતા; તે બહુ જ લક્ષ્મીવાન, તેજસ્વી તથા કોઈનાથી ગાંજ્યું। ન જાય તેવા હતા. એક દિવસ તેને સવારના પહોરમાં એક સારા ગુરૂ સાથે ભેટો થયા. તેણે તેમને નમસ્કાર કર્યાં. દયાદ્ર તે મુનિએ ધર્મલાભ દઈને જીવ–અજીવ વિગેરે પદાર્થાનું સત્ય સ્વરૂપ પ્રકાશિત કરતાં ધર્મના તેના ગૂઢ રઠુસ્ય સહિત ઉપદેશ કર્યાં.
For Personal & Private Use Only
Melibrary.org
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્ર
ધકુમાર)
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પહેલવ
8888888ASPARENTE XSEAT SPESSADA ESSEX 88888888888
તેણે પણ ઘણાજ રસથી તથા ઉત્સાહથી તેને પિતાના હૃદયમાં ધારણ કર્યો. અસાધારણ સંગથી રાજી રાજી થઈ સમ્યક્ત્વ સાથે ગૃહસ્થ ધર્મ તેણે અંગીકાર કર્યો. ત્યાર પછી હંમેશા તે એકાંતરે ઉપવાસ, પ્રસંગને પ્રાપ્ત થતાં સુપાત્રે દાન તથા અન્ય નિયમ અંગીકાર કરવા લાગ્યું. આમ કેટલાક દિવસ વ્યતીત થતાં ગુરૂસંગના પ્રભાવે તે ધર્મ-કરણીમાં કુશળ થઈ ગયે; અને વધતા જતા અથવસાયે તે ધર્મ પાળવા લાગ્યો.
કેટલાક સમય વીત્યા પછી પૂર્વના કોઈ પાપકર્મના ઉદયથી તેની લમી નાશ પામી, તે પણ ધર્મપ્રતિ પિતાને આગ્રહ તેણે છેડે નહીં. કેઈ નિકાચિત પપના ઉદયથી અત્યંત ગરીબ થઈ જવાને લીધે તે બહુ જ મુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવવા લાગે. “ધન જતાં સહાય કરવા કોણ ઊભે રહે છે? ... એક વખત તેની સ્ત્રીએ કહ્યું કે “હે સ્વામી ! આપણું સર્વ નાશ પામ્યું, ધન સિવાય કોઈ મદદ પણ કરતું નથી. ગરીબ અવસ્થામાં પૈસા કેણુ આપે ? માટે તમે મારા પિતાને ઘેર જાઓ; મારી ઉપરની અતિશય મમતાને લઈને તમારાં દર્શન થતાં જ તે તમને ધન આપશે, એટલે પછી આપણે આપણા નિર્વાહ સુખે સુખે ચલાવશું; તે સિવાય બીજો કોઈ ઉપાય મને દેખાતો નથી; સ્ત્રીના હંમેશના આવા આગ્રહથી પીગળી જઈને એક દિવસ તેણે કહ્યું કે “પ્રિયે ! દુઃખી અવસ્થામાં સસરાને ત્યાં જવું યોગ્ય તો નથી, પરંતુ તારે ઘણે આગ્રહ છે તે કાલે સવારે જઈશ.” “તેણીએ વિચાર્યું કે- અઢી દિવસને રસ્તે છે તેમાં એક દિવસ તે ઉપવાસ આવશે. ' એટલે બીજા દિવસ માટે પારણુને એગ્ય સાથે; તથા ગેળને કકડે એક કથળીમાં નાંખીને તેણીએ તેને આપે.
હવે સવારના પહોરમાં ભજન કરીને શેઠ પ્રવાસે નીકળી પડયા; સાંજે એક ગામમાં રાત્રિ ગાળી, બીજે દિવસ સવારના ઉપવાસનું પચ્ચખાણ કરી આગળ ચાલ્યા. સાંજ પડતાં પાછા એક ગામમાં રાત ગાળી. ત્રીજે
B8%B9888888888888888888888888888888
Jain Education Internat
For Personat & Private Use Only
ww.janelbrary.org
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકમાર ચિવ ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Edi
Internat
BBB XXX
8888
દિવસે અપેારે ( મધ્યાહ્ન સમયે) એક નદીને કિનારે પારણુ કરવા બેઠા. તે વખતે વિચાર કરવા લાગ્યાં કે ‘ખરેખર તે જીવેાને જ ધન્ય છે કે જેએ મુનિને દાન આપ્યા સિવાય ભાજન કરતા નથી, પાપના ઉદયથી મને અત્યારે તેવા યાગ કયાંથી પ્રાપ્ત થાય ? પરંતુ કદાચ તેવા યાગ થઇ જાય તો તે મારા અહાભાગ્ય ગણી શકાય. ’ આમ વિચારતો ચારે દિશા તરફ દૃષ્ટિ ફેરવે છે, તેવામાં મહિનાના ઉપવાસવાળા એક મુનિરાજ પારણા માટે ગામમાં ગયેલા તેમને શુદ્ધ પાણી તે મળ્યુ હતુ. પરંતુ દોષની આશકાથી તેમણે આડાર લીધા નહાતા. એકલુ પાણી લઈ ને આવતા હતા. તે મુનિરાજને જોઈને જેમ ચંદ્રને જોતાં ચકારને આનંદ થાય તેવા આનદ તેને થયા, તેણે વિચાયું કે ‘અહે। મારા ભાગ્ય હજુ તેા તેજ કરે છે એમ જણાય છે. હવે જો આ મુનિરાજ મારા સાથવાના સ્વીકાર કરે તે તા મારા જેવા ભાગ્યશાળી ખીજે કાઈ નહીં; આ પ્રમાણે વિચારતાં ઘણાં જ આનંદભેર મુનિની સન્મુખ આવી નમસ્કાર કરીને શેડ બેલ્યા કે ‘ હે દયાના સમુદ્ર ! આપના પુનીત પગલાં આ બાજુ પ્રેરશે અને મારા ઉપર કૃપા કરીને મારા જેવા રકના ઊદ્ધાર કરો, હું મુનિરાજ ! આ આહાર દોષરહિત છે તેના આપ સ્વીકાર કરી; પુલક્તિ અંગે તથા ગગદ્વૈિત કંઠે ( અવાજે ) વિન'તી કરીને મુનિરાજને તે પોતાને સ્થળે લઈ આવ્યા. મુનિએ પણ ત્રિવિધ દોષથી રહિત આહાર જોઈ ને પેાતાનુ પાત્ર ધર્યું, તે સમયે આ અશકય વાત બનવાથી ચંદ્ર ઉદય થતાં સમુદ્રમાં જેમ ઉલ્લાસ આવે છે તેમ શેઠના ભાવમાં પણ ઉલ્લાસ વૃદ્ધિ પામ્યા, તે વિચાર કરવા લાગ્યા કે શું આ તે સ્વપ્ન છે કે સાચી વાત છે ? પાપના ઉદયના પ્રસંગે ભવ સમુદ્રમાં ડુબતાં મને આવા મુનિરાજ રૂપી સફરી વહાણના ભેટ કચાંથી થયે ? આવી રીતે વિચાર કરી પાતાની પાસેને બધા આહાર મુનિરાજને વારાવી નમસ્કાર કરીને તે ખેલ્યા કે ‘ મહારાજ ! દયાના સમુદ્ર ! આપે મારા જેવા રંક ઉપર મેાટી કૃપા કરીને ભવરૂપી
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ
પલ્લવ
Jain Education Internatio
80 8
સમુદ્રમાંથી તાર્યાં, જગતને શરણુ કરવા યોગ્ય આપના દનથી મારા જન્મ સફળ થયા.' આ પ્રમાણે સ્તુતિ કરી સાત-આઠ પગલાં સુધી તેમને વળાવી પાછો પોતાની જગ્યાએ આવી વસ્ત્રાદ્રિ લઈ તે રસ્તે પચો, રસ્તામાં પેાતાના ધ્યાનમાં મગ્ન થઈને તે વિચારવા લાગ્યા કે ‘ અહા ! આજે મારા શુભ દિવસ છે, ધન્ય છે તે ઘડીને કે જ્યારે આવા મુનિનાં મને દર્શીન થયાં અને મને અપૂર્વ લાભ મળ્યા ખરેખર ! કામધેનુ પેાતાની મેળે મારે આંગણે આવી, અચાનક ચિંતામણી રત્ન મને પ્રપ્ત થયું. મારા મનુષ્ય જન્મ સફળ થયા, આજ તે મે' અવનિશ્વર ભાતું બાંધ્યું. આજથી મારી દ્રવ્ય તથા ભાવ દરિદ્રતા નાશ પામી. તેમજ મને લેકેત્તર લાભ પ્રાપ્ત થયે. શ્યાવા વિચાર તથા ભાવમાં લીન થઈ ગયેલ શેઠ ભૂખ, તરસ સર્વ ભુલી ગયા. આપેલ દાનના વિચારમાં લીન થઈ ગયેલ તે ક્ષણે ક્ષણે રામ ચત થતા અનુક્રમે પેાતાના સસરાના ગામે પહોંચ્યા.
હવે ગામના દરવાજામાં દાખલ થતાં તેને મં શુકન થયા, તે જોઇને શેડ મનમાં વિચારવા લાગ્યા કે :-પત્નિથી પ્રેરાઈ ને હું અહિ' આવ્યા તો ખરા પરંતુ મારૂં ધારેલું કામ પાર પડે તેમ લાગતું નથી; પર`તુ હવે વચ્ચે નકામી ચિંતા કરવાથી શું સરવાનું હતુ ? આ પ્રમાણે વિચાર કરતાં મધ્ય ચોકમાં આવ્યા એટલે દુકાનમાં ઉભેલા તેના સસરા તથા સાળાઓએ તેને જોયો. તેને જોઈ ને તેએ અરસપરસ ઘુસપુસ કરવા માંડ્યા કે ‘ જુએ છે કે આ દરિદ્રતાની મૂર્તિ, ખાલી ઘડા જેવા જમાઈરાજ પધાર્યા છે. પરંતુ આપણે તેને માઢુંજ ન દેખાડવું. જો દેખાડ્યું તે જરૂર ગળે પડીને દ્રવ્ય માગશે. આ તે નિન છે, નિધનને લાજ શરમ શેની હોય ? ક છે કે ધન જતાં તેજ, લજ્જા, બુદ્ધિ, માનાદિ સર્વે જાય છે. ' આ તુચ્છ બુદ્ધિવાળા શેઠે અયેાગ્ય વેપાર કરીને તથા ફક્ત કાનને સાંભળવાથી જ આનંદ આપતી
For Personal & Private Use Only
火烧烤烧列防限限陷BB权烧肉务服务限限
ww.iitelibrary.org
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internationa
કીર્તિને માટે દાન-પુણ્ય કરીને પોતાનુ સ ધન વાપરી નાખ્યું છે. ઘરના નિર્વાહની ચિંતા બિલકુલ કરી જ નથી, હવે પેાતાની પાસે કાંઈ ન રહેતાં આપણી પાછળ લાગ્યા છે શુ અહિં તે કુબેર ભડારીના ભંડાર ભર્યા છે ? કે શું તે આપણને આપી રાખેલ ધન ભૂલી ગયા છે કે આપણને સમજાવવા અહીં આવ્યા છે ? આપણે જો કાંઇપણ અત્યારે આપીશુ તે ખાવા-પીવામાં વાપરી નાંખી વળી પાછા આવશે. જમાઇ તથા જમનું પેટ કાઇથી પૂરાયું જ નથી. બધું આપી દ્યો તે પણ તેને તૃપ્ત થવાની નહિ. માટે એમને મેતું જ ન દેખાડવુ' તેથી જેવા આવ્યા છે તેવા પાછા ચાલ્યા જશે,’
આ પ્રમાણે અરસપરસ નિર્ણય કરી અવળુ મેઢુ કરી તેઓ ઊભા રહ્યા. ગુણસાર પણ ચતુર હોવાથી બધુ સમજી ગયા. તેણે મનમાં વિચાયું કે ‘સ્ત્રીના વચનને અનુસારે હું અહિં આવ્યો તે મેં ઠીક ન કર્યું, નિનમાં અને મડદામા કાંઈ પણ તફાવત નથી એવું નીતિવાકય જાણવા છતાં મેં અડુિં આવવાનુ સાહસ કર્યું. મેં મારી મૂર્ખતા જ બતાવી છે, સસરાને ઘેર માનભ્રષ્ટ થવું તે મનુષ્યને સથી વધારે દુઃખકર્તા છે, પરંતુ હવે શું કરવું? ભાવી બનવાનું હતુ તે બન્યું. પૂર્ણાંકના ઉદય આવે જ હશે. ’આમ વિચારીને નીચુ' મેઢું રાખી તે સસરાને ઘેર ગયેા.
હવે સાસુએ પણ જમાઈને એવી અવસ્થામાં જોઇને બહુ આદર-સત્કાર કર્યાં નહિ, સામાન્ય વહેવાર રીતે ફક્ત પૂછ્યું કે આવેા અમારી પુત્રી તે કુશળ છે ? શેઠ દ્વારમ`ડપ (એસરી)માં ઉભા ઉભા વિચાર કરવા લાગ્યા કે ‘અગાઉ પૈસાદાર સ્થિતિમાં હું અહીં આવતા હતા ત્યારે અમારા સગા-સંબંધીઓ ભેગા થઇને એક બે ગાઉ સામે આવી ભેટીને મેટા ડાડમાર્ડ સાથે મને ઘેર લઈ જતા હતા અને મારી સેવા કરવા હરપળે તૈયાર રહેતા હતા, આજ પણ હું તે તેને તે જ છું', પર`તુ મારા આવ્યાના સમાચાર પણ કોઈ પૂછતુ નથી. જિનેશ્વરે સાચુ જ કહ્યુ
For Personal & Private Use Only
OTEZONET
888888 ?
Kainelibrary.org
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
3338AEPT
છે કે સર્વાં સગાં-વડાલાં સ્વાનાં જ સંબધીઓ છે. સ્વાદિત તો એક ગુરૂ મહારાજ છે. ' ઉકરડા જેવા આ સ’સરમાં સુગધની આશા ક્યાંથી હોય ? પરંતુ જેવા કર્માંના ઉદય હોય તે પ્રમાણે જ બને છે. અશુભ કર્મીના ઉદય સમયેચિંતા કરવી તે મૂર્ખ માણસનું કામ છે. ખ'ધ સમયે ચિંતા રાખનાર માણસ જ પોતાના સાચા સ્વાર્થી સાધે છે. માટે અત્યારે તો મુંગા-મુ’ગા સ જોયા કરવુ', આ પ્રમાણે મન સ્થિર કરી ભૂખ્યા હતો. છતાં મુંગા જ બેસી રહ્યો. સાંજના પારે રમે તૈયાર થઇ ત્યારે સપરાએ કથ્રુ કે ભાજત કરો. એટલે શેડ જમીને પાછા ત્યાં જ બેઠા. રાત્રે નવ વાગ્યા પછી તેમના સસરાએ દુકાનેથી આવી એક ઘડી માત્ર (થોડીવાર) પાસે ઉભા રહી પૂછયુ' કે · હું શેઠ ! આપ અડ્ડી' શા કારણસર આવેલ છે ? તેણે કહ્યુ કે આપને મળવા માટે.’ સસરાએ પૂછ્યુ કે—“કેટલા દિવસ રહેવા વિચાર છે ? શેઠે જવાબ આપ્યો કે—સવારના જ જઇશ. સસરાએ કહ્યું કે – જો એમ જ છે તે બે-ઘડી રાત બાકી રહે કે તરત જ ઉડીને પધારસ્તે, કારણ હાલ ઉનાળાના વખત છે, જમવામાં જો મોડું થશે તો તમે અતિશય તાપથી હેરાન થશે, મટે રાત્રિના શત સમયે જ આપ ચાલજો.’ આ પ્રમાણે વાત કરીને સસરાજી પોતાના શયનઘરમાં ચાલ્યા ગયા. ગુણુધારે વિચાર્યુ કે મેં અહિં આવી નાહક મારૂ પાણી (માન) ગુમાવ્યું, માટે હવે તે જેમ બને તેમ જલદી જવાય તે સારૂ,’ આ પ્રમાણે આખી રાત પશ્ચાતાપમાં ગાળી બે ઘડી રાત બાકી રહી, એટલે ઉડીને તૈયાર થઇને તે બોલ્યો કે કોઈ જાગે છે કે ? હું જાઉં છું તે વખતે કોઈ ઘરમાં જાગતુ હશે તેણે જત્રાત્ર આપ્યા કે ‘ બહુ સારૂ’ પધારો.’ આ પ્રમાણે જવાબ સાંભળી ગુણુસાર વિદાય થયા. ડવે રસ્તામાં આગળ ચાલતાં જયાં સૂર્યોદય થયા અને હાથની રેખાઓ દેખાવા લાગી ત્યાં આગળ ખોટી થઈ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી ઉપવાસનુ પચ્ચખ્ખાણુ કયું. ચઉદ નિયમ ધાયો અને જિનેશ્વરનુ સ્તવન સ્તોત્રાદિ પાઠ કરતો આગળ ચાલ્યા. અનુક્રમે જે સ્થળે સાધુને દાન આપ્યુ હતું તે સ્થળે નદીને
For Personal & Private Use Only
ASUS AND达因契悦大伙契被大大
jainelibrary.org
Page #20
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર, ચત્રઃ ભાગ ૧
પ્રથમ
પલ્લવી
કીનારે આવી પહોંચે. ત્યાં તે વિચાર કરવા લાગ્યું કે, “ અહો ! આ સ્થાન કલ્યાણમય લાભ આ૫નારૂં છે. આ સ્થાને મેં મેક્ષના કારણભૂત સુપાત્ર દાન અપ્યું હતું. એ પ્રસંગ ફરી કયારે પ્રાપ્ત થશે ?” આ પ્રમાણે ગદ્ગદિત કંઠે વિચાર કરતાં તે રોમાંચિત થયે, અને સસરાને ઘેર થયેલ અપમાનાદિક સર્વ દુઃખ ભુલી ગયે. “સમસ્ત ગુણને હણનાર એવા પાપ નાશ કરનાર મુનિદાન મેં આ સ્થળે આપ્યું હતું. માટે મારે તે મારી પત્નીને ઉપકાર માનવાને છે.' આ પ્રમાણે ક્ષણવાર ઉભે રહી કરેલ પુણ્યની અનુમોદના કરતા હતા. તેવામાં તેને વિચાર આવ્યું કે–અહીં આવતાં તથા પાછા જતાં મને ત્રણ-ચાર દિવસ થયા, ઘરે રૂપિયા કે અર્ધા રૂપિયાનું પણ દેવું થયું હશે તે તે હું કઈ રીતે આપીશ? માટે આ નદીની અંદર પાંચ રંગના, ગેળ, સુંદર આકારના, ઘસવાથી સુંવાળા થયેલા મોટા મોટા કાંકરાઓ (પથરાઓ) છે, અને તેમાં કેટલાક તે શેર-શેર વજનના હેવાથી તે બે-ત્રણ-ચાર શેર વજન કરવાને
ગ્ય છે, માટે એ ગેળ પથરાએ લઈ જાઉં. બજારમાં તળવા માટે વેપારી તે વેચાતા લેશે, અને કદાચ તે ઘરમાં રહેશે તે પણ મુનિદાનનું સ્મરણ આપનાર થશે. આ પ્રમાણે વિચાર કરીને પોતાની કોથળીમાં તે ભર્યા અને તેનું મેટું બાંધી લઈ તે કેથળી માથે મુકી આગળ ચાલ્યા. સાંજના વખતે અગાઉ રહેલ સ્થળે રાત ગાળી આગળ ચાલ્યા. અનુક્રમે ભૂખ અને તરસથી પીડાતે એક ઘડી દિવસ બાકી રહ્યો તે સમયે ઘેર પહોંચી ગયે.
આ સમયે તેની સ્ત્રી આંગણામાં ઉભેલી હતી. પતિને ભરેલી કોથળી સાથે આવતા જોઈને તે વિચારવા લાગી કે “અહે ! મારા સ્વામીનાથ ધનનું પોટલું લઈને આવ્યા તે ખરા, મારા પિતાએ રેકડું ધન એટલું બધું આપ્યું જણાય છે કે તેમનાથી બરાબર ઉપાડી પણ શકાતું નથી, “ આમ વિચારતી આગળ
Lain Education Internat
For Personat & Private Use Only
anebry.org
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ભાગ ૧
પ્રથમ પલ્લવ
99040
આવી પતિના માથા ઉપરથી પોટકુ પોતે ઉપાડી લીધું. ધનના ભારથી અકળ કરતાં પતિને કહેવા લાગી કે હું નાથ! ધન જતાં આપની બુદ્ધિ પશુ ગઈ કે શું ? મારા પિતાને ત્યાંથી અઢળક ધન મજુરની જેમ તમે પોતે જ શા માટે ઉપાડી લાવ્યા ? શરમ પણ ન આવી? એકાદ રૂપિયા ખરચીને શા માટે મજુર ન કર્યાં ? પશુ તેમાં તમે શું કરે ! દુઃખી સ્થિતિમાં બુદ્ધિ હંમેશા પલટાઈ જ જાય છે. આટલા દિવસ નકામા ગાળી નાખ્યા, જે પહેાથી મારૂ કહ્યુ કર્યું હોત તો આટલું દુ:ખ પણ ભેગવવું ન પડત. ‘શેઠે તે મુંગા મુંગા સ` સાંભળ્યા કર્યું અને ત્રિયાયુ કે—તે સાચી વાત કહીશ તો નિરાશ થઈ જશે, માટે ભાજન કરીને પછી યેગ્ય પ્રસંગે સર્વ વાત કડીશ. સ્ત્રીએ તે કોથળી પેટીમાં મૂકી અને બાજીમાં રહેતા એક વાણિયાને ઘેર જઈ કહ્યું કે હું શેડ ભેજનની શ્રેષ્ડ સામગ્રી મને તમે આપો. મારા પતિ મારા પિતાને ઘેરથી ઘણું ધન લાવ્યા છે, માટે સવારના તમારા જે પૈસા થશે તે હું આપી દઇશ, ’ વાણીયાએ સ સામગ્રી તેને આપી, એટલે ઘરે જઇ તેણે ભોજન તૈયાર કર્યું. શેઠ પણ સ્નાનાદિ કરીને
ભાજન કરવા બેઠા.
હવે શેઠાણીએ ભાજન પીરસીને શેઠને કહ્યું કે—કે સ્વામી તમે હવે નિરાંતે જમે. હું મારા પિતાએ તમને શું આપ્યું તે જોયું. શેઠે વિચાયુ" કે—કોથળી જોઇને એ નિરાશ થઈ જશે અને મારૂ ભાજન નિરસ થઇ જશે. એટલે તેણે સ્ત્રીને બેલાવીને કહ્યું કે—પ્રિયે! હમણાં તે તું ભાજન કરી લે, જમ્યા પછી તને બધું દેખાડીશ. તેણીએ કહ્યુ કે—હમણાં મને એટલી બધી ભૂખ લાગી નથી. માટે હું તે હમણાં જ જોઈને પછી જમીશ. વારવાર ના પાડવા છતાં સ્ત્રીના હુડ વારી ન શકાય તેવા હાય છે. ’ તનુસાર તે તે જોવા ગઈ. આ બાજુ શેડને ચિંતા થવા લાગી કે—ઝુમણાં જ તે ફરિયાદ કરતી આવશે.
For Personal & Private Use Only
烧烤 BBBBB
૧૦
ww.jainelibrary.org
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યફમાર ચાસ્ત્ર ભાગ ૬
પ્રથમ પલ્લવ
Jain Education Internatio
剪関&BBS
888888
આ બાજુ શેઠાણી કાથળીનુ મોઢુ છેડી જુએ છે તે દિશાઓને પોતાના તેજયી પ્રકાશિત કરતા એવા અસાધારણ કિંમતના રત્નો તેણીએ જોયા, તે જોઈ આશ્ચય ચકિત થઇ પતિને કહેવા લાગી કે—હે નાથ ! જુઓ જુઓ મારા બાપની ઉદારતા ! મેં તે પહેલેથી જ તમને કહ્યું કે તમે જાઓ, જાએ ! તમારા જવાની જ ખોટ હતી. ત્યાં ગયા પછી તો કાંઇ માગવું જ પડયું નહિ હાય, જે દિવસે તમે ગયા તે જ દિવસે મારા પિતાએ રત્નાથી કોથળી ભરી આપી લાગે છે. આ બધું સાંભળીને શેઠ જમતાં વિચારવા લાગ્યા કે–આ બિચારી રત્ન તથા પથ્થરના તફાવતને શું સમજે ? પચર’ગના પત્થરો જોઈ ને તેને તેમાં ભ્રમ થયેા લાગે છે. સ્ત્રીએ પોતાના પિતાના વારંવાર વખાણ કરવા માંડયા. તેથી શેઠે કહ્યું કે ‘નાહક ફુલાય છે શા માટે ? તારા બાપે જે દાન દીધું છે તે તે મારૂ મન જ જાણે છે, તું હવે પછી જાણીશ, માટે હાલ તો મુંગી રહે. આ પ્રમાણે સાંભળી તે વિચારવા લાગી કે અહેા ! મારા પતિ ખરેખર નિષ્ઠુરજ લાગે છે; આટલું બધુ ધન મળવા છતાં તેમના મનમાં જરા પણ ગુણ વસતા નથી.’ આ પ્રમાણે વિચાર કરી પાળે વિવાદ કરવા લાગી કે“ હે સ્વામી ! આવા અમૂલ્ય રત્નો વગર માગ્યે આપ્યાં છતાં, ‘ તારા બાપે શુ આપ્યુ ?’ એમ આપ કેમ ખેલા છે ? આટલુ બધુ તો કોઇ રાજા પ્રસન્ન થયા હોય તે પણ આપી ન શકે; પણ લેકમાં કહેવત છે તે સત્ય છે - જમાઈ તથા જમને કઢિ સંતોષ થતા નથી.' જુએ તો ખરા આ રત્નાએ પાતાની કાંતિથી ઘરની જમીનને ભાત ભાતના રંગોથી રંગી નાખી છે. ’’ આટલું કહેવા છતાં શેઠના મનમાં કાંઈ વસ્તુ' નહિ. તે વિચારવા લાગ્યા કે આનુ ભેળપણું તે જુએ. નાહકની એલબેાલ કર્યા કરે છે, ” આ પ્રમાણે સ્ત્રીના વારંવાર કહેવાથી શેઠ ભાજન કરતાં ઉડી પત્ની પાસે જઈ ને બેલ્યા કે ? અરે મૂર્ખ ! નાડુક શા માટે ફુલાય છે ? તારા બાપે આપેલા રત્ના કયાં છે? તેના પ્રકાશથી તારા બાપની ઉદારતા કેવી છે તે તને બતાવું ! તેણીએ કહ્યું
For Personal & Private Use Only
9898
nelibrary.org
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાવ ભાગ ૧
પ્રથમ
પલ્લવ
COTTER TOKYOTI SYL
કે–“આવા આ એરડામાં, ખોટી બ્રૂમે શું પાડે છે? રત્નાએ પોતાની કાંતિથી આખા ઘરને ઝળહળાવી મૂક્યું છે. આ પ્રમાણે બેલી પતિના હાથ પકડીને ઓરડામાં લઈ ગઈ. હવે શેડાણીતા વારો આવ્યા. તેણે પતિને ત્યાં લઈ જઇને કહ્યુ કે જીએ ! જુએ ! કહેા હવે આપણા બેમાંથી કેણુ અજ્ઞ (અજ્ઞાની) ! શેઠ જુએ છે તે રત્નાએ પોતાની કાંતિથી ઘરને રંગી દીધુ હતુ, શેડ વિચારવા લાગ્યા કે-અહું આવા અગાઉ કિ નિહુ જોયેલાં રત્ના કાંથી ? આ તે શું સ્વપ્ન છે કે સાચી વાત છે ? મે તેા કોથળીમાં પથરા નાખ્યાં હતા અને આ તો જગતમાં રહેલા શ્રેષ્ઠ રત્નો દેખાય છે !' આ પ્રમાણે ઘડી બે ઘડી વિચાર કરતાં શેડને પોતે આપેલ મુનિકાનનું સ્મરણ થયું, એટલે તેનું રડસ્ય તે સમયેા. પછી તેણે સ્ત્રીને કહ્યું કે —હું પ્રિયે ! આ કંઈ તારા બાપના મડિયા નથી, પણ બીજા જ કોઈ ના મિમા છે. આ સવ તો મુનિદાનને પ્રમાવ છે, હે પ્રિયે ! તે કોથળીમાં ભાતું નાખી આપ્યું હતુ. તે લઇને હું ચાલ્યા, અને મુનિરાજના યાગ મળતાં તેમને મેં વહેારાખ્યું, આ પ્રમાણે પાછા ફરવા સુધીના વૃત્તાંત પેતાની સ્ત્રીને તેણે કહ્યો-છેવટે કહ્યું કે હે મુગ્ધ ! હે સ્ત્રી ! જેવા તે દ્વિવસે ઉપવાસના પારણાના સમયે મુનિદર્શન થતાં મારા ભાવ વધ્યા હતા તેવા ભાવ મારા આખા જન્મમાં તે કરતાં પણ વધારે સબળ નિમિત્ત ઉપસ્થિત થવા છતાં થયા નહેતા. તે અનુભવતા હુ, મારૂં મન અથવા તે જિનેશ્વર ભગવાન જ જાણે છે, બે-ત્રણ વાર આવા ભાવ જો આવે તો મોક્ષ પ્રાપ્તિ પણ દુર્લભ ન રહે. અહા પ્રિયે! વાર વાર ઈચ્છા થાય છે કે એવો દિવસ ફરીને કયારે આવશે ? આ પ્રમાણે પતિના વચનો સાંભળીને તે સ્ત્રી અતિશય આનંદ તથા ધ બેોધ પામી, એને ધર્મરત્ન
પ્રાપ્ત થતાં સર્વાં સાંસારિક સુખ તથા ધર્માં પણ વૃદ્ધિ પામવા લાગ્યા. શેડ તથા તેમની સ્ત્રી છેવટ સુધી ધનુ
આરાધન કરી શ્રી જૈનશાસનની ઉન્નતિ કરી શાંતપણે મરણ પામી ચેાથા દેવલેાકે મિત્રદેવપણે ઉત્પન્ન થઈ ત્યાંથી સ્ત્રી મહાવિદેહમાં અવતરી પરમપદને પામશે. ઇતિ ગુણુસાર કથા.
For Personal & Private Use Only
冰桶烤肉限D WDWWWWWWB防烧烤食
૧૨
ww.jainlibrary.org/
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચિરત્ર ભાગ ૧
પ્રથમ પલ
Jain Education Internation
GENERATOR
肉肉肉保防
1]
આપ્રમાણે આગમમાં વર્ણવેલ વિધિ અનુસાર ધર્મની આરાધના કરનારને આ ભવ તથા પરભવમાં પ્રખળ પુણ્યના ઉદયથી ધર્મ કરવાની ઈચ્છા અખંડ રહે છે, કર્મની ગતિ વિચિત્ર હાવાથી કદાચ પાપકમ ઉદયમાં આવતાં સાંસારિક સુખ નાશ પામે છે. પર'તુ ધમ કરવાની ઈચ્છા તેા નાશ પામતીજ નથી. તે તે ઉલટી વધ્યાજ કરે છે, અને મિથ્યા શ્રદ્ધાથી અથવા નિયાણુ વિગેરે કરવાથી વિરાધેલ ધ-પ્રવૃત્તિ કર્મની નિર્જરાને માટે થતી નથી, તેથી તે પાપાનુબંધિ પુણ્યના બ ંધ થાય છે. તે ઉદયમાં આવતાં વિષય કષાય પ્રબળ થાય છે . અને ધમ કરવાની ઈચ્છા તેા થતી જ નથી, તે માણસ જેમ જેમ નવાં પાપ કરતા જાય છે તેમ તેમ પૂના પાપાનુબંધિ પુણ્યથી લક્ષ્મી વિગેરેની વૃદ્ધિ થાય છે, અને કોઈ વખત સત્સંસ વિગેરેથી ધમ કરવાની ઈચ્છા થાય છે તાપણુ ધર્મ કરી શકતા નથી, અંતરાય કર્મના યાગથી ઉલટા દુઃખમાં પડે છે અને તે દુઃખથી પેદા થયેલી દાનાદિ ધ કરવાની ઈચ્છા નાશ પામે છે, આ પ્રમાણે પૂર્વે ધર્મ વિરાધનાર માણસનું પુણ્ય પાપની વૃદ્ધિ કરનારજ અને છે. તે ઉપર વિશ્વભૂતિનુ દૃષ્ટાંત કહે છે.
પાપાનુબંધિ પુણ્ય ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા.
એક મોટા શહેરને વિષે વિશ્વભૂતિ નામના બ્રહ્મણ રહેતા હતા. તેને આગલા ભવે સંચિત કરેલ અજ્ઞાન કન્નુરૂપ લૌકિક ધર્મના ફળ તરીકે પાપાનુબંધિ પુણ્યના ઉદયથી જે જે ધંધા કરે તેમાં ભારે તડાકો પડે, પાંચ રૂપિયાના નફો ધાર્યો હાય તેમાં પચ્ચીશ રૂપીયાના નફો આવીને ઊભા રહે. વધારે તે શું પણ જ્યાં ખાટ જશે એમ ધાર્યું હોય ત્યાં પણ લાભ થાય, આ પ્રમાણે ધંધા કરતા તે લાખે। રૂપિયાના ધણી થયા. પર ંતુ પ્રકૃતિથી જ તે બહુ લોભી હાઈ કોઇ ને કાણી કેાડી સરખી પણ આપતા નહિ. અરે ! દાનની વાત માત્રથી પણ તે ગુસ્સે થતા, ઘેર પણ અનાજ સસ્તુ અને હલકુ જોઈનેજ લાવતા અને હલકી કિંમતના અને જાડા કપડા તે પહેરતા,
For Personal & Private Use Only
PAPA 33
Timelibrary.org
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internationa
હ ંમેશા તેલ તે ખાતેા, ઘી તે કઈ મેટા દિવસેજ લાવતા અને તે વખતે પણ સહેજ વાપરતો. પેાતાના છેકરાએ ભાજન કરતાં હોય ત્યારે કાળિયા ગણુતા, તેને ચાર છેકરા હતા. તેમને પણ પેાતાની હકુમત (આજ્ઞા) નીચે જ રાખતા. તેમાંના કોઈને થાડી સત્તા પણ આપતા નહિં, પોતાનું કહેલું કામજ કરવાના તેમને હુકમ હતા. જો તેમાં કોઈ વધારે ઓછું કરે તો ઘરમાંથીકાઢી મૂકવાની ધમકી આપતા. મળી શકે તેવી એક કાડી માટે પણ તે માથુ' ફોડીને લીધેજ છુટકો કરતા, તેટલું પણ તે જવા દેતા નહિં. સવારના પહેારમાં તેનું નામ પણ કોઇ લેતું નિહ, આવા કન્તુસામાં અગ્રણી હજારોને વ્યાપાર કરતા અને વ્યાજે પૈસા ધીરતે,
હવે તેજ શહેરમાં દેવભદ્ર નામના એક શેઠ રહેતા હતા.તે શેઠને વિશ્વભૂતિએ હજારા રૂપિયા વ્યાજે ધીરેલા હતા. કેટલેક સમય ગયા પછી એક દિવસ પાછલી રાતના તે વિપ્ર ઘણા લેાભથી ઉંઘ ઉડી જવાને લીધે પેાતાના વ્યાપારના વિચારો કરતા છતા ઉજાગરો કરતા પડયા હતા, તેવામાં દેવભદ્ર શેઠને આપેલા પૈસા અચાનક તેને યાદ આવ્યા. તેણે વિચાર્યું`` કે-અરે! દેવભદ્ર શેઠને ઘરે હજારો રૂપિયા મે` મૂકયા છે, અને ઘણા સમય થવા છતાં હજુ મેં તેમની સાથે ખાતાની ચેખવટ કરી નથી, ચડેલ વ્યાજ પણ લઇ આવેલ નથી, માટે આજે સવારે તેને ઘરે જરૂર જઈશ, અને ચઢેલ વ્યાજનું લખાણ કરાવી લઈ તે દ્રવ્ય મૂળ દ્રવ્યમાં ભેળવી ખીજુ` લખાણ્ કરાવી લઈ, ઘરે આવીને પછીજ ખીજુ` કા` કરીશ. આ પ્રમાણે પાતાના લેાભી વિચારાથી જાગતો આખી રાત્રિ પસાર કરી, સવાર પડતાં જ કપડાં પહેરી ચાક પાસે થઇને આગળ ચાલ્યા. હવે તે ચાકમાં બેઠેલા વેપારીઓ એકબીજાની પાસે જઈ ઘુસપુસ કરવા લાગ્યા કે−અરે ભાઈ! આમ આવા, તમેને કાંઇક કૌતુક બીજાએ કહ્યું કે-વળી કૌતુક શું છે ? પહેલાએ કહ્યુ કે-જુએ પેલા ગરીબ કંગાળ જેવા દેખાતા વિપ્ર જાય છે. - એલે જોઈએ ! તેની પાસે કેટલું ધન હશે ? અજાણ્યા-એ ખીચારા પાસે વળી ધન શું હશે ? ભીખ માગીને
બતાવું,
For Personal & Private Use Only
快快快送达80
૧૪
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર
ભાગ ૧
પ્રથમ
પલ્લવ
Jain Educat Internation
બીચારો પેટ ભરતા હશે ! પૈસાદારના મેાઢાનુ તેજ તે કાંઈ ઢંકાતું હશે ? દુકાનદાર (હસીને) અરે ભાઇ ! એની પાસે કેટલાક લાખ રૂપિયા છે પરંતુ સારા પ્રસંગમાં પણ તેનુ કોઇ નામ લેતુ નથી એવા લેાભીઆના રાજા છે.’ આ પ્રમાણે તેની વાત સાંભળી માથુ' ધુણાવતે તે અજાણ્યા માણસ વિચાર કરવા લાગ્યા કેઅહા ! અઢળક ધનના સ્વામી આ વિપ્રનુ' સ્વરૂપ તે જુએ ! ધનને તે શું કરશે ? ધિક્કાર છે તેના અવતારને ! બિચારા પામેલ મનુષ્યભવ હારી જાય છે. આયુષ્ય પૂર્ણ થતા ભાઈ–સાહેબ વિદાય થઇ જશે. ધન તે અહિં જ પડયું રહેશે, ધન કેઇની સાથે ગયું નથી, જતુ નથી અને જશે પણ નહિ', આ પ્રમાણે દુકાને દુકાને તે બ્રાહ્મણને જોઇ લેાક વાતા કરતા હતા. નગર બહુ મોટું હોવાથી મનમાં વિચાર કરતા કરતા તે બ્રાહ્મણ દેવભદ્ર શેઠને ઘરે પહોંચ્યા. ઘરને દરવાજે ઉભેલ ચાકીદારોએ તેને રોકયા. તેમણે કહ્યુ કે—અરે બ્રાહ્મણુ અહિં ઉભા રહે, હું મારા શેઠને પહેલા જણાવું, આ પ્રમાણે કડી શેઠ પાસે જઇને તેણે કહ્યુ કે-હે સ્વામી ! એક ગરીબ બ્રાહ્મણ આપને મળવા માગે છે. શેઠે કહ્યુ’-કોઈ દાન માગવા માટે આશા રાખીને આવેલ હશે, તેને આવવા દે. શક્તિ છતાં માગનારને પાછા વાળવા તે મોટું પાપ છે, તેથી શક્તિ અનુસાર તેને આપીશુ. તે બિચારાને પાછા વાળીશ નહિ. જા ખેલાવ’ સ્વામીના હુકમ મળતાં ચાકીદારે બ્રાહ્મણને કહ્યુ કેઅંદર જાએ. તે બ્રાહ્મણા મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માટે શાહુકાર તે જુએ કે રાજદ્વારની માફક મને દરવાજે જ શકે છે. વળી આ સેવકે બારણે ઉભા શુ કામના છે ? શેડ તેા નકામેા પૈસા ઉડાવે છે. અહિં તે શું કેાઈ ચારના ભય છે અથવા તે શું ધાડબાડ પડવાની છે, તે આ બધાને અહિં ઉભા રાખ્યા છે ? આ પ્રમાણે અયેાગ્ય રીતે પૈસા ઉડાડવાથી આ શેડ થૈડા દિવસમાં ચોક્કસ ગરીબ થઇ જશે એમ લાગે છે.’ આ પ્રમાણે તે વિચારતા અંદર દાખલ થયા. તે ઘરના દરેક ચાકમાં ભાતભાતની વિચિત્ર વેલવાળી, કાંઇ કાંઇ અદ્ભૂત કારીગરીવાળી અને ઘણાંજ મોંઘાં રેશમી કપડાંઓથી ગુંથેલી
For Personal & Private Use Only
88888888888888888RE
૧૫ jainelibrary.org
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
888
ચંદ્રોદયથી સુશેભિત અને ખીલેલા ફુલ, કેદાર વિગેરેથી ચિત્ર-વિચિત્ર દેખાતી, દૃષ્ટિને આનંદ ઉત્પન્ન કરનારી ચૈત્રજીએ તથા ગાલીચાએ પાથરેલા હતા. ઘણાં જ સુંવાળા તથા કોમળ અને શરીરના અવયવને ટેકો તથા આરામ આપે તેવા તકિયાએથી ચારે બાજુની ભીતાના મૂળભાગ સુંદર દેખાતા હતા, ચારે બાજુની ભીંતે ઉપર ચિત્ર-વિચિત્ર સુર, અસુર, કિન્નર, વિદ્યાધર, હાથી, ઘોડા, હંસ, સારસ, મેાર, ચકાર, પારેવા, વનલતા વિગેરેના ચિત્રો ચિતરેલા હતા, અને જમીન સેાના-રૂપાના ખડીયા તથા પાનદાનીએથી શોભતી હતી. આ સવ જોઈ વિશ્વભૂતિ વિચાર કરવા લાગ્યા કે અહા આ તે કેવા શાહુકારપણાને ડાળ કરનારા તથા નકામા પૈસા ઉડાવનારા છે. તદ્ન દેવાળીયા જેવા લાગે છે. આવી રીતે નિષ્પ્રયાજન ધન ઉડાવવાથી તેના ઘરમાં લક્ષ્મી કેટલા વખત રહેવાની હતી ? આ તે ઘેાડા જ વખતમાં પુષ્કળ ખચ કરી ગરીબ થઇ જશે. લેાકેાને પછી કઈ રીતે તે પૈસા ચુકવવાના હતા. આવી સુ ંદર વ્યવસ્થા તેા રાજદરબારે શેલે કે જયાં સ્વાભાવિક રીતેજ લક્ષ્મી તણાઇ આવે છે, સામાન્ય માણસને તે વાજબી સ્થળે જ પૈસા વાપરવા સારા. મારા ભાગ્યના ઉદય હશે કે મને આવી મતિ ઉત્પન્ન થઈ. માટે હવે તે આની પાસેથી મારૂં મૂળ ધન વ્યાજ સાથે લઇ બીજા કોઈ કરકસરથી રહેનારા માણસને ઘરે હું મૂકીશ. આ પ્રમાણે તે ઘરના બારણામાં ઉભા ઉભા વિચાર કરતા હતા, તેવામાં દેવભદ્ર શેઠે તેને દીઠા, એટલે શેઠે આસન ઉપરથી ઉઠી એકદમ સામે આવીને કહ્યું કે--આવા મહારાજ ! આવે ! આપના પગલાં આ બાજુ કરા ! આ આસનને આપ દીપાવેા !’ આ પ્રમાણે શિષ્ટાચાર કરી પેાતાના આસનની પાસે તેને બેસાડયા. તે બ્રાહ્મણ ગુણ વિનાના તથા કંજુસ છતાં પૈસાવાળો હાવાથી આટલુ` માન પામ્યા કહ્યું છે કેसर्व सेव्यते लोकैः, धनी च कृपणो यदि । स्वर्णाचलस्य परितो भ्रमन्ति भास्करादयः ॥
ધનવાન માણસ કૃપણુ હાય તો પણ લેાકેા તેની સેવા કરે છે, મેરૂ સાનાના હોવાથી તેની આસપાસ
For Personal & Private Use Only
风风风滋股低大園店风区88
૧૬
jainelibrary.org
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચાવ ભાગ ૧
પ્રથમ પલવ
Jain Education I
好好好
સૂર્યાદિ ક્રે છે, જો કે મેરૂ પર્વત તેમને કશું આપતો નથી.’
પછી ખુશી ખબર પૂછી શેઠે બ્રાહ્મણને આવવાનુ કારણ પૂછતાં બ્રાહ્મણે કહ્યું કે—અગાઉ મે’ તમને પૈસા ધીર્યાં છે, હમણાં મારે તેનું કામ પડયું છે માટે તે લેવા હું આવ્યો છું. મને મારા પૈસા વ્યાજ સાથે આપે’. શેઠે કહ્યું કે- બહુ સારૂ` ' લેખું' કરીને વ્યાજ સાથે તમારૂ સ ધન ખુશીથી લઇ જાઓ,' આ પ્રમાણે કહી લેખું કરનારા પોતાના મુનિમને ખેલાવીને કહ્યું કે આ મહારાજને તેમના ધનનુ' લેખું કરી વ્યાજ સાથે તેમના રૂપિયા દઇ દ્યો. એમને હિસાબ બરાબર કરી આપશે। કોડીની પણ ભૂલ થવા ન દેશે, કારણ કે આ બ્રાહ્મણને હું દેવા ચેાગ્ય છું, લેવા ચગ્ય નથી,' પછી મુનિમે ચાખ્ખી રીતે લેખું' કરીને તે બ્રાહ્મણને વાંચી સંભળાવી તેની આગળ તેનું ધન મૂકયુ. અને બ્રાહ્મણે તે લીધું. પછી શેઠે કધુ કે મહારાજ, હવે તે પાછલે દિવસ પણ સહેજસાજજ બાકી રહ્યો છે. તમારૂ ઘર દૂર છે અને ધન લઈને પહોંચતાં રાત પડી જશે. રાતના વખતે ધન સાથે લઇને જવું એ ચામ્ય નથી. માટે રાત તે અહિં જ રહે। સવાર થતાં આપ સુખેથી સીધાવજો, હાલ તા ઇચ્છાનુસાર ભાજનની સામગ્રીને સ્વીકાર કરો અને અમારા ઘર નજીકના બગીચામાં જઈ રસેઈ કરીને અમને પાવન કરો.' શેઠની વાત સાંભળી બ્રાહ્મણ મનમાં રાજી થયે કે-ચાલા, ધન પણ મળ્યું અને ઇચ્છાનુસાર ભોજન પણ પ્રાપ્ત થયું.' હવે સેવકો બ્રાહ્મણને બગીચામાં લઇ ગયા અને ત્યાં તેની ઇચ્છાથી પણ અધિક લેટ, ઘી, સાકર, દાળ, ચાખા, દુધ વિગેરે સ સામગ્રી તૈયાર કરીને આપી. બ્રાહ્મણ નાહી-ધોઇ ભાજન તૈયાર કરતા વિચાર કરવા લાગ્યા કે –મને એકલાને આટલી બધી સામગ્રી લાવીને આપી, આ પ્રમાણે વગર વિચાર્યા ખર્ચ કરે છે, તેથી થોડા સમયમાં જ ત ગરાબ થઇ જવાના, માટે મેં જે કર્યું તે સારૂ' કર્યુ છે. ' આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેણે રસાઈ
For Personal & Private Use Only
PROTOCOL E888888±
૧૭
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી ધ કુમાર ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
8888888888888888888888888888888888888 S M :
તૈયાર કરી અને પોતાની ઈચ્છા પ્રમાણે ભોજન કર્યું. પછી ચાર ઘડી રાત જતાં રોડ પાસે આવીને તે ઉભો રહ્યો. શેઠે પણ પોતાના સેવકને હુકમ કરી દીધું કે-“ઘરના ઉપલા માળમાં મારા શયનગૃહમાં મારી બાજુમાં એક મોટો પલંગ તૈયાર કરી આ મહારાજને સુવાડો તેઓએ તે પ્રમાણે કર્યું ,એટલે શેઠે બ્રાહ્મણને કહ્યું કે-આપ દુરથી આવતા હોવાથી થાકી ગયા હશે, માટે ઉપર જઈ આપ શાંતિથી નિદ્રા.મારે વખત થતાં હું સુવા આવીશ અને તે વખતે આપણા હૃદયની વાત એકાંતમાં કરશુ બ્રાહ્મણ “બહુ સારૂ” એમ કહી ઉપર ગયો. ઉપર જઈ પથારીમાં બેઠે બેઠે ચારે બાજુ જેવા લાગે તે શયનઘર દેવવિમાત સરખું જોઈને ફરી પાછો તે જ વિચાર કરવા લાગે. પલંગ પર કુલથી ગુંથેલી જાળી નાખેલી હતી. તેના ઉપર સેનેરી તાંતણાથી ગુંથેલી જાળી હતી. તેમાંથી ચંદ્રના ઉદય સમયને દેખાવ દિપી રહ્યો હતો, ભીતે ઉપર પુરૂષ જેવડા કા ચારે બાજુ શેભ આપતા હતા. અભરાઈએમાં જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલાં, આશ્ચર્યથી ચક્તિ કરી નાખે તેવા, રાજાને ઘેર પણ ન સંભવે તેવા, સુવર્ણ, રૂપું તથા લાકડાના, અતિશય હોંશિયારીથી બનાવેલા અને મનને ખુશ ખુશ કરી નાંખે તેવા રમકડાઓ દેખાતાં હતાં, ચારે બાજુએ કૃષ્ણગુરૂ, અંબર, મૃગમદ તુરૂક વિગેરે ધૂપના સુગંધી દ્રવ્ય રૂપાના ધુપિયામાં નાંખવાથી તેના ધૂમાડાથી ઓરડે બહેક બહેક થઈ રહ્યો હતો, ચંદન, અત્તર વિગેરે વસ્ત્રો ઉપર લગાવેલ હોવાથી તેની સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી હતી, ત્યાં ચારે બાજુના રૂપાના ચંગેરિકાદિ વાસણે પડેલાં જોઈને તેવિપ્રના હૃદયમાં ભારે દુઃખ થવા લાગ્યું. તેને વિચાર આવ્યું કે-અહે! આની મૂર્ખતા તો જુઓ ? શા માટે નકામ આ પ્રમાણે હજારો રૂપિયાને વ્યય કરતે હશે. આ બધી શોભા શા કામમાં આવવાની હતી, વેચાતી લેતા ચીજન જે ભાવ બેસે છે તેને ચે ભાગ પણ પાછા વેચવા જતાં હાથમાં આવતું નથી, ઘણા પૈસા ખરચતા આ શેર ધૂપ મળે, તેને અગ્નિમાં નાખી રાખ કરવાથી હાથમાં શું આવે છે? આ કુલના ઢગલા સવાર પડતાં
328938932808980292258888888888888888888
Jain Education Intera
For Personal & Private Use Only
A
ww.inelibrary.org
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચાર ભાગ ૧
પ્રથમ પલવા
છR 23 JKOR 23 XX ASSASSAS
નાખી દેવને યેચ થઈ જશે. આ મોટા કાચો કેઈની સાથે સહેજ પણ અથડાતાં કટકે કટકા થઈ જાય છે અને ત્યાર પછી તેની કાણી કેડી પણ કેઈ બાપતું નથી. મૂખ માણસ હાથે કરીને પિતાના ધનને આમ નાશ કરે છે. આ પ્રમાણે બળતરા કરતાં ચોથા ભાગની રાત ગઈ એટલે શેઠ સુવાને આવ્યા, બ્રાહ્મણને બેલા-“મહારાજ ! હજુ પણ જાગે છે કે? નિદ્રા કેમ નથી આવતી?” બ્રાહ્મણે કહ્યું કે‘ચિંતાથી” શેઠે પૂછયું કે- તમને વળી કેની ચિંતા લાગી? વિપ્રે કહ્યું કે “તમારી.” શેઠ કહે –“વળી મારી એવડી મેટી ચિંતા તમને શાથી થઈ? વિપ્રે કહ્યું – “ધન નાશ કરનારા તમારા આચરણે જઈને.” શેઠે પૂછયું કે– “મારા તેવા કયા આચરણે છે?” વિષે જવાબ આપ્યો કે –“તમે નકામે પૈસાને વ્યય કરે છે, આ ફલે છે તે ફક્ત એક પર જ ભેગવવા
ગ્ય રહેશે, પછી તો તે નકામા જ થઈ પડવાના, ઈત્યાદિ પહેલા ચિતવેલ સર્વ બાબત શેઠને કહી બતાવી અને વધારામાં કહ્યું કે–તમારા માટે જ મને ચિંતા થાય છે કે આમ પિસા ઉડાવતાં તમારી શી સ્થિતિ થશે? શેઠ તેની વાત સાંભળી હસીને બોલ્યો કે–“મહારાજ ! તમારી જેવા વૃદ્ધ, શાસ્ત્રના જાણવાવાળા અને હેય ઉપાદેયના જ્ઞાનવાળાને આ વિભ્રમ વળી કયાંથી થયે? જુઓ ! સાંભળે! પૈસો અ પણ આત્માના બળથી ટકે છે કે ધર્મના બળથી ? જો આત્મબળથી ટકતે હોય તો આ સંસારમાં તે સર્વ મનુષ્ય ધનની ઈચ્છાવાળા છે અને ઘણા લેબી પણ છે, હંમેશા સાચવી સાચવીને ખર્ચ કરતાં પણ તેમના ઘરમાં લક્ષમી સ્થિર નિવાસ કરીને રહેતી હોય તેમ દેખાતું નથી, ધર્મબળથી મેળવેલી લક્ષ્મી ધર્મમાંજ વાપરવાથી ઉલટી વધે છે. જેમ પાણીથી ઉગેલ ઝાડ ફરીને પાણી પાવાથી વધે છે, તેમ આગલા જન્મમાં કરેલ પુણ્યના બળથી પ્રાપ્ત થયેલ લઠ્ઠમી ફરી ફરીને પુણ્ય કરવાથી જ વધે છે. જેમ પાણી સિંચેલ વૃક્ષને અખંડ રહે છે અને તેને ફળ આવેલા હોય છે તે ઉપગમાં લેવાય છે, તેવી રીતે ભેગ વિગેરે ધર્મરૂપી વૃક્ષનાં ઉગેલાં ફળે છે. તેને ભગવ્યા છતાં ધર્મ તે
SSASBp84ä
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી
ણિી અખંડજ રહે છે. વળી જેવી રીતે કુવાનું પાણી કાઢીએ તો ખુટતું નથી, ઉલટું ન કાઢીએ તે તેની આવક બ ધ ધન્યકુમાર ભાગ ૧
થઈ જાય છે, તેવી જ રીતે ધર્મથી પ્રાપ્ત કરેલી લમી દાનભેગમાં વાપરવાથી ક્ષય પામતી જ નથી–ઉલટી વધ્યા
જ કરે છે. સર્વ દશન તથા શાસ્ત્રોમાં એક સરખી જ વાત કહેલ છે, અમે શાસ્ત્ર બનાવનારથી કાંઈ વધારે હોંશિયાર પ્રથમ પલવ
નથી તેથી તમારે ધર્મને મુખ્ય સમજ. અને ભોગ-સુખને તે આનુષંગિક ફળરૂપ સમજવા. “હે મહારાજ! પેટા વિચાર છેડી દઈ તમે ધર્મમાં જ લગ્નિ લગાડો કે જેથી તમારું કલ્યાણ થાય.” આ પ્રમાણે કહી શેઠ પિતાની શય્યામાં સૂતા અને તેમને તરતજ ઉંઘ આવી ગઈ. હવે બ્રાહ્મણ તે શંકામાં પડી ગયે, અને વિચાર્યું કે—ધર્મ તથા પુણ્યથી લમી વધે છે. તે વાત તે સર્વ શાસ્ત્રથી સંમત છે, તેને પણ ખોટું કેમ કહેવું ? તેમજ વળી ખર્ચવા માંડે તે કુબેરના ભંડાર પણ ખાલી થઈ જાય તે પણ છેટું કેમ સમજવું ?” આ પ્રમાણે વિચાર કરતાં અડધી રાત ગયે છતે એક સુંદર નવયૌવના સ્ત્રીને દરવાજો ઉઘાડીને ઘરમાં આવતી જોઈ. તેણીએ બધા અલંકારે સજેલા હતા તથા તેનું રૂપ ખરેખર દિવ્ય હતું, તેણે વિચાર્યું કે–અરે ! આ શેઠ મેથી ધર્મ-કર્મના બણગાં ફૂંકે છે અને કામે તે આવા કરે છે? શું તે પરસ્ત્રીગમન કરતે હશે? આ કોઈ અગાઉથી સંકેત કરી રાખેલ પારકી સ્ત્રી જણાય છે કારણ કે આની સ્ત્રીને તે હું ઓળખું છું, આ તે કાંઈ તેની સ્ત્રી નથી, પણ આ તો પારકી સ્ત્રી છે. આ શેઠ માસાહસ પક્ષી જેવો જણાય છે. તેના વચનમાં વિશ્વાસ કેમ રાખવો? પણ હવે જોઉં તો ખરે કે આ શા માટે આવી છે અને શું કરે છે? મારી મર્યાદા રાખે છે કે નહિ કે બન્ને જણા નિર્ધ્વજ છે. ચાલ કૌતુક તે જોઉં.વિશ્વભૂતિ આ પ્રમાણે વિચારે છે તેવામાં પેલી સ્ત્રી તે શેઠના પલંગની ચારે બાજુ ભમી અને તેના ઉત્તરીય (ખેસ) વસ્ત્રને છેડે ધૂપિયામાં પડેલે જઈ એકદમ ઉપાડી લઈ, હાથ વડે ચાળી બુઝવી નાખી તેને સરખો પલંગમાં ગઠવી દીધો અને
RSSAGESSAGE 8888
SWAGGSSSSSSSSSSSSSSSSSSSSSB8BE
Jain Education Internation!
For Personal & Private Use Only
Nebrar og
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી ધમકુમાર છે ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
ધૂપિયાને દૂર મૂકયું. આ પ્રમાણે ઠીકઠીક કરી તે સ્ત્રી પાછી વળી. વિશ્વભૂતિએ વિચાર્યું કે-કોઈ કારણથી આવી તે ખરી, પરંતુ શેઠને ઉઠાડયા નહિ, માત્ર પલંગની આસપાસ ફરી મને જોઈને શરમાણી કે શું? આમ વિચારતા પિતાના પલંગ પાસે થઈને તે સ્ત્રી પસાર થઇ, એટલે તેણીના વસ્ત્રને છેડો પકડી લઈ તેને પૂછયું કે-તું કેણુ છે? શામાટે આવી છે? શામાટે જેવી આવી હતી તેવી પાછીજ જાય છે? શું મારે તને અંતરાયનો ? વિશ્વભૂતિનાં આવાં વચન સાંભળી રષ સાથે તેણી બેલી કે-“અરે મૂર્ખ શિરોમણી ! નપુંસકની માફક ધડા વગરનું આવું શું બેલે છે? આ પુણ્યશાળી ઘરની હું લક્ષમી છું. શેઠની સંભાળ લેવાને માટે આવેલ હતી. દરમ્યાન તેના વસ્ત્રને છેડે ધૂપિયામાં સળગતે જોઈને બુઝવી નાંખ્યો તેમાં તને શી બળતરા થઈ! વિશ્વભૂતિએ કહ્યું કે-તું મારા ઘરે પણ પુષ્કળ જથ્થામાં છે, પછી મારી સેવા શા માટે કરતી નથી ? મારી શુદ્ધિ (તપાસ) તે લેતીજ નથી, કેવળ આના ઉપરજ તારી આટલી બધી ભક્તિ શા માટે ? ” લહમીએ જવાબ દીધે કે-“હે નિર્ગુણીના રાજા ! આગલા જન્મમાં આગમમાં વર્ણવેલ વિધિથી, મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક દાન-પુણ્ય કરવાથી આ શેઠે પુણ્યાનુબંધિ પુણ્ય બાંધેલ છે, તેથી હું આ શેઠની તે કામ કરનારી દાસી છું, અને વિવેક સિવાય કેવળ અજ્ઞાન કષ્ટ સહન કરનાર પાપાનુબંધિ પુણ્યવાળા તારી તે હું સ્વામિની છું. સમ ! તું તે મારા દાસને પણ દાસ છે. નેકર ઉપર તે વળી ભક્તિ હોતી હશે ? "બ્રાહ્મણે કહ્યું કે– લક્ષમી મારા તથા આનામાં આટલે બધો ભેદ તું શા માટે રાખે છે? આ તને શું આપી દે છે અને હું તારું શું લુટી લઉં છું? અમારા બન્નેમાં મનુષ્યત્વ એક સરખું હોવા છતાં તું આવો ભેદ રાખે છે તે તને ઘટતું નથી. વળી હું તે તને પ્રયાસ કરીને સાચવું છું અને આ શેઠ તે તને જેમ આવે તેમ જે તે સ્થાને ફગાવી દે છે, તે છતા તું આના ઉપર પ્રેમ રાખે છે અને મારાથી હોડું મરડે છે તેનું કારણ શું તે કહે.'
32280 2288888888888888888888888888888888888888
Jain Education Internet
For Personal & Private Use Only
M
wainerary or
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી દિન ધન્યકુમાર ચોત્ર ભાગ ૧
પ્રથમ પલવ
આ વાત સાંભળીને લમીએ તેનું આ પ્રમાણે નિરાકરણ કર્યું કે –“હે અજ્ઞ ! પાછળ બુદ્ધિ બ્રાહ્મણ ! તું સાંભળ, શુદ્ધ શ્રદ્ધાવાન્ આ શેઠે વિનય, વિવેક દયા, ન્યાય, હર્ષ, ઉલ્લાસ, ઉત્સાહ તથા લાગણીભેર, વિષગરલાદિ અનુષ્ઠાનરડિત તથા કઈ જાતનું નિયાણું કર્યા વગર શ્રી જૈનધર્મનું આરાધન કર્યું હતું, અને તેથી તેને આવા અતુલ્ય ફળની પ્રાપ્તિ થઈ છે, વળી આ ભવે દાન-પુયમાં હર-ડુંમેશ પૈસાને વ્યય કરતે રહે છે, વધતી જતી ધર્મ કરવાની ઇરછા છોડતો નથી. જેમ સુગંધી પદાર્થો લગાડવાથી વસ્ત્રાદિ સુગંધી થવા તે તેનું આનુષંગિક ફળ છે, તેવી રીતે આ ભેગો તેણે અગાઉ કરેલ ધર્માનુષ્ઠાનના ફળે છે અને તેણે આગલા ભવમાં દૂષણ રહિત કરેલ ધર્મના પસાયથી પોતાની કરી લીધી છે. વળી આ ભવે દાન, પુણ્ય, વિવેક લજજા દયા, સરળતા વિગેરે ગુણોથી તેના કાબુમાં આવેલ હું તેની સેવા-ભક્તિ કરું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે :
મrs મનન , તિશતિવૈરાઃ ઉત્તર :
विभवो दानशक्तिश्च, सदाज्ञा तपसः फलं ॥ ભેજ્ય વસ્તુ, ભજન કરવાની શક્તિ, સુંદર સ્ત્રી તેમજ ભેગવવાની શક્તિ, પૈસે તેમજ દાન આપવાની શક્તિ તે આજ્ઞાપૂર્વક-આજ્ઞા પ્રમાણે કરેલ તપનું ફળ છે.
તે તે આગલા જન્મમાં કેવળ નિર્દયતા તથા નિર્વિવેકતાપૂર્વક અજ્ઞાન કષ્ટ સહન કરી પાપાનું બધિ પુણ્ય ઉપાર્જન કર્યું છે. તેવા પુણયના ઉદય સમયે લક્ષમી વિગેરે ભેગ સામગ્રી મળે છે, પણ પાપ કરવાની મતિજ થાય છે, કારણ કે દેવ સહિત સહન કરેલા કચ્છના ફળમાં દેષિત વૈભવજ પ્રાપ્ત થાય છે, તે પ્રાણી (જીવ) આ સંસારમાં લેભવૃત્તિથી હેરાન થત, અસત્ય બેલ અને પાપ સ્થાનકે જ સદા સેવતા હોવાથી પ્રાપ્ત લક્ષ્મીને કેઈને આવ્યા સિવાય અથવા ભેગવ્યા સિવાય નરકમાં જાય છે. કદાચ સત્સંગથી દાન આપવાની
For Personal & Private Use Only
Jain Education Internet
www.ebay.org
Page #34
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
8238989988288399329989988399333
ઈચ્છા થાય. તે પણ તેને કાંઈને કાંઈ અંતરાય આવે છે અને તેને પરિણામે ઉત્પન્ન થયેલી ઇચ્છા પણ નાશ પામે છે. તેના ઉપર એક વાત કહું છું તે સાંભળ.
એક શહેરમાં એક બહુજ લેબી, દયાથી રહિત, ધનની બહુ ઈચ્છા કરતે તથા અધિકાર માટે ઈચ્છાવાળો માણસ ઘણું કષ્ટ સહન કરીને એક ધ્યાને ત્યાંના રાજાની સેવા કરતો હતે. ઘણા દિવસે રાજાએ જાણ્યું કે
આ માણસ મારી સેવા કરે છે, અને મારા માટે બહુ કષ્ટ સહુન કરે છે, માટે મારી સેવાના ફળરૂપ આને કાંઈ અધિકાર આપ જોઈ એ, પરંતુ આને શે અધિકાર આપવો ? પિતાની ચતુરાઈ તથા બુદ્ધિથી વિચાર કરતા મન સાથે રાજાએ નિર્ણય કર્યો કે આ સેવા કરવામાં તે ચતુર છે, પરંતુ લેભી અને નિર્દય છે. માટે અને તે કેડારી જ (ખજાનજી ) બનાવ; કારણ કે લેભી હોવાથી પૈસા જેમ આવે તેમ ઉડાવશે નહિં. તેમજ નિર્દય હોવાથી જેને આપવાનું હશે તેને જલ્દી આપશે નહિ. માટે આને એજ અધિકાર જ આપ,આના જે બીજે કઈગ્ય જણાતું નથી.’ આમ વિચાર કરીને તેને કોઠારી બનાવ્યું. હવે તે રાજા જેને ધન આપવાનું કહેવરાવતો તેને ધન તે ન આપતે પણ ઉલટે મુશ્કેલીમાં નાંખતે અને તે લોકો રાજા પાસે તેના દેષ તથા અવર્ણ વાદ બેલવા જાય તે રાજા ઉલટ તેના પર ગુસ્સે થે. જે કોઈ રાજા પાસે કોઠારીના દેષ પ્રગટ કરવા આવતા તે રાજાની રેષ ભરેલી દષ્ટિ જોઇને મુંગાજ થઈ જતા અને કશું બોલતા નહિં. વળી તે કોઠારી કેટલાકને થોડું આપી આખી રકમની સહી કરાવી લેતે, આમ બહુ સમય ચાલ્યું, તેથી રાજકારભારીઓ સર્વે તેમના દુશમન થઈ ગયા.
એક દિવસ રાજ્યાધિકારીઓને ઘેર ઘોડાગાડી જોઈને તે કેડારીએ વિચાર્યું કે-હું પણ એક અમલદાર છું, માટે હું પણ એક ગાડી ખરીદ ભારે ઠાઠમાઠ સાથે બજારમાં ફરવા નીકળું. આ પ્રમાણે વિચાર કરીને એક
3888888888888888997888888888
કI ૨૩
Jain Education Interna
For Personal & Private Use Only
www.anebrary.org
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
Jain Education Internationa
ઘેાડાગાડીમાં બેસી ભારે ઠાઠમાઠથી તે અજારમાં ગયા. તેને ઘેાડાગાડીમાં બેઠેલા જોઇને બધા અમલદારો ખેદ પામ્યા અને ગુસ્સે થયા. એક દિવસ બરાબર માર્ક જોઈ બધા અમલદારો ભેગા થઇ રાજાને કહેવા લાગ્યા કે—હે રાજાજી ! આ માણસ તો આપના ખજાના જેમ આવે તેમ ઉડાવે છે. આ વાત સાંભળી રાજાએ તેને બોલાવી પૂછ્યું કે—શા માટે અમુકને હજી દ્રવ્ય નથી આપ્યું ? એટલે કોઠારી તેના ઢાષ ઉઘાડવા લાગ્યા કે—આ તો બહુ ખાઈ જાય છે. તેને વળી દેવુ' શુ' ? આવા ખેોટા ખડ્ડાના સાંભળી રાજા બેક્લ્યા કે—આ માણસ તા જેને આપવાનુ હાય તેને પણ આપતા નથી. માત્ર લાભ કરે છે. આ કાઈને શુ દાદ આપતા હશે ? દરેકને દુખીજ કરતા હશે ! તે વખતે બધા સભાસદોએ પણ હેરાન થયેલા. હાવાથી સાક્ષી પૂરી, તેથી ગુસ્સે થયેલા રાજાએ તેનું ચસ્વ જપ્ત કરીને તેને દેશનિકાલ કર્યાં.
આવી રીતે હે વિશ્વભૂતિ ! તેં પણ્ નિ યતા અને નિવિવેકાદિ દોષસહિત કષ્ટથી તપ કરી કમ પરિણામ રાજાની સેવા કરેલી હાવાથી તેણે તને લક્ષ્મીના ( મારા ) કોઠારી બનાવ્યેા છે. માટે તું ધન સાચવનાર હોવા છતાં જો દાન અથવા ભાગથી ધન ઉડાડીશ તો હું તથા ક-પરિણામ રાજા ગુસ્સે થઇશું. આ પ્રમાણે માત્ર ધનના સાચવનાર તું મારે શા ઉપ`ગ કરવાના હતા ? શેડ સાથે તારી તુલના શી રીતે થવાની હતી ? લક્ષ્મીનું આ પ્રમાણેનું ખેલવું સાંભળી વિશ્વભૂતિ ખેલ્યા કે–હુ સમજ્યેા! હવે મારે તને કેમ સ્થિર કરવી તેનું રહસ્ય સમજાયું, ભલે મારૂ પાપાનુ બંધિ પુણ્ય હા, પરંતુ હું તે લક્ષ્મીના સ્વામી છુ. અને તે ક્ષય ન થાય ત્યાં સુધી તે તું મારે ઘરે છે; પછી મારે શી ચિંતા ? આજ સવારેજ દાન–ભાગ વિગેરેથી હુ’તને મારી દાસી બનાવી દઈશ.’ લક્ષ્મી કહે છે કે તારૂં માત્રુતા જો ? મજુરાને ઉપાડવા આપેલું ધનનુ પેટલું મજુરનું થયું સાંભળ્યુ છે કે ? અરે મૂર્ખ શિશમણી ! આગલા જન્મમાં કરેલ શુદ્ધ ધર્માંથી તથા અમારા અનુકૂળપણે વર્તવાથી જ
For Personal & Private Use Only
w.jainelibrary.org
Page #36
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચારિત્ર ભાગ ૧
પ્રથમ પલ્લવ
દાનભેગાદિ તું કરી શકે, તે સિવાય કરી શકે નહિ. સમજ હવે જે કદાચ ઉદ્ધત થઈને તું દાન-ભગ વિગેરેમાં પૈસો વાપરવા જઈશ તે હું તારે નવે અંગે ડામ દેવરાવીશ તે પણ ચેકકસ સમજજે.” બ્રાહ્મણુ–મેં ઉપાર્જન કરેલું ધન હું ખરચું તેમાં મને વારી રાખનાર કેણુ છે ? ઉલટી મારી કીર્તિરૂપ શોભામાં વધારે થશે. ” લમી બોલી કે,–“આવી ઇચ્છા કહે પણ ન કરો કારણ કે કર્મ પરિણામ રાજાની આજ્ઞાનું ત્રણ જગતમાં કઈ ઊલ્લંઘન કરી શકતું નથી, જે ત્રણ જગતના આધાર તથા ત્રણ જગતને નાશ કે રક્ષણ કરવાને સમર્થ અને અનંત બળના સ્વામી શ્રી તીર્થકર ભગવાન તે પણ કમરાજાને અનુકુળ પ્રવૃત્તિ જ કરે છે. તેઓ પણ ભેગને ઉદય હોય ત્યાં સુધી જ તેને ભોગવી કર્મ પરિણામ રાજાની અનુકૂળતા પ્રમાણે દાન દીધા પછી વ્રત અંગીકાર કરે છે. માટે તું તે એડે માટે કેણ કે કમ-પરિણામ રાજાને પ્રતિકુળ થઈને દાન–ભેગ કરી શકવાનો હતો? જે કરીશ તે ધ્યાન રાખજે કે હું તને ન અંગે ડામ દેવરાવીશ.” બ્રાહ્મણે કીધું કે, “જા જા, તું તારું કામ કર.” લક્ષ્મી બેલીકે, ‘એમ છે! ત્યારે તું પણ દેડી પહોંચ અને તને ઠીક લાગે તેમ કર, આટલું બેલી લમી ચાલી ગઈ, હવે પલંગમાં સૂ સૂ વિશ્વભૂતિ વિચારવા લાગ્યું કે-સવારે અમુક ધન લઈને આ શેઠ દાન તથા ભોગ કરે છે, તેથી પણ વધારે હું દાન ભેગમાં ખરચવા માંડીશ. આના કરતાં પણ મારી પાસે વિશેષ ધન છે, તેથી દેશ-દેશાંતરમાં મારી કીર્તિ ફેલાય તેવું હવે તો હું કરીશ. આમ વિચારમાં ને વિચારમાં બાકીની રાત્રિ પૂરી કરી. સવારના શેડ પાસેથી પાંચ હજાર રૂપિયા લઈ એક મજુર પાસે ઉપડાવી તે બજારમાં ગમે ત્યાંથી ઘણુ પૈસા ખરચીને નવા સુંદર કપડાં વેચાતાં લઈ પહેર્યા તથા દ્રવ્ય ખરચીને દાગીનાઓ લઈ પિતાના શરીરને બરાબર શણગાયું વળી રસ્તામાં જતા ગરીબ, વિકળ અંગવાળા અથવા તે જે કોઈ યાચક મળે તેને મુઠી ભરી ભરીને દાન આપવા લાગે. માગનારાઓ પણ આશ્ચર્ય પામી બોલવા લાગ્યા કે-ભારે નવાઇની વાત કે આજ તે વિશ્વભૂતિ દાન
For Personat & Private Use Only
૨૫
Jan Educonina
wwwnebrero
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચાવ ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Interna
8E8
આપવા નીકળી પડયો છે! લોકો ટાળે મળીને ખેલવા લાગ્યા કે–અરે ભાઈ! ઢોડો દોડો તમને કૌતુક દેખાડું, જીએ આજ તે વિશ્વભૂતિ મહારાજ દાન આપવા નીકળી પડ્યા છે. આ પ્રમાણે દરેક મેટા રસ્તામાં લેકાના ટોળેટોળાં મળી આશ્ચય પામતા હતા. તેવામાં ઘણા પરિચયવાળા માણસે તે વિશ્વભૂતિને પૂછ્યું કે-અરે વિશ્વભૂતિ! તને આજે શુ થયું છે ? કેઇ દિવસ અગાઉ ન દીધેલ દાન દેવાની ઈચ્છા વળી કયાંથી થઈ આવી ? વિશ્વભૂતિએ કહ્યું કે ભાઈ ! આટલા દિવસ તે। મિથ્યાજ્ઞાન તથા ઉલટી સમજણમાં ગયા. હવે મને શાસ્ત્રના પરિચય થતાં સાચું રહસ્ય સમજાયું. દાન-ભેોગ સિવાય લક્ષ્મી નરકમાં લઈ જનારી તથા અન્ને લેાકથી ભ્રષ્ટ કરનારી થાય છે, માટે હું દાન દઉં છું. આ વાત કોઈ માણસે તે વિશ્વભૂતિના દીકરાઓને કહી—અરે ‘ભાઇ ! તમારા પિતા તે આજ બહુ દાન દેવા મડયા છે! તેઓએ કહ્યુ કે−‘ભાઇ મશ્કરી કરો છે કે ? અમારા કોઈ પાપના ઉદયથી આવે! સબ'ધ થયા છે. કરવું પણ શુ ! દાન-ભેોગ કરવાના આવા સુંદર યેાગ છતાં અમારે તે દરિદ્રતામાંજ રહેવુ પડે છે. વળી વધારામાં તમે મશ્કરી કરીને શા માટે બળતાને બાળા છે ? તેઓએ કહ્યું કે“ના ના અમે તે જોઇનેજ આવીએ છીએ. તે આ પ્રમાણે કહી ગયા પછી તરતજ બીજા કેઇએ આવીને તેજ પ્રમાણે કહ્યું. વળી તેજ પ્રમાણે ત્રીજા પાસેથી સાંભળી પુત્રાદિ સર્વ પરિવાર ત્યાં આગળ જઇને જુએ છે, તે પોતાના સાંભળવા પ્રમાણેને વૃત્તાંત ખનને જોઈને ચક્તિ થઈ ગયા. તેએ તેના પિતા પાસે જઇ કહેવા લાગ્યા કે–માપુજી નકામા ખર્ચો શું કામ કરો છે ? વિશ્વભૂતિએ કહ્યું કે હે પુત્રો ! મેં હમણાંજ જાણ્યુ કે લક્ષ્મી નરકમાં લઇ જનારી છે, માટે ઈચ્છાનુસાર ભોગ ભગવા અને દાન આપે।. આટલે વખત મેં નકામે ગાળ્યા અને તમારા આનંદમાં પશુ આડખીલી રૂપ થયા. માટે દ્રવ્ય લે અને ઈચ્છાનુસાર સુખ ભોગવેા. આ પ્રમાણે ખેલતા તથા મુડીએ મુડીએ વિશ્વભૂતિને દાન દેતા જોઈ ને સગાં-સંબંધી તથા બીજા શહેરીઓએ વિચાર્યું કે
For Personal & Private Use Only
BB防爆防腐肉防腐防腐
૨૬
jainelibrary.org
Page #38
--------------------------------------------------------------------------
________________
30 2
ધન્યકુમાર |
ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલવ
ચક્કસ આના શરીરમાં ભૂત પેઠું છે. અને તેને પરિણામે જ ધડા વગરનું બેલે છે, અને પૈસે ઉડાવે છે, માટે આને ઘરે લઈ જઈ કાંઈક મંત્ર-તંત્રાદિ કરી સ્વસ્થ કરીએ. ત્યારપછી બધા ભેગા થઈને ઘરે લઈ ગયા. ત્યાં તે પોતાની સ્ત્રીને પણ તેજ પ્રમાણે કહેવા લાગ્ય-અરે મૂર્ખ ! આ રંક (ગરીબ જેવો) વેશ તું કાઢી નાખ અને સુંદર વસ્ત્ર તથા ઘરેણાં પહેર. તેની સ્ત્રી તે ચક્તિ થઈ ગઈ કે–આવું અસંબદ્ધ આ તે શું બેલી રહ્યા છે ? તે વખતે કઈ ડાહ્યા માણસે આવીને કહ્યું કે- આને કાં તે ભૂત વળગ્યું છે અથવા તે વાયુની વિકૃતિ થઈ છે, માટે આને છાનામાના નવસળીઆ તપાવી નવે અંગે એકીસાથે ડામ દઈ વો એટલે તે સાજો થઈ જશે અને તેમ નહિ કરે તે તેની બુદ્ધિ ફરી જતાં મામલો હાથથી વહ્યો જશે, માટે જદી કરો. હવે છોકરાઓએ તે તેની સલાડ પ્રમાણે નવસળીઆ તૈયાર કરી. પછી સગાં-વહાલાંએ તે બ્રાહ્મણને બરાબર પકડી રાખી એક સાથે ન અંગે ડામ દઈ દીધાં. પછી કેઈએ પૂછયું કે-“આ પ્રમાણે કરવા છતાં જે ઠેકાણે ન આવે તો પછી શું કરવું ? તેના જવાબમાં પેલાએ કહ્યું કે- તો પછી બેડી નાંખી એક અંધારી ઓરડીમાં એકવીસ દિવસ સુધી ભૂખ્યો ને તર રાખે અને તેના ઉપર પહેરે છે. હવે પેલા બ્રાહ્મણે વિચાર્યું જે થવાનું હતું તે તે થયું. જે હજી આવોને આવો હઠ ચાલુ રાખીશ, તે નાક બેડીમાં પડીશ, દેવેનું વચન મિથ્યા થતું જ નથી? આ પ્રમાણે વિચારી વાચાળતા છોડી દઈને તે ખાટી મૂચ્છ ખાઈ ગયે. ચાર ઘડી તે પ્રમાણે જ રહીને જાણે અચાનક જાગ્યો હોય તેમ પુત્રને પૂછવા લાગ્યું કે-“અરે છોકરાઓ ! આ બધા માણસે કેમ ભેગા થયા છે ? આંગળી તથા શરીર ઉપર આ ઘરેણુઓ ક્યાંથી ?” છોકરાઓએ કહ્યું કે “પિતાજી! તમારામાં ભૂત અથવા તો વાને પ્રવેશ થયો હતો. બે હજાર રૂપિયા તે તમે નકામા ઉડાવી પણ નાંખ્યા. આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણે ખેટે હાહાર કરી મૂકે કે–અરે મેં શું કરી નાંખ્યું ? આટલા બધા રૂપિયા પાછા ક્યાંથી મળશે?” આ
0 VARTA MOST TREATED BY
૨૭ w w.jainelibrary.org
Jain Education Inter
For Personal & Private Use Only
W
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internat
પ્રમાણે તેને પશ્ચાતાપ કરતા જોઈને બધાએ વિચાયુ કે-હવે ઠેકાણે આવી ગયા ! !' ત્યાર પછી તે બ્રાહ્મણે પહેલાંની માફકજ રહેવા માંડયું. માટે દાન દેવું તે કાંઈ સુલભ, નથી જે પુણ્યાનુબંધિ પુણ્ય કર્યુ” હાય તાજ તેના ઉદય સમયે દાન દેવાની ઇચ્છા થાય છે. નહિ તેા થતી જ નથી. માટે ભવ્ય પુરૂષોએ સુપાત્રદાન દેવામાં આદરવાળા થવું કે જેથી પુણ્યાનુઋષિ પુણ્ય બધાય, જે માણસ ઉત્સાહપૂર્વક સમસ્ત રાય લક્ષ્મીના મૂળ કારણભૂત સુપાત્રદાન દે છે, તેને ધન્ય છે. તેવા માણસ ધન્યકુમારની માફક જગતને પ્રશ'સા કરવા યાગ્ય સ્થાનને મેળવે છે, વળી જે સત્ત્વ વગરના માણસે દાન દઈને પાછળથી પશ્ચાતાપ કરે છે, તે બીજા ભવમાં તે ધન્યકુમારના મેટા ભાઈ એાની માફક દરીદ્રી થાય છે અને દુઃખ પામે છે.
- ધન્દ્રકુમાર તથા તેના મેટા ભાઈ એની કથાના પ્રારંભ :
આ ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગને વિષે કલ્યાણુ, લક્ષ્મી. ઋદ્ધિ, તથા મહત્ત્વના એક સ્થાન જેવુ શ્રી પ્રતિષ્ઠાનપુર પૈઠણુ નામનું ભવ્ય શહેર હતુ. તે શહેરની પાસેથી ગેોદાવરી નામે નદી વહેતી હતી. વિ કલ્પના કરે છે કે-ગાદાવરી નદીમાં સુવર્ણ તથા રત્ન પહેરીને નાવા આવતી અને જળક્રીડા કરતી સ્ત્રીએના કડમાંથી સરી પડતાં રત્ના પ્રવાહ મારફત તણાઈને દરિયામાં ભળી જતાં હોવાથીજ દરિયાને લેકો રત્નાકર કહેતા હશે એમ હું ધારૂ છુ,' એ શહેરમાં મહાકાંતિ તથા ગુણૈાથી શાભતા જીતશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા. શત્રુએ બીકથી તથા મિત્રો પ્રીતિથી તેની આજ્ઞામાં રહેતા હતા. તે રાજાના તલવાર રૂપી મેઘમાં મેટા રાજા રૂપી પ`તે ડુબી જતા હતા. પર્યંત જેવા મેાટા રાજાએ તેના તેજરૂપી સમુદ્રમાં નિમગ્ન થઈ જતા હતા. લોકો તેને આ પ્રમાણે ચાર રૂપે જોતાં હતા. વડીલવર્ગ તેના વિનય વિગેરે ગુણેાને લીધે તેને બાળક સમજતા, શત્રુએ શૌર્યાદિ ગુણાથી તેનામાં સાક્ષાત યમના દર્શન કરતા, શહેરીઓએ ન્યાય નિાદિ ગુણ્ણા ને લીધે તેને રામ જેવા માનતા
For Personal & Private Use Only
સ Eithelitary.org
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
- પ્રથમ પલવ
BBSE必区区&&&必区欧欧欧欧欧欧座麼?
અને યુવાન સ્ત્રીઓ તેના અસાધારણ રૂપથી તેને કામદેવને અવતારજ સમજતી. યશથી ઉજજવળ એવા નગરવાસી જનોમાં પિતાના નામ સમાન ગુણવાળ ધનસારનામેશેઠ વસતડતો. તેની કીર્તિથી વ્યાપારીની માફક સ્પર્ધાથી જાણે દશે દિશાઓ છવાઈ રહી હતી. લજજા,વિગેરે ગુણયુકત તેના ચિત્તની સુંદરતાનું વર્ણન કરવું પણ અશક્ય છે. તેના હૃદયને વિષે જગતના નાથ શ્રીજિનેશ્વરભગવાન સદા સર્વદા વસેલા હતા. આ તે શેઠ હંમેશા પ્રભુના ધ્યાનમાં લીન રહેતા હતા. તે શેડને દાન, શિયળ વિગેરે ગુણોથી યુકત એવી શીલવતી નામની સ્ત્રી હતી. તે પિતાના કુળની મર્યાદા જાળવી રાખી ઘરને ભાર વહન કરતી હતી. અસ્થિ (હાડકા) મજજાની જેમ તેનું હૃદય શ્રી જૈનધર્મ પ્રતિ પ્રેમવાળું હતું. રૂપ, સૌંદર્ય તથા નિર્મળ સ્વભાવમાં સ્વર્ગની સુંદરીઓ પણ તેની પાસે હીસાબમાં નહોતી. એ પ્રમાણે સુખે ગૃસ્થાશ્રમ ચલાવતા તેમને ત્રણ પુત્રો થયા. તે ત્રણેનાં અનુક્રમે ધનદત્ત, ધનદેવ, તથા ધનચંદ્ર નામ પાડવામાં આવેલ આ ત્રણે દાન, માને તથા ભોગ વિગેરે ગુણોથી યુક્ત હતા. આ ત્રણેને અનુક્રમે ધનશ્રી, ધનદેવી તથા ધનચંદ્રા નામની સ્ત્રીઓ સાથે પરણાવ્યા. તેઓ સુખમાં સમય પસાર કરવા લાગ્યા. ધનસાર શેડ પોતાના પુત્રોને સમથ જોઈને ઘરને ભાર તેમના પર મૂકી ધર્મકરણીમાં વિશેષ જોડાયા હતા. ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે બ્રાહ્મમુહૂર્તમાં ઉડી તે બધા શ્રતના સારરૂપ શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રના જાપ જપતા હતા. બન્ને વખત પ્રતિક્રમણ તથા ત્રણે કાળ થી જીનેશ્વર ભગવાનની વિધિપૂર્વક પૂજા કરતા હતા. દિવસ તથા રાત મળી સાત વાર રમૈત્યવંદન કરતા હતા. અને દર વર્ષે તીર્થયાત્રા તથા રથયાત્રા ભારે આડંબર સાથે કરતા હતા. યથાગ્ય અવસરે સુપાત્ર દાન તથા અનુકંપા દાન આપી દાનધર્મનું પોષણ કરતા હતા. વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી દરરોજ શાસ્ત્ર-શ્રવણુ તથા ગુરૂસેવા કરતા હતા. આ પ્રમાણે ધર્મમાં એકતાન થઈને ગૃહસ્થ ધર્મને તે નિર્વાડ, કરતા હતા. વધતી જતી લક્ષ્મીવાળા તથા ઈચ્છાનુસાર સાંસારિક સુખ ભોગવતા તે દંપતીને ચોથા પુત્ર થયા.
For Personal & Private Use Only
W BANASM89383 3GP
Jan Educa
*ww.janelar og
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
B2B2%B2B988%E0%B8%
99%E8899982
તે બાળકનું નાળ દાટવા જ મીન ખેડી ત્યારે તેની અંદરથી દ્રવ્ય ભરેલો ચરૂ મળ્યો. ધનસાર શેઠ તે જોઈને વિચારવા લાગ્યું કે-આ બાળક કઈ અસાધારણ પુણ્યશાળી જણાય છે, કારણ કે જન્મ થવાની સાથે જ તે લાભનું કારણુ થયે છે, માટે આ બાળકનું નામ ગુણનિષ્પન્ન ધન્યકુમાર રાખવું, પાંચ ધાવમાતાઓથી પિષાને એ ધન્યકુમાર બીજના ચંદ્રમાની જેમ સૌભાગ્યમાં તથા શરીરમાં વૃદ્ધિ પામવા લાગ્યું. પિતાનું હૃદય તે પુત્રને જોતાં નવા નવા મનોરથ બાંધવા લાગ્યું. એ પ્રમાણે તે આઠ વર્ષને થયે, એટલે માતા-પિતાએશુભ શુકને મિટા મહોત્સવ પૂર્વક તેને કળા શીખવવા માટે નિશાળે મૂકો. પૂર્વ–પુણ્યના પ્રભાવથી ધન્યકુમારે ઘણી જ સહેલાઈથી બધી કળા ગ્રહણ કરી શિક્ષક તે ફક્ત સાક્ષીરૂપ જ થયા. સર્વ શાસ્ત્રરૂપી પર્વત પર ચડવામાં પગથીયા જેવું શશાસ્ત્ર તો તેણે જ કરી નાખ્યું. પ્રમાણદિ ન્યાય વિષયમાં તે સર્વથી હોંશિયાર થયો. શુંગાર રસના શાસ્ત્રોમાં રહસ્ય તથા અર્થને જાણનારો થશે. કાવ્યકળામાં પોતાની બુદ્ધિથી પૂર્વકવિઓના કરેલા કાવ્યમાં દોષ તથા ગુણ બતાવવા લાગ્યા. બુદ્ધિ નિર્મળ હોવાથી સાહિત્યના વિષયમાં અવસરિચિત વાત કરતાં તે કદિ છેતરાતા નહિ, પુરાણ ગ્રંથોમાં પણ તેની બુદ્ધિ ઝળકવા લાગી. ગણિતશાસ્ત્ર બરાબર સમજેલ હવાથી ગ્રડ તથા નક્ષત્રોની સમજુતી તે બરાબર આપી શકતા હતા. પહેલીકા, અંતર્લીપિકા બહિલપિકા, વિગેરે અલંકારશાસ્ત્ર તે બાળકની લીલા માફક તે જલદી સમજી ગયે, સમશ્યાને તે તે સાંભળવા સાથે જ ઉત્તર આપતે જુદી જુદી લિપિએ વાચવામાં તે કદિ ખલના પામતે નહિં, લીલાવતી વિગેરે સંખ્યાશાસ્ત્રોમાં તે અસાધારણ જ્ઞાનવાળે થયે. રોગનું નિદાન કરવું, ચિકિત્સા (દવા) કરવી તથા રોગનું મૂળ કારણ શોધી કાઢવું વિગેરે વૈદિક ક્રિયાઓમાં નિઘંટુ વિગેરે શાસ્ત્રોના અભ્યાસથી તે પ્રખ્યાત થયે. સર્વ ઔષધના તથા યોગના પ્રયોગમાં તે આમ્નાયને (વિધિ) સમજનારે થયે. તથા મશ્કરી કરવામાં પિતાની અસાધારણ શક્તિથી તે સામા માણસને તરત જ નિરૂત્તર
8232288929284888888888888888888888
ડo
Jain Education Internet
For Personal & Private Use Only
Lainelibrary.org
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ
પલ્લવ
防防防火防防烧烧限的阻R限防器
કરી નાખતા. રહસ્ય ન સમજી શકાય તેવા શ્લેાકેાનુ નિરાકરણ (સમજાવી શકતો) ઝટ કરી નાખતા. નાટક ગ્રંથરૂપ કસેાટી ઉપર પેાતાની મતિરૂપ સુવણ ઘસીને તેણે ઉદ્યોતિત કયુ` હતુ`. અંતર્ધ્યાન વિગેરે વિદ્યાએ તેણે કાળજીપૂર્વક શીખી લીધી હતી, ઔષધી. રસ, રસાયણ અને મણિ વિગેરેની પરીક્ષામાં તે જલ્દી દોષ કહી શકતા. મંત્ર, ત ંત્ર, યંત્ર વિગેરે તે સંપૂર્ણ પણે શીખી ગયા હતા. ચુડામણિ વિગેરે નિમિત્ત શાસ્ત્રો જાણે પતે બનાવેલ હાય તેમ અસ્ખલિતપણે ખાલી જતા. ઉત્તાલ એવી ઇંદ્રજાળ વિગેરે વિદ્યાએનું રહસ્ય તે સહેલાઇથી સમજાવતા, વસંતરાજ વગેરે શુકનશાસ્ત્રના અધ્યયનથી પોતાની નજરે કોઈ પણ વસ્તુ પડતાંજ તેના ભૂત ભવિષ્ય તથા વ માનકાળનું પેાતાને જાણે જ્ઞાન હોય તેમ વર્ણન કરતા, સંગીત અને છંદશાસ્ત્ર વિગેરેના નિ ય અને સવ, માન, તાલ, માત્રાનુભાવ અને પ્રસ્તાર વિગેરેનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શકતા. સુસ્વર નામકર્મોના ઉદયથી સર્વાં મનુષ્યને વશ કરી શકે તેવુ... ગીતગાન લય, મુનાં રસપૂર્વક એવુડ કરતા કે તેનાથી આકર્ષાઇને વનમાંથી હાથી તથા હરણીઆએ પણ વગર શકાએ માણસોથી ભરપુર નગરમાં ચાલ્યા આવતા હતાં, હાથી ઘેાડાની પરીક્ષામાં તથા તેમને કેળવવામાં તે ઘણાજ હાંશિયાર હતા. મલ્લયુદ્ધમાં તેનુ રહસ્ય સમજી ચેલ હાવાથી કળા અથવા બળથી સામા મત્યુને પરાજય કરવામાં તે કુશળ હતા. ધનુષ્ય વિગેરે શસ્ત્રવિદ્યાએમાં પ્રવીણ થવાથી સામા યેહાને તે જલ્દીથી જીતી શકતો. ચક્રવ્યુહ, ગરૂડબ્લ્યુડ, સાગરબ્યુ વિગેરે સૈન્યની રચના કરવામાં તે એવા કુશળ થઈ ગયા હતા કે સામે શત્રુ તેના પરાભવજ કરી શકતા નહિ. ગાંધીના વ્યાપારમાં વિવિધ કરિયાણા ખરીદવામાં તથા વેચવામાં કુશળ થઇ ગયા હતા. ગંધ પરીક્ષામાં તે ઘણેા ચતુર હાવાથી માત્ર ચીજો સુઘવાથીજ અંદર શું શું છે તેની તે પરીક્ષા કરી શકતા. વજ્રના વ્યાપારમાં તે અદ્ભૂષિત
બુદ્ધિવાળા હતા, મણિ તથા રત્નના વ્યાપારમાં તેના ગુણદોષને સમજનાર હોવાથી બધા વ્યાપારીએ તેને
For Personal & Private Use Only
888808088888888 T
www.jainlibrary.org
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પ્રથમ પહેલવ
પ્રમાણભૂત સમજતા હતા. સેના રૂપાને વહેપારીએ તેના વખાણ કરતા હતા. મણિયારના ધંધામાં જુદા જુદા દેશમાં નિપજેલી ચીજોના ગુણદોષ સમજીને તે લેવામાં પ્રવીણ થયે હતે. જુદા જુદા દેશના આચાર, વિચાર, ભાષા તથા રસ્તાઓ વગેરેનું જ્ઞાન હોવાથી તે સાર્થવાહ બની મુસાફરોને ઉત્સાહ તથા સત્વપૂર્વક ઇચ્છિત સ્થાને લઈ જતો. સમયને સમજી શકનાર હોવાથી તથા કયા વખતે શું બોલવું તેનું બરાબર જ્ઞાન હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ પ્રિય થઈ પડતે, દેવતાની ભક્તિ કરવામાં તે અડગ બૈર્યવાળે હતે. બધા દેવની પૂજા કરવાની વિધિમાં પ્રવિગુ હેવાથી અ૬૫ સમયમાં તે સર્વ દેવોને પ્રસન્ન કરી શકતે, બહુજ તેજસ્વી બુદ્ધિવાળો હોવાથી પ્રધાન તથા મંત્રીનું કામ કરવામાં રાજાની ઇરછા સમજી જતો તથા છળ તેમજ બળથી રાજ્યનું રક્ષણ કરતો. એગ વિગેરે ક્રિયામાં યમ, નિયમ, આસન વિગેરે કેગના અંગે તેના ભેદ સહિત સમજતો, ઔત્પાતિકી ( વિગેરે વિનયકી કામિક પરિણામીકી) ચાર પ્રકારની બુદ્ધિથી શિક્ષિત માણસના મન પણ તે ખુશ કરી શકતો. સર્વ નીતિ, રીતિ તે સમજતે વધારે શું કહેવું ? સર્વ વિજ્ઞાન શાસ્ત્ર માં પારંગત થઈ જવાથી સર્વ કળા, તેજ, યશ વિવિધ ગુણ ને બુદ્ધિ એના પ્રિયમેલક તીર્થ જે તે બની ગયે. ગુણવડે બાળપણમાં પણ તે વૃદ્ધ જે શોભવા લાગ્યો. અનુક્રમે બળવય વિતાવી યુવતીઓને ક્રિડા કરવાના વનરૂપ યૌવન તેગે પ્રાપ્ત કર્યું. તેના જન્મથી આરંભીને ધનસારના ઘરમાં ચારે બાજુથી ધન-ધાન્યાદિ લમી વધવા લાગી. તેથી તેને પિતા લક્ષ્મીની વૃદ્ધિ જોઈને નીતિશાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારે માણસ પાસે ધરપકુમારના વખાણ કરતે, નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –
प्रत्यक्षे गुरवः स्तुत्या परोक्षे भित्रबांधवाः। कर्माऽन्ते दासभ्रत्याश्च, पुत्रानैव मृता स्त्रिय ॥ ગુરૂની પ્રત્યક્ષ (સામે) સ્તુતિ કરવી, મિત્ર અને બાંધેની પાછળ રસ્તુતિ કરવી, દાસ કે સેવક (નોકર)ની
B%88888888888832 33
Jain Education Interna
For Personal & Private Use Only
11
ainelibrary.org
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી ધનકુમાર 22
ભાગ ૧
. પ્રથમ પટેલ
કાર્યની સમાપ્તિ કરવી, પુત્રની તો કરવી જ નહિ અને સ્ત્રીની સ્તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી.
આમ છતાં પ! શેઠ તો કહે છે કે-જે દિવસથી આ પુત્રને જન્મ થયે છે તે દિવસથી જાણે મંત્રથી આકાઈને લમી આવતી ન હોય તેમ કારે બાધી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણો બધા શહેરવાસી તેને ચિત્તનો ચોરનાર છે. કોઈ નિપુણ સાણસેથી પણ ખાતરી થઈ શકે તેમ નથી. આગલા જન્મના કેઈ ફાભ ભાગ્યના ઉઢયથી મારે ઘરે કલ્પવૃક્ષના પુત્રરૂપે જન્મ થયે જણાય છે. આ પ્રમાણે જેમ જેમ તે ધન્યકુમારના ગુનું વર્ણન કરવા લાગે તેમ તેમ તેના માટે ત્રણે ભાઈ એ તે સહન ન કરી શક્યાથી બચથી બળવા લાગ્યા. એ પ્રમાણે ગત: હદ કપરૂપી અગ્નિમાં નેહરૂપી તેલનું બલિદાન કરીને પિતાના પિતા ધનસારને બોલાવીને તેને કહેવા લાગ્યા કે—હે પિતાજી! અમે જુદી જુદી જાતના કરિયાણાથી ભરપૂર વહાણે, ભરીને જાણે શુદ્રના માછલા હોઈ એ તેમ વારંવાર સમુદ્રમાં મુસાફરી કરીએ છીએ. તેમજ દેશપરદેશમાં વારંવાર રખડીએ છીએ, સડસ કરીને અનેક વસ્તુઓથી ભરપૂરગાડા સાથેનવિધિ શકાય તેવા જંગલોમાં રખડીએ છીએ, રસ્તામાં ટાઢ તડકો સડન કરીએ છીએ, ઉનાળાના તડકામાં ખેતીનો આરંભ કરાવીએ છીએ, તેમજ દરિદ્રરૂપી કણને પીલી નાખવામાં ઘંટી જે અરઘટ્ટો (ટો) ફેરવીએ છીએ, બજારમાં દુકાને બેસીને વ્યાપાર કરીએ છીએ, અનેક વહેપારીઓને ઉધારે દ્રવ્ય અથવા તે કરિયાણા દઈએ છીએ અને હંમેશા તેનું લખાણ કરવાનું કષ્ટ સહન કરીએ છીએ, ત્યારપછી પાછા તેમને ઘરે વારંવાર આટાં ખાઈને ઉઘરાણીઓ કરીએ છીએ, જુદી જુદી જાતની યુકિત-પ્રયુકિતથી ધન લાવી કુટુંબને નિર્વાહ કરીએ છીએ. વળી સામંત રાજા વિગેરેને ધીરેલ ધન લાવી કાંઈ કાંઈ કળાએ કરીને પાછું મેળવીએ છીએ. રાજ્ય-દરબારે ચતુરંગ સભામાં જુદા જુદા આશયથી કરાયેલ વિતર્કથી મુશ્કેલ પ્રશ્નોના હોંશિયારીથી જવાબ દઈને અમે ચતુર માણસોના મનને
Jain Educon internal
For Personal & Private Use Only
ના 33ay.ગg
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચાસ્ત્ર
ભાગ ૧
પ્રથમ
પલ્લવ
Jain Education Internat
WEB
ખુશ કરીએ છીએ. જેવી રીતે મેટા મોટા મગરમચ્છોથી તથા મોટા મેાટા માજાએથી મુશ્કેલીથી તરી શકાય તેવી રેવા (નર્મદા) નીને મોટા હાથીએ તરી જાય, તેવી રીતે દુનાથી, ખુશામતી આએથી અને પરવશપણાથી મુશ્કેલ એવી રાજસેવા પણ અમે કરીએ છીએ. આ પ્રમાણે અનેક ઉપાયેા કરોને કટિંગને ધન અમે પેદા કરીએ છીએ, છતાં અમારા કષ્ટની અવગણના કરીને તમે ધન્યકુમારની વારવાર પ્રશંસા કરે છે. પણ જુએ, હજુ સુધી તે તે લજજાડીન રમત-ગમત પણ છેડતા નથી, વ્યાપાર વિગેરે ઉદ્યમ તા બાજુ ઉપર મૂકીએ, પરંતુ ઘરમાં સામાન્ય રીતે પોતાના વસાદિ પણ ઠેકાણે મૂકવાનું કામ તે કરતો નથી, લેખાં વિગેરે કરવામાં પશુ પ્રયત્ન કરતો નથી, ઘરે આવેલ સારા માણુને આદર સત્કાર આપતા પશુ હજી આવડતું નથી, તે પશુ ધન્યકુમારની વારંવાર વખાણ કરવાની તમારી અજ્ઞાનતા અમને સમજી શકાતી નપી, વળી ઘરના ભાર સહન કરતા એવા અમારી નિંદા કરે છે, પરંતુ જે માગુસ સારા-નરસાનું પારખું કરી શકતો નથી તે બધે ઠેકાણે ડાંસીને પાત્ર થાય છે. કહ્યું છે કે—
are roothi धवलमा हंसे, निसर्गस्थितिर्गा भिये महदंतरं वचसि यो भेदःस किं कथ्यते । tatay . विशेषणेष्वपि सखे ! यत्रेदमालोक्यते, के काकाः खलु केच हंस शिशवो ! देशाय तस्मै नमः ॥ કાગડામાં કાળાશ તેા અલૌકિક છે. હુંસમાં ઉજ્જવળતા છે તે સ્વાભાવિક છે. બન્નેની ગભીરતામાં મેટું અંતર છે, પર’તુ તેના વચનમાં જે ભેદ છે તેની તે વાતજ શી કરવી ? આ પ્રમાણે વિશેષણેા છતાં પણ કાગડા કોણ અને હુંસ કાણુ, તેને જે એળખી શકતા નથી—તેના ગુણની પરીક્ષા કરી શકતા નથી તે દેશને નમસ્કાર થાઓ.’
માટે હું પિતાજી ! તમેજ અમને મેાટા બનાવ્યા હતા અને હવે મેટા માણસા પાસે ધન્યકુમારના ગુણ ગાઈને તમેજ અમને નીચા બનાવે છે. જેવી રીતે ત્રાજવામાં એક પલ્લાને ભારે કરીએ તો બીજું સ્વયમેવ હલકુ
For Personal & Private Use Only
好防歐
૩૪
ww.jainelibrary.org
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાસ્ત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
४
Jain Educati
થઇ જાય છે, તેવી રીતે ધન્યકુમારના ગુણ ગાઈ ને તેને માટે (ભારે) બનાવવાથી અમે હલકાં બનીએ છીએ. હું પિતાજી ! જેમ બધા વૃક્ષોમાં સરોવરનું પાણી એકસરખુ' પહોંચે છે તેવી રીતે તમારે સ્નેહ પણ સ પુત્રોમાં એકસરખાજ હોવા જોઈ એ. જેમ સત્ર મહાવ્રત વિવિધ ક એકસરખાં પાળવાથીજ મુનિ શ્રેષ્ઠ ગણાય છે, તેમજ સ પુત્રોમાં એકસરખાજ ગુણેાની સ્થાપના કરવાથી સત્યાસત્યની પરીક્ષા કરી શકનાર માણસામાં પિતા શ્રેષ્ઠ ગણાય છે. વળી હે પિતાજી! શાસ્ત્રમાં પણ પુત્રની સ્તુતિ કરવાનો નિષેધ કર્યાં છે અને તે તે તમે કરો છે, માટે કહો કે જે વાતના શાસ્ત્રમાં નિષેધ કર્યાં હોય તે વાતનેા આદર કરવાથી કદિ પણ યશ મળી શકે ખરા ? મા-બાપે બહુ વખાણ કરીને તથા બહુ લાલન-પાલન કરીને ઉદ્ધત બનાવેલ પુત્ર તેા કુટુંબના ક્ષય કરનારો થાય છે. લાકડામાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ શુ' લાકડાને નથી બાળતા ? વળી બાપુ ! તમે ધન્યકુમારમાં શી અધિકતા જોઇ અને અમારામાં શી આછાશ જોઇતે હમેશા જાણે દેવતા હોય તેમ તેના વખાણ કર્યાંજ કરો છે ? હું પિતાજી! જે અરસપરસમા સ્નેહલતાને વધવા દેવાની ઇચ્છા હાય તા ધન્યકુમારના વખાણ કરવા રૂપી અગ્નિ હવે વારવાર ન ચેતવશે અમારા બધા ઉપર એકસરખી દૃષ્ટિ રાખશે. પુત્રાના આવા શબ્દો સાંભળીને ગુસ્સે થયેલા તે પુત્રને શાંત કરવા માટે પિતાએ કહ્યુ` કે-હે પુત્રો ! તમે ડાળા (નેલું) પાણીના ખાબેાચીઆની જેવા મિલન આશયવાળા છે, તમારે સ્વચ્છ થવાને માટે મારા જેવાના વચતરૂપ કત ફળ (ફટકડી)ની જરૂર છે. તેનો ઉપયોગ કરે. હે પુત્રો ! હુંસની માફક નિર્મળ બંને પક્ષવાળા મને ખાટુ એલવાની મૂર્ખાઈ કરતા કિંદ તમે જોયા છે ખરા? ગોવાળીઓથી માંડીને મેટા મહારાજાઓ સુધી સ મનુષ્યોમાં મારી તુલના શક્તિના વખાણ થાય છે અને તે પ્રમાણે પરીક્ષા કરવામાં કુશળ એવા મેં જે ગુણા હતા તેનાજ વખાણુ કર્યા છે. જે ગુણવાન માણસના ગુણ્ણા ગાવામાં પણ મૌન ધારણ કરીએ તે તે પ્રાપ્ત થયેલી વચનશક્તિને
For Personal & Private Use Only
૩૫
Page #47
--------------------------------------------------------------------------
________________
ચોત્ર ભાગ ૧
3.
'પ્રથમ
નિષ્ફળ કરવા જેવું છે. તેથી આ ગુવાન પુત્ર ની નિષેધ કાયેલી નુ પણ કરૂં છું. અરે પુત્રો ! ધન્યકુમારના જન્મ પછી જેવી લમી આપ ઘરમાં વધી છે તેની પહેલાં નહોતી, તેથી કરીને અવય તથા વ્યતિરેક બનેથી ધન્યકુમારને જ તેના કારણરૂપ હું તે સમજુ છું. હે પુત્રો કેમ ચંદ્રોદય સમુદ્રની ભરતીનું, જેમ સૂર્ય કમળને ખીલવવાનું, જેમ વસંત પુછપને આવવાનું, દરેમ બીજ અંકુર ફુટવાનું, જેમ વેદ સુકાળનું તથા જેમ ધમ જયનું કારણ છે, તેમ એટયું પણ એકકસ સમજે કે આપણા ઘરમાં લક્ષ્મી વધવાનું કારણ બન્યકુમાર સિવાય બીજું કાંઈ જ નથી. જેવું ભાગ્ય તથા સૌભાગ્ય અને જેવી બુદ્ધિની નિર્મળતા ધન્યકુ માર માં દેખાય છે, તેવી તેના સિવાય ઇનીજે કઈ સ્થળે ઈ ? હે પુત્રો ! જે તમને મારા વચનમાં વિશ્વાસ ન હોય તે હ આપું તેટલા ધનથી વ્યાપાર છે. પોતાના ભાગ્યની પરીક્ષા કરે એકસરખો ઉદ્યમ ધન વડે કરવાથી પોતાના માગ્યાનુસાર ફળ મળે છે. પૂ. રેવા રાવરમાં પણ તે પિતાના મ પ પૂરતું જ પાણી લઈ શકે છે.” પછી એ કરી ઘે બાપે પે ! વન વધુ (વા) ખુશીથી રવીકારે છે. તેમાં ત્રણ પુત્રો પિતાનું કહેવું સ્વીકારી લીધું, શેડ પાર કરીને પાટે ચારે પુત્રોને ત્રણ સોનાના સિક્કા માપીને ૬ કે – (હે પુત્રો ! આ એક નાના ક્કિાથી જુદે જુદે દિવસે પાર કરીને પોતાના ભાગ્ય પ્રમાણે મળેલ લાભથી આપણા કુટુંબને તમારે જ! આપવું અને પ્રથમ બે પુત્ર ન લેસોનાના સિકકા લઈ વ્યાપાર કરવા ગયો, પરંતુ વો પ્રયત્ન કર્યો છે ! એ તેને છેડે વભ મળે, કારણ કે દરેક મનુષ્યને પોતાના કર્મના ઉદય અનુસાર જ ૬ 11 મળે છે, પણ પ્ર - પ્રમાણે મળતું નથી. પછી તે વ્યાપારી મેળવેવ ધનથી ભૂખને તેડવાને સમ એવા વાલ તથા તેલ લાવીને કુટુંબને ભજન કરાવ્યું. બીજા વચ્ચે બીજી ભાઈ પોતે કમાયેલ નથી ચળા લાવી કુટુંબને જમાડયું. ત્રીજા દિવસે ત્રી લઈ એ પહે લલેલ નફાથી જેમતેમ કરીને કુટુંબને તૃપ્ત કરવા પ્રયાસ કર્યો.
For Personal & Private Use Only
wwwn
ary or
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યમાર ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internat
檢體送达XXX && 已選巴契风已契,
શહેર
હવે ચેાથે દિવસે પિતાએ કરોડો રૂપિયા કમાવવાને તૈયાર થઈ ગયેલ ધન્યકુમારને પણ ત્રણસે સોનાના આપ્યા. પછો જેમ અષાડ મહિનાનુ વાદળુ પાણી લેવા સમુદ્ર તરફ્ જાય છે, તેવી રીતે ધન્યકુમાર પિતાએ આપેલ સિક્કા લઇને ધન કમાવવાને માટે અજાર તરફ ચાલ્યા. સારા શુકનથી પ્રેરાઇને ધન્યકુમાર એક મોટા પૈસાદાર ગૃહસ્થની દુકાને જઇને બેઠા. તે શેડ પેતાના મિત્રે લખેલી નેાકર સાથે આવેલી ચીઠ્ઠી નોકરોના હાથમાંથી લઈ છાનામાના ઉઘાડીને મનમાં વાંચવા લાગ્યા. તે પત્રમાં લખ્યું હતુ` કે–શ્રીપ્રતિષ્ઠાનપત્તન મહાશુભ સ્થાને. પરમપ્રિય મિત્ર મહેશ્વર ોગ. સાના સ્થાનથી તમારો સ્નેહી મિત્ર અમુક નામના વ્યાપારી સ્નેહ તથા કુશળ સમાચાર પૂર્ણાંક પ્રણામ સાથે કહેરાવે છે કે-અહિં સવ કુશળ છે. તમારી કુશળતાના સમાચાર જરૂર મોકલતા રહેશેા, હવે કામની વાત ઉપર આવીએ. મેઘસમાન ફાયદાકારક એક સાવાહ અગણિત કરિયાણાથી ભરલાં ગાડાંએ સહિત તમારી તરફ આવે છે. વળી તે જ્યાંથી આવે છે તે સ્થાનેજ પાછા જવા માગે છે. હે અં! દરિદ્રતાના નાશ કરવાને સમથ મોટા વ્યાપારીને બહુ ચેોગ્ય કરિયાણા તેની પાસે છે. ગમે તે કારણ હા, પર ંતુ તે સાČવાડુ સહેજ સાજ લાભથી પણ પેાતાના કરિયાણા વેચી પેાતાને વતન જવા ઉત્સુક થઇ ગયા છે, માટે હું મિત્ર! તમારે તે સાવાહ પાસે જલ્દી આવીને તેના કરિયાણાનું સાટુ કરી લેવાની જરૂર છે તેથી તમને તેમજ મને ભારે લાભ થવાને સભવ છે, આ પ્રકારના લેખા (પત્ર) અગાઉ પણ મે’ આપના તરફ્ લખી માલ્યા હતા, પરંતુ તમે એકના પણ જવાબ આપ્યા નથી... કદાચ મારા એકપણ સોનાના નિધાનની જેમ તમારા હાથમાં આવ્યા નહિ હાય, માટે હવે તે જલ્દી આવો, આ પ્રમાણેને પત્ર વાંચી તેના અથ વિચારી અનાની માફક સવારના પણ ભૂખ્યો થઇ ગયેલા તે શેડ વિચારવા લાગ્યા કે– ભાગ્યથીજ પ્રાપ્ત થઈ શકે તેવી અગણિત ચીજો સહિત તે સાવાડુ નજીકમાં આવ્યું છે. પરંતુ વ્યાપારમાં
પત્ર
For Personal & Private Use Only
સિક્કા
必发因发发股股贸88胜贸发出贸贸进发发发送贸发88
૭
v.jainelibrary.org
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પલ્લવ પ્રથમ
Jain Education Internat
ગુ થાઇ ગયેલ બીજા અહીંના કોઈપણ વ્યાપારીને ખબર નથી, માટે ઘરે જઈ ભેાજન કરી ચિત્તને સ્વસ્થ બનાવુ તે પછી જાઉં..., કારણુ કે ચિત્ત સ્વસ્થ હોય ત્યારેજ બુદ્ધિ ખરાબર કામ આપે છે અને ખરીદી બુદ્ધિથીજ સારી રીત થઈ શકે તેવી છે માટે જમ્યા પછી જ ત્યાં જઈ સાથે વાહને જયગોપાળ કરી એકલા જ તેની સ ચીજો ખરીદી લઇશ, પછી વેચાતી લીધેલી એ ચીજોથી મને ઘણા લાભ થશે, કારણ કે આ શહેરમાં કોઈની પણ દુકાને કરિયાણાની એવી ચીજો નથી- આ પ્રમાણેવિચાર કરીને શેડ તેા ઘરે ભાજન કરવા ગયા, ‘દુનિયામાં આવી રીતે ભૂખ સને વિઘ્ન કર્તા થઇ પડે છે.’ તે દરમ્યાન તેની દુકાન પર બેઠા બેઠાં ચેખા ભાજપત્ર પર લખેલા તે પત્રના પ્રતિબિ’ખથી વંચાતા અક્ષરા છાનામાના પેાતાની તીક્ષ્ણ બુદ્ધિથી ધન્યકુમારે વાંચી લીધા અને વિચાર કર્યો કે—આ વિચાર કરવાની શક્તિ વગરના માણસની મૂર્ખાઈ તા જુઓ, એને પોતાનો મિત્ર ખાસ ખાનગી રીતે તાકીદે જવાનુ લખી જણાવે છે, છતાં આ પત્ર વાંચી જમવા ગયા, વ્યાપારીને આવી બેદરકારી ન છાજે. હવે તે જમીને ઘરેથી પાળે આવે તે પહેલાં તે સાવાડ પાસે જઈને હું તેની વેચવાની તમામ ચીજો મારા તાખામાં લઇ લઉં, કારણ કે દ્રવ્ય પ્રાપ્તિનું મૂળ કારણ તે ઉદ્યમજ છે. આ પ્રમાણે વિચાર કરી પોતાને ઘરે જઈને સુંદર વસાલ કાર સજી ઘોડેસ્વાર થઈ પાતાના યેાગ્ય મિત્રા તથા નાકરા લઈ ને તે તરતજ પેલા સાવાડ પાસે જવા નીકળ્યા. તે અડધો માઈલ લગભગ ગયા હશે ત્યાં તે રસ્તામાંજ તે સા વાહને ભેટા થયા, પરસ્પર કુશળ સમાચાર પૂછયા પછી ધન્યકુમારે વેચવાની ચીજોની જાત તથા સંખ્યા વિગેરે પૂછી લીધી. સા વાહે જેવી હતી તેવી સ` વાત કહી. હવે તે ધન્યકુમારે સા વાહને તે ચીત્તે વેચાતી લેવાની પોતાની ઈચ્છા જણાવી. તે શેઠે પણ પોતાના હાથની સ’જ્ઞાથી ખીજા સાથેના વ્યપારીએ સાથે ચોક્કસ કરી વેચવાની ચીજોની કિંમત કહી, એટલે ધન્યકુમારે તે કન્નુલ રાખી. ધન્યકુમારે તે ચીજો બરાબર છે કે કેમ
For Personal & Private Use Only
HOME FE
∞∞∞∞
TRIXTATE
૩૮
jainelibrary.org
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલવ પ્રથમ
四四四288X38338888888888888区
તે સહેજ સહેજ હાથમાં લઈ આંખ ફેરવીને જોઈ લીધું. પછી તે બધી ચીજોનું પાકું સારું કરીને તેને પિતાના તાબામાં લીધી. નકકી થયા પછી તેની નિશાની તરીકે પિતાની મહોર તેના પર કરી દઈને તે નિશ્ચિત થયો. - હવે પિલા શેઠ પિતાને ઘેર જમીને સાર્થવાન્ડ સામે જવા ઉત્સુક થઈ તૈયારી કરવા લાગ્યા. તેથી બીજા વહેપારીઓ પણ સાથે આવેલ છે તેમ જાણીને ત્યાં જવાની ઈચ્છાથી તે શેઠની સાથેજ સાથને મળવા ચાલ્યા. માગે જતાં સાર્થને આગેવાન સાથે સાથે જ તેમને મલ્યા. અરપરસ શિષ્ટાચાર પૂવક નમસ્કાર કરીને સુખ સમાચાર પૂછયા. પેલા શેઠે સાર્થના આગેવાનને તેની ચીજો લેવાની પોતાની ઈચ્છા જણાવી. તે સાંભળી હસીને તે સાર્થ વાહે બધા વ્યાપારી એને કહ્યું કે–તમારું કલ્યાણ થાઓ, પરંતુ હવે હું શું કરું ? મેં હમણાંજ મારી સર્વ વસ્તુઓ આ ધન્યકુમારને વેચી દીધી છે અને મેં તેને લેખ પણ લઈ લીધા છે (બાસુપણ, (ડીપોઝીટ) લીધું છે.
વે મધ નક્કી થઈ ગયા પછી જે ફરી જાઉં તે તે મારી અપકીર્તાિ જ થાય. શેડના મિત્રે પણ કહ્યું કે મેં પહેલાથીજ તમને ચીઠ્ઠી લખી મોકલી હતી, પરંતુ આળસુ થઈને પ્રસંગને લાભ ન લીધે. હવે તેમાં મારે શો દોષ ? હવે તો તમે ધન્યકુમારને જ હાથમાં લે. તેને યોગ્ય લાભ આપીને પણ આ ચીજો ખરીદી લેશો તો તમને મોટો લાભ મળશે. આ પ્રમાણેની વાત સાંભળી તે શેઠ ધન્યકુમાર પાસે જઈ કહેવા લાગ્યો કે હે ભાગ્યશાળી ! તમે ખરીદેલ ચીજો મને આપે અને નફાના એક લાખ સેનેયા લ્યો કે જેથી મારુ અડિ' આવવ સકળ થાય, અને તમને વગર મહેનતે ધન મળશે. આ બધા શેઠિયાઓની લાજ રાખે, કારણ કે તેમ કરવાથી
યશ અનનો લાભ મળશે. તેમજ વળી અમે તમારો ઉપકાર લાંબા વખત સુધી ભૂલશું નહિ.
થતા લાખ રૂપિયા મળવાથી પિતાની ઈચ્છા પાર પડેલી છતાં મીઠા વચનથી આ પ્રમાણે કહેવા લાગ્યા કે-ખુશીથી આ ચીજો સ્વીકારે છે કે આ ચીજોથી મને તે છે, શીથી આ ચીજો સ્વીકારે, જો કે આ ચીજોથી મને તે ઘણે લાભ છે, પરંતુ ભલે તમારી
IBી ૩૯ શg
983393039999999999999999
Jain Education Internatid!
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
8888888888888888888888SSSSSSSSSSSSSSSS
ઈચ્છા છે તો લાખ સોનિયા આપે. આપના જેવા વડીલનું વચન કેમ ઉથાપાય? કુળવાન માણસને વડીલને વિનય જાળવો તેજ એગ્ય છે. આ પ્રમાણે મીઠાં વચનથી તેમને રાજી કરી વેચાણનું લખાણ કરી આપી લાખ સેનેયા લઈ તે ઘરે આવ્યા. પિતાને પ્રણામ કરી તે ધન તેમની આગળ મૂકી દીધું, અને બનેલ સર્વ વાત કહી. પછી હજારો સેનેયા ખરચીને ભોજનની સામગ્રી તૈયાર કરવા માંડી. રઈઆઓ પણ જાતજાતની ચીજો મેળવી તથા ઘણી જાતના મસાલા નાખીને ભેજન તૈયાર કર્યું. પિતાની જ્ઞાતિના માણસે, સગાવાલા તથા મિત્રોને નેતર્યા તેઓ આવીને પોતપોતાના આસને જમવા બેસી ગયા. હવે સૌથી પહેલાં કુળની નાની બાળીકાઓ નારંગી, સંતરા વિગેરે મીઠાં ફળો તથા ખજુર, જડદાલુ વિગેરે મે પીરસી ગઈ. તે ફળ ખાતાં તથા ધન્યકુમારના ગુણનું વર્ણન કરતા અનેરો રસ તથા તૃપ્તિને આનંદ ભેગવવા લાગ્યા, ત્યારપછી સ્વાદિષ્ટ અને મનને ખુશ ખુશ કરી દે તેવા ભાતભાતની ચીજોથી બનાવેલા લાડુ આવ્યા પછી ઘીથી ભરેલા, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલ હોય તેવા, ચંદ્રના મંડળ જેવા સફેદ સુગંધી ઘેબર લાવવામાં આવ્યા. તે સિવાય મધુર-રસની ઈચ્છવાળાને તૃપ્ત કરનાર, તેમજ ગળામાંથી પસાર થતા ગટગટક એવા અવાજ કરતા સફેદ પેંડા પીરસવામાં આવ્યા, વળી ગંગા-કિનારે આવેલ રેતી જેવી સફેદ ખાંડથી મીઠે બનાવેલે અને શરીરમાં ઉત્પન થયેલ ગરમીને શાંત કરી નાખતો શીખંડ પીરસાયો. આ બધું આવી ગયા પછી મીઠી ચીજોથી તૃપ્ત થઈ ગયેલ ઉદરવાળા આમંત્રિત ગૃહસ્થની આહાર પચાવવાની શક્તિની મંદતાને નાશ કરનાર મીઠું, હળદર તથા મરચાં વિગેરે દીપક ચીજો નાખીને બનાવેલી ઉની ઉની પુરીઓ પીરસવામાં આવી, તેમજ બધા રસની મેળવણીથી તૈયાર કરેલ ખજુર વિગેરે પીરસાણા, ત્યારપછી સુગંધી, સફેદ, સુકોમળ તથા સ્નિગ્ધ અને સારા ખેતરમાં ઉગેલા ખંડ અને કલમશાળી વિગેરે જાતના ચેખા, ખાવાની ઈચ્છા ઉત્પન થાય એવા મગ તથા શહેરવાસી લોકોને
૪૦ Onlinelibrary.org
Jain Education Internatio
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલવ
ખુશ કરવા માટે પીળી તુવેરની દાળ પીરસવામાં આવી, તે સાથે બહુજ સુગંધી ઘી તથા અઢારજાતના શાક દરેકના ભાણામાં આવ્યા, તે સિવાય જમનારના હાસ્ય જેવા સફેદ કરંબા પણ પીરસવામાં આવ્યા. આ પ્રમાણે જાતજાતની જમવાની ચીજોથી બધા સગાવાલાએ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વેને પાન-સોપારી વિગેરે તાંબુલ આપવામાં આવ્યું ત્યાર પછી સગાવાલા તથા જ્ઞાતિના લેકે ધન્યકુમારનાં વખાણ કરતા કરતા પિતપતાને ઘેર ગયા. હવે બાકી રહેલ દ્રવ્ય ખરચીને તેણે પોતાની ભાભીએના જાતજાતના ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અહાર, એકસેર’ ત્રણ પાંચસેર સાતસેર તથા અઢાર સેરવાળા હાર તથા બીજા કનકાવળી, રત્નાવલી અને મુક્તાવાળી વિગેરે કેડ, ડોક, કાન, હાથ વિગેરેમાં શોભે તેવા ઘરેણા કરાવી તેમને આપ્યા. ભાભીઓ બહુ ખુશ થઈને પિતાના દિયરને કહેવા લાગી કેહે દિયરજી ! અમારા આગલા કેઈ પુણયથીજ તમારે જન્મ થો લાગે છે, વાહ ! કેવી અદ્ભૂત તમારા ભાગ્યની રચના છે ! કેવું અદ્ભૂત તમારું ભાગ્ય છે ! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે ? અને બધી બાબતોમાં કુશળ હોવા છતાં તમારામાં નરમાશ કેટલી બધી છે ! અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને શેભે તેવું છે ! હે દિયરજી ! તમે દીઘયુષી થાઓ, ખૂબ આનંદ મેળવે, જય પ્રાપ્ત કરે, અમને પાળે, લાંબા વખત સુધી સગાવાલાને આનંદનું સ્થાન બને તથા તમારા સારા ચરિત્રથી પિતાના વંશને પવિત્ર કરો, આ પ્રમાણે ભાભીએ પિતાના દિયરના વખાણ કરવા લાગી.
એ પ્રમાણે પિતાની સ્ત્રીઓથી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત વિગેરે ભાઈઓ તેની વિશેષ ઈર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચન સાંભળીને તેમને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે-“હે પુત્ર ! ગુણી માણસોના ગુણોની અદેખાઈકરવી તે ઉત્તમ પુરૂને ચેચ નથી. “ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–આગની જવાળામાં
38888888888888888888888888888
Jain Education Interra
For Personal & Private Use Only
૪૧
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internat
3888888888
પોતાના શરીરને હામી દેવું સારૂં, પર ંતુ ગુણવાન પુરૂષાની સહેજ પણ અદેખાઈ કરવી તે સારી નહિ', ' ‘ ભાગ્યહીન પુરૂષો પુણ્યશાળી પુરૂષની મહત્ત્વતારૂપી અગ્નિથી વારંવાર બળતા તે તે રસ્તે જવાને અસમ હાવાથી પગલે પગલે સ્ખલના પામે છે તથા નિંદા કરે છે. જેનાથી આ આખી દુનિયા શાલે છે તેવા ગુણવાન પુરૂષો તે દૂર રહ્યા, પરંતુ જેએમાં ગુણ્ણાની અનુમેદના કરવાની શક્તિ હોય છે તેવા પુરૂષા પણ ત્રણ જગતને વિષે પૂજાય છે, હે પુત્રા ! ગુણ્ણાની અદેખાઈ કરવાથી તે પૂજ્ય હોય તે પણ પૂજવાને અગ્ય બને છે અને ગુણ્ણાની પ્રશંસા કરનાર તેજ વિનાનેા હેાવા છતાં પૂજવાને લાયક બને છે. ગુણ ઉપરના રાગ તથા દ્વેષ ઉપર એ મુનિઓની કથા છે તે સાંભળેા.
— ગુના રાગ ઉપર તથા દ્વેષ ઉપર એ મુનિએની કથા —
પૂર્વે ઈન્દ્રિયાનો નિગ્રહ કરનાર તપથી કૃશ (પાતળા) થઈ ગયેલા શરીરવાળા, જ્ઞાનરૂપી સમુદ્ર તરી ગયેલા તથા ભવન ભય જેમને ઉત્પન્ન થયા છે તેવા એક મહામુનિ થઈ ગયેલ છે. તે મુનિ એક વખત ઈૌસિતિ પાળતા, કપટ રહિત મનવાળા અને હંમેશા પ્રમાદરહિત એવા તે મુનિ ભિક્ષા માટે એક સ્ત્રીના ઘરમાં ગયા. તે સ્ત્રીના હાવભાવ વિભ્રમ, કટાક્ષ વિગેરે વિલાગ જોયા છતાં અક્ષુબ્ધ મનવાળા તે મુનિએ કાચબાની માફક ઇન્દ્રિયાને ગેપપીને તેના ઘરમાં પ્રવેશ કર્યાં. પછી રાગ-રહિત એવા તે મુનિએ પેાતાની ગંભીર વાણીથી કલ્પવૃક્ષ સમાન ધર્મલાભ આપીને યોગ્ય સ્થળે ઉભા રહ્યા. હવે ઘરમાંથી તે યુવાન સ્ત્રી મુનિને આવેલા ોઇને ધ બુદ્ધિથી નિષ્કપટપણે ભેજન હાથમાં લઇને બહાર આવી, તેટલામાં વાતા મુનિરાજ ભિક્ષા લીધા વગરજ અન્ય સ્થળે ચાલ્યા ગયા. તે શ્રદ્ધાવાન સ્ત્રી મુનિરાજ ગોચરી લીધા સિવાય ગયા તેથી બહુ નાસીપાસ થઈ અને પોતાના ભાગ્યની નિદાપૂર્વક ખેદ કરવા લાગી. ઘેાડાજ વખત પછી ત્યાં ભાગ્યયેાગે એક ગુણ ઉપર
For Personal & Private Use Only
88888888884
૪૨
Aww.jainelibrary.org
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internatio
888
રાગવાળા છતાં ફકત મુનિ વેષધારી સાધુના ગુણુ રહિત મુનિ આવ્યા. પેલી શ્રાવિકા તેમને આવેલ જોઇને હાથમાં વારાવવા યાગ્ય વસ્તુઓ લઇ વહેારાવા આવી. મુનિએ પણ તે વસ્તુઓના સ્વીકાર કર્યાં. હવે તે શ્રાવિકા પહેલા તથા બીજા સાધુ વચ્ચે આવા તફાવત જોઇને બેલી કે—હે મુનિરાજ ! જો તમને ગુસ્સો ન આવે તે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ છે તે પૂછું. પહેલા સાધુ કહ્યું કે—હે નિ`મળ આશયવાળી સ્ત્રી ! જે ઇચ્છા હૈાય તે ખુશીથી પૂછ, કારણ કે હું રોષરૂપી દોષનેા શેષ કરનાર હેવાથી કાઇનું ક્રોધ ઉત્પન્ન થાય તેવું વચન સાંભળીને પણ સ્વભાવને ઠેકાણે રાખી શકું છું, તે શ્રાવિકાએ કહ્યું કે—તમારી પહેલા તમારા જેવાજ એક મુનિ આવી ગયા. તેમને મેં આપવા માંડેલ ભિક્ષા તરફ ષ્ટિ કરીને લીધા વગરજ પાછા ચાલ્યા ગયા. એક ક્ષણ પછી તમે આવ્યા અને તમે તે ભિક્ષાનો સ્વીકાર કર્યો. માટે તમારા બન્ને વચ્ચે આવી તફાવતનું કારણ શું? તે મુનિએ કહ્યુ કે—હૈ સુજ્ઞ સ્ત્રી ! તે સાધુ તે પ્રાણીઓની રક્ષા કરવામાં તત્પર, નવસિ ધારી, મહામુનિરાજ હતા, કોઈ જાતની શરીર પરની મમતા વિનાના હૈાવાથી તે મુનિરાજ માત્ર આ દેહ ધર્મીનુ' સાધન છે તેમ સમજી તેને ટકાવી રાખવાને જેવા તેવા લુખા-સુખા આહાર ગ્રહણ કરે છે. અને તેવા અત, પ્રાંત તથા તુચ્છ આહાર પણ ઇંગાળ, ધૂમ્ર ( ખાતા આહારને વખાણવા કે વખાડવા ) વિગેર દોષથી રહિતપણે તે વાપરે છે. અતિસ્નિગ્ધ કે મિષ્ટ ખારાક તેઓ લેતાજ નથી. વળી હું ભાગ્યવાન સ્ત્રી ! તારા ઘરનું બારણું નીચુ' હાવાથી અધારામાં ખારાક કેવા છે તે બરાબર આંખથી ન દેખાય તેથી તે મુનિરાજ આહાર લીધા વિનાજ પાછા ગયા છે. ત્યારે તમે તેવા આહાર શા માટે ગ્રહણ કર્યા? તેમ તે સ્ત્રીએ પૂછવાથી તેમણે કહ્યું કે—હે કલ્યાણી! જો તેનું કારણુ તારે સાંભળવુ જ છે તે સાંભળ, પહેલાં તો ભિક્ષા મળવાનું સાધન હોવાથી આ વેષ મે ફક્ત બહારથીજ રાખેલે। હાવાથી હું એક વેષધારી સાધુ
For Personal & Private Use Only
ITR THAN EDC88FEE
૪૩
jainelibrary.or
Page #55
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧]
પ્રથમ પલવ
છું. સાચે સાધુ નથી. હે સુંદરી ! પ્રથમ આવી ગયેલ સાધુની ધીરજની શી વાત કરવી? તે તે પ્રાણાતે પણ પૃહા (ઇરછા) કરે તેવા નથી. તેવા ગુણવાળાની પાસે હીનસત્વ શરીરની લાલન-પાલન કરવાની ઈચ્છાવાળે હું શી ગણત્રીમાં છું? એક ફાળ માત્રથી હાથીને વધ કરનાર સિંહની પાસે શિયાળીયુ તે શી વિશાત માં? સૂર્યના તેજમાં આગિયાના પ્રકાશને તે શું હિસાબ? તે તે સર્વ ગુણરૂપી રત્નોથી શોભાયમાન સા મુનિરાજ છે અને હે ભદ્રે ! હું તે ચંચા પુરૂષ (ચાડીયો)ની જે ફકત નામધારી સાધુ બની વેષના આ બરવડે ઉદરવૃત્તિ કરું છું. તેના અને મારામાં મોટો તફાવત છે. આ પ્રમાણે કહીને તે સાધુ ગયા, પછી તે શ્રાવિકા વિચારવા લાગી કે-જીભને કાબુમાં રાખી શકનાર આ બન્નેને ખરેખર ધન્ય છે. તેમાંથી એક ગુણને ભંડાર તથા બીજા ગુણની અનુમોદના કરનાર છે. અને પ્રશંસાને યોગ્ય છે, કહ્યું છે કેनागुणी गुणिनं वेत्ति, गुणी गुणीषु मत्सरी । गुणी च गुणरागी च, सरलो विरलो जनः ॥
નિણ માણસ ગુણવાનને ઓળખી શકતો નથી, ગુણવાન ઘણુંખરૂં અન્ય ગુણવાન પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે, ગુણવાન તથા ગુણની અનુમોદના કરનાર દુનિયામાં સરલ માણસે કવચિતજ માલુમ પડે છે.
પ્રમાદથી મુગ્ધ બનેલા લેકે આ જગતમાં ડગલે ને પગલે પિતાની સ્તુતિ તથા પારકાની નિંદા કરે છે, પરંતુ પારકાની સ્તુતિ તથા પિતાની નિંદા કરનાર કેઈકજ જોવામાં આવે છે. આ પ્રમાણે તે બનેના ગુણની અનુમોદના કરતી તે ઉભી હતી, તેવામાં સાધુનું નામ જેણે વગેવ્યું છે તે એક સાધુ ત્યાંજ ભિક્ષા માટે આવ્યા, તે મુનિ ગુણવાને ઉપર ઠેષ રાખનાર, બીજાના છિદ્રો જેનાર, અદેખાઈની આગથી બળી ગયેલ હૃદયવાળો તથા ફક્ત વેષધારી સાધુ હતું. તેને આવેલ જોઈને તે શ્રાવિકાએ ઘરમાંથી અન્ન વિગેરે લાવી વહોરાવ્યું, પછી તેણી પહેલાંની માફકજ સર્વ વાત નિવેદન કરી અને તેજ પ્રમાણે
SEARS SSSSSSSSSSSSSSSSASASASASABAR
૪૪
Jain Education Inter
For Personal & Private Use Only
ww.jainelibrary.org
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
પૂછ્યું, એટલે તે સાધુએ ધૃષ્ટતાથી જવાબ આપ્યો કે હે ભદ્રે ! મેટાઇ મેળવવા ઈચ્છનાર તે બન્નેને ખરાખર ઓળખી ગયા. તેમાં પહેલા સાધુ પ્રપંચી હેાવાથી માયા-કપટથી માણ્યેાના મન ખુશ કરે છે અને બીજે ભાગ ૧ પોતાના દોષો કહેવામાં હાંશિયાર હોવાથી મીઠા મીઠા વચન એટલી સુખે પેાતાના પેટનો ખાડો પૂરે છે. બીજાના વખાણ કરી પોતાની લઘુતા બતાવવા પ્રયાસ કરે છે, પરંતુ તે બન્ને તાદભના દરિયા જેવા છે, પરં'તુ હ-કલ્યાણી ! હું તેા દૂરથીજ દ'ભને છેડી દેનાર, પ્રપચરહિત છું, જે મળે તે આહાર ગ્રહણ કરૂ છું, પરંતુ સરળ સ્વભાવના હોવાથી વારંવાર દરેક વસ્તુમાં દોષ દેખાડવારૂપ કપક્રિયામાં કુશળ થઈ કહાગ્રહ કરતા નથી. હું ભદ્રે ! ખડુાર શેાભા દેખાડવા માટે પહેલા મેં પણ લેાકને રંજન કરનારી આ કપટ કળાનો વારવાર આશ્રય લીધો છે. કંઈક સારા સારા માણસેાને છેતરી મારી મોટાઈ બતાવી મેં પેટ ભર્યુ છે, પરંતુ હવે તે કળા છોડી દીધી છે અને તેમ હોવાથીજ આ લેાકેાની કપટકળા હું બરાબર સમજી ગયા મે તે તેવી ઠગાઈમાં કાંઈ સાર જોયા નહિ, તેથી તેને છેડી સરળતા સ્વીકારી છે. એમ કહી તે મુનિ ચાલતે થયો, તેના ગયા પછી પેલી શ્રાવિકા મનમાં ગુસ્સે થઇ આ પ્રમાણે વિચારવા લાગી કે− અહા ! ઇર્ષ્યાળુ એવા આ સધુ કેવું ધડા વિનાનું (જેમ તેમ) ખેલતા હતા ? ઈર્ષ્યાયુક્ત તેનું બેલેલું સાંભળવું તે પણ અયેાગ્ય હતુ. એકલી તેની નિર્ગુણતાજ જાણે દુનિયામાં માતી નહેતી. અહા ! વિના કારણ તેનામાં કેટલી ઇર્ષ્યા હતી ! ખરેખર પહેલા મુનિ ગુણના ભડાર જેવા હતા, બીજા મુનિ ગુણુની અનુમેદના અને બીજાના ગુણાનુવાદ કરવામાં સા મેાઢાવાળા હોય તેવા હતા. તેમજ પોતાના દોષ પ્રગટ કરવામાં પણ ચતુર હતા. તેથી બન્ને સારા આશયવાળા તેમજ જગતને પૂજવાને યોગ્ય હતા. આ ત્રીજો સાધુ, તે પાપી, દેષથી ભરેલા, ગુણીની ઇર્ષ્યા કરનારા તથા માતૃ જેવાને માટે પણ અચેાગ્ય હતો.
For Personal & Private Use Only
પ્રથમ પુલવ
38v8
Jain Education Internatio
WED 08 8 TES
Vay.org
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internal
XTRE
જેવી રીતે તે શ્રાવિકાએ ગુણુ વિનાના છતાં પણ ગુણની અનુમેદના કરનાર તેમજ ગુણવાળા બન્નેની પૂજા (સ્તુતિ) કરી પરંતુ ઇર્ષ્યાવાળા વેષધારી સાધુને દૂરથીજ પડતા મુકયા તેમ હે પુત્રો ! તમે પણ ઈર્ષ્યા છેાડી દઈ ને કલ્પવૃક્ષ સમાન ગુણેાની અનુમેાદના કરવાની શક્તિ મેળવા. આ પ્રમાણે સુંદર ગુણાની અનુમોદના કરવાની શિક્ષા આપનારી ધનસાર શેઠની વાર્તા સાંભળીને ત્રણ ભાઈ સિવાય બધા સગાવાલાએ રાજી થયા. × ઇતિ શ્રી જિનકાતિસૂરિ વિરચિત પદ્મબંધ દાનકલ્પદ્રુમની ઉપરથી રચેલા ગદ્યખંધ ધન્યકુમાર ચરિત્રનું ગુજરાતી
ભાષાંતરનો પ્રથમ પાવ સમાપ્ત.
ખીજો પલ્લવ.
હવે તે મનસ્વી પુત્રા પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી ! અમારા હૃદયમાં ઇર્ષ્યા ખીલકુલ છેજ નહિં, પરંતુ દેવની પણ ખાટી પ્રશંસા કરે તે તે અમે સહન કરી શકવાના નથી, તે પછી મનુષ્યની ખેાટી પ્રશંસાનું તે પૂછવું જ શું? હું પિતાજી! તમે વારંવાર ધન્યકુમારના વખાણ કરી છે, પણ તેણે તે છળ પ્રપંચથી પત્ર વાંચી લઇને વ’ચક (ડંગ) માણુસની માફક લાખ રૂપિયા મેળવ્યા છે. આવી રીતે મેળવેલ ધન તે કાકતાલીય જેવું ગણાય, તેમ હંમેશા કોઈ ધન મળી શકે નહિ, અને વ્યવહાર તથા નીતિથી મેળવી શકાયેલુ ધન તે હમેશા તે પ્રમાણમાં મલ્યાજ કરે છે. તેથી આવા કચિત્ મળે તેવા ધનને ડાહ્યા માણસે પરીક્ષા કરવામાં પ્રમાણભૂત ગણતા નથી. આ પ્રમાણે પુત્રોનુ યુક્તિપૂર્વકનુ ખેલવુ' સાંભળીને ધનસારે ફરી તે ચારે પુત્રોને ચેાસઠ ચાસ સોનાના માયા આપ્યા. ત્રણે જણા તે ધન લઈ અનુક્રમે બજારમાં ગયા, અને ધન મેળવવાની ઈચ્છાથી પત–પાતાનું કળા–કૌશલ્ય અજમાવી ભાગ્યાનુસાર નફા-તાટો કરીને ઘરે પાછા આવ્યા, તે બધા ખત્રીશ માષાથી પણ એછે અથવા તે તેટલેાજ લાભ કરી આવ્યા, પરંતુ ધન્યકુમારને કોઈ પહાંચી શકયું નહિ. પાતાના
For Personal & Private Use Only
风区设区区已被风风风剪发
૪૬
w.aithelibrary.org
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
BMSA SSSSSSSSSSSSSSSBSGSSSBઝ
વાર આવતાં ધન્યકુમાર ચોસઠ સેનાના માથા લઈને વ્યાપાર કરવાને માટે નીકળ્યા” કપુર, સેનું, માણેક અને કાપડ વિગેરેના બજારમાં ફરતા અપશુકન થવાથી તે પાછા ફર્યા અને થોડીવાર બેટી થઈને શકન જોતે આગળ ચાલ્યો, આગળ જતાં પશુ ખરીદવાના બજારમાં તેને બહુ સારા શુકન થયા, એટલે તે શુકન વધાવી લઈ તે બજારમાં ધન્યકુમાર વ્યાપાર કરવા માટે ગયા. ત્યાં શાસ્ત્રોમાં લખેલ લક્ષણવાળા એક ઘેટો જોયે, એટલે પાંચ માસા સેનું આપીને સારા લક્ષણવાળા ઘેટાને ખરીદી લીધે, પછી તે ત્યાંથી આગળ જતા હત, તેવામાં તે ગામના રાજાને પુત્ર એક લાખ રૂપિયાની હોડ (શરત) કરે ત્યાં આવી પહોંચ્યો. બીજા પણ ઘેટાની લડાઈના રસિયા પિત–પિતાના ઘેટા લઈને આસપાસ ઉભા હતા. રાજપુત્રોની સાથેના માણસે રાજકુમારને કહ્યું કે–રવામિન્ ! સામેથી ધનસાર શેઠને પુત્ર ઘેટો ખરીદીને આવે છે. તેના પિતાજી ઘણા પૈસાવાળા છે. તેથી તેને મીઠા શબ્દોથી રીઝવી તેના ઘેટાની સાથે આપણું ઘેટાની શરત કરીને લડાવીને અને તેની પાસેથી લાખ સોનૈયા મેળવીએ. આ પ્રમાણે વિચાર કરી આગળ જઈધન્યકુમારને બેલાવીને રાજકુમારે કહ્યું કે-હે ધન્યકુમાર અમારા ઘેટાની સાથે તમારે ઘેટો યુદ્ધ કરવાને શક્તિમાન છે તેમ જ તમને લાગતું હોય તે ચાલે આપણે લાખ સોનૈયાની હોડ (શરત) કરી પરસ્પર યુદ્ધ કરાવીએ. જે તમારે ઘેટો જીતશે તે મારે તમને લાખ સોનિયા દેવા અને મારો ઘેટો જીતે તો તમારે મને લાખ સોનૈયા દેવા. બોલે છે કબુલ? રાજકુમારનું આ પ્રમાણેના બે લવું સાંભળી ધન્યકુમારે વિચાર્યું કે-જે કે મારો ઘેટો બહારથી દુર્બળ લાગે છે, પરંતુ તે સારા લક્ષણવાળે હોવાથી જરૂર જીતશે, માટે ચાલ, લમી ચાંદલો કરવા આવી છે, ત્યાં વળી મેટું ધોવા કયાં જવું? આ પ્રમાણે વિચાર કરીને રાજકુમારના ઘેટા સાથે પોતાને ઘેટાનું યુદ્ધ કરાવ્યું. તેમાં ભાગ્યશાળી ધન્યકુમારના સર્વ લક્ષણયક્ત ઘેટાને અંતે ય થયું. તેથી લાખ સેનૈયા મળ્યા. કહ્યું છે કે-જુગાર, લડાઈ તથા વાદવિવાદમાં હંમેશા
४७ ww.ainelibrary.org
Jain Education Intern
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
* ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
82385288888888888888888888888888888888
ધર્મજ જય થાય છે. રાજકુમાર વિચારવા લાગ્યું કે-આને દુબળ દેખાતા ઘેટાએ મારા ઘેટાને કેવી રીતે છો? માટે સારા દેશમાં ઉત્પન્ન થયેલ તથા સર્વ લક્ષણયુક્ત તે ઘેટ ખરીદી લઉ તે બીજા ઘણા ઘેટાએને જીતી લાખ નયા મેળવી શકું. આ પ્રમાણે વિચારી તે ધન્યકુમારને કહેવા લાગે કે–તમારે ઘેટો તે અમારે લાયક છે. તમારા જેવા મોટા શેઠીઆએને આ પ્રમાણે પશુ પાળવા એ ઠીક નહિં, વળી ઘેટાઓની રમત પણ ક્ષત્રિઓને જ શોભે, તમારા જેવા વ્યાપારીઓને શોભે નહિં, માટે આ ઘેટાનું જે તમને મુલ્ય થયું હોય તે લઈને અથવા અમુક નફે લઈને મને વેચાતે આપે. ધન્યકુમારે રાજકુમારનું કહેવું સાંભળીને વિચાર્યું કે-આ ઘેટાને ખેલ વેપારીના પુત્રને વેગ્ય ન ગણાય તે વાત સાચી છે, માટે મારા કહ્યા મુજબ જે મુચ આપે તે ભલે તેને જ વેચી દઉં. આમ વિચારી મિતપૂર્વક તેણે કહ્યું કે-કુમાર ! આ સર્વ લક્ષણવાળે ઘેટે બહુ શોધ કર્યા પછી મને મળે છે, તેમજ વળી મેં તેના ઉપર બહુ ધન ખરચ્યું છે. તે તમને કેવી રીતે આપી દઉં? પરંતુ સ્વામીનું વાકય પાછું ફેરવવું તે પણ યોગ્ય નહિ, માટે હું કહુ તે કિંમત આપીને આપ સુખેથી લઈ જાઓ ! તમારા પાસેથી વધારે લેવું તે ઠીક નહિ. આજ સુધીમાં તેના ઉપર લગભગ એક લાખથી કાંઈક વધારે ખર્ચે થયો છે. પણ તમને જોઈએ તે ફક્ત લાખ સોનિયા આપીને લઈ જાઓ. રાજપુત્રે ધન્યકુમારે માંગેલ કિમત આપી ઘટે ખરીદી લીધે, જ્યારે કોઈપણ ચીજ વેચવાની હોય છે ત્યારે વેપારીએ પિતાની ઈચ્છા પ્રમાણે તેની વધારે કિંમત કરે છે અને ઘરાક પિતાની અતિશય ઈચ્છાને લીધે ગમે તેટલું ધન આપીને પણ લેવા તૈયાર થાય છે. હવે ધન્યકુમાર પિતાને મળેલ નફે લઈને ઘરે ગયે. પહેલા કરતાં બેવડો લાભ થવાથી તેની કીર્તિ તથા યશ વૃદ્ધિ પામ્યા. સગાવાલા સંતોષપૂર્વક તેની પાસે જઈ તેના વખાણ કરવા લાગ્યા. ઉગતા સૂર્યને દુનિયા આખી કયાં નથી નમતી ? ધન્યકુમારની સ્તુતિ સાંભળી તેના ત્રણ મોટા ભાઈઓના મેઢા ઈદયથી
888888888888888888888888888888888888998
૪૮ ainelibrary.org
Jain Education Internat
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરત્ર
ભાગ ૧
જા
પલ્લવ
Jain Education Internat
0873EF
કાળા મેશ જેવા થઇ ગયા. તે ત્રણેને તેના પિતા આ પ્રમાણે હિતવચન કહેવા લાગ્યા કે—હે પુત્રા ! સારાના વખાણુ કરવા તે અભ્યુદયની નિશાની છે અને દુર્જનતા-ઈર્ષ્યા પ્રમુખ તે આપત્તિનું સ્થાન છે, માટે સાચું-ખોટુ સમજનારા માણસોએ સુજનતાને અંગીકાર કરવી ઘટે છે. મૂઠ માણસા ખીજાના અભ્યુદય જોઇ ન શકવાથી લેકમાં અપકીર્તિ પામે છે. ચદ્રના દ્રોહ કરનારને રાહુને શુ સમજુ લેકે દૂર નથી કહેતા ? આ દુનિયામાં પૈસા મળવા ન મળવા તે તે ક ઉપર આધાર રાખે છે. પૈસાદારની ઇચ્છા ફળતી નથી, પણ ભાગ્યજ ફળે છે. માટે આવી રીતે દુઃખી થવાની કાંઈ જરૂર નથી. સાંભળા—
मिलिते लोक लक्षेsपि येन लभ्यं लभेतसः । शरीरावयवाः सर्वे भूप्यन्ते चिबुक' विना ॥ લાખા લાકો મળ્યા હોય તેમાંથી પણ જેને જે મળવાનુ હાય તેને તે મળે છે. શરીરના બધા અવયવે શણગારવામાં આવે છે. પરંતુ દાઢીના કોઈ ભાવ પૂછતુ નથી.
માટે ભાગ્ય વિના વૃદ્ધ અનુભવી માણસને પણ સારી વસ્તુ મળતી નથી, જેમ દરિયાનુ` મંથન કરતા વિષ્ણુ વિગેરે દેવાને ચૌદ રત્ના મલ્યા અને વૃદ્ધ છતાં મહેશ્વર (શ’કર) ના હાથમાં ઝેર આવ્યું. માટે જો માણસ કમનશીબજ હોય તો સારા કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ સૌભાગ્ય પ્રાપ્ત થતુ નથી. અમૃતના પાણીને ધૂળથી થયેલ કચરા પણ પગે લાગતાં શું તેને દૂર કરવામાં નથી આવતા ? વળી કહ્યું છે કે—
अपि रत्नाकर न्तः स्थैर्भाग्यान्मानेन लभ्यते । पिवत्योवेम्बुिधेर बु, ब्राह्मीवलयमध्यगं ॥ રત્નની ખાણુ જેવા સમુદ્રમાં રહેવા છતાં ભાગ્યાનુસાર સર્વાંને મળે છે. જુએ ! બ્રાહ્મી નામની ઔષધી તેના વલયના મધ્યમાં રહેલ પાણીનેજ પી શકે છે, જો કે સમુદ્ર તેા ઘણા મેટો છે અને વડવાનલ આખા સમુદ્રના પાણીનુ શાષણ કરે છે.
For Personal & Private Use Only
&888880
888888888888
૪૯
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી
ચરિત્ર ભાગ ૧
બીજે પલવ
32GBSESSSSSSSSSSSSSSSB80888888888
માટે હે પુત્ર ! જેમ ઉચે ચઢેલાં વાદળાની અદેખાઈ કરવા જતાં અષ્ટાપદ (આઠ પગવાળું પ્રાણી) ના પિતાના હાડકાં ભાગે છે, (કુદાકુદ કરવાથી) તેમ ઉચ્ચ ભાગ્યશાળી માણસની ઈર્ષા કરવાથી તેમાં પોતાને જ વિનાશ થાય છે, જે માણસ અન્યની સ્તુતિ સાંભળીને અથવા ઉત્કર્ષ જોઈને ઈર્ષ્યા કરે છે તે તે ભાગ્યહીન પંકપ્રિયની માફક દુઃખી થાય છે.
– ઇર્ષો ઉપર પંકપ્રિયની કથાઃજંબુદ્વિપના ભરતક્ષેત્રને વિષે અધ્યા નામની નગરી હતી. તે પિતાનું નામ પ્રમાણે શત્રુથી ન જીતી શકાય તેવી હતી. ત્યાં ઇવાકુ વંશનો જિતારી નામે રાજા રાજ્ય કરતો હતે. તે શહેરમાં પંકપ્રિય નામનો એક ઉદાર, સર્વ માણસોમાં શ્રેષ્ઠ અને પૈસાવાળે કુંભાર રહેતા હતા. પરંતુ તે વાંકી પ્રકૃતિને કુંભાર હતો તે ઈર્ષાળુ હોવાથી બીજાના ગુણ સાંભળી શકતે નહિ. જેમ ખારાશથી સમુદ્રના અને કલંકથી ચંદ્રના ગુણ દુષિત થાય છે તેમ આ એકજ દેષથી તેના બધા ગુણ દુષિત થતા હતાં, જો કોઈના ઉત્કર્ષ અથવા અન્યુદયની વાત ભૂલેચૂકે તેના કાને આવતી તે ઉપાય ન થઈ શકે તેવી માથાની વેદના તેને થઈ આવતી. સગાવાલા અથવા પારકા માણસના ગુણ ગાતા કોઈ માણસને અટકાવવાની શક્તિ પોતાનામાં ન હોય તે પછી તે ઈર્ષાથી પિતાનું જ માથું કરવા મંડી જ. વળી પોતાને ઘરે થયેલ લગ્નોત્સવ વિગેરેમાં કઈ વધારે ન કર્યું હોય, છતાં પિતાનું બમણું–તમ કરી બેલવાની ટેવ હતી, શાસ્ત્રને અભ્યાસ ન કરેલ સંસારી માણસની આ તે પરંપરાથી ઉતરી આવેલી ખે છે કે તેઓ પિતાની વાત વધારી વધારીને જ કહે છે, પણ દોષની વાતે તે પોતે કહેતાં જ નથી હવે કેપથી માથું ફટતા તે કુંભારના-કપાળમાં જખમની એક લાઈન પડી ગઈ. તે ઈષ્યરૂપી વિષવલીની કેમ જાણે પાંદડી ન હોય તેવી લાગતી હતી ! આ પ્રમાણે ભાગ્યહીન માણસને કેપ પિતાને જ ઘાતક બને છે. તેનું કલ્યાણ
Jain Education Internet
For Personal & Private Use Only
પ . alary org
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યૂકુમારે
ચરિત્ર ભાગ ૧
બીજે પલવે
KBK&&&&麼欧欧&&&
ઈચછનારા તેના પુત્રએ વારંવાર યુતિપૂર્વક સમજાવ્યા છતાં તે કુંભાર પિતાની ખોડ છોડતા નહિ. જેઓ નકામી હઠ લેનારા હોય છે, તેઓ ભલે તે હઠ પિતાને ઘાતક થાય છતાં છેડતા નથી. એકવાર આ વ્યાધિ અસાધ્ય જોઈને તેના પુત્રએ તેને કહ્યું કે-હે પિતાજી ! તમારે હવે તો માણસરહિત જંગલમાં રહેવું તે વાત અમને ઠીક લાગે છે. કારણ કે ત્યાં જરા પણ ઈર્ષ્યા જાગૃત થવાને સંભવ નથી. માટે તમારી જે ઈચછા હોય તે નિજન વનમાં એક ઝુંપડી બનાવીને તમને ત્યાં રાખીએ પુત્રનું કહેવું પંકપ્રિયે હર્ષ સહિત વધાવી લીધું. પિતાના હિત માટે કહેવાએ પિતાને ગમતુ વેચન કેણ સ્વીકારતું નથી ! પછી પુત્રોએ નિર્જન વનમાં એક સરોવરને કિનારે પશુઓના હુમલા ન થાય તે સ્થાને એક ઝુંપડું બ ધી આપી તેમને ત્યાં રાખ્યા. હવે પંકપ્રિય વનમાં રહીને કોઈપણ જાતના ઉપદ્રવ સિવાય સુખ-સમાધિમાં દિવસે પસાર કરવા લાગ્યા. ત્યાં તેની ઈર્ષાની વાળાને ચેતવાને સંભવ ન હોવાથી તે આનંદથી રહી શકતે. એકદા તે શહેરના રાજા શિકારનો શોખીન હોવાથી નગરમાંથી મેટા રસાલા સાથે ગીચ વનમાં મૃગયા ખેલવા માટે નીકળી પડયો, વનમાં એક હરણન જોડલું દેખી તેને મારવા તેણે ઘોડે દંડળે. દોડતા ઘડાને જોઈને તે જેડું ચેતી ગયું તે જે દેડવા માંડ્યું, રાજાએ તેની પાછળ દોડતા ઘણા રસ્તો કાપી નાખ્યા. એવું જેડલું તો કઈ પહાડની ખીણમાં અય થઈ ગય'. નિષ્ફળ થયેલે રાજા જંગલમાં રખડતા રખડતા સૂર્યના તાપથી તરસ્યા થતા, શ્રમથી ભગે શસે, હોવાથી ભૂખ-તરસથી પીડાતે અચાનક સરેવરના કિનારે પેલા ઝુંપડા પાસે આવી પહોંચે. પંક પ્રત્યે પોતાના રાજાને ઓળખી પિતાની ઝુપડીમાંથી બહાર નીકળી કુલથી સુવાસિત, સ્વાદિષ્ટ, ચોખુ ઠંડું પાણી લાવીને રાજાને પાયું. રાજા ઠંડુ પાણી પીને સ્વસ્થ થયા. પછી પંકપ્રિયે જાણે તૈયાર હોય તેમ ઝડપથી રસોઈ બનાવી નાખી અને રાજાને જમાડ. રાજા તરતની બનાવેલ રાઈ જમી તા થઈ ગયા, પંકપ્રિય ઉપર રે,
For Personal & Private Use Only
&&&
Jain Education Internak
www.ainelibrary.org
Page #63
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
બીજે પલવ
9825882588%D8%A8%D9%88E0%B88
રને થયો. “ ગમે તેવું ભેજન પણ ખરે સમયે જમાડનારની સેવા અમૂલ્ય થઈ પડે તેમાં શું આશ્ચર્ય ?” જમ્યા પછી પ્રેમપૂર્વક રાજા પંકપ્રિયને પૂછવા લાગ્યો કે-હે પંકપ્રિય સાચું કહેજે તું આવા નિર્જન જંગલમાં એકલે કેમ રહે છે? આ ગૃહસ્થ જે વેષ અને જંગલમાં નિવાસ એ બે ભળે શી રીતે ? માટે અહિં રહેવાનું શું કારણ છે તે કહે. પંકપ્રિયે કહ્યું કે—હે સ્વામિન્ ! પ્રાણીઓ પિતાના દેષથી જ કષ્ટમાં પડે છે, તેમાં સંશય જેવું નથી. માણસે પિતાને યશ ગવરાવવાની ઈચ્છાએ ઘણીવાર અસંબદ્ધ બેલે છે તેમજ ખેટા ફડાકા મારી રફ દેખાડે છે. તે સાંભળી શહેરમાં મને દુઃખી કરનારી ઈર્ષા થઈ આવે છે. માથાના દુખાવાની માફક સહન ન થઈ શકે તેવી ઈર્ષ્યા અટકાવાને હું સમર્થ ન હોવાથી મારું માથું કુટી કુટીને દુઃખી થતા હતા, તે જોઈને મારા પુત્રોએ કહ્યું કે-બાપુજી! બીજાના અભ્યદયની વાત સાંભળી ન શકતા હો તે મનુષ્યથી ભરપુર શહેરમાં રહેવુ. તમને ઠીક નહિં પડે, માટે તમે જંગલમાં જઈનેજ રહે, માણસો ન હોવાથી ત્યાં ઈર્ષ્યા થવાનો સંભવ નહિ રહે. પુત્રોનું વચન ઠીક લાગવાથી મેં માન્ય કર્યું, એટલે તેઓએ ઝુંપડું બનાવી આપી, ખાવાપીવાની સામગ્રી વસાવીને મને અહિં રાખે છે. અહિં આનંદથી રહી શકું છું. પંકપ્રિયના આવા શબ્દો સાંભળીને દયાને સમુદ્ર તે રાજા અસાધારણ પરાક્રમવાળે છતાં દિલગીર થયે, “બહુ મૃત માણસે બીજાના દુઃખે સાંભળીને મનમાં દુઃખી થાય છે. પંકપ્રિયના દુઃખે દુઃખી થયેલે તે કૃતજ્ઞ રાજા મનમાં તેને ઉપકાર સંભારતો વિચારવા લાગે કે-મારાથી બનશે તે આને ઉદ્ધાર જરૂર કરીશ. અરે ! જેણે માથેથી તણખલું ઉતાર્યું હોય તેને બદલે અતિ ઉપકાર કરવાથી પણ વાળ દુષ્કર છે, તે પછી આવા ઉપકાર કરનારને બદલે તો કેમજ વાળી શકાય? શાસ્ત્રમાં સેનાનું દાન, ગૃહદાન, કન્યાદાન, રત્નદાન વિગેરે ઘણી જાતના દાને કહ્યા છે, પરંતુ ખરે વખતે અન્નદાન આપનારની સાથે સરખાવતાં તે બધાં દાન તેના કોડમા ભાગની તુલનામાં પણ આવતાં નથી. કહ્યું છે કે –
B8888888888888888888888888888888M
Jain Education Internat
For Personal & Private Use Only
A
jainelibrary.org
Page #64
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
- ત્રીજો પલવ
क्षुधा विक्लिबस्य जीवस्य, पंच नश्यत्य संशयं । सुवासने दियबल', धर्मकृत्यं रतिःस्मृतिः॥
સારી વાસના (સારા વિચારો) દ્રિનું બળ, ધર્મ કરવાની શક્તિ, ભોગ ભોગવવાની શક્તિ તથા સ્મરણશક્તિ એ પાંચે ભૂખથી દુઃખી થયેલા માણસ પાસેથી નાશી જાય છે.
માટે આના ઉપકારનો બદલો વાળવાને અનર્ગળ પિ આપીને હું મારી કૃતજ્ઞતા બતાવું. ગમે તેમ કરીને પણ આ ત્રણ તો જરૂર પતાવી દેવું, આ પ્રમાણે વિચાર કરીને રાજાએ કહ્યું કે હે ભાઈ! તું સુખેથી મારી સાથે શહેરમાં આવ. હું આપું તે મહેલમાં રહી મારા આપેલ ભેગ-સુખ ભેગવ. ત્યાં મારી સાથે રહેતાં કેઈ ડાહ્યો શહેરી પણ તારી પાસે કેઈન ઉત્કર્ષની વાત કરશે તે હું તેને ચેરના જેટલી શિક્ષા કરીશ. આમ વાત કરે છે તેટલામાં સામાન્ત પ્રધાન વિગેરે ચતુરંગ સેના સાથે ત્યાં આવી પહોંચી. રાજાને જોઈને સર્વના હદયમાં આનંદ થયો રાજા પંકપ્રિયને પિતાના ઘોડા ઉપર બેસાડી ચતુરંગ સેના સાથે શહેર તરફ ચાલ્યો. આગળ જતાં રાજા શહેરની બહારના ઉધાનમાં એક અતિ સુંદર કન્યાને બેરને ઝાડ ઉપરથી બોર વીણતી જોઈને તેને પૂછવા લાગ્યા કે-હે છોકરી ! તું કેની પુત્રી છે? તારૂ નામ શું ? તું કઈ જ્ઞાતિની કન્યા છો? તેણીએ જવાબ દીધું કેસ્વામી ! હું ખખ્ખા નામના ખેડૂતની છોકરી છું. અમૃત જેવાં મીઠા વચને તે સુંદરીના સાંભળીને તેના રૂપ પર મિહી પડેલ રાજા મનમાં તેનું સ્મરણ કરતે પિતાના મહેલમાં ગયા. પછી મંત્રી મારફત તે વાત તેના પિતાને જણાવી તેના કુળને પિતાના કુળ ગ્ય બનાવી પિતે તે કન્યાની સાથે લગ્ન કર્યા. અને તેને પટરાણીપદે બેસાડી દીધી. પોતાની પ્રિય વસ્તુ માટે મનુષ્ય પોતાથી બનતું સર્વ શું નથી કરતા ? આ બાજુ પંકપ્રિય રાજાએ આપેલ સુખ-વૈભવ નિશંકપણે ભેગવવા લાગ્યા. લક્ષ્મીનું ફળ દાન અથવા ભોગ જ છે. રાજાએ ગામમાં દાંડી ફેરવાવી દીધી કે-જે કોઈપણ માણસ પંકપ્રિય કુંભાર પાસે અસંબદ્ધ વાત (કોઈના વખાણુ કે ફાસની વાત)
3D8B2D8%A9GSSSSSSSSSSSSSSSB%2582388
Jain Education Internat
For Personal & Private Use Only
પડેary.org
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પલ્લવ
બીજો
Jain Education Internatio
તેની
ખેલશે તે તેને ચારના જેવી સજા કરવામાં આવશે. માટે જે ખેલવુ હોય તેના પહેલા બહુ વિચાર કર્યો પછીજ એલવુ. આ પ્રમાણે થવાથી પ`કપ્રિય ત્યાં સુખે રહેવા લાગ્યા. આ પ્રમાણે રહેતા એક વર્ષ પસાર થઇ ગયું. હવે ઉનાળાના દિવસની એક સાંજે રાજા પેાતાની પત્ની તથા પકપ્રિય સાથે ફરવા માટે શહેરની બહાર નીકળ્યા. જુદી જુદી જાતના ઝાડાને જોતાં એક સ્થળે ખેરનુ' ઝાડ જોઇને રાજાએ રાણી ને પૂછ્યુ કે—હે દેવી ! આ નામ શું છે તે તે કહે ! સુખમાં ડુબી ગયેલ રાણી પેાતાની આગલી (પાછલી) અવસ્થા ખીલકુલ ભૂલી ગઈ હતી. રાજલીલામાં મસ્ત થયેલ તેણીએ કહ્યું કે—આ ઝાડનું નામ મને યાદ નથી, આપ કહેા તેનું નામ શું હશે? આ પ્રમાણેનું રાણીનું કહેવું સાંભળી પકપ્રિય ઇર્ષ્યાથી મુડીવાળીને પેાતાનું માથુ કુટવા લાગ્યા. રાજા આવી સ્થિતિ જોઈને નાકરાને છવા લાગ્યા કે—અરે ! પેાતાનું મોત હાથે કરીને માગી લેનાર કયા માણસે મારી આજ્ઞાના ભગ કરીને આને તેની ઈર્ષ્યાને પોષણ મળે તેવુ' સંભળાવ્યુ' ? સેવકોએ જવાબ દીધા કે—હૈ સ્વામી ! તમારી આજ્ઞાનો ભગ હજી સુધી તે કાઇએ કર્યું નથી. રાજાએ આ ઉપરથી પ`કપ્રિયનેજ માથુ કુટવાનુ` કારણ પૂછતાં તેણે કહ્યું કે—જે ખખ્ખા કાલે ખેાર વીણતી હતી તે આજે આ ખેરના ઝાડને પણ ઓળખતી નથી. હું આવી સાંભળી ન શકાય તેવી વાત સાંભળવા કરતા પાછા જગલમાં જઇનેજ રહીશ. આ ઉત્તર સાંભળી રાજાએ વિચાયુ` કે—જે મે આપેલી સાહ્યબીથી ખખ્ખા પાતાની આગલી સ્થિતિ ભૂલી જઇને સુખમાં મગ્ન થઈ ન જાય તેા પછી મારી પ્રસન્નતાનું વાસ્તવિક ફળજ શું ? મેઘ વરસતાં પૃથ્વી જો કુરવાળી ન થાય તેા પછી મેઘની મડ઼ત્તા પણ શુ ? માટે આ બાબતમાં આનદમાં નિમગ્ન થઈ ગયેલ દેવી જરા પણ દંડને ચેગ્ય નથી. આ પકપ્રિયા વ્યાધિ અસાધ્ય છે. માટે તેને જવું હોય તેા વનમાં જવા દેવા એજ ડીક્ર લાગે છે. તેના વચનમ ત્રથીજ કાંઇ રાણી અપરાધી ગણાઈ ને તિરસ્કારને ચેાગ્ય ન બની શકે. આ પ્રમાણે
For Personal & Private Use Only
ઝાડનુ
快磁测思贸贸8已达88伙人所
૫૪
v.jainelibrary.org
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલ્લવ બીજે
888888888888888888888888888888888888888
વિચારી રાજાએ પંકપ્રિયને જવા દીધે, એટલે તે ફરીને વનમાં સરેવરને કિનારે શું પડી કરીને લાંબા વખત સુધી ત્યાં જ રહ્યો. હવે કેટલેક સમય એ રીતે પસાર થતા એક દિવસ રાત્રીના વાઘની ભયંકર ગર્જનાઓ સંભળાવા લાગી. એટલે ભયથી ધ્રુજતે, અંગને સંકેચતે અને અન્ય સ્થળે જવાને અશક્ત પંકપ્રિય નરકમાં ઉત્પન્ન થવાની જગ્યા જેવી ઉકરડાની જમીનમાં કરી રાખેલ એક પથ્થરની કુંભમાં જલ્દી દાખલ થઈ ગયે. મરણની બીકે જેમ તેમ પિતાના અંગે સંકેચી દઈને, જરાપણ સળવળ્યા વગર તેમાં આખી રાત કાઢી, સવારના લાંબા-પહોળા થઈ ન શકવ થી અકડાઈ ગયેલા પિતાના અંગે વાળવાને અશકત થવાથી તે કુંભમાં (ખાડા) થી બહાર નીકળી શકે નહિ. અંગે પાંગ વાળવાની તથા છુટા કરવાની કેશિષમાં ભારે દુઃખ સહન કરતે બે ગાથા બે બાજુમાં લખીને તે ત્યાંજ મરણ પામ્યો. પંકપ્રિય પાછા જંગલમાં જઈને રહ્યો છે તે વાત સાંભળીને તેના પુત્રો ત્યાં જઈ શોધ કરવા લાગ્યા. તેઓએ તેનું શબ (મડદુ ) પથ્થરની કુંભમાં જોયું અને તેની લખેલી બે ગાથા વાંચી તેમાં આ પ્રમાણે લખાણ હતું. वग्ध भयेण पविट्ठो, छहाहओ निग्गममि असमत्थो । अवसट्टो वगओ पुत्तय ! पत्तो अह' निहण ॥३ इहलोगमि दुरते, परलोगविवाहगे दुहविवागे । महवयणेणं पावे वज्जेज्जा पुत्तय ! अणकखे ॥२॥
વાઘના ભયથી કુંભમાં દાખલ થયેલે, ભૂખ્યા, બહાર નીકળવાને અસમર્થ તથા આર્ત ધ્યાનથી દુઃખી થતે હું મરણ પામ્યો છું. (૧) આ ભવમાં બીજે ભવ પણ બગાડી નાખનાર તથા જેનું પરિણામ દુઃખમાંજ આવે છે તેવા ઈર્ષારૂપી પાપથી હે પુત્રો તમે દૂર રહેજે (૨) આવી હિતને ઉપદેશ કરનારી બનેલ વાતની સાક્ષીરૂપ તે બે ગાથાઓ વાંચી હદયમાં ધારણ કરીને પંકપ્રિયના પુત્રો નીતિ તથા ધર્મમાં તત્પર થયા.
આ પ્રમાણે કથા કહીને ધનસાર પોતાના ત્રણે પુત્રોને શીખામણ આપવા લાગ્યા કે-જુઓ ‘ઈર્યા-દોષથી
ઈE8888888888888888888888888888888888888888888
Jain Education Internet
૫૫
For Personal Private Use On
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રો. ધન્યકુમારગ્નિ
ચરિત્ર
ભાગ ૧
ત્રીજો પલવ
8232028 SSAGEX888888888888888888888888888888
પંકપ્રિય કુમાર આ ભવ તથા પરભવના રોષ-દોષરૂપી ઝાડના ફળ જેવા હજારો દુઃખાને કે ભગ થઈ પડ્યો? માટે સકારણ અથવા નિષ્કારણ કરેલી ઈર્ષો સુખી કરે જ નહિ તે ધ્યાનમાં રાખજે વધારે શું કર્યું? શરૂઆતથી હૃદયને આવેશ હૃદયને બાળે છે અને ત્યારપછી તેની ફેગટ ચિંતામાં આપણું શરીરની અંદર રહેલ ધાતુઓ પણ બળે છે. કૌચા ઝાડનું આલિંગન કેઈને સુખકર્તા થાય ખરું કે? તેથી તે અસહ્ય ખરજજ ઉત્પન્ન થાય,’ માટે ફરીને ફરીને કહું છું કે મારા વહાલા પુત્ર જે પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ દુઃખ દૂર કરવાની તમારી ઈચ્છા હોય તે ઈર્થોને બીલકુલ છેડી સદ્દગુણ જોવાને પ્રયાસ કરે. આમ બહુ પ્રકારે શિખામણ આપવાથી તેના પુત્ર ! ઉપર ઉપરથી સહેજ સરળતા દેખાડવા લાગ્યા.
ત્રીજે પલ્લવ. યુકિતપૂર્વક તથા હિત વચનોથી તે ત્રણે મોટા ભાઈઓને બેધ આપ્યા છતાં અદેખાઈની આગથી સળગી જતા હદયવાળા તે ત્રણે ભાઈઓ જેમ મેઘની ધારાથી પર્વત ઉલટ કઠણ થાય છે તેમ વધારે ને વધારે જડ થવા લાગ્યા. એક દિવસ તેઓ પિતાને કહેવા લાગ્યા-કેપિતાજી! તમે અમને એકદમ શીખામણ આપવા મંડી જાએ છે, પરંતુ આપ જરા વિચાર તો કરે કે ધન્યકુમારે હોડ બકીને બે લાખ મેળવ્યા, તેથી કાંઈ તેની વ્યાપારની કુશળતા જણાય નહિ. તેનું નામ તે જુગાર ગણાય. અમે જુગારમાં આસક્ત ધન્યકુમારના વખાણું કેવી રીતે સહન કરી શકીએ ? વ્યાપારની કુશળતા બતાવી ધન મેળવ્યું હોત તો અમે તેની પ્રશંસા કરત. જગારથી લાભ તે કોઈક વાર થાય, પરંતુ ધનની હાનિ તે હંમેશા થાય, વળી આ ધંધે કુલીન માણસોને શોભે પણ નહિ. ભીલના તીરની માફક કોઈક વાર નિશાન વાગી જાય તેમાં શું વળ્યું ? સાચી પરીક્ષા તે
Jain Education Internatio
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચત્ર ભાગ-૧
શી કહું કથની મારી હે વીર શી કહું કથનીમારી જન્મ પેલા મેં આપની પાસે કીધા કલકરારી અનંત જન્મના કર્મ મિટાવવા મનુષ્ય જન્મ દિલધારી હાવીર-૧ સંસારે ધાયે લહેરથકી હું વિસર્યો આજ્ઞા તુમારી બાલપણામાં રહો અજ્ઞાની મનુષ્ય ભવ હું હારી હોવી૨-૨
બનવયમાં વિલય વિકારી રાચી રો દિલભારી ધર્મને પામ્ય ધર્મન સાથે ધર્મને મે વિસારી હોવીર-૩ જોત જોતામાં ઘડપણ આવ્યું શક્તિ ગઈ સહુ હમારી ધન દોલતની આશાએ વળગ્યે જાય મનુષ્ય ભવહારી હોવીર-૪ ભરત ભૂમિમાં પંચમકાળે નહી કઈ કેવળ ધારી સંદે, સઘળા કેણ નિવારે આ શરણે તમારી હેવીર–પ ઉદયરત કરજોડી કહે છે પ્રભુ તુમ ઉપકારી ભકિત વત્સલ બહ સહાય કરીને લેજે મુજને ઉગારી હોવીર
Jain Education Internet
For Personal & Private Use Only
ww.jainelibrary.org
Page #69
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
चत्तारि परमंगाणि दुल्लहाणिह जंतुणो माणुसत्तं मुइसद्धा संजमंमिय विरियं ।। दिनेदिने मंजुलमंगलावलिः सुसंपदः सौरव्य परंपरा च इष्टार्थसिद्धि बहुला च बुद्धिः सर्वत्र सिद्धि भवति हि धर्मात् ।२। बुद्धेः फलंनच विचारणं च देहस्यसारं व्रतधारणं च अर्थस्य सारं किल पात्रदानं वाचः फलं प्रीतिकरं नराणां ।३।। सुकुलजन्म विभूतिरनेकधा प्रियसमागम सौरव्य पर परा नृपकुले गुरूता विमलंयशो भवति धर्मतरो फलमीदृशं ।४। यो दद्याकांचन में कृत्स्नां चैव वसुंधरां एकस्य जीवितं दद्यात् न च तुल्यं युधिष्ठिर ! ५॥ धनेषु जीवितव्येषु स्त्रीषु चान्येषु सर्वदा अतृप्ताः प्राणिनः सर्वे याता यास्यति यांति च ।६। किं कृतेन यत्रत्वं यत्रत्वं किमतीकलि कलौ चेद भवतो जन्म कलिरस्तु कृतेन किं
७
ANSALIEBERRIERHITREATREATOESRBERIERSITIEBERBE
R
Jain Education Internet
For Personal & Private Use Only
Kaw.jainelibrary.org
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી hકુમાર
ચરિત્ર ભાગ-૨
RORIRITEREBSTERE
धनेन हीनोपि धनी मनु यो यस्यास्ति सम्यक्तवधनं महाय धनं भवेदेकभवे सुरवाथै भवेभवेऽनंत मुखी मुद्रष्टि । लोकः पृच्छतिमेवाः शरीरकुशलं तव कृतः कुशलमस्माकं आयुर्याति दिनेदिने देयं स्तोका दपिस्तोकं नव्यपेक्षा महोदये इच्छानुसारिणी शक्तिः कदाकस्य भविष्यति
॥१०॥ सकार्यमद्य कुर्वीत पूर्वान्हे वा परान्हिकं नहि मृत्यु प्रतिक्षेत कृतंवा ह्यनयाकृतं
।११। जिव्हे प्रमाण जानिहि भोजने वचने तथा अतिसुकमतियोक्तं प्राणिनां मरणप्रदं
।१२। चलालक्ष्मीः चलाप्राणाश्चलं जीवितयोवनं चलाचलेऽस्मिन संसारे धर्म एका हि निश्चल ।१३। दृष्टिपूर्त न्यसेत्पादं वस्त्रपूतंजलं पिवेन् सत्यपूता वदेवाणीं मनः पूतं समाचरेत
।१४॥
RERNATASATISHTRIANRTIEBER
Jain Education Internet
For Personal & Private Use Only
Haw.jainelibrary.org
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
HE
મા
શ્રી શત્રુંજય
એ
-
તીર્થ
T
s:brari:1.TS T
:
- , -
-
BASED MEDY SCE & XXXXXSSSSSSM
1
2
-
૪
-
Etihs?
ચારણ કાલિકાદેવીની સાધના કરે છે ચિત્રપરિચય માટે જ પલવ મે પેજ ૨૭૪ ધનકર્માશેઠની કથા
fo
Jain Education Internando
For Personal & Private Use Only
bww.ainelibrary.org
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧
ત્રીજો પલ્લવ
Jain Education Internatio
વ્યાપારથી થાય. આવી પ્રપંચાદિ ક્રિયાર્થી ન થાય. પુત્રાના આવા વાકિત ગર્ભિત વચન સાંભળીને પોતાતાના ભાગ્ય અજમાવવાને ધનકારે ચારેને ફરીથી સેા સેાનાના માસા આપીને મેાકલ્યા. તેમાંથી પેલા ત્રણ ભાઈએ તે આગલા ભવના અંતરાય કર્મના ઉદયથી સે। માસાના વ્યાપારમાં મૂળપુજી (ધન) પશુ ગુમાવીને પાછા આવ્યા. બીજે દિવસે ધન્યકુમારે વ્યાપાર કરવાને નીકળ્યા. સેાના—બજાર તથા બીજા અજારોમાં જતાં ઈષ્ટ વસ્તુની સિદ્ધિ કરે તેવા શુકન થયા નહિ. વળી આગળ ચાલ્યા. આવી રીતે બજાર ઉપર બજાર પસાર કરતા છેવટે લાકડાના બજારમાં દાખલ થતા તેને બહુ સારા શુકન થયા. તે શુકન વધાવી લઈ ને ધન્યકુમાર તે બજારમાં વ્યાપાર માટે ગયા. હવે વાત એમ બનેલી કે-તે ગામમાં ધનપ્રિય નામના શેઠ રહેતા હતા. તે માણસ એટલે કંજુસ હતો કે દાનના નામથી પણ તે ત્રાસ પામતા, એટલુ જ નßિ પણ બીજા દાનેશ્વરી માણસોની પ્રશ'સા સાંભળતાં પણ તેને તાવ ચડી આવતા. તેની ગાંઠે છાસઠ કરેાડ જેટલું દ્રવ્ય છતા તે લેભીના સરદાર જુનુ –પુરાણુ, હજાર ઠેકાણે ચીરાઇ ગયેલું તથા નેાકર માણસની માફક બીજાનું ઉતરી ગયેલું વસ્ત્ર તે પહેરતા. ન તો કોઇ દિવસ પેટ ભરીને જમતા કે ન તે ખપી જવાની બીકે પૂરા પાણીથી સ્નાન કરતા, ચા, મમરા, વાલ, ચેાળા વિગેરે માલ વિનાની તથા સસ્તી વસ્તુ તે ખાતે. પુષ્કળ લક્ષ્મીવાળા છતાં તેવથી યુક્ત ભેાજન ખાનારના પશુ કોળીઆ દૂરથી પણતે, પાનને ઠેકાણે બાવળની છાલ ચાવતા, ગૃડસ્થ છતાં તપસ્વીની માફક કદ, ફળ તથા મૂળને અચાર કરતા. પૈસા વપરાવાના ભયે દહેરે કે ઉપાશ્રયે પડુ જતો હુ. ભુલેચૂકે પશુ ગાયન, નાચ અથવા સંગીતમાં આસક્તિ રાખતા નહિ ઘાસ તથા લાકડાં ખરીદવામાં પૈસા ખરચવા ન પડે તેટલા માટે તે રાતના લગેટી મારીને જંગલમાં રખડી ઘાસ લાકડાં ભેગાં કરતા. ભિક્ષા દેવાને સમયે ભિખારીને જોતાંજ ઘરના ખારણાને આળિયે ચડાવી દેતા. કદાચ બારણુ' ઉધાડું રહી જવાથી ભુલેચુકે કોઈક ભિક્ષુક આવી ચડતા તે તેને દાનને
ણે ગાળે
For Personal & Private Use Only
防防陷防防限限阕架防阕网观BBF防烧肉
૧
inelibrary.org
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ત્રીજો
- પલ્લવ
Jain Education Interna
B限防限限限
દર્દ ગળેથી પકડીને કાઢી મૂકો. ખરેખર આ ા આશ્ચય જેવીજ ભાત છે કે ઘેર આવનારને પાંચ વસ્તુ (માર, ગાળ, ધમકી, ગળહત્થા, લાત ) આપવા છતાં પણ લાકો તેને લેભિષ્ટ ગણતા ! પરંતુ બાપુ ! પુણ્ય સિવાય યશ કાંઈ મળે ખરો કે ? કદાચ સગાવાલાની શરમે એકાદ કોડી વાપરવી પડતી તે તેને સખત તાવ ચડી આવતા. વધારે તે શુ? પણ તેના દેખતા ખીન્ને કોઇ દાન દે તે પણ તેનું માથુ દુખવા આવતુ, પેાતાનુ ઘર તેા દૂર રહ્યું પણ બીજા કોઈના ઘરે પણ લગ્નપ્રસંગે જો તે મિષ્ટાન ખાતે તે રોગિષ્ટ માણસની માફક તે ગુણથી ઉણા પણ ધનથી પૂરા શેઠના પેટમાં દુખવા આવતું. ફુલની માળા તથા ચંદનાદિના ઉપભાગને તે રાગની માફક પોતાનાથી દૂરજ રાખતે. આ દોષથી સગાવાલા તથા કુટુંબના માણસાએ ચડાળના કુવાની માફક તેની સાથેના સંગ તથા વાત કરવાનું પણ છેડી દીધુ . એક દિવસ તે લેભીએ વિચાર કર્યાં કે-મારા છોકરા વે જુવાન થયા છે. તે લાગ મળતા ધન લઈ લેશે. આમ વિચારી તેણે છાસઠ કરોડના ણુ ખરીદ કર્યા, પછી એક મેટા પલંગ બનાવી તેના ચાર પાયા, ઈશ તથા ઉપળા કરાવી તેના દરેક અંગેામાં અમૂલ્ય રત્ના ભર્યા, પછી તેની ઉપર ડગરીએ વાસી દઇ લેપ કરી, રત્ના જોઇ ન શકાય તેમ સજ્જડ કરી દીધું. કોઈને સાચા રહસ્યની ખબર ન પડે તેવા પલગ તેણે તૈયાર કરી નવી પરણેલ સ્રી હોય તેમ તેની ઉપર તે આસકત થઈ ગયા. હવે તેણે કોઈને ઘરે જવાનું બધ કરી દીધું. પોતાનું ભેાજન પણ તે ઘરેજ કરતો. તે અજ્ઞાની માણસ પેલા ખાટલાને એક ઘડી પણ રૂંઢા મૂકતા નહિ, રાત ને દિવસ ત્યાં બેસીને તે તેની ચાકીજ કર્યો કરતા. લેબી માણસ આસકિતને લીધે ધનને પોતાના પ્રાણથી પણુ વધારે ગણે છે, સમજતા નથી કે-‘સારી રીતે સાચવતા પણ લક્ષ્મી કોઇની સાથે ગઇ નથી, તેમ જવાની પણ નથી. મૃત્યુ પછી કોઇ વસ્તુ કોઈની સાથે ગઇ છે ખરી ? અભક્ષ્યાદિ ચીજો ખાઈને શરીરને પુષ્ટ કરવાની
For Personal & Private Use Only
088788
૧
ww.jainelibrary.org
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ત્રીજો પલ્લવ
Jain Education Interna
ASUS TRUE RECORDS
ઇચ્છાવાળા મનુષ્ચાને જોઈ ને મૃત્યુ હસતાં હસતાં કહે છે કે-આ સંસારીની મૂર્ખતા તો જુએ, પેાતાના શરીર માટે આ મૂખ પછાડા મારે છે, પણ જાણતા નથી કે મૃત્યુ પાસે આવતાં શરીરને પેાધ્યુ હોય કે ન પાધ્યું હાય તે સવ સરખું જ છે. અનેક પાપો કરીને મેળવેલ ધન પૃથ્વીમાં દાટવા જનાર માણુસને જોઈને પૃથ્વી હસે છે કે-આ બિચારો કેટલેા ગમાર છે! મનમાં સમજે છે કે પ્રસંગ આવતાં આ ધન મારે ભોગવવા કામ લાગશે, પરંતુ મૂખ નથી સમજતા કે લક્ષ્મીને તે ભાગ્યશાળીજ ભેગવી શકે છે, ભવિષ્યના પેટમાં પેસી કોઈનાથી પણુ જણાયુ' છે ખરૂ' કે લક્ષ્મી કોની થશે ? કર્મની ગતિ વિચિત્ર છે. ઉપર પ્રમાણે પૃથ્વીની માફકજ કુલટા સ્ત્રી જારથી થયેલા પુત્રને રમાડતા પતિને જોઈ મનમાં હસે છે કે-આ મૂર્ખ પતિ મનમાં ખુશ થાય છે કે કે હું મારા પુત્રને રમાડુ છું, પરંતુ તેને ખખર નથી કે તે કોનાથી થયા છે. પોતે નપુંસક જેવા છતાં જાણે પાતાનાથી આ પુત્ર ઉત્પન્ન થયા હોય તેમ માની ગવ`થી ખડાઇ હાકે છે. આ ઉપરથી સમજવાનું એટલું જ કે— પાપાનુબંધિ પુછ્યવાળા માણસોએ પેાતે કરેલ અંતરાય કર્યાં ઉદયમાં આવતા પેાતાની મેળવેલ વસ્તુ પણ ભોગવી શકતા નથી. દ્રાક્ષ ખાવાના અવસરે ઉલટી કાગડાની ચાંચ પાકે છે. અનુક્રમે છેલ્લી અવસ્થાએ પહોંચવા છતાં તે લેાભીના સરદારે લાભને છેડયા ડુિ, તેને એક વખત સખત રોગ થઈ આળ્યે, તાવથી પીડાતા છતાં પૈસા ખરચવાની બીકે તેણે દવા પણ કરાવી નહિ. શરીરે પીડાતા તે લેભીને મૃત્યુ સમયે પુત્રોએ પૂછ્યું. કે–બાપુજી ! ધન કયાં છે ? જો કોઈ ધર્મ સ્થાનમાં વાવશે। તે બીજા ભવમાં તેના કાંઈક ફળ તે મળશે. આવા સમયે પણ તે લેભી પુત્રોને કહેવા લાગ્યા કે હે પુત્રો ! શુભ કાર્યોંમાં મે' પહેલા કરોડો રૂપિયા વાપર્યાં છે, તેથી મને મારા આગલા કાર્યાંથી ટેકા મળેલેાજ છે, હવે એકજ ભાતુ તમારી પાસે માગું છું. મને તમારે મને આપવું જોઈશે. પુત્રાએ તે પ્રમાણે કબુલ કરતાં તેણે કહ્યું કે-હે પુત્રો ! આ પલંગ મને એટલે પ્રિય છે કે મારી
$3
intary org
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલ્લવ
Jain Education Internat
8888
અગ્નિ–સંસ્કાર તેની સાથેજ તમારે કરવા, આટલુ ભાથુ ખસ થશે. માટે વધારેથી સર્યું. આ પ્રમાણે ખેલતા જાણે પોતાની ઔ હોય તેમ તે પલોંગને દ્રઢ આલિંગન કરેલા તે શેઠ છેલ્લા શ્વાસ લેવા લાગ્યા. હવે ભય-પથારી નાખવાની ઈચ્છાવાળા તે પુત્રએ તેને ઉપાડવા માંડયા. તે જેમ આત્મા પોતાના કમના ઉદયથી પ્રાપ્ત થયેલા સંસ્કારો છે।ડી શકતો નથી તેમ તે લેાબી તે ખાટલામાંથી છુટા થઈ શકયા નહિ, એટલે તેની સ્ત્રીએ પુત્રોને કહ્યુ કે–હે પુત્ર! તમને જો તમારા પિતા પ્રત્યે પ્રેમ હોય તે તેમને પ્રાણથી પણ પ્રિય આ પલંગથી હમણાં છૂટા ન પાડશે.' માતાના વચનથી પુત્રોએ તેને ભેાંય-પથારીએ લીધે નિહ, જેથી પલંગમાંજ તે મરણ પામ્યા. પછી પિતાની આજ્ઞા પાળવાને આતુર તે પુત્રો તેના શબને પલંગ સાથે સ્મશાનમાં લઈ ગયા અને ચિતામાં તેને તે પલંગ સાથે મૂકયા. અગ્નિ-સસ્કાર કરવાની તૈયારીમાં હતા તેવામાં સ્મશાનના રખેવાળ ચંડાળે આવી તે પલંગની માગણી કરી, છેકરાઓએ પલગ આપવાની ના પાડી તેથી ચંડાળેા સાથે મોટો કજીયો થયા. ચ’ડાળેા અગ્નિ-સંસ્કાર કરવા દેવાની ના પાડવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર કજીયા થતા જોઈ સગાવાલાએ તે લાભીઆના પુત્રોને અટકાવીને કહેવા લાગ્યા કે–ભાઈએ ! ચંડાળ સામે કજીએ કરવામાં આપણે કિ ફાવીએ નહિ. વળી સ્મશાનમાં મૃતકના શરીર પર રહેલ તથા વીટેલ કપડાઓ ચંડાળજ લઈ લે છે. માટે હવે પલંગ પણ આપી દે. સ્મશાન સુધી પલંગ સાથે લાવીને તમે પિતાજીનું વચન પણ પાળ્યું. હવે તે લેકે ભલે
લઈ જાય. સગાવાલાએની શિખામણથી તે પલોંગ તેઓએ ચંડાળને આપી દીધા. ચંડાળ તે પલંગ લઈને બજારમાં વેચવા આવ્યેા. શહેરીએ આ તો મરી ગયેલાના પલંગ છે એમ ધારી વેચાતા લેવાની ના પાડવા લાગ્યા. હેાંશિયાર માણસે। પણ મૃતકની શય્યાને અશુભ શુકન સૂચવનારી માનીને અંદરના રહસ્યથી અજ્ઞાન હાવાને લીધે તે પલંગ વેચાતા લેવાની ના પાડીને ચાલ્યા ગયા.
For Personal & Private Use Only
腐防阻限防限防限Æ限防防滑防限的
૪
/
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ત્રીજો પલ્લવ
都比恩智的選伙改契滤风跄跄网纽恩贸捻贸区贸区
આ સમયે ધન્યકુમાર પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વ્યાપાર કરવા ત્યાંજ આવી ચઢયા. આમ તેમ જોતાં તે પલ'ગ તેમની નજરે પડયા, લેપ-રાળથી ઢાંકી દીધેલી તો અતિશય ભાર તથા પાયા વિગેરેની જાડાઈ ઈત્યાદિ જોઇને બુદ્ધિથી તે પલંગ અમૂલ્ય ચીજથી ભરેલ જાણી સેાનાના સાત માસા આપી ધન્યકુમારે તે ખરીદ કર્યા. પછી મજુર પાસે તે પલંગ ઉપડાવી ઘરે લાવી ગુણુવાન ધન્યકુમારે પિતા વગેરે સવ”ને તે દેખાડયા. પુત્ર પ્રત્યે માહને લીધે પિતાએ તેને કાંઇ પૂછ્યું નહિ. સસરાના કહેવાથી વહુએ પલંગ ઉતાવળથી ઉપાડી ઘરમાં લઇ જતી હતી તેવામાં ઊંચા-નીચે થવાથી તેના ભાગે છૂટા પડી ગયા, એટલે તરતજ પલંગમાંથી જાણે ધન્યકુમારની લક્ષ્મી હાય તેમ રત્નની વૃષ્ટિ (વરસાદ) એ ઘરને પૂરી દીધું, લાખા તથા કરોડોના મૂલ્યના રત્ના જોઇને સગાવાલાએ ધન્યકુમારની સ્તુતિ કરવા લાગ્યા કે− અહે। આ ધન્યકુમાર કેવા ભાગ્યશાળી તથા બુદ્ધિવાન છે! ખરેખર આ પુત્ર તેા કુળદિપક જાગ્યા. તેણે ભિખારીઓને દાનથી. ઘરને ધનથી, ત્રણ જગતને યશથી, મિત્રોને હર્ષોંથી તથા ભાઈ આને અદેખાઈથી ભરી દીધા.' આ પ્રમાણે વખાણ કરતા લેકે સૂર્યની માફક ધન્યકુમારનું બહુમાન કરવા લાગ્યા, પરંતુ કુદરતી અધતાવાળા ઘુવડની જેમ તેના ત્રણ મેટા ભાઈ એ ઉપર તેની કાંઈ અસર થઈ નહુ. સગાવાલાએ પાસેથી ધન્યકુમારના વખાણ સાંભળીને તે ત્રણે ભાઈ એ ઇર્ષ્યાથી બળવા લાગ્યા, અદેખાઈથી બળતા તે પુત્રોને બેાલાવી ધનસારે શિખામણ આપી કે હે પુત્રો ! ઈર્ષ્યા છેાડી દઈ ગુણને ગ્રહણ કરતાં શીખેા. કહ્યું છે કે—
पंकजान्यपि धार्यन्ते, गुणादानाज्जनैर्हृदि ! राजाऽपि पध्मसाद् गुण्यद्वेषी नक्षीयते कथं ॥१॥ · કચરામાંથી ઉત્પન્ન થવા છતાં કમળ ગુણ (દોરા) ને લીધે શું હૃદય પર ધારણ કરવામાં આવતું નથી? અને ચંદ્રમા જેવા રાત્રિના રાજા પણ પદ્મના દ્વેષી હાવાથી (કમળને રાતના સ’કાચી નાખે છે તેથી) શુ' ક્ષય પામ્યા
For Personal & Private Use Only
૬૫ www.jainsliterary org
Page #77
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલવ
વિના રહે છે ખરા ? (૧) માટે જે માણસ ઈર્ષ્યાથી ગુણીના ગુણ ગાતા નથી તે ક્ષુદ્ર માણસે રૂદ્રાચાર્યની માફક પરભવમાં દુઃખી થાય છે, તેની કથા સાંભળે.
-: રૂદ્રાચાર્યની કથા :– કઈ દેશમાં પહેલા અગણિત ગુણોથી સુશોભિત દેડવાળા, જ્ઞાની, ઘણા સાધુઓના પરિવારવાળા તથા પાંચે આચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર) વગેરે પાળવામાં તત્પર રૂદ્રાચાર્ય નામના આચાર્ય થઈ ગયા. તેમના ગચ્છમાં ચાર સાધુઓ બહુ પ્રખ્યાત હતા. તે ચારે દાન પ્રમુખ મૂર્તિમંત ઉજજવળ ધર્મના ચારે ભેદે હોય તેવા શોભતા હતા. તે ચારમાં પહેલા બંધુદત્ત નામના મુનિ વાદલબ્ધિમાં બહુ હોંશિયાર હતા. પિતાના તથા પારકા ગ્રંથોના અભ્યાસી તે મુનિરાજ વિકટ (મુશ્કેલીથી સમજી શકાય) તર્કને ઉકેલી શકવાની પિતાની અસાધારણ શક્તિથી બધા વાદીઓને હરાવી દેતા. તેમને માટે પંડિત લોકો કલ્પના કરે છે કે-તે મુનિથી વાદમાં જીતવાથીજ હલકા બનેલા ગુરૂ તથા શુક્ર આકડાના તુલ () ની જેમ આકાશમાં ભમે છે. તે મુનિ દોષરહિત તથા અલંકારયુક્ત ગદ્ય તથા પધ લખવામાં કવિત્વ શક્તિવાળા હતા. વર્ગ (ક-વર્ગ ચ-વર્ગ, ટ-વર્ગ, ત–વર્ગ, પ-વર્ગાદ) ના નિયમે ઉપર તેમને એટલે બધે કાબુ આવી ગયે હતું કે નિરેઠવાદ તથા નિર્દન્તવાદમાં વાત કરતા એક વર્ષ સુધી પણ હારતા નહિ; બીજા શ્રી અરિહંત ભગવાનના શાસનરૂપ કમળને વિકસાવવામાં સૂર્ય સમાન, માસક્ષપણ વિગે રે દુષ્કર તપ કરવાવાળા પ્રભાકર નામના મુનિ હતા. તે મુનિરાજ રત્નાવલિ, મુક્તાવલી, લઘુ અને બુસિંહ, નિષ્ક્રીડિત, આચામ્ય વર્ધમાન (વર્ધમાન આંબેલ તપ) - ભદ્ર, મહાભદ્ર વગેરે ભિક્ષુ પ્રતિમાદિ ત્તપસ્યાઓ અનેક વખત કરી ચુક્યા હતા. આ પ્રમાણે તે શાસનને ઉદ્યોત કરવાવાળા મોટા તપસ્વી હતા. નિમિત્ત કહેવામાં સર્વથી કુશળ, નિમિત્તશાસ્ત્રના આઠે અંગેથી જાણતા, હાથની
Jain Education Intel
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રા
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલ્લવ
Jain Education Internatio
LE
abad.
આંખ
તેના
ત્રણે રેખાની જેમ ભૂત, વત માન તથા ભવિષ્યની ખીનાએ અમેઘ (સત્ય) કહી શકનારા ત્રીજા સેામિલ નામના મુનિ હતા. તે સેામિલ મુનિ આઠ અંગ મધ્યે અંતરિક્ષ વિદ્યામાં આક્રાશમાં દેખાતી શુભ અશુભ સૂચવનારી ચેષ્ટા સંબંધી, ભૂમિવદ્યામાં ધરતીક પ વગેરે કયારે થશે તે સંબધી, અગવિદ્યામાં ડાબી જમણી વિગેરે ફરકવાના ફાયદા અથવા નુકશાન સ`બધી અથવા જે અંગના સ્પર્શ કરીને પ્રશ્ન પૂછવામાં આવે ફળાફળ સ’બંધી. સ્વરોદયમાં સૂર્યનાડી કે ચંદ્રનાડી (ડાબા કે જમણા પડખેના નાકમાંથી નીકળતા શ્વાસેાશ્વાસ ) વહેવાથી શી અસર થશે તે સંબંધી, ચુડામણિ વિદ્યામાં આગલા જન્મના પાપ-પુણ્ય સબંધી, શુકન શાસ્ત્રમાં દુર્ગા વગેરે પક્ષીના સ્વર, ગતિ તથા ચેષ્ટા સંબંધી ! જયાતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ સંબંધી, સામુદ્રિક વિદ્યામાં પુરૂષ સ્ત્રીના સારા ખરાબ લક્ષણ્ણા સબંધી તથા ધૂમ, વજ, સિહ વિગેરે આઠ આય સબંધી અને સ્વપ્નશાસ્ત્રમાં શુભ અશુભ સ્વપ્ન સંબંધી જ્ઞાનવાળા (આમાં ચુડામણી ભળવાથી નવ થાય છે.) હતા. આ પ્રમાણે આઠે પ્રકારના નિમિત્તશાસ્ત્રમાં તેમનું કહેવું બરાબર સત્ય પડતું, જેથી કરી તે રાજા તથા પ્રધાન વિગેરેને પણ બેધ કરી શકતા હતા. ચેાથા કાલક નામના મુનિ હતા. તેમણે દુષ્કર ધમ કૃત્ય કરીને તથા ત્રણ જગતને કાંટા સમાન એવા પ્રમાદરૂપી ચારનેવશ કર્યાં હતા. ઈર્ષ્યા સમિતિથી આગળની જમીન જોઈ ને ઉપયોગપૂર્ણાંક જાણે કે નરકના જીવાને ઉદ્ધાર કરવાની ચિંતાવાળા હાય તેમ નીચુ' મેઢું રાખીને ધીમે ધીમે ચાલતા હતા. ઘણા વખત સુધી વિનય વગેરે ઉપચારોથી મુખપાડ કરેલ વિદ્યા વડી જવાની જાણે બીક લાગતી હાય તેમ મેહુ ઉઘાડીને તે એલતાજ નહિ (ભાષા સમિતિ) બહાર અથવા અંદરની રજની શકાથી જાણેહોય તેમ પૂજ્યાં પ્રમાર્યાં સિવાય ભાજન (પાત્રાદિ) પ્રમુખ લેતા કે મુકતા નહિ (ચેાથી સમિતિ ત્રીજી અને પાંચમી અંતગત સમજવી) ધ્યાન રાખીને નિર્જીવ વત્ર જમીન ઉપર પગ મુકતા (કાયગુપ્તિ) સત્ય અને અસત્યામૃષા એ ભાંગવાળા
For Personal & Private Use Only
此快吃五花贸贸贸进出出油國際盤,吃過888
ઊર્ફ
w.jainelibrary.org
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ત્રીજો
પહેલવ
Jain Education Internatio
交贸盤送贸区战
અને મધુર નિપુણાદિ આઠ ગુણવાળા તેમજ જિનેશ્વરની આજ્ઞાથી અબાધિત સત્ય વચન જ તે ખેલતા. (વચન ગુપ્તિ) અને સમ્યગૂશાસ્ત્રને અનુકૂળ મનાયેગ પૂર્ણાંક સ` આચારો તે આચરતા. (મનગુપ્તિ) ટુકમાં પવિત્રતાની ખાણ જેવા તે મુનિ સ`ને પ્રશ ંસા કરવાને ચેાગ્ય હતા, પાંચસમિતિ તથા ત્રણ ગ્રુતિરૂપી આઠે પ્રવચન માતાની તે હંમેશા આરાધના કરતા. આવા તે કાલિક મુનિ જૈનશાસનને દીપાવતા હતા. ગુણ પારખી શકનાર ગુણાનુરાગી મનુષ્યા તે મુનિના પૂજા (સ્તુતિ) સત્કાર જયારે વિશેષ કરવા લાગ્યા ત્યારે તેમને
અપાતુ માન જોઈન શકવાથી રૂદ્રાચાર્ય હૃદયમાં બળવા લાગ્યા. ઈર્ષ્યાળુ માણુસ કેઇ માણસને ગુણેાથી પૂજાતા તથા પ્રભાવ ફેલાવતા જોઇ શકતા નથી. ઉલટા તેનુ અશુભ કરવાનાજ વિચાર કરે છે. પત’ગીયાની માફક દીવાની શિખા સમાન ઝળહળતા કીર્તિવાન મનુષ્યાને જોઇને પેાતાના દેહનું બલીદાન કરીને પણ શુ' તેની શિખારૂપ કીર્તિને ઝાંખી પાડવા દુર્જન માણસો પ્રયાસ કરતા નથી? કરે છે.
એક વખત કુસુમપુરથી શ્રી સ ંઘે મોકલેલા બે મુનિ રૂદ્રાચાર્ય પાસે આવ્યા. રૂદ્રાચાર્યને નમીને ઉભા રહેલા તેમણે તેમને આવવાનુ કારણ પૂછ્યું'. તેએએ કહ્યું કે–સ્વામી ! છ એ દશનમાં નિપુણ ભિન્નુર નામનો એક વાદી ગામેગામ બહુ વાદીઓને જીતીને હાલ પાટલીપુત્ર ( પટણા-ખીહાર ) આવ્યા છે. તે તર્ક વેત્તા બધે જય મળવાથી હવે જૈન મુનિઓને પણ જીતવાની ઈચ્છા રાખે છે. ધણા લાકડા ખાળી શકવાથી અગ્નિ પત્થરને પણ ખાળવા તૈયાર થાય છે. હાલ ત્યાં એવા કેાઈ મુનિ નથી કે જે તેની સાથે વાદ કરીને તેને ઉઘાડા પાડે, માટે તે મિથ્યા તર્કવાદીને જીતવા માટે આપ ત્યાં જલ્દી પધારે, એવી શ્રી સ`ઘની આજ્ઞા છે. અને ઉર્દૂ ઘન ન કરી શકાય તેવા સઘના હુકમ આપે જલ્દી બજાવવા એવી અમારી વિનતી છે. આવેલ મુનિએના મુખથી આ પ્રમાણેના સમાચાર સાંભળી વિદ્યાના સાગર તે રૂદ્રાચાર્ય સૂરિ પાટલીપુત્ર જવાને તૈયાર થઇ ગયા, પડિતા મલ્લા,
For Personal & Private Use Only
防火防防腐8888
烧烤烧
૬૮.org
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પલ્લવ ત્રીજો
Jain Education Internatio
CONNE
તથા રાજાએ પોતાના સામેના પક્ષને જીતવાની ઇચ્છાવાળા જોઈ ને તેને હરાવવાના પોતાના પ્રયાસમાં વિલંબ કરે ખરા કે ? નજ કરે. રૂદ્રાચાય જવાને તૈયાર થયા તે વખતે ઇંક વિગેરે અપશુકનેાએ તેનું નિવારણ કર્યું". તેથી રૂદ્રાચાર્યે પ્રયાણ કર્યું નહિ. જ્ઞાનવાળા માણસો નિમિત્તોની સામે કદી પણ થતા નથી (નિમિત્તોની અવગણના કરતા નથી.) પછી રૂદ્રાચાર્ય' આજ્ઞા કરવાથી બઢત્ત મુનિ પાટલીપુત્ર જવાને નીકળ્યા. સતત્ વિહાર કરતા પાટલીપુત્ર પહોંચી સીધા તે રાજસભામાં ગયા. બંધુદત્ત મુનિનું આગમન સાંભળી કૌતુકથી વાદ સાંભળવા માટે હજારે) લોક સભામાં આવ્યા. તે સભામાં ભાગ્યથીજ જેમના દન થઈ શકે તેવા તત્ત્વ સમજવામાં વિવેકવાળા, બન્ને પક્ષના ગુણદોષથી જાણીતા સભ્યજના પણ મેટી સંખ્યામાં હાજર હતા. ખાટા ન્યાયને દૂર કરી શકનાર, હેાંશિયાર તથા ગુણની કદરવાળા રાજા ત્યાં સિંહાસન પર ખેડા હતા. ચતુરંગ (રાજા,સભ્યો-ન્યાય સમજનાર સાક્ષીએ, વાઢીને પ્રતિવાદી) સભા મળતાં વાદ શરૂ થયા. પ્રથમ સૌગત (બુદ્ધ) મતને અવલબીને ભિન્નુરવાદીએ ગ પૂર્ણાંક આ પ્રમાણે જાળ રચી તે આળ્યે કે-જેનું આસ્તત્વ છે, (જે સત છે) તે સ વસ્તુ ક્ષણિક છે, દિવાની જયોતની માફક છતાં એવા સત્ર ભાવેા અસ્તિત્વ ધરાવે છે તેથી તે ક્ષણિક છે. આ પ્રમાણે પાતાના મત સ્થાપવાને ભિદુરવાદીએ પ્રતિજ્ઞા વગેરે કરી લીધા પછી સ્યાદ્વાદમાં પ્રવીણ, બુદ્ધિના ભંડાર બંધુદત્ત મુનિએ તેને આ પ્રમાણે ખાત્રી કરી આપે તેવો ઉત્તર આપ્યા કે–જે અસ્તિત્વ ધરાવે છે તે બધુ, ક્ષણિક હાઈ શકે નહિ, કારણ કે–અમુક ચીજ અગાઉ જોયેલી હતી તેજ છે, એવી સ્થૌય ના બળથી તેમજ સત્તામાત્રના બળથી ઉત્પન્ન થતા અવસંવાદી (સાચી) પ્રત્યભિજ્ઞાને તમારૂં અનુમાન ખાટુ પાડે છે. તે એ શબ્દ પૂર્વ અનુભવેલા સ્વરૂપને સભારનાર હાવાથી આગલા અસ્તિત્વને સાક્ષીભૂત બને છે. અને જો લાંબા સમયના અસ્તિત્વના પ્રશ્ન જ રહેતા ન હાય તેા પછી ‘આજ તે’ એવુ’ જ્ઞાનજ સંભવી શકે નહિ. આ ઉત્તર સાંભળી ભિન્નુરવાદીએ કહ્યું
For Personal & Private Use Only
《风风风风风大大大大大大大大大大大大大大有來
૬૯.
ary.org
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર 3
ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલવ
388888888888888888888888888888/9321
કે–આ પણ આ વાળ કાપી નાખ્યા પછી ફરીવાર ઉગે છે અને તે નવા આવેલા વાળમાં તેજ આ ' એવું જે જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન જેમ વિસંવાદી (અસત્ય) છે, તેમજ ફરી વખત દેખાતા થાંભલા, ઘડા, કમળ, સભા. રાજા અને મહેલ આદિમાં “તેજ આ ” એવું જ્ઞાન થાય છે તે અન્યથા સિદ્ધ છે, પરંતુ આગલા અસ્તિત્વનું સાક્ષીભૂત નથી. આ પ્રમાણેને તેને ઉત્તર નહિ પણ ઉત્તારાભાસ સાંભળી બંધુદ મુનિએ કહ્યું કેહે પ્રતિવાદીરાજ ! જેમ પ્રત્યક્ષ દીઠેલ પાણી મૃગજળમા મિસ્યા હોય છે તેમ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતા ઘડે વસ્ત્રાદિ પણ શા માટે મિથ્યા નથી કહેવાતા? આ પ્રમાણેના તમારા ન્યાયથી તે પ્રત્યક્ષ દેખાતા સર્વ પદાર્થોમાં અપ્રમાણપણાના પ્રસંગ પ્રાપ્ત થશે અને તેથી તમારા અનુમાનમાં પણ પ્રમાણપણું ઘટી શકશે નહિ, કારણ કેતે અનુમાન પણ પ્રત્યક્ષ પૂર્વકજ થાય છે. અને તમારા કહેવા પ્રમાણે તે જે પ્રત્યક્ષ તે સર્વ અસત્ છે. વળી તમારા કહેવા પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણમાં નાશ પામનારી માનીએ તો પછી માને મારી નાખનાર મનુષ્ય પણ માતૃઘાતી ન ગણાય, કારણકે જેનાથી તેને જન્મ થયો હતો તે તે ક્ષણિક હોવાથી તેને તે ક્ષણમાં જ નાશ થઈ ગયે અને જેણે તેણે હમણાં મારી તે તે બીજીજ કઈ હેવી જોઈએ એમ સિદ્ધ થાય, વળી સ્ત્રીને પિતાના પતિ જેવું અને પતિને પિતાની સ્ત્રી જેવું કાંઈ રહેજ નહિ, કારણ કે સ્ત્રી-પુરૂષના લગ્ન થયા તે ક્ષણે જ તેમને નાશ તે થઈ ચુકો. જે આમ બને તે કઈ સ્ત્રીને પતિવ્રતા કહી શકાય જ નહી, કે પિતાને પરણિત પતિ તે તેજ ક્ષણે નાશ પામ્યો છે. વળી જે તમારે મત સિદ્ધ થાય તે પછી વતને લેનાર એક ને પાળનાર બીજો તથા તેડનાર વળી ત્રીજે જ ઠરે. કારણ કે વ્રત લેનાર તે તેજ ક્ષણે નાશ પામ્યા, પછીની ક્ષણોમાં તે બીજાનું અસ્તિત્વ સિદ્ધ થયું, એટલે વ્રતના લેનારને વ્રતની વિરાધનાનું પાપ લાગશે નહિ. તેવીજ રીતે થાપણ (ધન) મકર કેક અને પૈસાને લેણદાર કોઈ બીજ બને, કારણ કે આપનાર લેનાર તે તેજ ક્ષણે નાશ
888888888888888888888888888888888888888
Jain Education Inter
For Personal & Private Use Only
S
ebarang
Page #82
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચારિત્ર ભાગ ૧/૪
ત્રીજો પલવ
88888888888888888888888888888888888
પામ્યા, ધન પણ નાશ પામ્યું. તે પછી કેણુ કેને આપે અથવા કોણ કોની પાસે માગી શકે ? વળી ભિક્ષા માગનાર કેઈ, લેનાર બીજો, ખાનાર ત્રીજો તથા પચાવનાર ચેજ બને. આવી રીતે તમારા મતથી તે દુનિયાની સર્વ વ્યવસ્થા ઉંધી વળી જવાનો સંભવ છે, માટે “હે ભાઈ! આત્માનું કલ્યાણ કરનાર શ્રી જૈનશાસનની ઉપાસના કરે.’ આ પ્રમાણે બંધુદત્તમુનિએ પિતાની ન્યાયબુદ્ધિથી પ્રતિવાદીને જીતી લીધે. ગામમાં જૈનેને જ્ય થયે, જૈનેને જય થયે એવી ઉદ્ઘેષણ(જાહેરાત) પ્રવતી રાજાએ બંધુદત્ત મુનિને બહુમાન આપ્યું. અને તે જૈન ધર્મમાં આસ્તાવાળે બળે. પછી બંધુદત્ત મુનિ મેટા ઠાઠમાઠ સાથે આચાર્ય પાસે જવાને નીકળ્યા. કેટલાક દિવસે રૂદ્રાચાર્ય પાસે આવી પહોંચ્યા. ઉપાશ્રયમાં દાખલ થતા જૈનધર્મમાં કુશળ ભાટો તેમની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યા કે-હે મુનિરાજ ! તમે વાદીરૂપી ગરૂડ ઉપર સવારી કરનાર કૃષ્ણ જેવા, વાદી સમૂહને જીતનાર, છ ભાષારૂપી વેલેને મૂળ સરખા, પ્રતિવાદીના મસ્તકને શૂળ સરખા, વાદીરૂપ કંદને ઉખેડી નાખવામાં કેદાળી જેવા, વાદીઓના રાજા, વાદીરૂપી સમુદ્રને પીવામાં અગત્સ્ય ઋષિ જેવા, વાદીરૂપી ગગનમાં સૂર્ય જેવા વાદીરૂપી ઘઉંને દળી નાખવામાં ઘંટી જેવા વાદીઓના માનરૂપી વૃક્ષને તેડવામાં હાથી જેવા, વાણીમાં સરસ્વતી જેવા, બહસ્પતિના પણ ગુરૂ જેવા, સરસ્વતીના ખજાના જેવા, ચૌદ વિદ્યાના ભૂષણ જેવા, સરસ્વતીના કંઠના આભરણ જેવા અને વાદીઓની વિજય લક્ષ્મીના એક શરણ જેવા છે. બંધુદત્ત મુનિના વિજયને ઉદ્દઘષ કરનારા આવા વાક્ય સાંભળીને નીતિવાળા છતાં પણ રૂદ્રાચાર્યસૂરિના કાન જાણે વીંધાઈ ગયા હોય તેમ થયું અને તેમના મેઢા ઉપર ઝધની છાયા ફરી વળી કહ્યું છે કેमहातोऽपि भवेद द्वेष : सेवके तुंग तेजसि । कामदेव महादेवः, कि सेहेऽधिक विक्रमं ॥१॥ જેમ પરાક્રમી કામદેવને જઈને મહાદેવ જેવાને પણ અદેખાઈ થતી હતી તેમ પિતાના સેવકને
%D8%B9%88888888888888888888
૭૧
Jain Education Inter
For Persone P
U se Only
w
inelibrary.org
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી
અન્યકુમાર વાય ભાગ ૧
પલ્લવ ત્રીજો
Jain Education Internatio
英関思头区化
અધિક તેજવાળા જોઈ ને મેાટા માણસામાં પણ વૈરાગ્નિ પ્રજવલીત થાય છે,
પછી સંઘસહિત બ’દત્ત મુનિએ ગુરૂને વંદન તથા સ્તુતિ કર્યો છતાં રૂદ્રાચાય ઈોથી કાંઈજ મેલ્યા નહિ પાણીથી ભીંજવાતા પણ ગરમ પત્થર જવાળાઓ પ્રગટાવ્યા વગર રહી શકે ખરો કે? ખંધુદત્તના ગુણુની પ્રશ’સા કરવાનું તે। દૂર રહ્યુ. પણ સામાન્ય રીતે ખેલવુ` કે પાછા ફરવાના સમાચાર પણ રૂદ્રાચાર્યે તેને પૂછ્યા નહિ, મેાટા મોટા માણસા પણ ઈર્ષ્યા આવતાં વિવેકશુન્ય બની જાય છે. મોટા મેટા જ્ઞાનીએ પણ તેના તાબામાં આવતા પલટી ( બદલી) જાય છે તેવા કષાયાને ધિક્કાર હૈ।, જેમ આંખની ખેાડવાળા મનુષ્ય પાસે બેઠેલાને પણ જોઈ શકતા નથી તેમ મલિન હૃદયવાળા મનુષ્યા પાસે આવેલા શિષ્યના શુષ્ણેા પણ જોઇ શકતા નથી. આ પ્રમાણે ગુરૂની બેદરકારીથી દિવસે દિવસે અભ્યાસ ઉપરથી બંધુત્ત મુનિનું મન ખસવા લાગ્યું. તેણે લગભગ અભ્યાસ એવી રીતે છેડી દીધા કે ક્રમેક્રમે અભ્યાસની ગેરહાજરીમાં તે જડ જેવા બની ગયા, પાણી ન પાવાથી નાના બાગમાંથી જેમ પાંદડા, ફળ અને ફુલાને નાશ થઈ જાય તેમ ગુરૂ તરફના ઉત્સાહરૂપી જળસિ ંચન વિના અંધુદત્ત મુનિના જ્ઞાનરૂપી પુષ્પા સુકાઇને ખરી જવા લાગ્યા. જ્ઞાન અને ક્રિયામાં તે શિથીળ થઈ ગયા.
એ સમયે સાકેતપુર નામના શહેરમાં કૃપ નામનેા રાજા રાજ્ય કરતા હતા. તે જાણે સપના ભાઇ હોય તેમ દયાહીન, કૃપણુ તથા ક્રૂર હતા. મિથ્યાત્વીના શાસ્ત્રોનું શ્રવણ કરવાથી ભમી ગયેલ ચિત્તવાળા તે રાજા પાપ કરવાથી અટકતા નથી. શિકાર વગેરેમાં હિંસા કરતા, જુઠુ' ખેલતા, અદ્યત્ત લેતેા અને અબ્રહ્મચય વિગેરે સ` મેટા પાપે। તે હંમેશા આચરતા. ભ્રષ્ટ બુદ્ધિવાળા તે રાજા પુરેાહિતની પાસે અજમેધ, અશ્વમેધ, મનુષ્યમેધ ગૌમેધ, વિગેરે યજ્ઞા કરાવતો અને બ્રાહ્મણેાને વિના સકેાચે સેતુ', જમીન, મીઠું અને તલ વિગેરેનું દાન આપતા. પત્રના દિવસોએ અભિમાનથી સેાનાની ગાય બનાવીને તે ગાળ, તેલ સહિત બ્રાહ્મણાને દક્ષિણામાં આપી દેતે
For Personal & Private Use Only
FR8888888888
હર
We aimelthcary.org
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ત્રીજે ૫૯લવ
મિથ્યાત્વી બ્રાહ્યણ ગુરૂઓથી ખેતી વાસનામાં પ્રેરાયેલ તે દુષ્ટ જૈનમુનિઓને અનેક પ્રકારની પીડા કરતો. આ સર્વ કારણથી મુનિઓએ સાકેતપુર નગર સાપના ઘરની માફક છોડી દીધું હતું. આવી સાકેતપુરની વાત સાંભળીને નિમિત્તજ્ઞાનમાં કુશળ સેમીલમુનિ રૂદ્રાચાર્ય પ્રત્યે કહેવા લાગ્યા કે-હે સ્વામી ! જે આપ આજ્ઞા આપે તે હું નિમિતશાસ્ત્રની કળાથી સાકેતપુરના રાજાને બોધ કરવા પ્રયાસ કરૂં. ગુરૂએ તે દુષ્ટ રાજાને બંધ આપવા માટે જવાની તેમને આજ્ઞા આપી. પછી દયાના સમુદ્ર તે સેમીલમુનિ સાકેતપુર જઈને મુખ્ય મંત્રીના ઘરે રહ્યા. તેજ દિવસે પતે કરાવેલા નવા મહેલમાં બ્રાહ્મણોએ બતાવેલા ચોઘડિયા પ્રમાણે રાજા ગૃહ-પ્રવેશની સર્વ તૈયારી કરાવતા હતા. નિમિત્તશાસ્ત્રમાં કુશલ સેમિલિ મુનિ પોતાના જ્ઞાનથી ભવિષ્યમાં થવાની અશુભ હકીકત જાણી લઈને પ્રધાનને કહેવા લાગ્યા કે-હે મંત્રીશ્વર ! તમારા રાજાને તે મહેલમાં પ્રવેશ કરતાં અટકાવવા, કારણ કે અકાળે વિજળી પડવાથી તે મહેલ પડી જવાનું છે. આજે રાતે વીજળી પડવાની છે અને તેનું નિવારણ કેઈનાથી થઈ શકે તેમ નથી. અવશ્ય બનવાના બનાવોને પ્રતિકાર કે ઈથી થઈ શકતું નથી. હું આ વાત તમને ખાત્રીપૂર્વક કહું છું. જે વધારે ખાત્રી કરવી હોય તે આજ રાતના રાજાએ સ્વપ્નમાં મૂર્તિમંત કાળ જેવો સંપ જે હતું તે પૂછીને ખાત્રી કરજે અને હું જે કહું છું તે સત્ય માની તમને જે કલ્યાણકારી જણાય તે તમે કરજો. મંત્રીએ રાજસભામાં આવી રાજાને સર્વ હકીકતથી માહિતગાર કર્યા. રાજા પણ છક થઈ જઈને વિચારવા લાગે કે-“અહો! આ મુનિનું કેવું અદ્ભુત જ્ઞાન! રાતના મેં જોયેલ સ્વમ તેમણે કઈ રીતે જોયું ? એ વાત સાચી કહી છે, તેથી આજે વિજળી પડવાની સંબંધી જે વાત તે પણ ચિક્કસ સત્ય જ હોવી જોઈએ, માટે નવા મહેલમાં આજે તો હું પ્રવેશ નહિજ કરૂં. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને મુહને સમય પાસે આવતાં રાજાએ ભયથી નવા મહેલમાં પ્રવેશ કરવાનું મુલત્વી રાખ્યું. તેજ રાતના
888888888888888888888888888888888
૭૩
Lain Education International
For Personat & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
श्रा ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલવ
98258828888888889978888888888888
વિજળી પડવાથી મહેલ પડી ગયો, મહેલ પડી જવાથી મુનિના જ્ઞાન માટે રાજાને ખાત્રી થઈ ગઈ હવે તે સમયે કે-જૈનધર્મ સિવાય બીજે કઈ ઠેકાણે એવું સત્યજ્ઞાન નથી.” સવારે મિથ્યાજ્ઞાનરૂપી રાહુથી મુક્ત થયેલ તે રાજાએ તપસ્વી સેમિલ મુનિને બેલાવ્યા અને પિતાના મસ્તકને મુગટ જમીનને અડાડી શુદ્ધ મન, વચન તથા કાયાથી નમસ્કાર કરી મુનિએ બતાવેલ જૈનધર્મને તેમણે સ્વીકાર કર્યો. ત્યારથી અરિહંત ધર્મને આરાધક થયે. રાજાએ જૈનધર્મને સ્વીકાર કરવાથી તેની ભારે ઉન્નતી થઈ તે વખતે ઘણલેકેએ મિથ્યાત્વી ધર્મને છોડી જૈનધર્મને સ્વીકાર કર્યો. હવે રાજાએ શાસનની ઉન્નતિ કરવા તથા પિતાની ભક્તિ પ્રદ્ધશિત કરવા સમિલ મુનિને દાન, માન, બાન, નાચ, વાદન, અમાત્ય વગેરે સહિત રૂ.ચાર્ય ગુરુ તરફ રવાના (વિદાય આપી) કર્યા. મિલ મુનિ સાથે ભક્તિથી ભરપૂર હૃદયવાળા લેકે સાથે રૂદ્રાચાર્ય પાસે સોમિલ મુનિ આવ્યા. ત્યાર પછી તેમણે ભક્તિથી દ્વાદશાવર્ત વંદન (રાઈમુડપતિ-વાંદા)કર્યું. તેમજ સાથે આવેલા અમાત્ય વગેરે રાજપુરૂએ ગુરૂ પૂજન તથા પ્રભાવના કરી. બધા લેકે સોમિલ મુનિની પ્રશંસા કરવા લાગ્યા. તથા બહુમાન પૂર્વક મિથ્યાવાદીઓને નિરાશન (નિરૂતર) કરવાની વાત કરવા લાગ્યા. ફરીફરી થતી સમિલમુનિની પ્રશંસાની વાત સાંભળીને રૂદ્રાચાર્ય હૃદયમાં ઈર્ષ્યાગ્નિથી બળવા લાગ્યા, પરંતુલેક–લજજાથી કાંઈ બોલી શકયા નહિ, પણ જેમ જેમ મિલ મુનિએ કરેલી શાસનની ઉન્નતિની વાતો સાંભળવા લાગ્યા તેમ તેમ ઝાળકથી હણાયેલ કમળની માફક તેમનું મેટું પડી જવા લાગ્યું. મનમાં ઉઠેલ રેષાગ્નિથી મિલ મુનિએ આગમનના પણ સમાચાર પૂછયા નહિ. પ્રભાકર વિગેરે ગચ્છના સારા સારા સાધુઓ આ પ્રમાણે રૂદ્રાચાર્યની ઈર્યા તથા બેપરવા (ઉપેક્ષા) જોઈને પોતે યોગ્ય હોવા છતાં વ્યાજબી (5) પ્રોત્સાહનને અભાવે ઉત્સાહ મરી જવાથી પિતપિતાના ગુણમાં શિથિલ થવા લાગ્યા. રૂદ્રાચાર્યસૂરિ ગુણને કરેલ દ્વેષના પાપથી તથા પાછળથી તે પાપનું
For Personal & Private Use Only
#SURSE!$$$$$$$$$$88888888888888
૭૪
Jain Education inte
www.janelibrary.org
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલવ
X3BYONDADA BHAGWANASANGRATURTHEASIA
પ્રાયશ્ચિત ન કરવાથી ત્યાંથી મરીને દેવ જાતિમાં ચંડાળનું કામ કરનાર કિબિષ જાતિના દેવમાં ઉત્પન્ન થયા. દેવસભામાં જવાની રજા તે તેમને મળે જ કયાંથી? હલકી જાતિમાં તથા લાંબા આયુષ્યને લીધે પુષ્કળ અપમાનાદિક સહન કરતા ત્યાંથી અવીને તે એક બ્રાહ્મણને ઘરે જન્મથી મુંગા પુત્રપણે ઉત્પન્ન થયા. આગળના પાના ઉદયથી રોગથી ભરેલા, દરિદ્રી અનેક દુઃખોથી હેરાન થતા તે ત્યાંથી મરીને પછી ભવના ફેરામાં પડયા. અર્થાત્ અનેક ભવમાં પરિભ્રમણ કર્યું. માટે હે પુત્ર ! આગમ જાણવાવાળા, બધા ધર્મોના અભ્યાસી આચાર્યના ગુણવાળા રૂદ્રાચાર્ય જેવા પણ એક ઈર્ષ્યા દોષથી જે આટલું ઘોર દુઃખ પામ્યા તે પછી ધગધગતા અગ્નિના ગેળા જેવા તમારી તે શી વાત? માટે સમજે અને ગુણાનુરાગી બનો. પિતાના આ પ્રમાણેના હિતવચને સાંભળીને તે ત્રણે ભાઈઓ રાખથી ઢાંકેલા અગ્નિની જેમ હદયમાં ઈર્ષ્યાથી ભરપૂર છતાં બહારથી શાંત હેવાને દેખાવ કરતા કેટલાક દિવસ તે મુંગાજ રહ્યા. ધનસાર શેઠ પુત્રના પ્રતાપે કરેડો રૂપિયાને માલીક થયે. દુનિયામાં મનુષ્યની ખરાબ સ્થિતિને હણવાને માટે કુબેરની માફક તેને જાણે કે જન્મ થયો હોય તેમ થયું. “મુનિદ્રે કહેલી બહુ ઉપદ્રવને દૂર કરવાવાળી ઢેલની વાત તથા ધન્યકુમારની માફક સર્વ ઈચ્છિત વસ્તુને આપવામાં કામધેનુ સમાન ગુણરાગની વાત સાંભળીને આ ભવ તથા પરભવમાં કલ્યાણકારી થાય તે તેને ઉપગ ડાહ્યા માણસે એ કરવું, જેથી કરીને સંસારના દુખેથી ભરલે દરિયે વિદને વિના તરી શકાય.”
ચોથો પલ્લવ ધન્યકુમારના ત્રણે ભાઈઓ લેક-લજજાને લીધે પિતાના ચિત્તને અનુકૂળ થઈ તેની સાથે થોડો સમય તે સારે સંબંધ રાખે તથા અરસપરસ શિષ્ટાચાર પ્રમાણે ઘરનું કામકાજ બરાબર કરવા લાગ્યા. એક દિવસ
૭૫
Jain Education Internal
For Personal & Private Use Only
Kaw
ainelibrary.org
Page #87
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર8િ ચરિત્ર ભાગ ૧
&&
ચાથે પલવ
i888888888088E8%89%B3883
પ્રતિષ્ઠાનપુરના રાજ્યની હદ માં આવેલ સમુદ્રના કાંઠાને બંદરે એક મોટું વહાણુ પવનથી ખેંચાઈને આવી ચડયું. તે વહાણને સ્વામી રસ્તામાં મરી ગયો હતો. વહાણના વેપારી ઉતારૂઓએ રાજા પાસે આવીને વિનંતિ કરી કે—હે સ્વામી ! અમારા વઠ્ઠાણને માલિક રસ્તામાંજ મરણ પામે છે. તેના કેઈ સગાવાલા નથી. માલીકી વિનાનું ધન રાજાને મળે છે, તેથી આ બધું દ્રવ્ય કબજે કરે અને વહાણમાં જે કાંઈ અમારૂં હોય તે વહાણમાં રહેલા માણસને પુછી નિર્ણય કરી અમને આપે. રાજાએ કરિયાણાની માલિકી નક્કી કરી તે વહાણના વેપારીઓને પોશાક વિગેરેથી સત્કાર કરી સહુ સહુને માલ આપી દઈ વિસર્જન કર્યા. એટલે સર્વ વેપારીઓ મુસાફરીને યોગ્ય ચીજો લઈને પિતાને સ્થાનકે ગયા. ખારવાઓ તે વહાણને બાળકની માફક ધીમે ધીમે ખેંચીને સમુદ્રના પ્રવાહમાંથી નદી માર્ગે શહેર તરફ લાવ્યા. રાજાના હુકમથી વહાણમાંની વેચવાની સર્વ ચીજો ખારવાઓએ નીચે ઉતારી. પછી બીજી ચીજો જે છે તેમાં હતી તે પણ કાઢીને જમીન ઉપર લઈ આવ્યા. એટલે વહાણના તળીયામાંથી ખારી માટીથી ભરેલા હજારો લેટાઓ નીકળ્યા. રાજા વિગેરે સર્વે લેકે તે જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે–આ વહાણુના માલીકના નગરમાં જરૂર આવી માટીની તાણ હેવી જોઈએ, તેથીજ કઈક બંદરમાંથી આ મીઠાથી ભરેલા લેટાઓ લીધા જણાય છે. રાજાએ પ્રતિષ્ઠાનપુરના શેકીઆઓને બોલાવીને બધી વેચવાની ચીજે બતાવીને કહ્યું કે–શેઠીઆઓ! અમ વહાણની ચીજો તમને કેઈને પેટ ન જાય તેવી રીતે વેપારી વર્ગમાં અપાતી કિંમત દઈને લઈ જાઓ, એટલે તેની અંદરથી તમને સહુ સહુના ભાગ્ય પ્રમાણે લાભ મળશે. રાજાનું કહેવું સાંભળીને વેપારીઓ અંદર અંદર વિચારવા લાગ્યા કે–રાજાએ વેચવા આપેલી આ સર્વ વસ્તુઓ બધા વેપારીઓને બેલાવીને વેંચી લઈએ. એટલે રાજાને આપવાની કિંમત બધા મળીને આપી દઈએ, એકથી કાંઈ આટલે બધે બે ઉપાડી શકાય
For Personal & Private Use Only
BMW&SB88888&
Jain Education Internal
wine bary.org
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા
પલ્લવ
Jain Education Internat
નહિં, માટે આવતી કાલે બધા વેપારીઓને બોલાવી યેાગ્યતા પ્રમાણે વહેંચીને આપણે લઈ જશું. આ પ્રમાણે વિચાર કરી રાજાને કહી સહુ સહુને ઘેર ગયા. પછી સવારના ફરી મળ્યા ત્યારે એક જણે કહ્યુ કે—ધનસારના ઘરેથી કાઈ આવ્યું નથી, માટે તેને પણ આપશે આમંત્રણ આપવું જોઈએ. એટલે તેઓએ ધનસારના ઘરે ઓલાવવા માટે એક માસ મેાકયેા. ધનસારે પોતાના ત્રણે મેટા પુત્રને જવાની આજ્ઞા કરી એટલે હૃદયમાં ઇર્ષ્યાથી બળતા તેએએ કહ્યું કે— પિતાજી! અમને શા માટે મોકલે છે ? આપના ડેશિયાર પુત્રને શા માટે મેકવતા નથી? તેને મેકલે, એટલે ચીજ લેવામાં તેની કેટલી હાંશિયારી છે તે તે। જણાય. તમે હંમેશા તેની પ્રશંસા કરે છે તે પરીક્ષા કરવાનો આ ચેાગ્ય અવસર મળી આવ્યાં છે માટે આપ તેનેજ મોકલીને લાભ મેળવા, પુત્રાનુ વચન સ્વીકારીને ધનસારે ધન્યકુમારને મોકલ્યા. પવિત્રતાને ભંડાર ધન્યકુમાર પિતાના હુકમ માથે ચડાવી પરિવાર સાથે સારા શુકનથી ઉત્સાઢુ પામીને ત્યાં ગયા. બધા વેપારીઓ પાતપોતાના ધંધાને ચેાગ્ય વસ્તુઓ છુટી પાડીને લેવા લાગ્યા. પરીક્ષા કરવામાં શ્રેષ્ટ ધન્યકુમાર સ ચીત્તે ઉપર આંખ ફેરવતા મુંગા મુંગાજ ઉભા રહ્યા. જયારે પેલાં મીઠાથી ભરેલા લોટાએ વહેંચવાના વખત આવ્યા ત્યારે તે લેવા માટે કોઇએ હાથ લખાવ્યે નહિ, બધા ભેગા થઇ અંદરોઅંદર ગુસપુસ વાતો કરવા લાગ્યા કે-આ અજાણ્યા ધન્યકુમાર ડીક આવી ચડયા છે. તેથી તેનેજ આ આપી દો. એ બાળક હાવાથી તેને ઉપયોગી કે નીરૂપયોગી ચીજોનું જ્ઞાન નથી. આપણે વચનેાની યુકિત કરીને બાળકને ચેાગ્ય વસ્તુ બાળકનેજ આપવી. આમ વિચારી તેમણે ધન્યકુમારને કહ્યું કે-ભાઈ!તું નાની વયમાં પહેલી વાર વ્યાપાર કરવા માટે આવ્યા છે, માટે મંગળરૂપ આ માટીના લેટા લઇ જા. કારણ કે શરૂઆતમા ઘેાડી મહેનત આપે તેવી વસ્તુઓમાં ઘેાડું ધનજ રાકવું, પછી રહેતા રહેતા તેમાં ઉમેરી કરતા જવું, એમ કરતા બુદ્ધિ ખીલતી
For Personal & Private Use Only
ele
A jatelnrary.org
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચે પલવ
E5%88888888888
જશે અને બુદ્ધિમાં વિશ્વમ થવાને સંભવ પણ નહિ રહે કહ્યું છે કે નાનેથી શરૂઆતે હંમેશા સુખકર્તા નીવડે છે વળી એનું ધન પણ રાજાને થોડું જ આપવું પડશે. લેણાની રકમ લેવામાં રાજા ઉતાવળ કરે છે, અને વસ્તુ તે એગ્ય સમયેજ વેચાય છે તેથી જો દેવુ થવુકજ હોય તે જલ્દી આપી શકાય છે. તારા પિતાજી પણ આમ કરવાથી અમારા ઉપર ખુશ થશે કે મારા પુત્રને ના સમજીને તમે ડું ધન રેકાય તે જ વ્યાપાર કરાવ્યું. માટે આ માપીના લેટા લઇને તારૂ કાર્ય સિદ્ધ કર, તારું કલ્યાણ થશે. આ પ્રમાણે સાંભળી ધન્યકુમારે શિષ્ટાચાર પ્રમાણે જવાબ આપ્યો કે “મેટા વડીલે તે આવા જ જોઈએ, આપ જેવા વૃદ્ધ તે બાળકને હિતકારી શિખામણ આપે. આપના જેવા વડીલોની કૃપાથી મારા સર્વે મને પૂર્ણ થશે.” આ પ્રમાણે મધુર વાકથી તેમને ખુશ કરીને વિસર્જન કર્યા પછી ધન્યકુમાર વિચારવા લાગ્યા કે આ લેકની સ્વાર્થતા તથા દાંભિકતાની તો હદ થઈ ગઈ, મને બાળક સમજીને કેવી ઠગાઈ કરવા તૈયાર થયા? પરીક્ષા કરવામાં મૂઢ(જડ જેવા) આ વેપારીઓ આ નકામી ચીજ છે એવી બુદ્ધિથી બધા લેટાઓ મારે માથે ઓઢાડી ગયા છે. “સંસારમાં સ્વાર્થ વિના કઈ કઈનું સગુ નથી. મેં તે ગુરૂદેવની કૃપાથી સહેજમાં લાભ મેળવ્યા છે આ પ્રમાણે વિચારી વસ્તુ પરીક્ષામાં હોંશિયાર ધન્યકુમાર તે લેટાએ લઇને ઘરે આવ્યા. અહીં ત્રણે મોટા ભાઈએ પિતા પાસે જઈને ધન્યકુમારની મૂર્ખતા માટે હસીને કહેવા લાગ્યા કે “પિતાજી જુઓ તમારા શાણુ પુત્રની વેપાર કરવાની કુશળતા? જુદા જુદા દેશોની, વિચિત્ર પ્રભાવવાળી, મળી ન શકે તેવી, આ દેશમાં અગાઉ કદિન જોયેલી, ભારે કિંમતી, આગળ સાંભળેલ હોય પણ નજરે ન જોયેલ તેવી. ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અસંખ્ય વસ્તુઓ તે વહાણમાં હતી. તેમાંથી જેઓ લેવડ-દેવડમાં કુશળ તથા વસ્તુઓની ઉત્પત્તિ ગુણ, મેળવણી વિગેરેથી જાણીતા હતા તે બધાએ તે પિતપતાની ઈચ્છત વસ્તુ પસંદ કરી લીધી. અને તે વસ્તુ લઈને પિતાનું
8888888888888888888888888888888888888888888
B%81%8A%E3%82%AF
૭૮
Jain Education Interna
For Personal & Private Use Only
ww.jainelibrary.org
Page #90
--------------------------------------------------------------------------
________________
ધમાર 3
ચરિત્ર ભાગ ૧
ચેથી પલવા
8488888888888888888888888ZSEJAK$$$$8888888
કામ કાઢી લીધું, અને આપણા માનીતા પુત્ર તે બીજાએ છેડી દીધેલા, કેઈએ પિતાના નહિ કરેલા, નાખી દેવાની ધુળ તથા મીઠાથી ભરેલા લેટા વેચાતા લઈ આવ્યા. વળી આ મીઠું પણ ચેકબું નથી, મીઠાને વેપારી હોય તે તે પણ આને હાથ લગાડે નડિ. ભાઈ એ કેવળ ધૂળથી ઘર ભર્યું. હવે મીઠાની નિકાશ પણ આપણે શી રીતે કરશું ? જે તેના જેવા અજ્ઞાન બાળકથી વેપાર કરીને ઘરને નિર્વાહ થઈ શક્યો હોત તે પછી હેશિયાર માણસની સામે કોણ જેત ? ગુણવાન માણસની પરીક્ષા તે અવસરેજ થાય કાકાલીય (કાગડાને બેસવુ અને ડાળનું પડવું) ન્યાયથી કદાચ એક બે વાર મૂર્ખ કરેલ સાહસથી સીધુ પડી જાય તેટલા માત્રથી પિતાજી ! ખુશી ખુશી થઈને તેની પ્રશંસા કરી તેને કુલાવ એ કાંઈ ઠીક ન કહેવાય. પીઢ માણસેને કરવા યોગ્ય કાર્યને અવસર પ્રાપ્ત થતાં તેજ પ્રશંસા લેકોને નિંદા કરવા માટે સાધનભૂત થઈ પડે છે. આ બાળકે મીઠું, ધુળ વિગેરે ખરીદી આ પણ ઘરનું નાક કાપી નાખ્યું. રાજાને આપવાનું દ્રવ્ય તે જલ્દી આપવું જ પડશે, અને આ મીડાની ખપતી તો જે વિવસે દુનિયામાં મીઠાની તાણ (અછત) પડશે તે દિવસે થશે, સમજ્યા? લેકમાં કહેવત છે કે –“લંકા લુંટવાને પ્રસંગ આવ્યો ત્યારે ભાગ્યહીન માણસના હાથમાં ફક્ત અંગારાજ આવ્યા, માટે આપ તથા આપને પુત્ર મળીને વિચાર કરી જુઓ કે આ વેપારમાં લાભ કેટલે મળશે? પુત્રને આ પ્રમાણે હાસ્ય કરતા જોઈને જરા શંકાશીલ મને ધનસારે ધન્યકુમારને પૂછયું કે—હે પુત્ર! વહાણમાં બીજી ઘણી વસ્તુઓ વેચવાની હતી, છતાં તું આ ધુળ તથા માટીથી ભરેલા લેટાઓ શા માટે લઈ આવ્યો ? પિતાનું વચન સાંભળી ધન્યકુમારે વિનયપૂર્વક જવાબ આપ્યો કે–પિતાજી ! આપના ચરણના પ્રતાપે દરિદ્રતા વનને બાળી નાખનારી વસ્તુ મને હાથમાં આવી છે. મેટા શેકીઆએ આ વસ્તુના પ્રભાવથી અજાણ્યા હોવાથી આ વસ્તુને નકામી સમજી લુચ્ચાઇથી મારે માથે ઓઢાઈ દીધી પણ મેં તે ગુરૂસેવાના પ્રતાપે આ વસ્તુને
Jain Education Internatio
ancy.org
Page #91
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચાર ભાગ ૧
ચોથા
પલ્લવ
8888888888888888888888888888888888888888
પ્રભાવ સમજીને તેને સ્વીકાર કરી લીધું. હવે તેને આપ પ્રભાવ સાંભળે આ માટી તમે સામાન્ય ન સમજતા, એના સ્પર્શથી તે લેતુ પણ સોનું થઈ જાય એવી આ માટી છે આ તો પાશ્વ-પાષાણુની ખાણમાંથી મળી આવતી માટી છે, દુનિયાના દારિદ્રને હરનારી તેજમતુરીકા નામની માટી છે આમાંથી રતિભાર માટી લઈને આઠપલ તાંબાને તેની સાથે એકરૂપ કરવાથી તાંબુ સોનુ બની જાય છે આ પ્રમાણે કહીને તે જ વખતે ઉપર કહેલ ક્રિયા વડે તેણે તાળાં તથા લેઢાનું સેનુ કરી બતાવ્યું. પછી એમ વારંવાર કરીને કરોડો રૂપિયાનું નુ બનાવ્યું. તેથી તેના મા બાપ બહુ ખુશી થયા. માત્ર તેના ત્રણ મોટા ભાઈઓ સિવાય સર્વ પરિજન તેની પ્રશંસા કરવા લાગ્યા. ત્રણે મોટા ભાઈએ તે ઈર્ષ્યાથી બળી જવા લાગ્યા. આ સમયે ધન્યકુમારની સમૃદ્ધિ ન જોઈ શકવાથી એક ચાડીયા માગુસે રાજે પાસે જઈને કહ્યું કે સ્વામી! ધનસારને પુત્ર ધન્યકુમાર બધા વેપારીઓને તથા તમને છેતરીને નજીવી કિંમત આપીને તેજમત્રીકાથી ભરેલા લેટાઓ લઈ ગયો છે, અને તે વાત કોઈને કહેતો પણ નથી. તેજ તૂરીકા તે આપના જેવાનાં કારમાં શેભે, માટે તે મંગાવી લઈને આપના કેડારમાં ભરી દેશે તેજ તે ધુતારાને યોગ્ય શિક્ષા મળશે. આ પ્રમાણેની તે ચાડીયાની વાત સાંભળીને નીતિપ્રિય રાજાએ વિચાર્યું કે-મેં જ્યારે વહાણની ચીજો બધા મોટા વેપારીઓને આપી ત્યારે કહ્યું હતું કે જે કિંમત ગામમાં ઉપજતી હોય તે કિંમત તમારે મને આપવી, હવે એવી રીતે મારે થયું ગળવું તે યોગ્ય ન ગણાય, પણ આ વાત તે આશ્ચર્ય ઉપજાવે તેવી છે કે–અતિ નિપુણ વસ્તુના ગુણદોષ સમજવામાં કુશળ, જુદા જુદા દેશોમાં ઉપજતી ચીજોના જ્ઞાનવાળા અને લેવડ દેવડમાં પ્રર્વાણ, પાકી ઉંમરના વેપારીઓ પાસે ધન્યકુમાર જે બાળક શી ગણતરીમાં ? એનામાં હજુ પ્રૌઢતા શી હોય કે બિચારે આવા વર્ષોના ખાધેલા મોટા વેપારીઓને છેતરી શકે ? વળી આવા ચાડિયા માણસને વિશ્વાસ પણ શો ? માટે આ
8888888888888888888888888888E
Jain Education Internet
For Personal & Private Use Only
w.jainelibrary.org
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યૂકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચોથે
પલવા
238888888888888888888888888888888888
વાત તે ધન્યકુમારને બેલાવીને પૂછવી તે વધારે ચોગ્ય છેઆમ વિચારી રાજાએ ધન્યકુમારને બેલાવવા માટે માણસે મોકલ્યા. તેઓ ત્યાં જઈ ધનસારને કહેવા લાગ્યા કે—મહારાજા આપના પુત્ર ધન્યકુમારને બોલાવે છે. ધનસારે ચિંતાપૂર્વક પુત્રને કહ્યું કે–રાજા તને બેલાવે છે. ધન્યકુમારે કહ્યું કે-મઠ્ઠાભાગ્યની વાત, બહુ સારૂ થયું, મોટા ભાગ્ય હોય તેજ રાજાને મળવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેટલાકને તે રાજાને મળવા માટે અનેક પ્રપંચે કરવા પડે છે અને મને તે રાજાએ તેિજ બેલા આપની કૃપાથી બધું સારૂ થશે, આપે કાંઈ. પણ શંકા કરવાની જરૂર નથી, આ પ્રમાણે કહી વસ્ત્ર તથા અલંકાર પહેરી સેવકે સાથે અસાધારણ ભેટ લઈ ધન્યકુમાર રાજા પાસે ગયા. ત્રણે મેટા ભાઈએ રાજાના આમંત્રણની વાત સાંભળીને અંદર અંદર બોલવા લાગ્યા કે-જોયું ! “કીડી ભેગું કરે અને ભેરીંગ ભેગવે. (કીડી ભેગું કરે અને તેતર ખાય) એવી જે લેકમાં કહેવત છે તે કેવી સાચી પડી ? આપણુ ભાઈએ કાળાંધેળાં કરીને અહિં તડિંથી ધન ભેગું કર્યું, પરંતુ હવે આગળ પાછળનું સર્વ ધન રાજા એક ઝપાટે લઈ જશે. આના પાપે આપણું ધન પણ નાશ પામશે ! આમ છતાં પિતાજી તે ધન્યકુમારના જ ગુણ ગાય છે. આ સાંભળી વચલે ભાઈબ કે-કેઈ આંધળે માથું ફેલ્યા વિના ઠેકાણે આવ્યો હોય તેવું સાંભળ્યું છે ખરું! પિતાજી મેડમાં અંધ બનીને કશું સમજતા નથી, પણ કાંઈ નહિ, એ તો હવે બધું સમજાશે. એમ વાતો કરે છે.
ધન્યકુમાર રાજસભામાં જઈને રાજા પાસે ભેટ મુકી નમસ્કાર કરી તેમના હુકમથી એક આસન ઉપર બેઠા રાજા પણ રૂપ, ઉંમર તથા ચતુરાઈથી ભરપૂર ભાગ્યશાળી ધન્યકુમારને જોઈને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા કે-હે ધન્યકુમાર ! સુખમાં તે છે ને? ધન્યકુમારે કહ્યું કે—આપના પ્રતાપે કુશળ છું, કુશળતાનું કારણુ રાજા જ છે, માતાપિતા તે ફક્ત જન્મ આપનાર છે, પરંતુ સંસારના બધાં સુખ તે રાજાને લીધે જ મળે છે, મારાં મહાભાગ્ય
32388888888888888888888888888888888888
Jain Education Internal
For Personal & Private Use Only
www.inelibrary.org
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રો ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચેાથે
- પહેલવ
Jain Education Internatio
કે આજે આપ મહારાજે મોટી કૃપા કરી મને સંભાર્યાં.. મારા સુખમાં સુખ ભન્યુ' અને હવે તે તેમાં કાંઇ બાકી રહ્યું નહિ. ધન્યકુમારના આવા ઉત્તમ શબ્દોથી સ ંતુષ્ટ થઇ રાજાએ કહ્યું કે ધન્યકુમાર ! પેલા વહાણમાં વેચવાની ચીન્નેમાંથી કાંઈ ભાગ લીધો કે નહિ ? તેણે જવાબ આવ્યે કે—મહારાજ ! આપની જેવી મારા પર કૃપા છે તેવા ભાગ પણ મને મલ્યા છે. રાજાએ પૂછ્યું કે—કેવી રીતે ? જવાબમાં ધન્યકુમારે શરૂઆતથી માંડીને સ` ખીના તેમની પાસે રજુ કરી, પછી વધારામાં કહ્યું કે—મહારાજ ! આ વસ્તુ તદ્દન નકામી છે એમ નિશ્ચય કરીને મને બાળક જાણી મારે માથે તેએએ આઢાડી દીધી, કિંમત પણ તેઓએ નક્કી કરી આપી, મેં તે ગુરુદેવની કૃપાથી તે ચીજ એળખીને તેમણે આપેલુ' પ્રમાણ કરી સ્વીકારી લીધુ. આવી રીતે વહાણુમાંના ભાગ મને મલ્યા છે. મારા ભાગમાં આવેલ તેજમતુરી હજી મોટા જથ્થા (પ્રમાણ)માં પડી છે. તેને માટે આપ જે આજ્ઞા કરો તે મારે કબુલ છે. ધન્યકુમારની આવી ન્યાયયુક્ત વાત સાંભળીને રાજા હસીને સભામાં બેઠેલા માણુસેને કહેવા લાગ્યા કે— આ દુનિયામાં ખીજાનું સુખ જોઈને થતી ઈર્ષ્યાનું ખળ તે જુએ ! પેાતાના અજ્ઞાનથી વસ્તુના ગુણા પારખી ન શકવાથી અમુક ચીજમાં પેાતાનુ કાંઇ વળે તેમ નથી એમ સમજીને વેપારીઓએ કપટ-પૂર્ણાંક તે વસ્તુ ધન્યકુમારને ઓઢાડી દૌધી. તે વખતે તેઓએ તે ચાક્કસ એમ ધાયુ હશે કે આવી ક્રૂ'કી દેવા જેવી વસ્તુ તા આ બાળક સ્વીકારે, જો તેના ખાપ આવ્યા હોત તે। કદિ આવી વસ્તુ લેત નહિં, ઠીક થયું કે ધનસારે આ બાળકને મોકલ્યા, માટે આપણે માથેથી ઉતારેલી વસ્તુ ખીજા માથા ઉપર ભલે પડે! આવી ખરાખ દાનતથી ધન્યકુમારને તે ચીજ ઓઢાડીને પોતાની જાતને હાંશિયાર માનતા વેપારીએ પોતપાતાને મનગમતી ચીજ લઇ ગયા. તે બધાએ પોતાના સ્વાર્થને આગળ કરી જરાપણ યાપૂર્વક વિચાર કર્યો નહિ. વિચક્ષણતાથી મુંગા રહેલ આ ધન્યકુમારને દુજનતાને ખેલ જોતાં અચાનક ઈષ્ટ વસ્તુ મળી ગઈ. દુર્જન પાસે
For Personal & Private Use Only
TF8888888888888888
૨
ww.jainelibrary.org
Page #94
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર ભાગ ૧
ચોથો પલવ
8PARAMAXWEHSASN888888ASIASSA X8888888888
ઉઘાડી પાડેલ વાત પિતાને જ દુઃખકર્તા થાય છે. એ વાક્ય સંભારીને બોલ્યા સિવાય તે ચીજ લઈને તે પિતાને ઘરે ગયા. ભાગ્યવેગે અચાનક આ ચીજ ધન્યકુમારને મળી છે. તેમાં કેઈએ તેની ઉપર ઉપકાર કર્યો નથી. દુર્જન માણસોએ જે ઉદ્વેગ કરાવવા માટે કર્યું હતું. તે સર્વ પિતાના ભાગ્યને લીધે ધન્યકુમારને સુખ કરનાર થયું છે. તે સુખ તથા સૌભાગ્ય જોઈ ન શકનાર ઈર્ષાળુ દુર્જન માણસો મને પણ કાન ભંભેરવાનું ચુક્યા નહિ, પરંતુ એવી અનીતિથી આ ભવમાં રાજય નાશ પામે છે અને પરભવમાં દુર્ગતિમાં જવું પડે છે, અગાઉ તે વેપારીઓએ તથા મેં જે આ તેજમતૂરી છે એમ જાણ્યું હતું તે તે આપવાની વૃત્તિ કદી પણ કરી ન હોત, માટે પિતાના ભાગ્યને ગે મેળવેલ ધન ભેગવવાને ધન્યકુમારજ છે, તેથી હું પણ આજ્ઞા કરું છું કે-હે ધન્યકુમાર! તું સુખેથી તે ભગવ.” આ પ્રમાણે સભા સમક્ષ કહીને રાજાએ તેના ઉપર કૃપા બતાવી, ધન્યકુમારે ઉડીને પ્રણામ પૂર્વક કહ્યું કે-આપ મહારાજની આ બાળક ઉપર મેરી કૃપા થઈ, પછી તેના ગુણથી પ્રસન્ન થયેલ રાજા બધા સભાસદે સમુખ ફરીને તેની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે—સભાસદો ! આ ધન્યકુમારની બચપણમાં પણ વૃદ્ધને શોભાવે તેવી બુદ્ધિની પરિપકવતા તે જુઓ ! હમેશા ચીની લેવડ-દેવડ કરવા વાળા. જુદા જુદા દેશોમાં ફરવાથી અને વસ્તુઓની ઉત્પતિ વિગેરે જ્ઞાનમાં કુશળ અને પાકેલી બુદ્ધિવાળા એવા મેટા વેપારીઓની સમજમાં જે વાત ન આવી તે વાત પિતાની હોશિયારીથી ધન્યકુમાર સહજમાં સમજી ગયે, માટે આ ગામમાં રહેતા શહેરીઓમાં ધન્યકુમારજ પ્રશંસાને યોગ્ય છે. એના જેવા માણસેથી પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. આ પ્રમાણે બહુ વખાણ કરી, વસ્ત્ર તથા અલંકારથી તેને સત્કાર કરી વધારામાં કહ્યું કે–હે ધન્ય ! તારે આજથી રોજ રાજસભામાં આવવું, તારા જેવા સપુરૂષથીજ મારી સભાની શેભા છે. પછી રાજાએ મંત્રી, સામન્ત વિગેરેને હુકમ કર્યો કે–“મારી સભામાં તમારે સાચા-ખોટાને
AASAA%82388888888888888888823958208228928
in Educion inte
ty.org
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
Jain Education Internation
80887
ન્યાય કરવામાં કુશળ, બુદ્ધિના ભંડાર ધન્યકુમારના મત પૂછી તેની આજ્ઞાને અનુકૂળ જ કાય કરવું.' આ પ્રમાણે કહી પછી ધન્યકુમારને તેણે વિદાય કર્યો. રાજાએ આપેલ વસ્ત્ર તથા અલંકાર પહેરીને ધન્યકુમાર રાજાને પ્રણામ કરી તેણે આપેલ વાહનમાં બેસી ઘર તરફ જવા નીકળ્યા, ઢોલ વગાડનારા, ધજાવાળા તથા ભાટચારણ વિગેરેને રાજાએ આજ્ઞા કરી કે—તમારે હંમેશા ધન્યકુમારને આડંબરપૂર્વક સભામાંથી લઈ જવા તથા લાવવામાં સાવધાન રહેવું.' પછી રાજાએ આજ્ઞા કરેલ માણસા સાથે ઠાઠ-માઠ સહિત બજારમાં થઈ ઘરે આવીને તેણે પિતાને નમસ્કાર કર્યાં, પિતાએ તેને મળેલ રાજ્ય-સન્માનનૌ વાર્તા સાંભળીને રાજી થયા. મોટા ભાઈ એ તા ઇર્ષ્યાથી જાણે ગાંડા થયા હોય તેવા થયા. આખા ગામમાં મોટા ન્યાય જાણવાવાળા વિદ્વાના તરફથી મળતા માનને લીધે પુણ્યના તેજથી, યશ તથા કીર્તિને પ્રભાવે તથા મિત્રા ઉપરના પ્રેમને લીધે તેના શત્રુએ લગભગ કોઈજ રહ્યા નહિ, રાજાની કૃપાને પાત્ર બનેલ તથા પ્રધાન-મંત્રીને પૂજવાને યોગ્ય બનેલ ધન્યકુમારની રાજસભામાં જાણે ખીજોજ રાજા હેાય તેવી પ્રશ ંસા થવા લાગી.
કેટલાક સમય ગયા પછી એક દિવસ રાજાને પ્રણામ કરી સભામાંથી ઉઠી સુંદર વસ્ત્ર તથા અલંકારથી યુકત ધન્યકુમાર પાંચ પ્રકારના વાજીંત્રના નાદ સાથે રાજમાગ આણુગી પેાતાના ઘર તરફ આવતા હતા, તે વખતે જુદાજુદા મચ્છુ-મેાતીના ઝુમણા વિગેરેથી સુશેાભિત આસનવાળા વાહનમાં તે બેઠાં હતા, જુદાજુદા દેશથી આવેલ ભાટે આગળ ચાલતા તેનાં યશ ગીતે ગાઈ ફેલાવી રહ્યા હતા, અનેક સામન્તા તથા શેડીઆએ તેને વિનયપૂર્વક પ્રણામ કરી રહ્યા હતા, આસપાસ આવતા ગરીબ તથા અપંગ માણસાને તે દાન દેતા હતા, હાથી, ઘોડા તથા સુભટાથી પરિવરેલા હતા, જુદાજુદા દેશમાં ઉત્પન્ન થએલા અને રત્નના અલ’કારથી સુોભિત અનારહિત ઘેાડાએ (જે ઘેાડાઓ ઉપર બેશે નહિ તેવા) આગળ નાચ
For Personal & Private Use Only
૮૪
haithelibrary.org
Page #96
--------------------------------------------------------------------------
________________
ધન્યૂકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
GSSSSS
SERIS$BARBER BQXWBBBBBBBS
કરતા હતા, આવી રીતે ઠાઠમાઠ સાથે ઘર પાસે આવેલ ધન્યકુમારને તેના ત્રણે ભાઈઓએ તિપિતાના ગોખમાંથી આશ્ચર્ય પૂર્વક જોયા. આ સમયે લેકે બોલવા લાગ્યા કે–ભાઈ એ આગલા જન્મમાં કરેલ પુણ્યનું ફળ તે જુએ! સહુથી નાને છતાં આ ધન્યકુમાર વૃદ્ધોને પણ માન આપવાને યોગ્ય બન્યો છે, માટે મેટાઈનું કારણ ઉંમર ન૬િ, પરંતુ તેજજ છે. કહે છે કે–તેજસ્વી માણસેની ઉંમર જેવાની જરૂર નથી. છતાં નાને તેજસ્વી હોય તે તે પ્રશંસાને પાત્ર બને છે પણ મોટા નહિ કહે છે કે
हस्ती स्थूलतनुः सचांई कुशवशः किं हस्तिमात्रोंऽकुशःदीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमात्र तमः॥ वजेगापि हताः पतंति गिरयः किं वज्रमात्रो गिरिः, तेजा यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः ।।
હાથી મોટા શરીરવાળે છતાં અંકુશને વશ થાય છે, તેથી અંકુશ શું હાથી જેવડું હોય છે? નાને સરખે દી મોટા અંધકારને નાશ કરે છે. તે અંધકાર એટલે માટે દી હોય છે? વજ (ઈદ્રનું શસ્ત્ર) જેવી ચીજથી મોટા પર્વતે પડી જાય છે તે વજા શું પર્વત જેવડો હોય છે? માટે જેનામાં તેજ હોય તે માને છતાં બળવાન જ છે એમાં કદનું કારણ નથી.
માટે ધન્યકુમાર નાને છતાં કુળને દીપાવનારે થયો, ત્યારે તેના ત્રણે ભાઈઓ વયમાં મેટા છતાં કાંઈ કરી શકે તેવા નથી. ફક્ત ધન્યકુમારની કૃપાથી તેઓ પેટનું પૂરું કરે છે. શહેરીઓના આવા વચને સાંભળીને હિમથી જેમ નવા અંકુર બળી જાય તેમ અદેખાઈથી સળગી જતા તે ત્રણે ભાઈએ કરપણે વિચારવા લાગ્યા કે—ધન્યકુમાર જીવતે રહેશે ત્યાં સુધી આપણે કઈ ભાવ પૂછે તેમ લાગતું નથી, સૂર્ય પૂર્ણ જોશમાં પ્રકાશ હોય ત્યારે અથવા સૂર્યને ઉદય થતું હોય ત્યારે તારાઓનું તેજ ટકી શકે ખરું? આ બાબતમાં આપણે ભાઈ ધારીને તેની ઉપેક્ષા કરવી તે ઠીક લાગતી નથી. શરીરમાં ઉત્પન્ન થયેલ
Jain Education Internal 89
oraryong
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
Jain Education Internatio
રોગની ઉપેક્ષા કરવાથી તે આપણને દુ:ખી કર્યા વગર રહે ખરા ? માટે હવે તા યાને એક બાજુએ મૂકીને જો આને નાશ કરીશું. તાંજ આપણા તેજની કિમત થશે. દીવા પણ વાટ સકારવાથી (સરખી કરવાથી) દીપી નીકળે છે. (પ્રકાશેછે,) આ પ્રમાણે અંદરો અંદર વિચાર કરતા તેઓ ધન્યકુમારના નાશ કરવાની માજી રચવા લાગ્યા. તેમણે ગુપ્ત રાખવા માગેલા આ વિચાર કાંઈક બુદ્ધિની પ્રગલ્ભતાથી તથા કાંઈક્ર તેમના શરીરની ચેષ્ટાઓથી ધન્યકુમારના જાણવામાં આવી ગઈ. હાંશિયાર માણસા પાતાળમાં રહેલા પાણીને પણ શુ' નથી જાણતા ? કહ્યું છે કે
आकार रिंगितैर्गस्था चेष्टया भाषणेन च । भ्रूनेत्राऽऽस्य विकारेण, लक्ष्यन्तेऽन्तर्गतं मनः ॥ આકાર, નિશાની, ગતિ, ચેષ્ટા, ખેલવું, ભવાં (આંખ ઉપરની પાંપણ) આંખ અને મેઢાના વિકારથી અંદરનું મન જાણી શકાય છે. વળી કહ્યુ` છે કે—
उदीरितोऽर्थः पशुनाऽपि गृह्यते, हयाश्च नागाव वहंति नोदिताः ।
अनुक्तमप्यूहति पंडितो जनः, परे गित ज्ञानफला हि बुद्धयः ॥
ઉદીરાત (પ્રેરેલા) અથ ને તેા પશુઓ પણ સમજી શકે છે, હાથી ઘેાડા પણ પ્રેરણા કરવાથી ચાલે છે, પરંતુ પિતા માણસા તે કહેવામાં ન આવેલ વાતે પશુ સમજી શકે છે, કેમકે ખીજાની ચેષ્ટા વિગેરે જોઈને તેનું મન સમજી શકવાની શક્તિ તેનું નામ જ બુદ્ધિ છે.
ધન્યકુમારના ગુણૈાથી આકર્ષાયેલી તેની ભેજાઈએએ પોતાના પતિ પાસેથી સાંભળેલ વાત ધન્યકુમારને એકાંતમાં કહી, વધારેમાં તે કહેવા લાગી કે—હે દિયરજી! તમારે સાવધાનીથી રહેવું. અમારા સ્વામીએ પેાતાના ખરાબ સ્વભાવની તથા અદેખાઈના દોષથી મૂઢ બન્યા છે, કહ્યુ છે કે—
For Personal & Private Use Only
989805મા
et
4.dainelitrary.org
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા
પલવ
8888888888888888888888888889988288
सपःकरः खलकरः सात् करतरः खलः । मंत्रोण शाम्यते सर्पः. खलम्केन न शाम्यतेः॥
સાપ કરે છે તેમજ ખળ (દુર્જન) માણસ પણ કરે છે, પરંતુ તે બેમાંથી ખળ વધારે કૃર છે. કારણ કે સાપ તે મંત્રથી પણ શાંત થાય છે પરંતુ ખળ માણસને શાંત કરવાને કેઈજ ઉપાય નથી.”
માટે તમારે તેમને વિશ્વાસ કરે નહિ, ભાભીઓનું કહેલું સાંભળીને ધન્યકુમારે વિચાર્યું કે‘ધિક્કાર હો તેવા પુરૂષને ! કે જેઓ વિવેકરૂપી સરોવરમાં સાચું-ખોટું સમજવાના ગુણમાં હંસ જેવા છતાં કલથી દૂર રહેવાને બદલે પિતાના સગાવાલામાંજ ઉલટો કજીયે પ્રદીપ (સળગાવે) કરે છે. ગુણવાન હવા છતાં મારા ત્રણ મોટા ભાઈએ હું અહિં રહીશ ત્યાં સુધી મારી હાજરી રૂપ રંગથી સુખમાં રહી શકે તેમ લાગતું નથી. કારણ ન હોય તે કાર્ય પણ ઉપસ્થિત ન થાય. માટે બધી રીતે જોતાં મારે અહિં રહેવું ગ્ય નથી. કોઈ બીજા દેશમાં ચાલ્યો જાઉં. દેશાટનથી ચતુરાઈ પણ જરૂર વધશે. કહ્યું છે કે देशाटन पडितमित्रताच, वारांगना राजसभाप्रवेशः। अनेकशास्त्रार्थविलोकनं च चातुर्यमूलानि भवतिपंच ॥१॥ दीसइ विविहचरिअंजाणिज्जसज्जइण दुज्जण विसेसो । अप्पाणं च कलिज्ज इ,हिं डि ज्जइ तेण पुहवी ॥२॥ | મુસાફરી પંડિત સાથે મિત્રતા, વેશ્યાને પ્રસંગ, રાજ્યસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું અવલોકન (અભ્યાસ)એ પાંચવાના ચતુરાઈના મૂળકારણે છે. (૧) દેશાટન કરવાથી જુદી જુદી જાતના ચરિત્રે જોવામાં આવે છે. સજજન-દુર્જન માણસે વચ્ચે તફાવત સમજવામાં આવે છે, તેમજ આત્માની શક્તિ પણ ખીલે છે, માટે પૃથ્વી ઉપર ફરવું. કળામાં કુશળતા, ભાગ્ય, બળ તથા સ્થિરતા અને બુદ્ધિને વૈભવ એ પાચેને માટે દેશાંતર એ એક કસટી સ્થાન જેવું છે. ખરા ભાગ્યશાળી છે તે માણસેજ છે કે જેએના મનને ખુશ કરે તેવા ખજાનાની માફક કૌતુક પગલે પગલે જોવા મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
8888888888888888888888888888888
Jain Education Internal
For Persone & Private Use Only
|| easy.org
Page #99
--------------------------------------------------------------------------
________________
ક
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચે પલવ
જીઆ%AB8888888888888888888888888
(સંકિલેસકરંઠાણ દૂર પડિવા જએ) મનને ટુંકુ, કરી નાખે તેવા સંકટ સ્થાનને તે દૂરથીજ ત્યાગ કરે, નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે____ गर्ज हस्त सहस्त्रेण, शतहस्तेन वाजिनं । शूगिण दशहस्तेन, देश त्यागेन दुर्जनं ॥ ।
હાથીથી હજાર હાથ છેટા રહેવું, ઘોડાથી સો હાથ દૂર રહેવું, શિંગડાવાળા અન્ય જનાવરોથી દશ હાથ છેટા રહેવું, અને દુર્જનથી પરદેશમાં ચાલ્યા જવું.'
આ પ્રમાણે મનમાં વિચાર કરીને સાંજે જેમ પક્ષી માળા તરફ જવાને આતુર બની જાય તેમ ધન્યકુમાર દેશ જેવાને આતુર બની ગયા. એટલામાં તેમના એક સંબંધી શેઠને ઘરે મેટો ઉત્સવ હતું, તેથી તેના પિતા વિગેરે ઘરના માણસો આખો દિવસ ઉત્સવમાં ગુંથાયેલ હોવાથી, જવા આવવાની દેડા દેડ તથા કામની ધમાલથી થાક્યા પાક્યા રાતના સુખેથી ઘોર નિદ્રામાં પડેલા હતા. તેજ રીતે જ્યારે બધા શહેરીઓ સુતા હતા ત્યારે ધન્યકુમાર નવકાર મહામંત્રનું સ્મરણું કરતે ઘરની બહાર નીકળી માળવા તરફ ચાલ્યા. લક્ષમીને ક્રિડા કરવાને યોગ્ય સ્થળ જેવા માળવા દેશમાં ફરીને અનેક ગામડા, શહેર તથા વને જોતાં એક દિવસે બપોર થતાં ધન્યકુમાર ભૂખે થયે, આ સમયે એક ખેતરમાં તે ભૂખે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ખેતરમાં એક ખેડૂત ખેતી કરતો હતો. તે દિવસ કેઇ પર્વને હોવાથી તે ખેડૂતની સ્ત્રી દાળ-ભાત અને લાપસી વિગેરે મિષ્ટાન લઈને આવી. ભૂખ તથા તરસથી કરમાઈ ગયેલ સુંદર આકારવાળા ધન્યકુમારને જોઈને તે ખેડૂતે વિચાર્યું કે–અહો ! આ સુંદર આકારવાળા કઈ સપુરૂષ જણાય છે. તાપથી કંટાળેલે તે અહિં આરામ કરે છે, ચાલ તેને ભેજન માટે આમંત્રણ આપું. આ પ્રમાણે વિચારી ધન્યકુમાર પાસે આવી તેણે તેને આદર સહિત ભેજન માટે આમંત્રણ આપ્યું. શૂરવીર
GABB%8888888888888888%888888888
Jain Education Internati
For Personal & Private Use Only
W. ainelibrary.org
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચો ભાગ ૧
ચોથે પલવા
388888888888888888888888888888888888
ધન્યકુમારે તે સાંભળીને કહ્યું કે–ભાઈ! તું મારા મનની વાત સમજી ગયે તે તો ખરૂં, પરંતુ હું તે. મારે કમાયેલ ચીજોને જ ઉપગ કરું છું, સિંહ તથા પુરૂષ બીજાની કમાણીનું ભેજન કરતા નથી. માટે જે તારી આજ્ઞા હેય તે હું થોડીવાર તારૂં ખેતર ખેડુ પછી તું જે ખાવા આપીશ તે હું અમૃત સમાન ગણીને સ્વીકારીશ, કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલ માણસને માટે પિતાના હાથની કમાણી જ ગૌરવ તથા માન આપનારી છે, ધન્યકુમારની આ પ્રમાણેની વાત સાંભળીને ખેડુતે કહ્યું કે“હે સજજન ! જેમ તમારી ઈચ્છા હોય તેમ કરે, ખેડુતની આ પ્રમાણે અનુમતિ મેળવીને ધન્યકુમાર ઉઠીને હળ લઈને ખેડવા લાગે તેવામાં હળ અટકી ગયો, ત્યારે ધન્યકુમારે બળથી હળને ખેંચતે પથરે ભાંગી જવાથી ભૂમિમાં રહેલ ધનથી ભરેલ ચરૂ નીકળે, ભાગ્યશાળીને ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ લકમી પિતાની મેળેજ આવીને ભેટે છે, માટે જ કહ્યું છે કેनिरीहस्य निधानानि, प्रकाशयति काश्यपी । बालकस्य निजांगानि, न गोपयति कामिनी ॥
જેવી રીતે બાળકો પાસે સ્ત્રીઓ પિતાના અંગે છુપાવતી નથી, તેવી રીતે લેભ વિનાના પુરૂષની પાસે પૃથ્વી પ્રજાને છુપાવતી નથી–પ્રગટ કરે છે.
સેનાથી ભલે તે ખજાને જોઈને ઉદાર ચિત્તવાળા ધન્યકુમારે તે કાઢીને ખેડુતને સે. જેમ સમ્યગૃજ્ઞાનવાળા યોગીએને શું અજાયું હોય છે? તેમ ઉદાર સપુરૂષને શું દેવા ગ્ય નથી ? (અર્થાત્ બધું દેવાયોગ્ય છે.) ખેડૂતે કહ્યું કે “હે સજ્જન પુરૂષ! તમે ભાગ્યશાળી હેવાથી જ આ અપરિમિત ખજાને પ્રગટ થયું છે. માટે તેને તમેજ સ્વીકાર કરે.' ધન્યકુમારે કહ્યું કે–“ભાઈ ! પારકું ધન કદિ ન લેવાને મેં નિયમ કર્યો છે, આ જમીન તમારી છે. માટે જેમ યોગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા તમે
388888888EXP8888888888 PRIROBICKELODY2008!!!!
Lain Education International
Page #101
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમારે
ચરિત્ર ભાગ ૧
ચોથ
પલવ
કરે.' આ કથનથી બહુજ આશ્ચર્ય પામી, ભક્તિથી ભરપૂર હૃદયે તે ખેડુતે ધન્યકુમારને કહ્યું કે–બહે ભાગ્યશાળી ! અનર્ગળ ધન આપીને આજે તમે મારી ગરીબાઈને નાશ કર્યો છે. હવે ભજન તે સ્વીકારો. પછી તેના ઘણા આગ્રહથી ધન્યકુમારે ભજન કરી તેની રજા લીધી. અને આગળ ચાલી નીકળ્યો. દુનિયાનું ભલું કરનાર સજજન પુરુષે સૂર્યની માફક કદિ પણ એક સ્થળે રહેતાં નથી.” ધન્યકુમારના ગયા પછી ખેડુત વિચારવા લાગ્યો કે–ધન્યકુમાર જેવા સારા માણસ પાસેથી મેળવેલું ધન જે હું નિઃશંકપણે ભગવશ તે ઈર્ષાળુ તથા પારકાનું ઘર ભાંગવામાં રાજી રહેનારા માણસો જાતજાતની વાતે કરશે. અરસપરસ વાત કરતા તે લોકેની વાત વાયુવેગે રાજા સુધી પણ પહેંચ્યા વગર રહેશે નહિ, વળી રાજા પણ કાચા કાનના હોવાથી તે લોકેની વાત સાચી માની મને કેદમાં નાંખી આ સર્વ ધન કદાચ લઈ પણ લેશે, અને હું નકામે દુઃખી થઈ જઈશ. માટે પહેલાથી જ બનેલ વાત રાજાને જણાવું અને પછી જ તેના હુકમ પ્રમાણે કરું કે જેથી ભવિષ્યમાં આરામ રહે.” આ પ્રમાણે વિચાર કરી ખેડૂતે રાજા પાસે જઈને બનેલ સવ બીના કહી બતાવી, ખેડુતની વાત સાંભળીને રાજા આશ્ચર્ય ચકિત થઈ તેને કહેવા લાગ્યો કે ભાઈ! ખેતરમાંથી પ્રજાને નીકળ્યો તેમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણ કે પૃથ્વીમાં પગલે પગલે ચરૂઓ દાટેલા હોય છે. પરંતુ આવડે ખજાને મેળવી તે આવી રીતે છોડી દે તે ભારે આશ્ચર્યની વાત છે, પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવે છે તે આવા પુરૂષથી સત્ય માની શકાય છે, ખરેખર તારા સદભાગ્ય કે આવા માણસના તને દર્શન થયાં, તેમજ તેમની મેમાનગતિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયે તેણે આપેલ પ્રસાદ તને મળ્યો, તેથી પણ તને ધન્ય છે. જે તેની જેવા શ્રેષ્ઠ માણસે આ ખજાને તને અર્પણ કર્યો તે પછી હું પણ તે તને જ આપું છું, એવા મોટા માણસેને હુકમ કઈ પાછે ફેરવે ખરા કે
JESSESSESSSSSSSSSSSSSSSSSSSSSSSBE
Jain Education internet
60 www.ainelibrary.org
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
ભાગ ૧
ચોથા પલ્લવ
Jain Education Inter
五智吃五関閧8出发达达大智公出发达智选出发贸
"
પરંતુ તે મહાપુરૂષનું નામ પ્રખ્યાત થાય તેમ તારે કરવુ આ પ્રમાણે રાજાને હુકમ મેળવી ખેડુતે ધન્યકુમારની કીતિ ફેલાવવાને તે ખેતરની આસપાસ એક ગામ વસાવી તે ગામનુ નામ ધન્ય પાડ્યું અને તે સમાચાર રાજાને જણાવ્યા તે ગામની માલીકી તે ખેડુતને આપી. પછી તે ખેડુત રાજાએ આપેલ ગ્રામાધિપણુ પામીને સુખ અનુભવ તે ધન્યકુમારના ઉપકારને સદા સંભારવા લાગ્યા.
આ ખાજુ ધન્યકુમાર આગળ ચાલતાં અને અનેક શહેરા, વના નિહાળતાં તાપને અંતે હુંસ જેમ માનસ સરોવર તરફ જાય તેમ દિવસ આથમવાને સમયે એક ગામ પાસે આવી પહેાંચ્યું. સાંજને સમયે નદીને તીરે નિશ્ચિત મને રેતીને હાથવડે સરખી કરીને જાણે ભેગ ભેળવવાને ચેગ્ય પલગ હોય તેમ તેના ઉપર નિઃશંકપણે બેઠા. પછી ધન્યકુમાર પોતાના હૃદયમાં શ્રી સિદ્ધચક્રરૂપ કમળનું સ્થાપન કરી અનાવૃત્તિ (ક્રમશ) પૂર્ણાંક અદ્ઘિ તાદિ પદનું મનમાં ધ્યાનધરી એક પહેારસુધી જાપ કરીને, ચે!રાશી લાખ જીવાયેનિમાંરહેલા જીવાને ખમાવી અઢારે પાપ -સ્થાનક વેસિરાવી, ચાર શરણાનો સ્વીકાર કરી, સુભ ભાવના ભાવતા સુખે નિદ્રાધીન થયા. પછી એક પહેાર રાત ખાકી રહેતાં તે પ`ચ પરમેષ્ઠિને સંભારતા ઊઠયો. ઉત્તમ માણસોને નિદ્રા, કજીયેા, આહાર, ક્રાય તથા કામ એ પાંચે દોષો બહુ જ મંદ હાય છે. ’ આ સમયે શુભસૂચક શિયાળના શબ્દ ધન્યકુમારના સાંભળવામાં આળ્યે, * પુણ્યશાળી મનુષ્યને પ્રાયે શુભ તથા અનુકૂળ જ થાય છે. ' ધન્યકુમારે એ શબ્દ સાંભળી. શુકન શાસ્ત્રને વિચાર કરીને નિશ્ચય કર્યો કે—દિવસના દુર્ગા પક્ષીના શબ્દનું તથા રાત્રિના શિયાળના શબ્દનું ફળ મળ્યા વગર રહેતુ જ નથી. ' તે તીવ્ર બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કરતા હતા તેવામાં શિયાળણી એલી કે–‘જો કાઈ ડાહ્યો પુરૂષ આ નદીના પ્રવાડમાં તણાતું શત્ર ખે’ચી કાઢી તેની કેડે બાંધેલ રત્ન લે અને શબ મને ભક્ષણ કરવા આપે તે બહુ ઠીક થાય. ’ શિયાળના શબ્દના અ` વિચારી ધન્યકુમાર તરત જ ત્યાંથી ઉભું થયે અને
*
thelibrary.org
Page #103
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
93888888888888888889039738%
શિયાળના શબ્દને અનુસરતે તે નદીકિનારે ગયે, “ધનાથી ભેજનાથી તથા કૌતુક જોવાની ઇરછાવાળા માણસોએ આળસ રાખવ, એ મૂર્ખાઈ છે. ” નદીકિનારે જઈને જોતાં તેના પુણ્યથી ખેંચાઈ આવેલ નદીના પ્રવાહમાં તણાતું શબ તેણે જોયું. પ્રવાહમાંથી તેને ખેંચી કાઢી કેડેથી રને લઈને શબ તેણે શિયાળણીને આપી દીધું “શુકનને અનુસરવાથી ફાયદો જ થાય છે.' પછી સુવાને સ્થળે જઈને બાકીની રાત તેણે ગુરૂદેવની સ્તવના કરવામાં પસાર કરી. સવાર થતાં આગળ ચાલી નીકળ્યો. અનુક્રમે ફરતાં ફરતાં સંસારની માફક દુર્ગમ વિંધ્યાદ્રિ ઓળંગી મુનિ જેમ મોક્ષમાં પહોંચે તેમ ધ કુમાર ઉજીની નગરીએ પહોંચે આ સમયે ઉજજયિનીમાં પ્રદ્યોત નામને રાજા રાજ્ય કરતા હતા. તેના તાબામાં સોળ મેટા સામંત રાજાઓ હતા. તે તરવાર ગ્રહણ કરતા કે તરત જ તેના શત્રુઓ થર થર કંપતા હતા તે રાજા બુદ્ધિમાં અભકુમાર જેવા મંત્રીની પિતાને માથેથી રાજ્યને ભાર હલકે કરવાની ઇચ્છાએ શોધમાં હતું. તેની પરીક્ષા માટે તેણે ડાંડી ટીપાવીને જાહેર કર્યું હતું કે—જે બુદ્ધિશાળી માણસ સમુદ્ર નામના ગામની બહારના સરોવરની વચ્ચે આવેલા થાંભલાને કિનારે ઉભા ઉભા દોરડાની ગાંઠથી બાંધી દેશે તેને રાજા મંત્રીપદ આપશે, ” આ વાત સાંભળીને ઘણા લોકે તે થાંભલાને બાંધવાને ઉપાય ચિંતવવા લાગ્યા પરંતુ કેઈની બુદ્ધિ ચાલી શકી નહિ. આ વાત બની હતી તે સમયે ધન્યકુમાર ત્યાં આવ્યું. તેણે ઉદૂઘોષણાનું નિવારણ કરીને થાંભલાને બાંધવાનું કબુલ કર્યું. રાજપુરુષએ રાજ સભામાં પધારવાનું આમંત્રણ કરવાથી નિર્મળ બુદ્ધિવાળા ધન્યકુમારે સેવકો સાથે રાજા પાસે જઈને નમસ્કાર કર્યા. રાજાએ પણ તેનું રૂપ તથા તેજ જોઈને વિચાર કર્યો કે “ક્કસ આ ઉત્તમ પુરૂષ મારે હુકમ બજાવશે તેમ લાગે છે. મારે કરેલા પ્રયાસ ફળીભૂત થવાનો સંભવ લાગે છે.” આમ વિચારી રાજા ધન્યકુમારને કહેવા લાગે કે- હે બુદ્ધિશાળી ! મારી ઈચ્છા પાર પાડી તમારી બુદ્ધિનું ફળ તમે મેળવે, તેમજ લેકેની જીજ્ઞાસા
For Personal & Private Use Only
8888889488888888888GB88888888888
Jain Education Internationa
ainelibrary.org
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યૂકુમાર) ચરિત્ર ભાગ ૧
ચોથો પલવા
તૃપ્ત કરો. પછી રાજા તથા પ્રજાજન સહિત ધન્યકુમાર જેના કિનારા ઉપર ઘણું સાગના વૃક્ષે રહેલા છે એવા સવરના તીરે જઈ પોંચ્યા. ત્યાં બુદ્ધિશાળી ધન્યકુમારે કિનારે રહેલ સાગના વૃક્ષની સાથે દોરડાને એક છેડે બાંધે અને બીજા છેડાને હાથમાં રાખીને આખા સરોવરની પાળ ફરતે ફર્યો. પછી ઝાડ સાથે બાંધેલો છેડે છેડી તેને આગળીએ કરી તેમાં બીજે છેડે પળ્યા, પછી ગાળીએ છુટ મૂકી તેમાં પહેલે છેડે ખેંચવા માંડ્યો એટલે ગાળીઓ પાણીમાં પડે છે. પછી જેમ જેમ બીજો છેડો ખેંચો ગયો તેમ તેમ ગાળીઓ થાંભલા નજીક જતે ગયે. એમ કરતાં કરતાં ગાળીયાની ગાંઠ થાંભલા નજીક પહોંચી ગઈ અને થાંભલા સાથે બંધાણી. આ પ્રમાણે થાંભલે ગાંઠ બાંધીને તેણે રાજાના હુકમનો અમલ કરી દીધું. આ પ્રમાણે તેની કળા જોઈને રાજા તથા શહેરીએ તેના ગુણરૂપી દોરડાથી બંધાઈને તેની પ્રશંસા કરવા લાગ્યા કે “અહો કેવી આની બુદ્ધિ! કે પ્રભાવ ! ન જોયેલ, ન બનેલ કામ ધન્યકુમારે આજે કર્યું છે. ” પછી માણસો જેમ પ્રભાતમાં સૂર્યને અર્થ આપે છે તેમ તેના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ ધન્યકુમારને મંત્રીપદ આપ્યું. અજવાળીયું આવતાં ચંદ્રમા જેમ પૃથ્વીને પિતાના તેજથી ઝળળાવી મૂકે છે તેવી રીતે ધક્કુમાર રાજાને પ્રસાદ પ્રાપ્ત થતાં સમસ્ત જગતને પિતાની નીતિથી દીપાવવા લાગ્યા. એ રીતે ધન્યકુમાર હંમેશા વધારે ને વધારે કીતિ તથા ધન મેળવતા ગયા અને મંત્રી તરીકેની પોતાની ફરજ પણ બજાવતા ગયા. એક દિવસ પિતાના મહેલની અટારીમાં ઉભા ઉભા તે ઐશ્વર્યા નિહાળતા હતા, તેવામાં અમાસના ચંદ્રની દુર્દેવથી હણાયેલા, ધનહીન, દીન દશાએ પહોંચેલા તથા ભૂખ તરસથી હેરાન થયેલા કુટુંબ સાથે પોતાના પિતાને ત્યાં ભમતાં તેણે જોયા, તેમને જોઈ આશ્ચર્ય પામી તેણે વિચાર્યું કે ખરેખર ! કર્મની ગતિ વિચિત્ર છે
欧欧欧欧阳88888888888BE
Jain Education Internet
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #105
--------------------------------------------------------------------------
________________
PODA
શ્રી | | કારણ કે કરોડો સુવર્ણ યુકત ઘર છોડીને હજુ તે થડા સમય અગાઉ જ હું અહીં આવ્યો છું. તે ધન્યકુમાર ચરિત્ર
| સર્વ દ્રવ્ય આટલા દિવસમાં કઈ રીતે નાશ પામ્યું કે જેથી આવી દશામાં પહોંચેલા મારા કુટુંબને હું ભાગ ૧ 8) પ્રત્યક્ષ જોઉં છું ? જિનાગમમાં કહેવું અન્યથા થતું નથી. (કડાકમાણુ નમોકૂખે મસ્થિ) કર્મથી કોઈ ચોથે
છુટી શકતું નથી. એ ચોક્કસ લાગે છે કહ્યું છે કેપલવ अघटितघटितानि घटयति सुघटितपटितानि जर्जरीकुरूते । विधिरेक तानि घटयति यानि पुमान् नव चिन्तयति ।।
ન ધારેલ ન વિચારેક વાતે વિધિ બનાવે છે અને સારી રીતે ગોઠવી રાખેલ બાજી નેછિન્નભિન્ન કરી નાંખે છે. આ સર્વ નસીબના જ ખેલે છે. મનુષ્યને વિચાર તેમાં કાંઈજ કામ લાગતું નથી. કેમકે વિધિ (કર્મ) એવું કામ કરે છે, કે જે મનુષ્પના ચિંતવતમાં પણું આવી શકતું નથી,
આ પ્રમાણે વિચારી પોતાના કુટુંબને આઢરપૂર્વક ઘરે લાવી પિતા તથા ભાઈઓને તથા નમસ્કારકી સ્નાનની, વસ્ત્રની તથા ખાવાની સર્વ સગવડ કરી આપી. યોગ્ય સમય મળતાં તેણે પૂછયું કે પિતાજી! ધન, કીર્તિ તથા આરોગ્ય યુક્ત આપની આવી દશા કેવી રીતે થઈ? તે. મને કહો.” ધનસારે કહ્યું કે-વત્સ ! જૈનશાસ્ત્રોને જાણકાર હોવા છતાં વૈભવ તથા ધનના નાશ સંબંધી પ્રશ્ન કેમ પૂછે છે? લક્ષ્મી વિગેરે વૈભવ કાંઈ મારા મેળવ્યા મળ્યા હતા તેથી મારે આધીન નહેતા, તે તે કર્મના ઉથ પી મળ્યા હતા, એટલે મારે આધીન હતા, કર્મને ઉદય બે પ્રકારને હોય છે. પુણ્યદય તથા પાપોદય. જયારે પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે ઈચછાએ તેમજ અનિચ્છાએ પણ ધન સંપત્તિથી ઘર ભરાઈ જાય છે. તેમજ જ્યારે પાપ ઉદયમાં આવે છે ત્યારે સારી રીતે સંચી () રાખેલું તથા સાચવેલું હોવા છતાં પણ ધન અને સંપત્તિ નાશ પામે છે. માટે જ કહ્યું છે કે
R OWANIE
必必以忍心强必凶设恐必心图论总论设必盈盈必因出
ONTASKS.2004
Jain Education Internat
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
ચોથા પલ્લવ
Jain Education Internat
1
कृतकर्मक्षये नास्ति, कल्पकेोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृत कर्म शुभाशुभं ॥ કરોડો કલ્પે। (વર્ષી) જતા પણ કરેલ કના નાશ થતુંજ નથી. શુભ તથા અશુભ કર્મ ભોગવ્યેજ
છુટકા થાય છે.
આમ હાવાથી પહેલાં પુણ્યના ઉદયને લીધે બધું અનુકૂળ થતુ હતુ. પછી પાપ ઉદયમાં આવતાં સ નાશ પામ્યુ છે. વધારે શું કહું ? સ્ત્રી પુત્રાદિ પરિવારમાં એકપણ જો ભાગ્યશાળી હાય તે તેના પુણ્યને લીધે આખુ` કુટુંબ સુખ અનુભવે છે, અને તે ચાવી જતાં પાછું તેજ કુટુ'બ દુઃખી થઇ જાય છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ વાત મે' તે પ્રત્યક્ષ અનુભવી છે; કારણ કે વત્સ ! કળાવાન તથા ભાગ્યશાળી તુ' ઘરમાંથી ગયા કે પછી ઘેડા સમયમાંજ કોઈ એક ચાડિયા માણસના ઉસ્કેરવાથી રાજાએ પ્રતિકૂળ બની જઈ અમને કેદમાં પૂરી ભારે દંડ કરી બધું ધન લઇલીધું. કાંઇક ધન ચેારા ચારી ગયા, કાંઇક આગમાં સળગી ગયુ, કાંઇક પૈસા આવડત વગરના વ્યાપારમાં અવળાકર્યા. જમીનમાં દાટેલ ખજાનાએ દુષ્ટ દેવતાઓ, હરી જવાથી માટીરૂપ બની ગયા. છેવટે એવી સ્થિતિ આવી પહાંચી કે આવતી કાલે શું ખવુ. તેના પણ સાંસા પડવા લાગ્યા. ઘરમાં એક પણ દિવસનુ' અનાજ રહ્યુ' નઠુિં, આમ બનતાં કૃષ્ણપક્ષના ચંદ્રની માફક કળા રહિત એવા અમે સર્વે હૈ ભાઈ ! ભારે કષ્ટ સહન કરી તને શેાધવા નીકળ્યા. આગલા જન્મના કાઇ મહાભાગ્યના ઉદયે આજ તારા દર્શન થયા.
તારા દશનથી તથા તારા અભ્યુદય જોવાથી મારૂ' સવ દુઃખ નાશ પામ્યું' છે, અને મારૂ હૃદય આનંદથી ઉભરાઈ જાય છે.' પિતાનું આ પ્રમાણેનું કથન સાંભળી ધન્યકુમાક વિનયપૂર્વક એલ્યે કે— હૈ પિતાજી ! મારા મહાભાગ્યના ઉદય થયા કે જેથી આજે આપના ચરણકમળના મને દર્શન થયા. રાજ્યમાન વિગેરેનુ' સાચુ' ફળ
For Personal & Private Use Only
烤肉烧院校保权限限WWW防防防防烧胶防
કૃપ
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા પલવ
આજ મને મળ્યું. આજથી દુઃખની વાતે ભૂલી જઈને સુખ તથા આનંદથી રહે. હું તે આપને હુકમ ઉઠાવનાર સેવક બનવાને યોગ્ય છું આપે હવે બીલકુલ ચિંતા કરવી નહિ,” આવી જ રીતે માતા, મેટા ભાઈએ તથા ભેજાઈઓને સંતોષી, ધન્યકુમારે વસ્ત્ર, પૈસા તથા અલંકાર વિગેરે આપ્યા. સજજની આ રીતિ ખરેખર યુક્તિયુક્ત છે. જેવી રીતે શુકલ પક્ષને ચંદ્રમા શેભાને પામે છતે કુમુદને પણ ભવે છે, (વિકવર કરે છે) તેવી રીતે સર્વને અંતરથી ચાહતે ધન્યકુમાર આખા કુટુંબને વિવિધ સુખેથી પિષવા લાગે; પરંતુ અંધકારની માફક તામસ પ્રકૃતિવાળા મેટા ભાઈઓથી સૂર્ય સમાન પ્રકાશવાળી ધન્યકુમારની કીર્તિ સહન થઈ શકી નહિ. ખરી વાત છે કે –“તામસી પ્રકૃતિવાળા માણસે દિવસથી વ્હીતા અંધકારની જેમ પારકાનું તેજ સહુન કરી શકતા નથી,
એકદા ધન્યકુમાર રાજસભામાં જઈ રાજ્યનું સર્વ કામ કરી રાજાની રજા મળતાં સુખાસન (પાલખી)માં બેસી ઘરે આવતા હતા. તેની આસપાસ જાતજાતના ઘડા, હાથી, પાયદળ વિગેરે ચાલતા હતા.
જુદા જુદા દેશના ભાટચારણે અનેક પ્રકારના ગીતેથી તેની સ્તુતિ કરતા હતા, તેમજ આગળ ઢોલ શરણાઈ વિગેરે વાજીંત્રો વાગી રહ્યા હતા. બજારમાં ધકુમારની સ્તુતિ કરતાં લોકો કહેતા હતા કે-જૂઓ ! મનુષ્ય ભવમાં પણ ધન્યકુમારમાં કેવું દેવા જેવું તેજ છે? ઉદારતા, દૌર્ય, ગાંભીર્ય, શૂરવીરતા. રૂપ વિગેરે ગુણેમાં આને પહોંચી શકે તેવું દુનિયામાં કોઈ દેખાતું નથી. પારકાનું ભલું કરવાની વૃત્તિ, ગરીબ અપંગને ઉદ્ધાર કરવાની ઈચછા. પિતાના કુટુંબને પિષવાની બુદ્ધિ, કેઈ ઈષ્ટ અનિષ્ટ ગમે તેવું બેલે તે સહન કરી જવાની વૃત્તિ વિગેરે ગુણોથી યુક્ત હવાથી ચારે ભાઈઓમાં સર્વથી નાને છતાં તે માટે હોય એમ લાગે છે. તે વખતે માણસેના ટોળામાંથી એક જણ બહાર આવીને બોલી ઉઠયો કે–“ભાઈ ! ગુણવાન માણસોની ઉમ્મર જાણવાની
Sા 32GSTREEDAB%ESSORROWDER
Jain Education Internal
For Personal & Private Use Only
10w.ainelibrary.org
Page #108
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવા
必凶欧设巡必必必必院总说必选必必必盜必础设必認
શી જરૂર હોય ! દિપાકના ફળ જેવા મોટા ભાઈ ઓ પુણ્યના ભંડાર જેવા ધન્યકુમારના પ્રતાપેજ ઈચ્છિત સુખ ભોગવે છે. જ્યારે પ્રથમ તેઓ અહિં આવ્યા ત્યારે ભિખારીથી પણ વધારે કંગાળ હાલતમાં શું આપણે તેને જોયા નહોતા? હવે તે અભિમાનથી છલકાઈ જઈને તથા મોઢા ઉપર તિરસ્કાર તથા કટાક્ષની છાયા લાવીને સામા નમસ્કાર કરવા જેટલે વિવેક પણ તેઓમાં રહ્યો નથી. પરંતુ તેમાં શું વળ્યું ? તેમની વકતાં ગુણના ભંડાર ધન્યકુમારના પ્રભાવેજ તેઓ ટકાવી શક્યા છે, તેમાં કાંઈ તેમને પ્રભાવ એ જ છે!” અહીં ત્રણે મોટા ભાઈએ ધન્યકુમારના ગુણોનું વર્ણન સાભળીને યવાસક વૃક્ષની પેઠે બળતાં (સુકાતાં) લેભને વશ થઈ પિતા પાસે આવીને કહેવા લાગ્યા કે–પિતાજી! અમે સર્વ જૂદા થવા માગીએ છીએ. આજથી અમે ધન્યકુમારની સાથે રહેવા ઈચ્છતા નથી. માટે અમને અમારો ભાગ વહેંચી આપ.” ધનસાર તેમનાં વચનો સાંભળીને જરા હસીને કહેવા લાગે કે– પુત્રો ! તમે ધન લેવા નીકળ્યા છે, પરંતુ વિચાર કર્યો કે– ધન્યકુમારને મેં આપ્યું છે શું કે જે લેવાને તમે આટલા આતુર બની ગયા છે ? વળી આપણા ગામમાંથી અતિશય ગરીબ થઈ જવાથી એક પિતડી–ભેર નીકળી અત્રે આવ્યા અને સજજનતા, વિવેક, ગૌરવ, કુદરતી પ્રેમ વિગેરે ગુણોથી તમારા દે ભૂલી જઈને ધન્યકુમારે ઈચ્છાનુસાર ધન તથા કપડાંએથી તમારો સત્કાર કર્યો તે બધા દિવસે ભૂલી ગયા.?” પિતાને મુખેથી આવા શબ્દો સાંભળીને સૌજન્યતાના દુશમન તે મોટા છોકરાઓ ઘુવડની માફક કઠોર વચનથી કહેવા લાગ્યા કે—“પિતાજી ! તમે તે દ્રષ્ટિરાગથી અંધ બની ગયા છે, તેથી તેને કોઈપણ દેષ જોઈ શકતા નથી અને તેને ગુણને ભંડારજ સમજે છે. તે જે કાંઈ કરે છે તે બધું.
2િ388&88888888888888888
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચોત્રા ભાગ ૧
ચોથે
પલ
UUU必必認设础设必础盈泌必设必说必凶欧况以
તમારા મનથી સારૂંજ જણાય છે, પરંતુ તેના ખરા કર્તક તે અમેજ જાણીએ છીએ, સ્નેહથી શૂન્ય ધન્યકુમાર નાસતી વખતે ચેરની માફક બહુ રને લઈ ગયા હતા. અહિ આવીને તે ધનથી રાજ્યાધિકારીઓને લાંચ આપીને મોટી પદવી મેળવી બેઠો છે. લક્ષમીથી શું નથી બની શકતું ? બધા ગુણો સોનાને આશ્રયીને જ રહે છે. લકમી હોવાથીજ ક્ષારપણાથી પીવાને અયોગ્ય પાણીવાળા સમુદ્રને પણ લોકો રત્નાકર તરીકે સંબંધે છે. બાપુ! આપ આડાઈ મૂકીને અમને અમારે લક્ષ્મીને ભાગ આપી દે,
સત્ત્વવાળ ધન્યકુમાર આ પ્રમાણેના પિતા પુત્રના કલહનું મૂળ કારણ પિતાને સમજી લક્ષ્મીથી ભરેલ ઘર છેડીને ત્યાંથી નીકળી પડયો પ્રયાણુસમયે સારા શુકને, પક્ષીઓના સ્વરે, સારા શબ્દ તથા શુભ ચેષ્ટા વિગેરેથી ઉત્સાહિત બની તેને વધાવી લઈને તે મગધ દેશ તરફ ચાલી નીકળ્યા. જુદા જુદા ગામ, નગર, વન, વાડી વિગેરે જેતે અને સિંહની માફક એકલે વિહરતે તે નિર્ભયપણે આગળ ચાલ્યો. આગળ જતા ગંગાતી અશોક વૃક્ષની નીચે શાંત તથા નિગ્રહ કરેલ ઇદ્રિયવાળા, સર્વ ગુણના ભંડાર, ધર્મની ખાણ જેવા તથા અભૂત રૂપવાળા બે મુનિઓને તેણે જોયા. ચંદ્રોદય વખતે ચકોરને, મેઘને જોતાં જેમ મારને અને સ્વામીના દર્શન થતાં જેમ સતી સ્ત્રીને આનંદ થાય છે તેમ હર્ષથી ભરપુર હદયવાળ ધન્યકુમાર ચિંતવવા લાગ્યો કે–અહા ! મારા ભાગ્ય હજુ તપે છે કે જેથી આવા ઘેર વનની અંદર કે જ્યાં મનુષ્યો આવે પણ નહિ ત્યાં અણચિંતવ્યા ચિંતારત્ન ( ચિંતામણી)થી પણ અધિક એવા મુનિરાજના મને દર્શન થયા. આજને દિવસ સફળ થયે. આજે કંઈ શુભ શુકન થયા હશે કે જેથી ઉનાળાની ગરમીમાં તૃષાતુર થયેલા મુસાફરને જેમ માનસ સરોવર મળે તેમ મને મુનિનો મેળાપ થયે, મારા ધન્ય ભાગ્ય કે જેથી આ ભવ તથા પરભવની દ્રવ્ય તથા ભાવરૂપ તૃષા
Jain Education Internet
For Personal & Private Use Only
W
inelibrary.org
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચોથા
પલ્લવ
Jain Education Internation
છીપાવનાર મુનિશ્વરના ચેગ મને પ્રાપ્ત થયા.' આ પ્રમાણે વિચારતાં શમાંચિત થયેલ ધન્યકુમાર પાંચ અભિગમ જાળવવા પૂર્ણાંક ત્રણ પ્રદક્ષિણા દઈ, પંચાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા કે—હે ‘ મુનીશ્વર ! આપના દર્શન થવાથી મને યુગપ્રધાન ગૌતમ, સૌધ', 'પ્રભવ, સત્મ્ય ભવ વિગેરે સના દર્શન એમ હું માનું છું. વળી હે મુનિરાજ! આપે ક્રોધને જીત્યા છે, માનને હઠાવી દીધું છે. શી આપની સરળતા શે મૂર્તિ`માન્ તપ ! આજ મારા જન્મ કૃતા થયા, એમ હું માનુ છું.”
આ પ્રમાણે સ્તુતિ કરી સંયમ તથા શરીરની કુશળતા પૂછી ધન્યકુમાર મુનિની સામે અવગ્રહ જાળવીને બેઠો મુનિ પણ ધન્યકુમારને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળા જોઈ જૈન આગમનું કાંઈક રહસ્ય સમજાવવા માટે
કહેવા
લાગ્યા કે— હે ભવ્ય ! આ અગાધ સંસાર સમુદ્રમાં જીવા મિથ્યાત્વ અવિરતિ, કષાય તથા ચેગ તે ચાર કારણાથી કર્મો બાંધી તેના ઉદયથી જુઠી જુદી જાતિ, કુળ, સ્થાન તથા ચેાનિમાં ઉત્પન્ન થયાજ કરે છે. તેઓને માથે હર-હુ'મેશ જન્મ, જરા, વ્યાધિ તથા મરણનાં દુઃખા ઉભાંજ રહે છે. ત્યાં મેહરાજાનુ' કુરાય ચલાવનાર મિથ્યાદન નામના તેને મંત્રી બધા જીવાને પોતાની આજ્ઞામાં રાખવાને માટે અવિરતિ, ચેાગ, કષાય તથા વિપર્યાસ રૂપી મદિરા (દારૂ) પાઇ, મીઠી વાતા કરીને ઉન્મત્ત બનાવે છે. તેએ ઉન્મત્ત બનીને દેવ, ગુરૂ, ધર્મ હિત, અહિત, નૃત્ય, અકૃત્ય, પોતાનુ, પાર, આલેક પરલોક વિગેરેમાંથી કાંઇ પણ જાણવા ઈચ્છતા નથી.
૧. આ શબ્દો ચરિત્રકારના પોતાના લાગે છે કે તે વખતે તેઓ વિદ્યમાન નડ્ડાતા.-સ’પાદક
થયા
કેવળ આહાર, નિદ્રા, ભય તથા સહાયતાથી મનુષ્યેા પાસે શું
શું
મૈથુન સ`જ્ઞામાં આસક્ત બની સ`સાર વધારે છે. હવે જે વિષયા છે તે કષાયની કુકમ કરાવતા નથી ? એનાથી સંસારી જીવા જન્મથીજ કોઈના શિખવાડચા
For Personal & Private Use Only
超邪佐啓超公公已发泓坚大驱邪送风风忍风大恩达贸区
ry.org
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચેાથે ૫
山必必治治協弘础设总忍说出设欧必础设设必必必必必必必
સિવાયજ પિત પેતાની શકિત અનુસાર વિષયમાં આસકત બની જાય છે. આગમમાં વિષયને વિષ (ઝેર) કરતાં પણ ખરાબ કહેલ છે –
विषयाणां विषाणां च दृश्यते महदन्तरं । उपभुक्त' विषं हन्ति, विषया स्मरणादपि ।
“વિષય અને વિશ્વમાં ઘણે ફેર છે, કારણ કે વિષ તે તેના ખાનારને અસર કરે છે (મારે છે.) પરંતુ વિષ તે સમરણ કરનારને પણ અસર કરવાને (મારવાને) પૂરતા શકિતવાન છે.” વિષયમાં વિષ કરતાં ફકત એકજ અક્ષર વધારે છે, પરંતુ તે કેવી ખરાબ અસર કરે છે! જે રસનેંદ્રિયમાં આસકત છે, તેઓ વધારેમાં વધારે નવ આગળની જીભલડીને તૃપ્ત કરવાને માટે નિર્દયપણે એકેદ્રિયથી માંડી પંચેંદ્રિય સુધીના સર્વ જીવેની હિંસા કરે છે, જેથી કરીને તન્દુલમસ્થની માફક અન્તર્મુહૂર્તમાં મરીને સાતમી નરક સુધી જાય છે અને રાજગૃહીના લોકો ઉજાણી ગયે છતે પિતાના દુષ્કર્મ મા ઉદયથી કાંઈ પણ નહીં પામતા દ્રમુકની જેમ ઈચ્છા પૂરી થયા સિવાય દુર્ગતિમાં જઈને ભારે કર્મના ફળ અનુભવતા છતાં સંસાર પરિભ્રમણ કરે છે, ચક્ષુ ઇન્દ્રિયને આસકત પુરુષે અનુકૂળ અથવા પ્રતિકૂળ રૂપ રંગ મળતાં અથવા ન મળતાં પ્રબળ રાગદ્વેષમાં પડી જઈને ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસવાળા કર્મોનું બંધન કરીને અનન્ત ભવના ફેરામાં પડે છે. શ્રોત્રંદ્રિયને આસક્ત જીવે શ્રવણનેજ સુખ તથા દુઃખ આપે તેવા શબ્દ માત્ર સાંભળવાથી જેમ ભાટે કહેલ ઉત્તમ કુળ તથા જાતિનું વર્ણન સાંભળીને સંગ્રામમાં સુભેટો (શૈનિક) માથાં કપાવે છે, તેમ હેરાન થાય છે, અને સનકુમારાદિની જેમ દુગતિરૂપી કૂવામાં પડી કલેશને પામે છે. કંઈક છે અનફળ ગંધ પ્રાપ્ત કરવા માટે દુષ્કર્મ આચરે છે, અને મળથી મલીન થયેલા મુનિને તિરસ્કાર કરવાથી દુર્ગન્ધા (રાણી-શ્રેણીકરાજાની પત્ની) રાજપત્નીની જેમ દુઃખ પામે છે, તથા
8288888888888888888888888
૧oo
Jan Educon interne
ના
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા પલવ
必必出必必必必必欧必以怒怨必盈閃忍设必忍忍
સુંગધીમાં આસકત ભમરાની માફક હેરાન થાય છે. અને સ્પશે દ્રિયને આસક્ત મનુષ્યની સ્થિતિ વિશે તે કહેવું જ શું? તેમજ પ્રિયમેલક તીર્થની માફક જ્યાં પાંચ વિષયે એકત્ર થાય ત્યાં તે જીવ અઘોર પાપ કરવાને તપર થાય છે. પરસ્ત્રીમાં આસકત જીવે અતિ તીવ્રપણે અઢારે પાપસ્થાનકનું આચરણ કરે છે અને તેથી આલોકમાં રાજ્ય, પૈસે, યશ, લેગ તથા આયુષ્ય હારી જાય છે અને પરભવમાં અનંત કાળ સુધી નરક તથા નિગોદમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીની માફક પરિભ્રમણ કરે છે. આમાં એક આશ્ચર્યજનક બાબત તો એ છે કે જે જીવે જે વિષ બહુજ આસકિતથી સેવે છે તે જ વિષયો અન્ય અન્ય શરીરમાં બીજા ભવમાં બીજ પરંપરાએ પામીને દશ ગણા, સો ગણા, હજાર ગણુ, લાખ ગણા, કરોડ ગણુ કે તેથી પણ વધારે ગણા પ્રતિફળ, વૃદ્ધિ સહન ન થઈ શકે તેવા, વર્ણવી અથવા કપી પણ ન શકાય તેવાં દુઃખ દે છે. આ દુઃખને ખ્યાલ કેવળી સિવાય બીજા કેઈને આવી શકતું જ નથી કેઈથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આવા વિષયે સંબંધી જ્ઞાન છતાં કેટલાં એક માણસે તેનીજ પાછળ દેડાદોડી કરી નાહક કલેશ પામે છે, તે મળતાં બહુ રાજી થાય છે અને ન મળે તો ચિંતામણિથી પણ અધિક મૂલ્યવાળો મનુષ્ય ભવ નિષ્ફળ ગયો માને છે. નિર્દય કામરૂપ ચંડાળ પંડિતને પણ પીડા કરે છે, તે પછી અજ્ઞાનીને પડે તેમાં તો નવાઈજ શી ? કારણ કે તેઓ તે વિષયને સેવવામાંજ આસકત હેય છે. વિષયને ગુલામ થયેલ મનુષ્ય ની અરઘટ્ટઘટિકામાં પડે તેમાં નવાઈ પણ શી? કારણ કેકરે તેવું પામે એ જગતને નિયમ છે. પરંતુ નવાઈ જેવું તે એ છે કે વિષે ઉપભોગ કર્યા સિવાય ફકત સ્મરણ માત્રથી પણ મનુષ્યને દુર્ગતિમાં ઘસડી જાય છે. આ બાબતમાં એક કથા કહું છું તે સાંભળ-ધન્યકુમારે કહ્યું-આપની મોટી કૃપા, આપ કહો હવે મુનિ કથા કહે છે.
Jain Education Interne
૧૦૦y org
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચાથા
પલ્લવ
Jain Education Inter
—; સુન્તદા તથા રૂપસેનની કથા. —
પૃથ્વીભૂષણ નામના નગરમાં કનકધ્વજ નામના રાજા રાજય કરતા હતા; તેને યશેામતી નામની રાણી હતી, તેઓને ગુણચંદ્ર તથા કીતિચંદ્ર નામના બે પુત્ર તથા રૂપ, યૌવનાદિ ગુણાથી ભરપૂર, ચાસઠ કળામાં પ્રવીણુ સુનન્દા નામની પુત્રી હતી. તે બાળક હોવાથી કામના ભવ હજી તેને થયા નહાતા. એકવાર તે સખી સાથે સાત માળવાળા મહેલની ઉપરની અટારી ઉપર ઉભી ઉભી નગરનું સ્વરૂપ નિહાળતી હતી. બહુજ ઉંચાણુમાં રહેલી હાવાથી તેની દૃષ્ટિ ઘણે દૂર સુધી પહોંચી શકતી હતી. આ વખતે એક મોટા શેડને ઘરે યુવાન, રૂપવાન તથા સુંદરતામાં દેવતાની સ્ત્રીને પણ ઝાંખી વાડી નાંખે તેવી એક સ્ત્રી હતી. તેના વિનયાદિ ગુણેા, મધુર વચને તથા દર્શન માત્રથી ક્રોધી માણસેાના ક્રોધ પણ ટકી શકતા નહિ. આવી ઉત્તમ સ્ત્રીના પતિ કાંઈ સાચુ ખાટું મ્હાનુ કાઢીને તેને લાકડીવડે નિદય પણે મારતા હતા. તે સ્ત્રી પતિના પગમાં માથું ધરી મીઠા શબ્દોથી વનવતી હતી કે—સ્વામી ! પ્રાણાધાર ! મે' કાંઈજ અપરાધ કર્યો નથી, કેાઈ દુષ્ટ માણુસના અસત્ય વચનેથી શા માટે આપમને મારા છે? હું કુલીન કુટુંબની કન્યા છું. આપ મારા ઉપર મૂકવામાં આવતા ખાટા દ્વેષની જરા તપાસ તા કરા? જો મારામાં દૂષણ પૂરવાર થાય તે પછી તમને ગ્ય લાગે તેમ કરો તે સિવાય મને નાહક મારવાથી આપના હાથમાં શું આવે છે?’ આવી રીતે વિનયપૂર્ણાંક પ્રણામ કરી, વારંવાર પ્રાર્થના કરતાં છતાં તે પુરુષ તેણીને મારતા અટકયા નહિ. આ સવ જોઈને સુન્નદા પોતાની સખીને કહેવા
લાગી કે—હે સખી ! તું આ પુરુષની ક્રુરતા તે જો ! આવી રૂપ, યૌવન તથા ગુણયુકત ઉપર કાંઇક ખાટું આળ ચડાવી તે તેને ચંડાળની મારે છે. જરા યા પણ આવતી નથી. તે બિચારીને જોઇને મારૂ
મા
For Personal & Private Use Only
悦悦悦欧欧欧源的网路
૧૦૨
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાવ
ભાગ ૧
ચોથા
લવ
Jain Education Internatio
હૃદય ફાટી જાય છે, પરંતુ તે પુરુષને પેાતાની પ્રાણપ્રિય સ્ત્રી ઉપર લેશમાત્ર દયા આવતી નથી, માટે સ્ત્રીઓએ પુરુષને આધીન રહેવું એ મોટુ દુઃખ છે, ‘પુરુષ ઘરના નાયક છે’ એવી લેાકમાં કહેવાતી વાત તદ્દન સાચી નથી, કારણ કે પ્રિયા વિના ઘર હોઇ શકે નહિ. સ્ત્રી વિનાના પુરુષ મુસાફર જેવેાજ કહેવાય છે. સ્ત્રીજ ઘરને સાચા શણગાર છે. એક પેટ ભરવા જેટલેજ ઉપકાર કરવાથી સ્ત્રી આખી જીંદગી સુધી પુરુષની આજ્ઞામાં રહે છે. સવારના ઉડી હુંમેશા પાણી ભરવા જાય છે. ઘરને વાળી ઝુડી સાફ રાખે છે. ઘરના ગાય વિગેરે પશુએના છાણુ વિગેરેની ગેાઠવણુ કરવાનું સવ કામ તે કરે છે, પછી ઘઉં વણુવા, ખાંડવા, દળવા, દાળ ખાંડવી વિગેરે કામ કરે છે. રાંધવાની કળાથી સુ ંદર પકવાનેા બનાવે છે. પતિ વિગેરેને ભાજન કરાવીને ત્યારપછીજ પોતે ભાજન કરવા બેસે છે. આટલું કર્યા પછી પાછી એઠાં વાસણૈા ઉટકે છે. તે સિવાય ઘરે આવેલા પરંણાએના સત્કાર કરે છે તથા સાસુ નણ ંદની ચગ્ય વિનય મર્યાદા સાચવે છે, જેઠની લાજ કાઢે છે, પેાતાની મદ’મંદ ગતિથી, ધીરૂં લવાથી તથા સ્મિત કરવાથી પતિના ઘરની શેાભા વધારે છે. ઘરે આવેલ મુનિ મહારાજની; ભક્તિ કરીને તથા ચાગ્ય આડાર વહેારાવીને પુણ્યમાં વૃદ્ધિ કરે છે. ગરીબ તથા અપંગ પ્રાણીઓને તથા ભિખારીઓને દયાથી દાન આપી પતિના યશ તથા પુણ્યનું પોષણ કરે છે, ત્યાર પછી પાછી બીજા ટંકની રસોઈ કરવામાં રોકાય છે. આમ આખા દિવસ તે કામમાં ગુથાયેલીજ રહે છે. આટલું કર્યા પછી વળી પતિને ખુશ કરવા માટે સ્નાન કરી શણગાર સજે છે. સાંજના દીવા કરી ઘરને પ્રકાશિત કરે છે; શયનગૃહ શણગારી તથા શય્યા (પથારી) બિછાવી જ્યાં સુધી પતિ ન આવે ત્યાં સુધી જાગતી રહે છે, ભેગ સુખ દે છે, કુળની વૃદ્ધિ કરવાના સાધનરૂપ સંતતિ ઉત્પન્ન કરી આપે છે. સવારના પતિની પહેલાં ઉઠીને પાછી ઘરના
For Personal & Private Use Only
SWEETA ANE WHO ARE THE
૧૦૩
brary.org
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવા
B88888888888888888888888888888
કામમાં લાગી જાય છે. અતિશય દુઃખના વખતમાં જ્યારે મા-બાપ અને ભાઈ બહેન વિગેરે સગા વ્હાલાંઓ દૂર ચાલ્યા જાય છે ત્યારે પણ સ્ત્રી પતિને તજીને જતી નથી. ઘણું વીર પુરૂષ જેવાએ પણ સ્ત્રીને તજી દીધાના દાખલા આપણે જોઈએ છીએ, પરંતુ કેઈકુળવતી સ્ત્રીએ પતિને છેડી દીધું હોય તેવું કદિ પણ સાંભળ્યું છે ખરૂં ? આ પ્રમાણે છતાં પ્રિયસખી ! આના બદલામાં પુરૂષ શું કરે છે? આખી જીંદગી ગૃહસ્થાશ્રમમાં નિર્વાહ કરવા છતાં કઠોર હૃદયવાળા પુરૂષે આવી કમળથી પણ સુકોમળ સ્ત્રીઓને નિર્દયપણે મારે છે, વળી આ જગતમાં નિંદા કરવાને યોગ્ય નિર્દય કામ કરનારા પુરૂષે જ જોવામાં આવે છે. દાખલા તરીકે બધા વ્યસનના બીજરૂપ જુગાર પુરૂષ જ રમે છે, શિકારવડે વનમાં પશુઓને મારવામાં પણ પુરૂષે જ હોય છે, ઉગ્ર પાપ બાંધવાનું મૂળ સાધન અભણ્યનું ભક્ષણ–તેમાં આસક્ત પણ પુરૂજ હોય છે, કારણ કે સ્ત્રીઓ તે તેઓનું લાવી આપેલુંજ રાંધી આપે છે, ચેતનને વ્યગ્ર કરી નાખનાર, સદ્દબુદ્ધિને મુંઝાવી દેનાર, મુશ્કેલીએ મેળવેલા અમૂલ્ય મનુષ્ય ભવને પણ હરાવી નાખનાર મદિરાપાન કરવામાં પણ પુરૂષજ મોખરે હોય છે. જાતિ કુળ અને ધર્મની મર્યાદા નહીં ગણીને અનેક જારથી ભ્રષ્ટ થયેલી વેશ્યાના ઘરે જવામાં પુરૂષ પ્રધાન હોય છે. વળી વિનય વિગેરે ગુણોથી વિભૂષિત, પુત્રોથી ઘરની શોભામાં વૃદ્ધિ કરનાર, રૂપ યૌવન યુક્ત, પતિવ્રતમાં પરાયણ પિતાની સ્ત્રીને છેડીને, રાજ્યભય, ધર્મ ભય, આભવ પરભવ હારી જવાનો ભય વિગેરે ભયો ઉત્પન્ન કરનાર પરસ્ત્રીને પુરૂજ સેવે છે. પ્રાણુને નાશ કરનાર, દુર્ગતિમાં પાડનાર અને બધાને અનિષ્ટ એવા ઘર ગામ વિગેરે લુંટવા તથા ચોરી કરવી વિગેરે કામો પણ પુરૂજ કરે છે. વળી પુરૂજ નિરપરાધી અને ઘાસ તથા જળ ઉપરજ નિર્વાહ કરનાર વનવાસી પશુઓની ફેગટ હિંસા કરે છે. વળી પરદેશ જઈ, ભારે દુઃખ સહન કરી,
30
Jain Education Interna
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિ
ભાગ ૧
' ચોથો પલવ
设必亞必召岛弘必应以臨必选设必记弘必送设必必必8BE8
પારકી સેવા કરી, ઘણીજ કરકસરથી પેટનું પૂરું કરી, પ્રાણની પણ પરવા ન કરી, સમુદ્ર ઓળંગી, બહુ કષ્ટ ધન ઉપાર્જન કરી, પિતાના ઘરે જઈ કુટુંબનું પિષણ કરવું, મળવું, વિવાહ કરવા વિગેરે મનેરથી પૂર્ણ મુસાફરોને ભાતભાતના મીઠા મીઠા શબ્દો વડે ગાળી નાખીને તેના ગળા કાપવાનું નિર્દયકામ પણ પુરૂષોથીજ બની શકે છે. વિષયલુબ્ધ પુરૂષ હજાર સ્ત્રીઓ પરણે છે, જ્યારે કુળવર્તી કન્યા પિતાના કર્મો પ્રાપ્ત થયેલ પતિની સેવા કરીને ઘરને નિર્વાહ કરે છે, કદીપણ કુળની મર્યાદા છેડતી નથી. માટે હે સખી ! પુરૂષને આધીન સ્ત્રીઓના જીવિતવ્યને ધિક્કાર છે. આ કારણથી હું તે લગ્ન કરીને સંકટમાં પડવા માગતી જ નથી. મેં કોલેજ પિતાજી તથા બાને વાત કરતાં સાંભળ્યા હતાં કે હવે સુનન્દાના લગ્ન કરીએ, માટે તું બા પાસે જઈને કહેજે કે હમણાં સુન્નદા પરણશે નહિ.” માટે આપે જરા પણ ઉતાવળ કરવી નહિ,” આ પ્રમાણે સાંભળી સખીએ કહ્યું કે-“હે સખી ! તું તો બાળક છે, પરંતુ યુવાવસ્થા પ્રાપ્ત થતાં સ્ત્રીનું જીવિત સર્વસ્વ સ્વામીજ છે. જુવાનીમાં પતિ વિનાની સ્ત્રીની કિંમત ધુળ કરતાં પણ ઓછી થાય છે. આ જગતમાં બે જાતના સુખે છે. એક પૌગલિક તથા બીજું આત્મિક. તેમાં પૌગલિક સુખ બે જાતના કારણુ સુખ તથા સ્પર્શ સુખ. કારણસુખ રૂપિયા વિગેરેથી તથા સ્પર્શ સુખ ખાનપાન વિગેરેથી મળે છે. પૌદ્ગલિક બંને સુખનું રહસ્ય સ્ત્રીઓને પુરૂષ તથા પુરૂષને સ્ત્રીઓ જ છે. ધન ધાન્ય ઈદ્રિયોને સુખ આપનારી ચીજોથી પૂર્ણ ઘર છતાં એક ફક્ત પતિના વિયેગથી વિધવા બનેલ સ્ત્રી અગ્નિમાં પ્રવેશ કરે છે. માટેજ અગ્નિ કરતાં પણ પતિ-વિરડનું દુઃખ અસહ્ય છે એમ કહેવાય છે. બંને સુખનું જીવન સમતાજ છે. તે સિવાય તપ, જપ, દાન વિગેરે સર્વ નકામા છે. વ્યવહારરાશિના એ સંસારમાં પરિભ્રમણ કરતાં અનન્ત પુગળપર પસાર કર્યા. એક એક જીવે અનેક ભવે દરમિયાન એ એક પણ ધર્મ નહિ હોય
Jain Education Internet SOX
For Person
& Private Use Only
#w
ory.org
Page #117
--------------------------------------------------------------------------
________________
કો
છે
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
2GSSSSSSSSSSM
પલવ
38GSSSSSSSSSSSB/
કે જે ન કર્યો હોય, પરંતુ એક ફક્ત સમતા ન હોવાને પરિણામે તેનું ફળ તેને પૂરતું મળતું નથી. માટે હે સખી ! સાહસ કરીને તારે હાલ કાંઇજ બોલવું નહિ. જે વચન પાળવાની શક્તિ હોય તે વચનજ બલવું.
જ્યારે યુવાની આવશે ત્યારે તને ખબર પડશે. આગમમાં પણ બધા તેમાં બ્રહ્મચર્ય વ્રત પાળવું સૌથી દુષ્કર કહ્યું છે. માટે હાલ તું જરા ધીરી થા; તું હજુ અજ્ઞાન છે. તેથી તારે ન બોલવું તેજ ઉચિત છે,”સુનન્દાએ કહ્યું કે—તે જે કહ્યું તે સર્વ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, પરંતુ હાલ તે મારી ઈચ્છા નથી, માટે તું માતુશ્રી પાસે જઈને કહે કે, સુન્નદાના હાલ લગ્ન કરશે નહિ; જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે જણાવીશ. વળી મારા આવાસમાં કઈ પણ કામ માટે પુરૂષને મેકલશે નહિ; મારી સખી અથવા દાસી મારફત કહેવરાવવું હોય તે કહેવરાવો.” સખીએ માતા પાસે જઈ આ સંદેશે કહ્યો. માતાએ પૂછયું કે–આમ કહેવરાવવાનું કારણ શું?’ સખીએ કહ્યું કે—કાંઈક કારણ મળવાથી તે લગ્ન સંબંધે બેપરવા બનીને ના ના કહે છે, પરંતુ જવાની આવશે એટલે પોતાની મેળેજ પ્રાર્થના કરશે, એમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી.' માતાએ કહ્યું કે- “ભલે, જેવી ઈચ્છા.” સખીએ પાછી ફરીને સુનન્દાને સર્વ બાબત કહી, સુનન્દા તે સાંભળી સ્વસ્થ બની, સખીઓ સાથે પિતાના આવાસમાં સુખે વખત પસાર કરવા લાગી.
આ સમયે તેજ શહેરમાં વસુદત્ત નામને એક દ્રવ્યવાન વેપારી રહેતું હતું. તેને ધર્મદત્ત, દેવદત્ત, જયસેન તથા રૂપન નામના ચાર દીકરા હતા. તે ચારે નિપુણ, અસાધારણ રૂપવાળા, વેપારમાં કુશળ તથા અંગીકાર કરેલ કામ કરવામાં ચતુર હતા. તેમાં જે ચેલે રૂપસેન નામને પુત્ર હતા તે વાત્સાયનના કામશાસ્ત્રમાં પ્રવીણ, ચતુર પુરૂમાં શ્રેષ્ઠ તથા મોટા ભાઈ એના પ્રેમનું પાત્ર હતું. એવું એક પણ કામ
388888888888888888888888888888
૧૦૬
Jain Education Internal
For Person
Use Only
www.n
yong
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચો પલવ
$REG88888888888888888888888888888
ન હતું કે જે તે સહેલાઈથી કરી ન શકે. સુંદર વમાં સજિજત થઈ ઘોડા ઉપર અથવા ગાડીમાં બેસી અથવા કોઇકવાર ચાલતેજ તે શહેરમાં, બજારમાં, રાજમાર્ગમાં, વનમાં તથા વાડીઓના ગીત, નૃત્ય, વાજીત્ર તથા પુપે વિગેરે અદૂભૂત ચીજો જોત ઈચ્છાનુસાર સુખમાં કાળ પસાર કરતા હતા. હંમેશા તેને કૌતુક જોવાની બહુ ટેવ હતી. આ બાજુ કેટલેક સમય પસાર થતાં સુનન્દા યૌવનમાં આવી. એકવાર સખીઓ સાથે પિતાના આવાસના સૌથી ઉપલા માળમાં તે આનંદ કરતી હતી. સમય પણ કામને ઉદ્દીપન થવાનું કારણ, આંબાને ખીલવનાર તથા ભ્રમરાઓ પ્રમુખ લશ્કરથી યુક્ત વસંતને હતું. આ સમયે કઈ ધનાઢય માણસના ઘરના ઉપલા માળમાં સુંગધી પાણી છાંટી સ્થળે સ્થળે પુષ્પની રચના કરેલી હતી. ઘનસાર, મૃગમદ (કસ્તુરી) તથા અંબર ભેળવી તૈયાર કરેલ ધૂપયામાં બળતા ધૂપના ધુમાડાથી આખું ઘર સુંગધીથી બહેકી રહ્યું હતું, ચારે બાજુએ બહુ સુગંધી ફૂલેની જાળીઓ વડે પડદે બનાવ્યું હોય તેવું લાગતું હતું. ઉપરના ભાગમાં ઝુમર તથા હાંડીએથી યુકતચંદર બહુ સુશોભિત દેખાતું હતું. તેની નીચે ચિત્રવિચિત્ર સુંવાળા રૂના ઓશિકાવાળા અને દૂધ જેવા સફેદ એ છાડવાળા સુંદર પલંગમાં બેઠેલા નાજુક તથા કાંતિવાન્ યુગલને પિતાના આવાસ ઉપરથી સુનંદાએ જોયું. તે બંનેએ સ્નાન કરી, અત્તર તથા ચંદનનું વિલેપન કરી, સુંદર વસ્ત્રાભૂષણે પહેર્યા હતા જાણે નવા બંધાયેલ સ્નેના બંધાનમાં તેઓ ગુંથાયા હોય તેવી રીતે એકબીજાના કંઠમાં હાથ વિંટાળી દીધા હતા. અદૂભૂત સુખ આપનાર તે શય્યાની આસપાસ દાસીઓનો સમૂહ ઉભા રહીને તેમની સેવા કરી રહ્યો હતો. વિષયને ઉત્તેજન કરનાર પંચમ રાગ વિગેરે યાં ગવાઈ રહ્યા હતા, તેઓ અરસપરસ કટાક્ષ ફેંકી હાસ્ય
For Personal & Private Use Only
BAB9%88888888894888888888888888888
૧૦૭
Jain Education Internat
www.ebayong
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાવ
ભાગ ૧
ચોથા
પલ્લવ
Jain Education Interna
EXCLUTTA & & & AF
તથા વિનાદ કરી રહ્યા હતા. આ બધુ જોઇને જુવાનીમાં આવેલ હોવાથી કુદરતીજ સુનન્દાના શરીરમાંકામ પ્રગટ થયા. તે આ સત્ર એકીટસે જોઈ રડ્ડી જેમ જેમ જોવા લાગી તેમ તેમ તેના શરીરમાં કામની જવાળા વધારે વધારે જવલિત થવા લાગી. તે વિચારવા લાગી કે—જો મને આવું સુખ મળે તે કેવું સારૂ ? સાત્વિક ભાવના ઉદય થવાથી તે શરીરમાં જડ જેવી બની જઈને તે જોઈ જ રહી અને વાતા કરતી બંધ પડી ગઈ. મનવડે તેઓની અનુમેદના કરતી પુલિત બની જઈ ને શુંગારરસના અનુભવ કરવા માટે તે તૈયાર થઈ ગઇ. તેની સખીએએ વિચાર્યું કે—‘આ સ્તબ્ધ બનીને શું જુએ છે ? ’ આ પ્રમાણે વિચારી, પાસે આવી કમળ શબ્દોથી પૂછ્યું કે—બહેન ! એકીટસે શું જોઈ રહ્યા છે ? ' . આમ પૂછવા છતાં તે બેલી નહિ. સખીએ ચતુરાઇથી તે જોતી હતી તે તરફ દૃષ્ટિ કરી, અને સ` વાત સમજી જઈને વિચાયું કે આ દમ્પતિના વિલાસ જોઈ યૌવનના ભાવને ઉદય થવાથી તેના ચિત્તમાં વિકૃતિ થઈ જણાય છે અને પોતાને પણ આવું સુખ કયારે મળશે તે સ'ખ'ધી ચિંતામાં પડી ગઈ લાગે છે.’ પછી તેણે સ્મિત કરી મીઠા શબ્દોથી સખીને કહ્યું કે—હૈ સખી ! આજે તું જુએ છે તે તને ગમે છે કે નહિ ? આમ બે ત્રણ વાર પૂછવાથી તેણી પણ જરા હસીને એક નિઃશ્વાસ નાખી એટલી કે—‘સખી ! મારા ભાગ્યમાં આવું સુખ કયાંથી ? ’ સખીએ કહ્યુ' કે—બહેન ! આવા દીન વચન ન બેલ, હુમાંજ માતા પાસે જઇ, તારો વિચાર જગાવીને, ઘેાડા દિવસમાં તારા દુઃખના અંત લાવી તને સુખસાગરમાં મૂકી દઇશ, આમ મનમાં ને મનમાં શું બળતી હશે? બધા સારાં વાનાં થશે,’ આ પ્રમાણે સાંભળી સુન્નદા બેલી કે— સખી હમણાં મા પાસે કાંઈ વાત કરતી નિહ, મને આ વાતથી બહુ શરમ લાગે છે, ધીમે ધીમે યુતિ પ્રયુક્તિથી જણાવી દઈશું. હમણાં નહિ.' સખીએ કહ્યું કે—બહેન
For Personal & Private Use Only
દીઘ
|||||昐XXXXX市出整出來體會 公司
૧૦૮
www.jainlibrary.org
Page #120
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
8 429888888888888888688322233
અહિથી હવે ચાલ. જેમ જેમ તું વધારે જોઈશ તેમ તેમ તારૂં દુઃખ વધતું જશે, માટે નીચલે માળે જઈ તારુ દુઃખ ટાળવાનો ઉપાય કરીએ.” આ પ્રમાણે કહી તેને હાથ પકડીને નીચે લાવીને બજાર તરફ પડતી બારી પાસે જઈ તેઓ બજાર તરફ જતાં ઉભા રહ્યાં.
હવે આ સમયે કૌતુક જોવાની ઈચ્છાથી રૂપસેન સાંજનું ભજન કરીને બે, ઘડી દિવસ બાકી રહ્યો એટલે સુંદર બન્ને પહેરી સુનન્દાના મહેલની આગળ એક પાનવાળાની દુકાને આવી ચડ્યો. તે માણસે પણ આદરપૂર્વક તેને ઉંચા આસન ઉપર બેસાડ્યો. ધનવાન માણસને સર્વ સ્થળે માન મળે છે. તે પાનવાળાએ આપેલ સ્વાદિષ્ટ પાનનાં બીડાં ખાતે અને આશ્ચર્યકારક વસ્તુઓ જેતે રૂપસેન ત્યાં કેટલીકવાર બેઠે આ સમયે સુનન્દાએ કામદેવને પણ હંફાવે તેવા રૂપવાળા રૂપમેનને બારીમાંથી જો. અદ્દભુત તથા નિરોગી કુમારને જોઈને તેનામાં અતિશય આસકત બની સખીને સુનન્દા કહેવા લાગી કે હે સખી તે પાનવાળાની દુકાનમાં બેઠેલ પુરુષ તરફ છે. તેનું રૂપ કેવું અદ્ભુત છે? તે કે યુવાન લાગે છે? તેની આંખો કેવી સુંદર છે? વસ્ત્ર તથા અલંકાર સજવામાં તેણે કેવી ચતુરાઈ વાપરી છે? તેના મુખ, આંખ, હાથ વિગેરેના હાવભાવ કેવા સરસ છે? કેમ જાણે કામદેવ જ અવતાર ધારણ ધરીને આવ્યું ન હોય ? આ પ્રમાણેની સર્વ સ્થિતિ આ પુરૂષની સાથે હમણાં જ જોયેલ દંપતી જેવું પ્રેમસુખ ભોગવવાની મને અભિલાષા થાય છે.” સખી–સહસીને) “હે બહેન ! અગાઉ તે પુરૂષનું નામ લેતાં તારી આંખો લાલ લાલ થઈ જતી હતી અને હવે તું આવા અપરિચિત મનુષ્યના દર્શન માત્રથી કેમ આતુર બની જાય છે? “ આગળ પાછળ વિચારીને બેસવું ? એમ જે મે કહ્યું હતું તે કેવું સાચું પડ્યું?” સુનન્દા–“સખી!
૧૦૯
Jain Education Internat!
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રા
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચાયા પલ્લવ
Jain Education Internado
મારૂં કહ્યું ભલે મારા મેઢામાં રહ્યું હવે કૃપા કરીને દાઝથા ઉપર ડામ ન દે. હવે તે કોઇપણ ઉપાયે મારે મનેરથ પૂર્ણ કરવામાં તારે કુશળતા વાપરવાની છે. 'સખી—સ્વામિની ! મારામાં એટલી કુશળતા છે કે તારા મનારથ હમણાં જ પૂરા કરૂ, પરંતુ પહેલાંથી જ તેજ પુરૂષાને નિષેધ કરીને પૂર્ણ કરવામાં આડખીલી કરી છે. તે પણ ધીરજ રાખ. પહેલાં તેની સાથે પરિચય કરીને પછી તારા મનેારથ પૂર્ણ થાય તેમ કરીશ. પ્રથમ દૃષ્ટિમિલન તે પ્રેમલત્તાના બીજ જેવુ` છે, તેને અરસપરસના દર્શીન રૂપ જળથી સિંચતાં તેનાં ફળ જરૂર મળશે. હાલ તે તું તારો આશય જણાવે તેવી એક લીટી કવિતામાં લખીને મને આપ. તે લઈને ત્યાં જઈ તેના હાથમાં આપીશ. પછી જો, તે ચતુર નહીં હોય તે પછી મૂખ સાથે સંગમાં શું લાભ ? શાસ્ત્રમાં કહ્યું છે કે—મૂખની સાથે આખી જિંદગી ગાળવી તેના કરતાં સજ્જનને એક ઘડી માત્રજ મળવુ તે પણ વધારે ફાયદાકારક છે. ” પછી સુનન્દાએ એક કાગળમાં પેાતાના આશય જણાવતી કવિતાની એક લીટી લખીને સખીને આપી. સખીએ કાંઈક મ્હાનું કાઢી રૂપસેન પાસે જઈ તેને તે ચીડી આપી. રૂપસેને છાનીમાની તે વાંચી તેમાં લખ્યું હતું કે—
निरर्थकं जन्म गतं नलिन्यायया न दृष्टं तुहिनांशुविम् ।
"
'
જેણે ચંદ્ર નથી જોયા તેવી કમલિનીના અવતાર નિરર્થીક ગયા. ' આ લેાકાધ વાંચીને પોતાની ચતુરાઈ દેખાડવા તેણે તેને ઉત્તર તેની નીચે લખીને તે ચીઠ્ઠી પાછી આપી. સખીએ તે ચીઠી ઘરે આવી. સુનન્દાને આપી. તેણીએ વાંચ્યું કે—
For Personal & Private Use Only
98980990438
૧૧૦
Page #122
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથો પટેલ
88888888888888888888888888888888
उत्पत्तिरिन्दोरपि निष्फलैब, दृष्ट्वा विनिद्रा नलिनी न येन । જેણે કુમુદને વિકસિત કર્યું નથી અર્થાત્ જેને જોઈને નલિની વિકસ્વર ન થઈતેવા ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે."
આ પ્રમાણેને બરાબર જવાબ જોઈને તેને પ્રેમ અતિશય વૃદ્ધિ પામે. કુમારીએ સખીને કહ્યું કે-જેવુ ધાયું હતું તેવાજ નિપુણ જણાય છે. હવે તું ત્યાં જઈ પ્રાતિલતાના બીજ જેવું આ બીડું તેને આપીને મારી વતી વિનંતી કરજે કે- તમારે હમેશા મને જરૂર દર્શન દેવા. નહિ વો ત્યાં સુધી હું ભજન કરીશ નહિ, માટે તમારે જરૂર આવવું.” સખીએ ફરીને કુમાર પાસે જઈ આંખની ઈસારતથી તેને એકાંતમાં બેલાવીને કેઈ જાણે કે સાંભળે નહિ તેવી રીતે સમાચાર કહ્યા. તે પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો બનાવ સાંભળીને કહેવા લાગે કે-“હે સુંદર ભ્રમરવાળી સ્ત્રી ! તે તે પુરૂષોને ધિકકારનારી છે, એમ વાત ચાલે છે, તો પછી મારા ઉપર તેને આ ગાઢ પ્રેમ કેમ સંભવી શકે?’ તેણીએ કહ્યું કે હે શેઠજી! તમારા દર્શન માત્રથી જેમ પાણીમાં માછલી ડુબે તેમ તમારા પ્રેમમાં તે ડુબી ગઈ છે, અને તમારું ધ્યાન ધરતી હતી તેની તેજ વાત કર્યા કરે છે. તે સિવાય તેને બીજું કાંઈ ભાન નથી, તેણીએ હાથે તૈયાર કરી આપેલ આ પાનબીડુ સ્વીકારે અને આજથી હમેશાં છેવટે એકવાર પણ તમારા દર્શન આપવાને કોલ મને આપો.” રૂપ, ધન, યૌવન તથા હોંશિયારીથી ગર્વિષ્ટ તે કુમાર સખીના શબ્દો સાંભળી પ્રેમપાશથી બંધાઈને ચિંતવવા લાગે કે-જે સ્ત્રી પુરૂષના નામ માત્રથી ગુસ્સે થતી તે પોતાની મેળેજ મારા ઉપર આસક્ત થઈ છે, તે પછી તેને ત્યાગ કઈ રીતે કરી શકાય? અબળાની પ્રાર્થનાને બળથી કઈ રીતે તિરસ્કાર કરી શકાય?” આ પ્રમાણે વિચારીને તેણીએ કહ્યું કે-“હે સુભ્ર ! જે
For Personat & Private Use Only
#329320888888888888888888888888888
lain Education International
www.nelonery org
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
તેણીને ખરેખર જ મારા ઉપર એ પ્રેમ છે, તે પછી મારે પણ તેના ઉપર સાચા ભાવથી પ્રીતિ રાખવી જોઈએ. જેટલી તેણીની આતુરતા છે, તેટલીજ મારી પણ છે તેમ સમજજો. આજથી હંમેશા છેવટે એકવાર તે જરૂર અહીં આવી જઈને હુ દષ્ટિ મેળાપ કરીશ.” આ પ્રમાણે કહી પાનબીડાને સ્વીકાર કરી તેણે તે દાસીને કેલ આપે. સખીએ કુમારનું વચન લઈને સુન્ધા પાસે જઈ સવ બીના કહી બતાવી. તે સાંભળી સુનન્દા હર્ષ સાગરમાં ડોલવા લાગી તે દિવસથી કુમાર હમેશા ત્યાં આવી દષ્ટિમેળાપ કરવા લાગે; સુનન્દા પણ રાગરૂપી પત્થર ઉપર ઘસીને તીણ બનાવેલા કટાક્ષરૂપી તીરેથી કુમારના કમળ જેવા કેમળ શરીરને વ્યથા ઉપજાવવા લાગી. તે પણ મહુથી આમાં જ સર્વ સુખ સમાયેલું છે તેમ માનતે ગાઢ પ્રેમમાં રંગાઈ તેનું જ સમરણ કરતે દિવસે પસાર કરવા લાગ્યો. થોડા દિવસ ગયા પછી કૌમુદિ મહોત્સવનો દિવસ આવી પહોંચતાં રાજાએ આખા નગરમાં ઢોલ ટીપા કે “હે લેકો ! અમુક દિવસે શરદૂપુનમને મહોત્સવ છે. તે દિવસે જેના શરીરમાં દુઃખ, વ્યાધિ કે વૃદ્ધતા ન હોય તેવા સર્વ લોકોએ નગરની બહાર દરેક વર્ષે જે જગ્યાએ મહોત્સવ થાય છે, ત્યાં જરૂર આવવું. જે નહિ આવે તે રાજાની આજ્ઞાને દ્રોડ કરનાર ગણાશે,
આ પ્રમાણે દાંડી પીટતી સાંભળી નગરવાસીજન મહોત્સવની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. સુનન્દા પણ પિતાના માણસ પાસેથી તે હકીકત સાંભળીને મનમાં વિચારવા લાગી કે-“અહો ! મારે મનોરથ સફળ કરવાનો દિવસ પણ આવી ગયો ખરે. જે તે દિવસે મારી વલ્લભ સાથે મારે સંયોગ થાય તે કેવું સારૂ? પછી સખીને કહેવા લાગી કે-“ગમે તેમ કરીને રૂપસેન પાસે જઈ મહોત્સવની વાત કરીને મેળાપને અમય આ પ્રમાણે જણાવી આવ કે–તે દિવસે રાત્રિના કોઈ પણ
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચાવ ભાગ ૧
ચોથા પહેલવ
會來此发达888
નગરમાં હશે નહિ, તેથી તમે શરીરના રોગનું કારણુ ખતાવી ઘરેજ રહેજો; હું પણુ કાંઈક યુક્તિ કનેરી ઘરેજ રહીશ. પછી રાત્રિ એક પહેાર જેટલી જશે એટલે મારા રહેઠાણની પાછલી ખારીમાં નિન સ્થાન તરફ એક મજબુત ગાંઠ સહિત દેરડું હું ટીંગાડીશ. તમારે તેનું આલબન લઈને ઉપર ચડી આવી મારા આવાસને જરૂર પાવન કરવા. બહુ દિવસ થયા મળવાને આતુર આપણા નૈના સંચેાગ એ રીતે થઈ શકશે. લાખા સેાનૈયાથી પણ દુર્લભ દિવસ તે છે માટે ભૂલતા નહિ. આ પ્રમાણેના સ`કેત ચેાસ કરીને પાછી આવજે. ' સખીએ ત્યાં જઈ રૂપસેનને તે સ વાત કરીને ચાક્કસ સ ંકેત કર્યો. તેણે પણ લાંબા સમયથી ઇચ્છેલ સયેાગના નિર્ણયની વાત કબુલ રાખી. પછી તે પોતાને ઘરે ગયે. સખીએ કુંવરી પાસે જઈ સ વાત કહી. સુનન્દ્રા પણ તે વાતથી રાજી થઇ મનમાં મનેરથમાળા ગુંથવા લાગી. એ રીતે માંડ માંડ પાંચ દિવસ પસાર કર્યાં. મહાત્સવને દિવસે રાજા પેાતાના પરિવાર સહિત ગામ બહાર ઉદ્યાનમાં ગયેા. પ્રજાના સવ માણસા પણ ત્યાં આવી પહે ંચ્યા. માતા જાતે પાતાની પુત્રી સુનન્દાને લઈ જવા આવી. સુનન્દા આગળથી જ કપાળ ઉપર ઔષધના લેપ કરી નીચું માં કરીને પલંગ ઉપર પડી હતી. આવી સ્થિતિ જોઈને માતાએ સુનન્દાને પૂછ્યું કે—પુત્રી ! તને શુ વ્યાધિ થઈ આવ્યા છે ? માતાનું કહેવુ' સાંભળીને તે માંદા માણસની માફક ધીમેથી બેલી કે માજી આજે છ ઘડી દિવસ બાકી રહ્યો ત્યારથી મારા માથામાં ન વણુÖવી શકાય તેવું દુઃખ થવા લાગ્યુ છે, તેથી મારાથી માથું પણ ઊંચું કરી શકાતુ નથી.’ માતાએ કહ્યું કે-‘ ત્યારે તે હું પણ ઉદ્યાનમાં
જવાનું માંડીવાળું છું, હું તારી પાસે જ રહીશ. ' સુનન્દાએ કહ્યુ` કે-માજી એ તે કાંઈ ઠીક નહિ
For Personal & Private Use Only
會有大大大XXLXX大聲公園路3
૧૧૩
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
8888$>
88387383
દેખાય, કેમકે તમે રાજાની પટરાણી છે, તેમજ બધી સીએમાં શ્રેષ્ઠ ગણા છે, તેથી તમારા ગયા વિના દેવતા રાજી નહિ થાય. કઢાચ તેમ થવાથી દેવને ભારે કોપ થતા વિગ્ન પણ આવી પડે, માટે દાસદાસીએ સાથે તમે તે જરૂર જાએ અને સારી રીતે મહાત્સવ કરોઃ જો એ ચાર ઘડીમાં માથુ' ઉતરી જશે તે હુ પણ જરૂર આવીશ, મારી એ સખીએનેજ અહિં રહેવા દઈ બાકીના બધાને લઇને જજો. મારી ચિતા ન કર, કારણ કે આવી રીતે માથું તે મને ઘણીવાર ચડી આવે છે અને એકાદ દિવસ રહીને પાછુ ઉતરી જાય છે. માટે માંરી ચિંતા ન કરતાં હર્ષથી ઈચ્છાનુસાર મહાત્સવ મ્હાણજો.' આમ કહી તેણે માતાને મેાકલી દીધી એ દાસીએ સિવાય અન્ય સર્વે દાસદાસીએ પણ પટરાણી સાથે ગયાં. સ`કેત સમય પાસે આવતાં સુનન્દાએ બારીમાંથી એક મજબૂત દોરડા વાળી નીસરણી મૂકાવી. સખી ક્ષણે ક્ષણે રૂપસેન આવ્યા છે કે નહિ તે જોતી સુનન્દાની શય્યા તથા ખારીની વચ્ચે ભમવા લાગી.
આ સમયે તે શહેરમાં મહાબલ નામના એક મોટો જુગારી રહેતા હતા. તે હંમેશા જુગારમાંજ પોતાના સમય વીતાવતા હતા. એક દિવસ ઘુતના રસમાં ને રસમાં. એટલું ધન હારી ગયા કે તેને માથે ભારે દેવું થયું'. ખીજા રમનારાએ ( જુગારીઆ ) તેને પૈસા માટે મુ ઝવવા લાગ્યા. મહાબલે વિચાર કર્યો કે આજ તેા બહુ દેવું થઈ ગયું છે, એટલે હવેતે આપવું કયાંથી ? પણ વાંધો નહિ; આજ લાગ બહુ સરસ છે, આજ બાળકથી માંડીને વૃદ્ધ પ'તસવે મહેાત્સવ માટે બહાર જશે, આખા શહેરમાં કાઈ રહેશે નહિ. અડધી રાતે હું ગામમાં પ્રવેશ કરી, કોઈ પૈસાદાર માણસના ઘરમાં કે દુઢ્ઢાનમાં દાખલ થઇ બીજી ચાવીએથી તાળાંઉઘાડી ધનચારી લઈને મારૂ ́ દેવુ‘ પતાવી દઇશ. આ સિવાય બીજે કાઈ ઉપાય નથી.’ આમ વિચારી તે ચાર પૈસા માટે રાતના ચૌટા અને શેરીઓમાં
For Personal & Private Use Only
ALUATIO
૧૧૪
*www.jainlibrary.org
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
ફરતા ક સ યેાગે તેજ સકેતસ્થાન પાસે આવી ચડયા, ખારીની નીચે નિસરણી વિગેરે સંકેતનાં ચિન્હો જોઈ ને તેણે દુષ્ટબુદ્ધિએ વિચાયુ કે કોઇ સ્ત્રીએ કોઇ યુવાન પુરૂષ સાથે સ‘કેત કર્યા હોય તેમ જણાય છે.તે હજુ આંબ્યા નહિ હોય, મટે ચારમાં ચાર એ ન્યાયે હુંજ ત્યાં ચડી જા` જોઈ એ તેા ખરા કે શું થાય છે ?’ આમ વિચારીને તેણે ખારીની નીચે જઈને નિસરણી આમતેમ હલાવવા માંડી તેને ચાલતી જોઈ સખી દોડી આવી અને બારીની નીચે જોવા લાગી. ત્યાં પુરુષને જોઈ ને તે સમજી કે—જરૂર રૂપસેન આવી લાગ્યા હશે,’ આમ વિચારી તરતજ સુનન્દાને ખબર આપી દીધી કે–તમારા પ્રાણપ્રિય આવી લાગ્યા છે.’ તેણીએ હર્ષોંથી કહ્યુ કે આપણા મહેલમાં તેને આવવા દ્યો.’ એટલે સખીએ પુછ્યુ કે—તમે આવ્યા ?' ધૂતે જવાબ આપ્યા કે—હા.' તે રૂપસેન જ હશે એવી ભ્રાન્તિથી સખીએ કહ્યું કે—આપ અહિં પધારો. અમારૂં આંગણું પાવન કરો અને અમારા કુંવરીના મનેરથ પૂર્ણ કરે. ' આવાં આવકારયુક્ત વચનો સાંભળી ધુતારાએ વિચાર્યું કે મેં ધાર્યું હતું તેમજ જણાય છે, માટે હવે તો નિઃશંક મનેજ જવું. ' આમ વિચારી નિસરણી માગે ઉપર ચડીને તેણે બારીમાં પગ મૂક્યો. એ જ સમયે મહાત્સવ માટે ઉપવનમાં ગયેલ રાણીએ પુત્રી ઉપરના અસાધારણ પ્રેમથી પોતાની સખીઓને કહ્યું કે—તમે રાજ્યના માણસેાને લઈને રાજમ`દિરમાં જાઓ અને મારી પ્રાણથી પ્યારી પુત્રીની તબિયતના સમાચાર પૂછી લાવીને મને કહેા. તેમજ અમુક પેટીમાં પડેલ પૂજાના સામાન સાવચેતીથી કાઢી જલદી માણસા સાથે પાછા આવેા. ' રાણીએ મેાકલેલ તે સખીઓને રાજમંદિરમાં દાખલ થતી દૂરથી જોઈને સુનન્દાએ વિચાર્યુ કે~~અરે! આ વળી શું થયું? આ અંતરાય વળી ક્યાંથી આવ્યા ? ખેર, હવે રૂપસેતના આગમનની ખબર ન પડે એટલે પત્યું,' એમ
For Personal & Private Use Only
ser IBE FIX
HU
૧૧૫
Page #127
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચાથે
પલવ
વિચારી તેણીએ સખીઓ પાસે દીવો ઓલવાવી નાંખ્યો. દાસીઓ તે ધુતારાને હાથથી અંધારીમાં દેરી, સુનન્દાના પલંગમાંજ તેની સાથે સુવાડી દઈ, કાંઈ બેલશે નહિ” એમ કહી તે સખીઓના ટોળાંની સામે ગઈ. આવેલી દાસીઓએ પૂછયું કે—સુનન્દા કયાં છે? તેણીની તબિયત કેવી છે? તે અમને જણાવે. તેમજ સુનન્દા કયાં સુતી છે તે અમને દેખાડો. આજે રાજમંદિરમાં અંધકાર કેમ જણાય છે ?” આ પ્રમાણે સાંભળી સખીએ કહ્યું કે–“સુનન્દાનું માથું બહુ ચડી આવવાથી એવી પીડા થાય છે કે એવી શત્રુને પણ ન થાઓ. તેણીને જે પીડા થાય છે તે જોઈ પણ શકાય તેવી નથી. પલંગમાં તાપથી પીડાતાં તેણે કહ્યું છે કેહુ આ દીવાને તાપ સહુન કરી શકતી નથી, માટે તેને ઓલવી નાખે.” તેથી દી ઓલવી નાંખે છે. આ વાતને ઘડી અધઘડી થઈ અને હમણાં તેની આંખે જરા મળી છે. તેથી હાલ તેને તબિયતના સમાચાર પૂછાય તેમ નથી; હાલ તો તમે ઉંચે સ્વરે બોલશો પણ નહિ; વળી તેણી સુખેથી નિદ્રા લે છે તેથી હાલ તે તેનાં ખંડમાં પણ આવશે નહિ. પિતાની મેળે તે જાગે ત્યારે સુખસમાચાર પૂછજો.” આ પ્રમાણે સાંભળીને એક દાસી બેલી કે-“ચાલે આપણે રાણીના આવાસમાં જઈ આવીએ. તેણી નિરાંતે સુતી છે તે દરમિયાનમાં આપણે રાણીજીએ બતાવેલું કામ કરી આવી પાછા વળતા સુનન્દાના સમાચાર પૂછતાં જશું.’ આમ કહી તે સખીઓનું ટોળું રાણીના આવાસ તરફ વળ્યું.
આ તરફ પેલો ધુતારે સુનન્દાની પથારીમાં પડવો પડ હસ્તાદિકના સ્પર્શથી કામાતુર થઈ પહેલ વહેલાંજ સંભોગ કરવા લાગ્યા. સુનદાએ વિચાર્યું કે–“ઘણા દિવસથી આતુર થઈ રહેલ આ મારા પ્રિયતમને અટકાવવા પણ કઈ રીતે ? ભલે તે પિતાની ઈચ્છા પૂર્ણ કરે મારે વિરહાગ્નિ પણ શાંત થશે.
989888888888888888888888888883
For Personal & Private Use Only
Jain Education Interational
Page #128
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચાથી
પલવ
વાતે વળી પ્રસંગ મળતાં કરીશું, કદાચ જે તે સખીઓ પાછી આવી પહોંચશે તે તેમને અંતરાય થશે.” આમ વિચારી તે કાંઈ બોલી નહિ. તે મજબુત કાયાવાળો ધુતારો ઇચ્છાનુસાર સુરતસુખ ભેગવી નિવૃત થયે. તે અરસામાં સખીઓને સમાચાર પૂછવાને દૂરથી પાછા ફરતા જોઈને સખી દેડતી અંદર આવી કહેવા લાગી કે-‘તમે તમારા વલ્લભને હમણાં તે જવા દે.” તેણીએ પેલા ધૂને કહ્યું કે “શું કરવું? આપણા કર્મને જ દેષ, આટલા દિવસે ઇચ્છિત સમાગમ થયા છતાં એક વાત પણ છુટથી થઈ શકી નહિ, હાલ તે આપ એકદમ ચાલ્યા જાઓ. ફરી ભાગ્યને યોગ થતાં જ્યારે મળીશું ત્યારે મનમાં રહેલી વાત કરીશું.” “તે વિચાર્યું કે હવે રહેવાથી લાભ પણ શું છે ? ન ઓળખાવું એજ ઠીક છે.” એમ વિચારી સુરતક્રીડા કરતાં પડી ગયેલા હાર વિગેરે ઘરેણાં લઈને તેજ માર્ગે તે ઉતરી ગયે. મનમાં ખુશી થતો તે વિચારવા લાગે કે –“આજ સારા શુકન સાથે હું નીકળે હઇશ, કારણ કે રાજકુમારી સાથે સુરસુખ પ્રાપ્ત થયું અને વળી ધન પણ મળ્યું.” આમ વિચારતો ને રાજી થતો તે પોતાને સ્થાને ગયે. સુનન્દાની પ્રિયસખી નિસરણી વિગેરે સંતાડી દઈ સુનન્દાના પગ દાબવા લાગી. એટલામાં દીવા સાથે સખીએનું ટોળું આવી પહોંચ્યું અને સુનન્દાને રાણીએ પૂછવેલ સુખ સમાચાર પૂછ્યા. સુનના પિતાના અંગો સંકેચતી ધીમેથી બેલી કે–“સખીઓ ! પહેલાં તે મને બહુ વેદના થતી હતી, પણ છેલ્લી બે ત્રણ ઘડીમાં તે શાંત થઈ ગઈ છે. હવે ચેતના (શક્તિ) આવે એટલે થયું. તમે માતાજી પાસે જઈ મારા પ્રણામ
સાથે જે જોયું છે તે કહેજો. પહેલાંની વેદનાથી થાકી ગયેલી હોવાથી બહુ બોલી શકું તેમ નથી. પરંતુ 8] હવે તે એમ તે લાગે છે કે માતાજીના આશીર્વાદથી દુઃખ તે ચાલ્યું ગયું છે. માતાજીને કહે કે મારી
1ts
Jairo
Intematic
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #129
--------------------------------------------------------------------------
________________
શ્રી T880 ચિતા હવે ન કરે.' આ પ્રમાણેના સુનન્દાની તબિયતના સવ સમાચાર સખીએ એ ઉપવનમાં જઇ ન ધન્યકુમાર ? ચરિત્ર
રાણીને જણાવ્યા. રાણી પણ સ્વસ્થ થઈને મહોત્સવમાં ભાગ લેવા લાગી. ભાગ ૧
પેલી બાજુ વિષયાકુળ રૂપસેનનું શું થયું તે તરફ જરા નજર કરીએ. રૂપસેન શરીરની અસ્વસ્થતાના ચોથા બહાનાથી પિતા વિગેરેને છેતરી એકલે ઘરે રહ્યો. સુનન્દાને મળવાના વિચારોથી ભરપૂર મને રાત્રિને પલવા પહેલે ભાગ પૂર્ણ થતાં ભેગસામગ્રી લઈ તળાવડે ઘરનાં બારણાં બરાબર બંધ કરી ચાલી નીકળ્યા. રસ્તામાં
વિવિધ વિચારેની તરંગમાળા ચાલવા લાગી—“ધન્ય મારી આ રાત્રિને કે જ્યારે મન, વચન તથા કાયાથી પ્રેમમાં એકતાન થઈ ગયેલ રાજકુમારીનો મેળાપ થશે. જે સુખ મૂર્ખ માણસને આખા જન્મારાના સહવાસથી પણ ન મળી શકે તે સુખ ચતુર માણસ એક ઘડીમાત્રના સંગમાં મેળવી શકે છે, એ વાત નિર્વિવાદ છે. માટે હું ત્યાં જઈ તેના વિયોગનું દુઃખ ભાંગીશ તથા જાતજાતની કહેવત, છન્દ, છપ્પા, સમસ્યા, ગાથાએ વિગેરેથી તેના ચિત્તને રંજન કરીશ. તેણી પણ વિદ્વાન લેવાથી આશયથી ભરપુર હાવ, ભાવ, કટાક્ષ, વક્રાપ્તિ વિગેરેથી મારા હૃદયને આનંદિત કરશે. અને અસરપરસનાં વિરહથી થતા દુઃખની વાતે મીઠા વચનરૂપી અમૃતનું સિંચન કરવાથી મને રથનું વૃક્ષ ખીલી નીકળશે. મારા ચાતુર્યથી ખુશી થઈ કલ્પવૃક્ષની માફક ઇછિત ફળ આપનારી તે બનશે. અમે સુરતસુખ ભોગવતાં દેવતા તથા દેવીઓનું સુઃખ અનુભવશું.' આવા આવા વિચારથી આતં ધ્યાન કરતે રાત્રિ તથા રાગ એ બન્નેના અંધકારમાં તેણીનેજ સંભારતે તે ચાલ્યો જતે હતું, તેવામાં નધણિયાતી; વર્ષાદના પાણીથી ૫ડુ પડું થઈ ગયેલી, સમારકામથી રહિત એક ભીત દેવગે તેના ઉપર તુટી પડી. તેના મારથી રૂપસેનના અંગે
8888888888888888888888
૧૧૮
Jan Education Interational
For Personat & Private Use Only
www.janelibrary.org
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
અંગેના ચુરા થઈ જતાં તે મરણ પામી હતુસ્નાનથી એકજ દિવસ થયા નિવૃત્ત થયેલી સુનન્દાની કુખમાં પિલા જુગારીઓ કરેલ સંગથી ગર્ભપણે ઉત્પન્ન થયા. વિષયની ગતિ વિચિત્ર છે. હજારે જાતના બૈરવાળે શત્રુ જે દુઃખ આપી શકતા નથી તે દુઃખ વિષ આપે છે.
विषयाणां विषाणां च दृश्यते महदन्तरं ।
उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि । ‘વિષય અને વિષમાં આ માટે ફેર છે કે વિષ તે ખાઈએ ત્યારેજ હણે છે. પણ વિષયનું તો મરણ પણ માણસને નાશ કરે છે.”
સખીઓ ચાલી ગઈ એટલે સુનન્દા પિતાના પડી ગયેલા અલંકાર વિગેરે શોધવા લાગી. તેમાંથી ડાક મળ્યા અને કેટલાક મળ્યા નહિ. તેણીએ વિચાર્યું કે મારા પ્રાણપ્રિય તેને તુટી ગયેલા જાણી સમારવા લઈ ગયા હશે. તે સમા કરાવીને પાછા મોકલશે. વળી વિચાર આવ્યા કે એમ હતું તે પછી સઘળાં શા માટે ન લઈ ગયાં?’ સખીએ કહ્યું કે–“સખીઓ આવી પહોંચવાથી ઉતાવળમાં જે હાથમાં આવ્યું તે લઈ ગયા જણાય છે. આવતી કાલે તેની તપાસ કરીશું.' આમ વાત કરતાં તે બન્ને નિદ્રાધીન થઈ ગયા. હવે સવાર થતાં નગરવાસીઓ તથા રાજા પિતતાને ઘરે પાછા આવ્યા. રૂપસેનને બાપ પણ કુટુંબ તથા ચાકરે સહિત ઘરે પાછા આવ્યું. ઘરે તાળું જોઈ વિચાર્યું કે—કઈ ખાસ કામ માટે અથવા શરીરના કારણે પુત્ર બહાર ગયે હશે.” ઘડી બે ઘડી થતાં પણું તે પાછા ન ફર્યો તેથી ભાઈ, કાકા વિગેરે સંબંધીઓ તથા નેકરે ચિંતા કરતા તેને શેધવા માટે અહિં તહિં દોડવા લાગ્યા, પણ કેઈ ઠેકાણેથી
૧૧૯
Jain Education Intema
For Personal & Private Use Only
X
w w.ainelibrary.org
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમારે |
ચરિત્ર ભાગ ૧
ચોથા પલવે
C%B8%ESEWSSSSSSSSSSSSSSSB88888888
તેને પત્તો મળ્યો નહિ. એટલે ભાઈ ભાંડુઓ તથા સંબંધીઓ ભારે દુઃખથી પીડાતા તેને શોધવા માટે આખું ગામ અને ઉઘાન વિગેરેના ખુણે ખુણા ફરી વળ્યા. પણ રૂપાસેનના બીલકુલ સમાચાર મળ્યા નહિ. રૂપસેનના પિતાએ લુહાર પાસે તાળું ઉઘડાવી, શેકથી ભરપૂર દીલે પત્ની, નેકર, ચાકર વિગેરેને ઘરમાં દાખલ કર્યા અને પોતે પુત્રની ચિંતા કરતા રાજદ્વારે ગયો. દીર્ઘ નિઃશ્વાસ નાંખતે તથા આંસુઓ પાડતે. તે રાજાને નમીને ઉભો રહ્યો. રાજાએ તેને આ સ્થિતિમાં જોઈ પૂછયું કે—કહે શેઠ! તમારે એવું મોટું શું દુઃખ આવી પડ્યું છે? તે શાંતિથી કહો કે જેથી હું તમારું દુઃખ દૂર કરી શકું. તમે તે મારા નગરની શોભા છે તથા મારા હૃદયને અતિપ્રિય છે. તમારું દુઃખ જોઈને મને પણ બહુ દુઃખ થાય છે.” પછી ફાટ ફાટ થતા હૃદયે શેઠે સર્વ બીના રાજાને કહી સંભળાવી. રાજા પણ તે સાંભળી બહુ દુઃખી થયું. રાજાએ શેઠને ધીરજ આપી અને હજારો સેવકોને બોલાવી આખા ગામ, વન, બીજા ગામે, વાવ, કુવા તથા વેશ્યાના ઘરોમાં તપાસ કરાવી. સો સે ગાઉ સુધી ઉંટ વિગેરે ઉપર સ્વારે મોકલીને તપાસ કરાવી, પણ તેઓ જેવા ગયા તેવાજ પાછા ફર્યા. તેના લેશ માત્ર પણ સમાચાર મળ્યા નહિ. રાજા તેથી ભારે વિચારમાં પડવો, કર્મની ગતિ વિચિત્ર છે. તેના સમાચાર જ્ઞાની મુનિ સિવાય બીજો કોણ આપી શકે? શેઠ નિરાશ થતાં ઘરે પાછા આવ્યા. છ માસ સુધી બહુ બહુ ધન ખરચી તેની તપાસ કરાવી પણ લેશ માત્ર સમાચાર મળ્યા નહિ. દેવની ગતિને કેણ રેકી શકે? શેઠ તેના વિયોગનું ભારે દુઃખ ભગવતે દુઃખમાં કાળ પસાર કરવા લાગ્યો. સુનન્દાની સખીએ માણસને મેઢેથી આ વાત સાંભળીને તે સુનન્દાને કહી. તે બહુજ દુઃખી થઈ સખીને કહેવા લાગી કે–અહિંથી પાછા જતાં શું કઈ ચારે ઘરેણાના
388888888888882888888888888
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા
પહેલવ
83833848: WHERE'RE &
Jain Education Intematont
લાભથી તેને મારી નાખ્યા હશે અથવા તેને ઉપાડી ગયા હશે ? તેણીએ પણ બહુ તપાસ કરાવી પણ કઈ ઠેકાણેથી તેના પત્તા મળ્યા નહિ. હવે એક મહિના લગભગ થવા આવ્યેા, શરદી, અંગાનું તુટવુ, શિથિલતા વિગેરે ગભ ચિહ્નો રાજકુંવરીને જણાવા લાગ્યા. તેણે સખીને બધી બીના જણાવી. એટલે તેણે કારણ કળી જઈ અપી`ના ભયથી કોઈ સુયાણીને ખુબ ધન આપી તેની પાસે ક્ષારવાળી ઔષધિ વિગેરે પ્રયાગા કરાથી ગ પડાવી નાખ્યું. રૂપસેનને જીવ ત્યાંથી ચ્યવી, ત્રીજા ભવમાં એક સાપણુની કુખમાં ઉપજી નાગપણે ઉત્પન્ન થયા. સુનન્દ્રાએ હવે સખી મારફત માતાને કહેવરાવ્યું કે—હવે મારૂં' વેવિશાળ ખુશીથી કરે.' તે સાંભળી રાણીએ ઘણા હર્ષોંથી તે વાત રાજાને કડ્ડી. એટલે રાજાએ ક્ષિતપ્રતિષ્ઠિત નગરના રાજા સાથે તેના લગ્ન કર્યા. સુવર્ણ, રત્ન, હાથી, ઘોડા વિગેરેથી જમાઇને પ્રસન્ન કરી સુનન્દાને તેની સાથે વિદાય કરી, રાજા પણ ઉત્સાહથી તેણીને લઇને પોતાના નગર તરફ પાછા ફર્યાં અને તેણીની સાથે ભાતભાતના ભેગા ભોગવતા તે સુખમાં સમય વ્યતિત કરવા લાગ્યા. રૂપસેનના જીવ સર્પિણીના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા તેનું આયુષ્ય બળવાન હોવાથી માતાના ભક્ષણમાંથી બચી જઈ! મેટા થયા અને પૃથ્વીપર આહાર માટે રખડતા એક વખત કમસ યેાગે તેજ રાજમાંદેરમાં આવી ચડયો. ઉન્હાળાના સમય હાવાથી તે રાજારાણી પેાતાના આવાસની વાટિકામાં જળયંત્રથી ઠંડા કરેલા પ્રદેશમાં યથેચ્છ વિહાર કરતા હતા. તે નાગ દૈવયેાગે ત્યાં આવી સુન્દ્રાને જોતાં આગલા ભવના રાગના ઉદયથી સ્તબ્ધ થઈ જઈ, ફણા ઉંચી કરી તેની સામે હાજર થયા અને મસ્તક ધુણાવવા લાગ્યા. સુનન્દા તેને જોઇ બહુજ ખીવા લાગી
૧ સાપણુ પ્રસવ કરતી વખતે પેાતાના બચ્ચાંને ખાઇ જાય છે, તેમાંથી નાશી છુટે છે તે બચે છે.
For Personal & Private Use Only
33838E8:43 મા
ર
www.airnellbrary.org
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧
ચાથા પલ્લવ
肉肉肉
IETY &
અને રાડ પાડીને ત્યાંથી નાસવા લાગી, તે જેમ જેમ નાસતી ગઈ તેમ તેમ તે સર્પ તેની પાછળ પાછળ
ભમવા લાગ્યે સુનન્દા વધારે જોરથી રાડ પાડીને કહેવા લાગી કે—અરે કોઈ દોડા, દોડા, આ સપ મને
કરવા માટે મારી પાછળ લાગ્યા છે,' આ પ્રમાણે સાંભળી રાજાએ સેવકા પાસે શસ્ત્રવડે તેને મારી નંખાવ્યેા. ત્યાંથી મરીને ચેાથા ભવમાં તે કાગડાપણે ઉત્પન્ન થયા. ક્રમે ક્રમે વધતો તે નગરમાં ફરવા લાગ્યા. એક વખત ભમતાં ભમતાં એક મેટા વૃક્ષની ડાળી ઉપર બેસીને તે ફળ-ખાતા હતા, તેવે સમયે રાજારાણીનું યુગલ ફળફુલની શાભા જોતુ તેજ વાટિકામાં આવી ઘણા માણસોવાળા એક આવાસમાં બેસી વિલાસ કરવા લાગ્યું. તેમની આગળ ગાયન ગાનારા ગૌયાએ સમયને અનુકૂળ દિવ્ય અને મધુર ગાન વીણા સાથે ગાવા લાગ્યા, તે બન્ને ગાયનના રસમાં લીન થઈ જઈ એકચિત્તે સાંભળવા લાગ્યા. તે વખતે ગાયકે સિવાય ખીજું કાઈ જરાપણ ખેલતુ નહતુ. તેવામાં પેલે કાગડા ભમતા ભમતે ત્યાં આવી ચઢયો અને આવાસની સામે આવેલા એક વૃક્ષની ડાળીમાંથી આમ તેમ જોતાં તેની દ્રષ્ટિ સુનન્દા ઉપર પડી, એટલે તેની ઉપર રાગ થઈ તે ખુશ ખુશ થઇ આમ તેમ ભમવા લાગ્યું. અશુભ નામ કદયથી તેના અવાજ એટલો કકડતા કે તેથી રાજાને રગમાં ભગ પડવા લાગ્યો; આથી રાજા સેવકોને કહ્યું કે—“અરે મૂર્ખા ! આવા સમયમાં સંગીતમાં આપણને વશ કરનાર આ પક્ષીને તમે ઉડાડતા કેમ નથી ? ’ રાજાના હુકમથી સેવકાએ તે કાગડાને ઉડાડડ્યો, પરંતુ તે ફરી ફરી ત્યાં આવી અવાજ કરવા લાગ્યું. આમ ત્રણ-ચાર વાર ઉડાડવા છતાં મહામહને વશ તે પાછો આવતે અટકયા નહિ; એટલે રાજાએ ગુસ્સે થઇને તેને ગેાળી મારવાથી તે હણાઇ ને જમીન ઉપર પડયા. ત્યાંથી ચ્યવી તેજ નગરના ઉદ્યાનમાં હુ સપણે ઉત્પન્ન થયા. અનુક્રમે વધતા, સરોવર તથા
For Personal & Private Use Only
૧૨
www.jainellbrary.org
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચાથી પલવ
BREZZE9G:BEST BREAS SSAM2594
વૃક્ષેમાં યથેચ્છ વિહાર કરતે તે પિતાને સમય વીતાવવા લાગ્યા. એક વખત ગ્રીષ્મઋતુમાં તે દંપતી પાણીના સિંચનથી શીતળ કરેલી ગીચ ઝાડીમાં પૂર્ણ છાયાને લીધે તાપ દૂર થયેલ હોવાથી આનંદ આપતા પ્રદેશમાં એક વડવૃક્ષની નીચે બેઠા હતા. આગળ ગાનારાએ અનેક રસથી ભરપૂર ગાયને તથા આલાપે છેડી રહ્યા હતા. આવા સમયે રૂપસેનને જીવ હિંસ ભમતે ભમતે જે તે ઝાડની ડાળી ઉપર આવી ચડ્યો કે તે તરત જ તેની દુટિ પાછી સુનન્દા ઉપર પડી; વળી મેહ ઉત્પન્ન થતાં તેના મેઢા સામું જોઈ મધુર શબ્દથી અવાજ કરતે અનિમિષપણે તેના સામે જોઈ રહ્યો. તે સમયે એક કાગડો ઉડતો ઉડતે ત્યાં આવી હંસ પાસે બેઠે. તે કાગડો રાજાના વ જોઈ તેના ઉપર ચરક, તેથી ગુસ્સે થઈ રાજાએ જેવી ગોળી છોડી કે તરત જ ચેતી જઈ તે લુચ્ચે કાગડા ઉડી ગયો, પરંતુ પેલી ગોળી મોહમાં મૂઢ બનેલા હંસને લાગી તેના આઘાતથી હંસ તરફડતે રાજાની આગળ પડ્યો તે જોઈ એક ડાહ્યો માણસ બેલી ઊઢયો કે–“સ્વામિન્ ! કાગડાએ કરેલું પાપ બિચારા હંસને ભારે પડ્યું,” ત્યારે બીજાએ કહ્યું કે—“માડી સંગતિનાં ફળ આમજ ભેગવવાં પડે છે. તે હંસને જોઈને રાજાને પણ દયા આવી, પણ શું કરે ? ગોળી લાગી તે કાંઈ ન લાગી થાય તેમ નહોતું. હંસ ત્યાંથી મરી તેજ દેશના જંગલમાં હરિણીની કુક્ષિમાં હરણપણે ઉત્પન્ન થયા. સમય વિતતાં જન્મ પામી માતાનું દુધ પીતે તે તેની સાથે ભમવા લાગ્યા. અનુક્રમે વય વધતાં જુવાન થઈ તે હરણના ટેળા સાથે જંગલમાં ફરવા લાગ્યા. ઘાસ તથા જળથી સંતુષ્ટ થઈ તે સુખે સમય પસાર કરવા લાગ્યા.
એક વખત સુનન્દાએ રાજાને કહ્યું કે—‘તમે જ્યારે શિકાર કરવા જંગલમાં જાઓ છે ત્યારે
3288888888888888888888:: 3892258828
૧૨૩ www.inelibrary.org
Jan Education Inter
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચાથા પહેલવ
8889X
WITH ANS
ચપળ ગતિવાળા તથા મનુષ્યની ઉપર દ્રષ્ટિ પડતાં વેંત દોડી જતા હરણેાને વશ કરી કેવી રીતે મારો છે ? ’ રાજાએ કહ્યું કે—પ્રિયે ! ગાયનમાં અતિ કુશળ માણસોને લઇને ગાઢ વનમાં અમે જઇએ છીએ ત્યાં સેવા વૃક્ષની નીચે ઉભા રહી, મધુર સ્વરે ગાયન ગાય છે. તે રાગોની ગ્રામ મૂછના વિગેરે સાંભળી રાગમાં અંધ બની જઈ હરણા ખેંચાઇ આવે છે. ટોડી, સારંગ વિગેરે રાગેામાં મદમસ્ત થઇ નિભ་ય બની જઈ એકતાનવાળા તે ગાયકની નજીક એટલા બધા આવી જાય છે કે સુખેથી તેમને પકડી શકાય છે. બીજા સેવકો જરા દૂર જઇ જાડા દેરાવાળી મેાટી જાળી વનની ચારે બાજુ બાંધી લે છે. આટલું થયા પછી ગાયા ગાયન બંધ કરી દે છે. તેઓ પાછા પલાયન કરી જવા પ્રયાસ કરે છે, પણુ વનની ફરતી દોરી બાંધેલી હાવાથી ક્યાંથી જઈ શકે ? પછી અમે દોડી જતા હરણને કાં તો મારી નાખીએ છીએ અથવા તો જીવતાજ પકડી લઈએ છીએ. ' સુનન્દાએ'કથ્રુ કે ઘાસથીયુક્ત-મેઢાંવાળાં બિચારા નિદોષ હરણને આટલી બધી મહેનતે પકડવામાં ને મારવામાં શૈા લાભ ?’ રાજાએ કહ્યું કે—એ તેા અમારો રાજધર્મ છે અમારી જમીનમાંથી અમારૂ' ઘાસ ખાય છે, પાણી પીવે છે અને તેના કાંઇ કર આપતા નથી. આ અપરાધથી અમે કેટલાક હરણાને મારીએ છીએ. એમાં કાંઇ પાપનું કામ કરતા નથી. લાભ તે દેખીતા જ છે, કેમકે તેથી ચિલત લક્ષ્યને પાડી શકવાના અનુભવ થાય છે.' સુન્હાએ આ વાત સાંભળી એમજ હશે એમ સમજી તે વાત સ્વીકારી. જૈનધર્મના બેધ સિવાય ખરા તત્ત્વનું જ્ઞાન કયાંથીજ થાય ? સુનન્દાએ પછી વિનંતિ કરી કે—પ્રાણનાથ ! મહા આશ્ચર્યોં ઉત્પન્ન કરે તેવી તે ક્રીડા એકવાર મને દેખાડો.' રાજાએ કહ્યું કે—ભલે, ફરી જ્યારે શિકાર કરવા જઈશ ત્યારે તને સાથે લઈને જઈશ.' કેટલાક
For Personal & Private Use Only
REA II BEC BTXU0883
૧૨૪
ww.jainellbrary.org
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાસ્ત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
凶
大盛事 8出达出发888
Jain Education Internation
દિવસ ગયા પછી રાજાએ સુનન્દાને કધુ કે—આવતી કાલે અમે શિકાર માટે જવાનો વિચાર રાખીએ છીએ, જેવાની ઇચ્છા હોય તે સાથે આવવા તૈયાર રહેવું. બીજે દિવશે રાણીને સાથે લઈ સૈન્ય સાથે રાજાએ જંગલના ઉંડા ભાગમાં જઇ એક મેાટા ઝાડ નીચે ઉભા રહી સેવકોને હુકમ કર્યો કે—ગીત ગાનથી હરણના ટોળાને તમે આ તરફ ખેંચી લાવે.' સેવક પણ ઉપર કહી ગયા તે પ્રમાણેની કળાથી હરણના યુથને ખેંચી લાવ્યા. રાજારાણી ઘેાડા ઉપર સ્વારી કરી ત્યાં આગળ ગયા. ત્યાં રાગથી અંધા ગયેલ ચિત્તવાળા, જાણે ચિત્રમાં આળેખેલા હોય તેની માફક સ્થિર એક ધ્યાનથી સાંભળતા તેઓ ઉભા હતા. તેની અંદર હરણપણે ઉત્પન્ન થયેલે રૂપસેનને જીવ પણ હતા. આમ તેમ ભમતા તે હરણની દૃષ્ટિ ઘેાડા ઉપર બેઠેલી સુનન્દા ઉપર પડી; એટલે તેના ઉપર તેને મેહ થઈ આવ્યા. તેને દેખતાંજ તે હરણ મેહમાં અંધ બની ગયા અને હર્ષોંથી નાચાનાચ કરતા ફરી ફરીને એક દૃષ્ટિએ તેના સામુંજ નિહાળવા લાગ્યું. આ સમયે સેવકોએ ગાન ખ'ધ કર્યું, એટલે બધા હરણે! જુદી જુદી દિશા તરફ નાસવા લાગ્યા. પરંતુ રૂપસેનના જીવ હર્ષોંથી ભરાયેલ મને ત્યાંજ ઉભો રહ્યો. રાજા તેની આવી દશા જોઈ રાણીને કહેવા લાગ્યા કે—‘પ્રિયે! આ હરણ રાગમાં પૂ` આસક્ત થયા હોય તેમ લાગે છે, ગાયન બંધ થતાં બધા હરણા નાશી ગયા. પણ આ હરણ ફરીને ગવાવાની આશાએ ઉભો રહ્યો જણાય છે. આ હરણુ ભર જુવાનીમાં હાવાથી પુષ્કળ માંસવાળા છે, એટલે તેનું માંસ સ્વાદવાળું લાગશે.’ આમ ખેલી બાણુને કાન સુધી ખેંચી તેના ઉપર છેડયું. તેથી તે હરણુ હણાઇને તરતજ જમીન ઉપર પડયા અને ક્ષણમાંજ ત્યાંથી મરી વિંધ્યાદ્રિમાં કોઇ હાથણીને પેટે હાથીપણે ઉત્પન્ન થયા. રાજા તે હરણના શરીરને ઉપડાવી પેાતાના
For Personal & Private Use Only
self-STIR-E88888EE
૧૫
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧|
ચોથા
પલવ
સુંદર આવાસમાં આવ્યું. ત્યાં રસેયાને હુકમ કર્યો કે–આનું માંસ બરાબર પકાવો, સુંદર સુંદર મસાલા ભેળવી તેને સ્વાદિષ્ટ બનાવજે.” સેવકે એ રાજાની આજ્ઞાનુસાર સુદર મસાલાઓમાં મેળવી, ઘીથી તેને તર કરી, માંસને પાક બનાવી સેનાના વાસણમાં ભરીને રાજાની આગળ લાવીને મૂકયું. એટલે બધાને યેગ્યતા પ્રમાણે વહેંચી આપી રાજા રાણી અને તે ખાવા લાગ્યા, અને તેને સ્વાદ મેળવીને ફરી ફરી તેની પ્રસંશા કરવા લાગ્યા કે-“આ સ્વાદિષ્ટ નીકળ્યું. આગળ બહુ વાર માંસ ખાધું હતું પણ આની આગળ તે રદ (તુચ્છ) છે. આ સમયે તેમના ભાગ્યયોગે ત્યાં આગળ બે મુનિએ આવી ચડયા. માર્ગે ચાલ્યા જતાં આ અયોગ્ય દશ્ય જોઈ એક મુનિએ જ્ઞાનના ઉપયોગથી આગળ બની ગયેલ બનાવ જાણી લઈ બીજા મુનિને કહ્યું કે નિરર્થક કરેલાં કર્મોનાં ફળનું બળ તે જુઓ. આ હરણ (રૂપાસેનને જીવ) કેવળ મનના વિચારે તથા કપનાઓથીજ કમબંધ કરી મન, વચન તથા કાયાના યોગથી હેરાન હેરાન થઈ ભવભવ રખડવા છતાં પિતાના કર્મની નિર્જરા કર્યા સિવાય અકાળે મરણ પામ્યો છે. જે સ્ત્રી માટે તે બિચારો ભભવ વર્ણવી ન શકાય તેવા દુઃખે ન કરે છે, તેજ સ્ત્રી હર્ષથી તેનું માંસ ખાય છે. અસાર સંસારના આવા સંગે તથા બંધનને ધિક્કાર છે, ' આમ બેલી માથું ધુણાવતા તે મુનિ આગળ ચાલ્યા. આ સર્વ બનાવ બારણા પાસે બેઠેલા દંપતિએ જોયે. તે જોઈને રાજાએ મુનિને બોલાવીને પૂછયું કે—“ હે મુનિ ! તમે માથું ધુણાવ્યું તે અમને માંસ ખાતા જોઈ દુગછા આવવાથી કે તે સિવાય બીજો કોઈ હેતુ છે ખરો ? અમારા કુળમાં માંસ ખાવાની તે પરંપરાની પ્રવૃત્તિ છે. તમારા જેવા મોટા માણસે કંઈ નિમિત્ત સિવાય માથું ધુણાવે અથવા નિંદા કરે તે બનવા યોગ્ય નથી. માટે હું
Jan Education Interational
For Personal & Private Use Only
www.jane brary.org
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
પૂછું છું કે શા કારણથી આપે માથું ધુણાવ્યું?’ મુનિએ કહ્યું કે – હે રાજન ! માંસભક્ષણ કરવું તે અમારા કુળની પ્રવૃત્તિજ છે તેમ જે તમે કહ્યું છે તે અમારા પણ ધ્યાનમાં છે. જિનવાણીથી અજ્ઞાત, અનાદિ કાળથી વિચિત્ર સ્વભાવવાળે તથા ઇંદ્રિયને વસ થયેલે જીવ તેની તૃપ્તિ માટે શું શું નથી કરતે ? માટેજ
आत्मभूपतिरयं सनातन :, पीतमोहमदिरा विमे।हित ।
किंकरस्य मनसेोऽपि किंकररिन्द्रियैरहह ! किंकरीकृत ॥ આ જીવ મૂળથી તે પિતાને રાજા છે, પરંતુ મેડમદિરા પીવાથી મનરૂપી સેવકની પણ સેવક એવી ઇ. દ્રયને ગુલામ થઈ બેઠા છે.
સંસારના જ્ઞાન વગરનો જીવ મિથ્યાત્વ, અવિરતિ કષાય અને વેગ વિગેરેથી પ્રેરાઈને ઇન્દ્રિયના સુખોથી બંધાઈ અઢારે પાપા કે સેવે છે. કયે રરતા પકડવો ઉચિત ગણાય તે સંબંધી જ્ઞાન વિનાને પ્રાણી હઠથી બ્રમણ કર્યા કરે તેમાં આશ્ચર્ય પણ શું ? કેમ કે જેવું કરે તેવું પામે, પણ વધારે આશ્ચર્ય જેવુ તો એ છે કે કુકર્મો કરવાથી જે પાપ થાય છે તેના કરતાં પણ કુકમના ચિન્તન માત્રથી કરેલ પાપાને પરિણામે ઘણીવાર માણસ વધારે દુઃખી થાય છે. જ્ઞાન દ્વારા આ વાત પ્રત્યક્ષ જેવાથી અમે માથું ધુણાવ્યું હતું, બીજું કોઈ કારણ નહોતું.' આમ કહી મુનિ અટકયા, એટલે રાજાએ પૂછયું કે—અપરાધ કરવાથી થાય તેના કરતાં પણ ઘણીવાર માણસ મને રથ માત્રથી વધારે દુઃખી થાય છે તેવું જેને માટે આપે જ્ઞાનથી જોયું તે જીવ કોણ છે ? અને કઈ રીતે ફક્ત કુકર્મોનું ચિંતવન કરવા માત્રથી તે વધારે
88888888888888888888888888888888
Jain Education Internati!
For Personal & Private Use Only
w
ainelibrary.org
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચિત્ર
ભાગ ૧
ચાથા પલ્લવ
家公園公道
દુ:ખી થયા છે? તે દયા કી આપ અમને જણાવે કે જેથી મારા જેવા અજ્ઞાની ઉપર કાંઇક ઉપકાર
.
થાય. ’ મુનિએ કહ્યુ કે—‘ રાજન્ ! વિષય કષાયને વશ જીવે દુનિયામાં જે શ્વેતા નથી, સાંભળતા નથી તથા અનુભવતા નથી તેનું ફક્ત ચિંતન કરવા માત્રથી દુર્ધ્યાન કરી નિગેદ રૂપી મહા દુઃ ખસમુદ્રમાં પડે છે. કાંઈ ખરાબ કૃત્યો કરતા નથી, પર ંતુ વિષય, કયુક્ત માત્ર કલ્પનાએ કરી પરંપરાએ અનંતા કાળ સુધી વધ. અંધન, તાડન, છેદન, ભેદન વગે૨ે એવાં એવાં દુઃખા અનુભવે છે કે તેનું વર્ણન જ્ઞાનીએથી પશુ કરી શકાય નહિ. ' રાજાએ કર્યુ કે—સ્વામિત્! નરક તથા નિંગાઢ સંબંધી આપે જે કથ્રુ તે નરક નિગોદનુ સ્વરૂપ આ આસન ઉપર બેસી આપ અમને કડા. આપને સ્થાને જવામાં કાંઇક વિલંબ તે થશે, પરંતુ સાધુ પુરુષને રોકવાથી પશુ લાઞજ થાય છે. આપ મારા ઉપર કૃપા કરવા સમ” છે. તેથીજ હું પ્રાના કરૂ છું.' મુનિએ પશુ માટે લાભ થશે એમ સમજી ત્યાં રોકાઈને આગમની રીત પ્રમાણે નરક નિગોદના વિપાક (દુઃખે) હેતુએ સાથે ઉપદેશ દ્વારા સમજાવ્યા. રાજા આ સાંભળી આશ્ચય પામી સંસારથી ડરી મુનિને નમસ્કાર કરીને પૂછવા લાગ્યું કે—‘ જો આ સંસાર અતીથી ભરપુરજ છે, તેા પછી હરહ ંમેશ પાપ કર્મો કરનારા એવા મારા જેવાની શી દશા થશે ? ' મુનિએ કહ્યું કે — રાજન્ ! હજુ કાંઇ ગયુ નથી. જે અત્યારથી ચેતી મન, વચન તથા કાયાને શુદ્ધ કરી ધર્મનું આરાધન કરશે. તે જુજ સમયમાં દૃઢપ્રહારી, કાળકુમાર, ચિલાતીપુત્ર, ચુલિની વગેરે મહા કુકી માણસાની માફક બધા કમેમ્પના ક્ષય કરી મુક્તિસુખ અવશ્ય મેળવશે. મેક્ષ જેવું સુખ ખીજુ એકે નથી. માટે શક્તિ અનુસાર ધર્મનું આચરણ કરવું યાગ્ય છે, ' પછી રાજાએ પૂછ્યું કે-—‘ હે સ્વામિન્ !
For Personal & Private Use Only
THINFOXI ITI 41 શાસ્ત્રીનાન
૧૨૮
Page #140
--------------------------------------------------------------------------
________________
ધાન્યકુમારી
ચારિત્ર ' ભાગ ૧
ચાથે પલવ
જેને નિમિત્તે અમે વાર્તામાં અમૂલ્ય સુખડી પ્રાપ્ત કરી તેની વાતો આપે કહી નહીં તે સાંભળવાનું અમને બહુ મન છે, માટે દયા કરી તે વાત અમને કહે.” સાધુએ કહ્યું કે –“હે રાજન ! કર્મની ગતિ વિચિત્ર છે, તેની આગળ કેઈનું ઉપજતું નથી માટે જ જે કુળવાન કુટુંબમાં ઉત્પન્ન થયા હોય છે તેઓ પાપપ્રવૃત્તિનું મનથી પણ ચિંતવન કરતા નથી. કરવાની વાત તે બાજુ ઉપર રહી પણ કુકર્મની વાર્તાથી પણ તેઓ ખેદ પામે છે. આવા માણસને પણ આગલા પ્રબળ કમી ઉદયમાં આવતાં ન સમજી શકાય તે મતિવિપસ થઈ જાય છે. આવી વાત સાંભળી માણસે તે સાચી માની ન શકવાથી કહેનારને ઉપાલંભ (ઠપકો) દે છે; પરંતુ કર્મના ઉદયથી આપણી બુદ્ધિ આપણને આવા ખરાબ માગે દેરે છે. આ પ્રમાણે કેઈ અમુક જીવે આગલા ભવના કર્મોદયથી કુકર્મ કર્યું પણ તેના પુણ્યના બળથી કેઈન જાણવામાં તે બીના આવી નહિ. આવી વાત ગુરુચરણના પસાયથી અમારા જાણવામાં આવી. પરંતુ તે જીવ પિતે કરેલ કુકર્મોની વાત સાંભળી કદાચ મનમાં દુભાય અથવા શરમાય અથવા સંબંધીઓ તે વાત સાંભળી તેના ઉપર છોડી દે, અથવા છેવટ મનમાં Àશ રાખે, અતિ નિકટ સંબંધમાં હોય તે કદાચ મારે પણ ખરા અને તે દુઃખથી પીડાઈ તે જીવ શત્રુની માફક દ્વેષી બની નાહક કર્મ બાંધે, વધારે નહિ તે છેવટ સંબંધ તે તેડીજ નાખે-તેમ લાગવાથી તે વાત ન કરવી તેજ શ્રેયકર લાગે છે.’ મુનિએ કહેલી સર્વ વાત સાંભળી સુના બેલી કે -ભગવદ્ ! આપેજ હમણાં ઉપદેશ આપતાં કહ્યું કે જીવે બધી કરણી આગલા કર્મ ઉદય આવવાથી જ કરે છે, માટે સમજુ માણસોએ તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છેજ નહિ; પરંતુ કરેલ પાપને પશ્ચાતાપ કરવો કે જેથી પાપની વૃદ્ધિ બીયકલ ન થાય તમારા વચનથી.
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
E
શ્રી
ધન્યકુમાર'
ચારવ
ભાગ ૧૪
ચોથા વડ
FEE
ક
આટલુ જાણ્યા પછી આપ ખુશીથી કર્મોદયથી ઉત્પન્ન થયેલ ખીના સંબ’ધી અમને કહે, ' સાધુએ પૂછ્યું કે— તેમાં કાંઇ તમારેજ લગતુ' હાય તે તે સાંભળીને તમે નાખુશ તે નિડે થાઓ જો તેમ હોય તે વાત કહીએ. '/રાણીએ કહ્યુ` કે—ભગવન્ ! સુખેથી આપ કા. અમને અજ્ઞાન દશામાં કરેલા દુષ્કૃત સંબધીની વાત સાંભળી તે પાપનો નાશ કરવાના ઉપાય પણ તમારી પાસેથીજ મળી આવશે. ' રાજાએ પણ કહ્યું કે— સ્વામિન્ ! આપના ઉપદેશથી અમુક સુખ અથવા દુઃખ આપનાર છે, એવા અનાદિ કાળના અમારા ભ્રમ દૂર થયા છે. જીવા કર્મોદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનને વશ થઈને અનેક પ્રકારના દુષ્કૃત કરે છે. તમારા ઉપકારથી અમને રાગદ્વેષની વૃદ્ધિ થતી બધ થઈ જશે, માટે આપને જે કહેવુ હાય તે સુખેથી કહેા.' આટલા આગ્રહ થવાથી સાધુએ કહ્યું કે—“ સુનન્દા ! બાળપણમાં જ્યારે તારા મહેલની અગાશીમાં સખી સાથે ઉભા ઉભા કઇ શેડીઆના ઘરમાં દૂરથી તેને રૂપ, યૌવન, વિનય વિગેર ગુડ્ડાથી યુક્ત એવી પેાતાની પત્નીને કાંઈ બહાનુ કાઢીને મારતાં જોઈને તમને પુરૂષો ઉપર દ્વેષ ઉત્પન્ન થયા હતા તે સાચી વાત ? ” મુનિનું કહેવું સાંભળી આશ્ચય પામી સુનન્તાએ કહ્યુ` કે—સ્વામિન્ ! આપ કહેા છે તે સત્ય છે.” ‘તે દ્વેષથી તમે લગ્ન કાઢે ન કરવાની પ્રતિજ્ઞા કરવા માંડી, પશુ સખીઓએ ના પાડવાંથી પ્રતિજ્ઞા લીધી નહી', સમય જતાં તમે યુવાન થયા, એટલે તેજ મુજબ અગાશીમાં ઉભા ઉભા કોઇ મેટા શેડીમાના ઘરમાં ઢ'પતિને વિલાસ કરતા જોઈ તમને તીત્ર કામના ઉય થયા, સખીઓએ તમને શિખામણ દઈ ને ત્યાંથી નીચે ઉતારી એક અટારીમાં ઉભી રાખી; તે સમયે અતિ સ્વરૂપવાન, યુવાન, ચતુર તથા
સુંદર
વસ્ત્રોથી યુક્ત એક શેઠીબાના પુત્રને બજારમાં એક પાનવાળાની દુકાન પાસે ઉભા રહેલા જોઈ તમને તેના
For Personal & Private Use Only
出處出來XXXXX2848|||啓A
૧૩૦
www.jainellbrary.org
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યમાર્ ચારિત્ર ભાગી
ઉપર માહ ઉત્પન્ન થયે।. સખી મારફત પત્રિકાએની આવજા થવાથી તમારા વચ્ચે ગાઢ સ્નેહ ઉત્પન્ન થયા, પરંતુ મળવાનુ` બની શકતુ નહોતું; છેવટ કૌમુદ મહાત્સવના અવસરના લાભ લઈ દેરડાની નિસરણી દ્વારા મળવાના સંકેત કર્યો, તમે બન્ને શરીર અસ્વસ્થ હોવાને બ્ડાને ઘરમાં રહ્યા, રાતના પહેલા ભાગમાં દાસી મારફત નિસરણી મૂકાવી. આ વખતે તારી જાણ બહારની એક વાત બની હતી તે સાંભળ— તે શહેરમાં એક પલ્લવ જુગારી રહેતા હતા. તે જુગારમાં બહુ ધન હારી જવાથી દુ:ખી થઇ રખડતો હતો. કૌમુદી મહોત્સવને દ્વિવસે જ્યારે બધા લોકો બહાર ક્રીડા કરવા ગયા ત્યારે કોઈ ગૃડસ્થનું ઘર ફાડવાની ઇચ્છાએ તે એક પહેાર રાત ગઈ એટલે ભમતા ભમતા કમ યાગે તમારા સ"કેતસ્થાન પાસે આવી ચડયો. નિસરણી જોઈને સંકેતની કલ્પના કરી લઈ તે દુષ્ટ બુદ્ધિવાળા નિસરણી ઉપર ચડી ગયા. સખીએ નિસરણી ચાલતી જોઈ તેને કહ્યું કે— તમે આવ્યા ?' ધૂતે હા પાડવાથી સખી પણ શેઠીઆના પુત્ર આવ્યા છે તેમજ ત્યાં ઉભી ઉભી તેણીએ તને વધામણી દીધી. તું રાજી થઈ, તે ધૃષ્ટ ધૂતારા આટલું કહેતાં વેંત ચડી આવ્યા, આ વખતે સખીઓના ટોળાને આવતુ' જોઈને દાસીએ દીવા એલવી નાંખ્યા. તેના ઝાલી દાસીએ તેને તારા પલંગમાં મૂકયા. સખીએને સમજાવી બીજા કામ માટે મોકલી દીધી. અંધારામાં તે તારાને રૂપસેન સમજી તારી સાથે તે તેને સચેગ કરવા દીધા. પેલી સખી પાછી આવવાના ભયથી તે તેની સાથે વાત પણ કરી નહી. ‘સચેાગ મળતાં વાત કરશુ.” તેમ કહી સખીએ તેને જવા કહ્યું. તે સાંભળી તુટેલ હાર વગેરે લઈ તે ચાલતા થયા.’ પેાતાના ધારવાથી વિપરીત ખીના અનેલી સાંભળી દીર્ઘ નિ:શ્વાસ મૂકીને તેણીએ કહ્યું કે... હે સ્વામિન્ ! તમે કહા તેમાં શંકા જેવું તે શેનુ જ
સમજી
For Personal & Private Use Only
ચાથી
(AAZ ABSCRIBE
防腐
વિગેરે
ઉપર
હાથ
3884恻型发閃已烈XXX8XXXXXXX88
૧૩૧
www.jainellbrary org
Page #143
--------------------------------------------------------------------------
________________
ધાન્યકુમારી ચારિત્ર 8િ ભાગ ૧ |2
હોય? પણ હવે રૂપસેનનું શું થયું ? તે કહે. સાધુ મહારાજે રૂપસેનની સર્વ બીના કહીને કહ્યું કે
તે રૂપસેનને જીવ હર મેડને વશ થઈને ત્યાંથી આગળ જઈ શકતું નહોતું. રાજાએ તેને માર્યો. તમે તેનાજ માંસનું આટલા ડર્ષ સાથે ભોજન કરતા હતા. કર્મની ગતિ આવી વિચિત્ર છે. આ બધી હકીકત જાણીને અમે માથું ધુણાવ્યું હતું, બીજું કાંઈ કારણ નહતું.”
ચા
.
પલવ
રાજારાણી આ તમામ વાત સાંભળી સંસારથી વિરક્ત બની કહેવા લાગ્યાકે–આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે ! રાજા એ પૂછયું કે – મુનિરાજ ! સ્ત્રીમાં આસક્ત માણસની શું આવીજ દશા થાય છે ? ” મુનિરાજે કહ્યું છે કે હે રાજન્ ! કેવી ઘોર નિદ્રામાં તમે પડ્યા છે ? અઢાર પાપસ્થાનમાંથી એક પાપસ્થાનક પણ ફક્ત એક ભવમાંજ સેવવાથી અનંત કાળ સુધી મનુષ્ય નરક તથા નિગઢમાં રખડે છે; અસંખ્ય પ્રકારનાં માઠાં ફળે ભેગવે છે, તેનું સ્વરૂપ ફક્ત કેવળી જ જાણે છે, જે કે એક મેથી તે પૂરા ગણાવી પણ શકાતા નથી. આ સંસારમાં દેવ અને પશુ થાય છે. પશુ દેવ થાય છે. માતા પુત્રી થાય છે, પુત્રી માતા થાય છે તથા કવચિત્ સ્ત્રી પણ માતા થાય છે અને માતા સ્ત્રી થાય છે પિતા પુત્ર થાય તથા પુત્ર પિતા થાય છે. વળી આ જીવ સેવક, કૂતરે, ઘેડો અથવા ગધેડે પણ બને છે. શત્રુ મરીને પ્રિયા કે પુત્ર બને છે. રાજા મરીને દાસ બને છે. બ્રાહ્મણ મરીને ઢેઢ થાય છે, ઢેઢ બ્રાહ્મણ થાય છે, ચક્રવતી મરીને કંગાળ ભિખારી પણ બને છે. ગમે તે માણસ મરીને વેશ્યા, વાઘ, ડર, માછલા ગમે તે બને છે. બધી જાતના જ સાથે સંબંધમાં આવી શકે છે. દરેક જીવને એક એક જીવ સાથે ડું જારે વાર આગળ સંબંધ થયેલ હોય છે તેમાં ખાસ નિયમ જેવું કાંઈપણું નથી. ચોરાશી લાખ જીવાનીમાંથી
3888888888882%BSERVEY229388888888888
Jain Education Internati
For Personal & Private Use Only
W
inelibrary.org
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચોથા પહેલવ
XXPECTED T
સ જાતિમાં અને સ જગ્યાએ અનન્ત વાર આ જીવ જન્મ મરણ પામ્યા છે, તેમાંની એક પણ જાતિ બાકી નહિ રહી હોય કે જેની અંદર આ જીવ જઈ આવ્યા ન હોય. હવે પછી પણ જો તમે દીક્ષા નહિ લે તે આ સંસારમાં ભમ્યાજ કરવુ પડશે. રાજ્યસુખ તે શરઋતુના વાદળાં જેવું ચંચળ છે. જિનેશ્વર ભગવાને સંસારનું સ્વરૂપ આવુ ભાખ્યું છે. હવે તમને જે યાગ્ય લાગે તે કરો,’પ્રુનિરાજની દેશના સાંભળી પાસે બેઠેલા સ` માણસે વૈરાગ્ય પામ્યા. રાજા પોતે ઉઠી મુનિના ચરણમાં પડી કહેવાં લાગ્યા કે— હું મુનિરાજ ! તમે નિષ્કારણે ઉપકાર કરવા વાળા છે, તમે દયાના ભંડાર, અનાથના બેલી, સમતારૂપી નદીના નાથ (સમુદ્ર) છે, આ અગાધ સંસારમાં ડુબત અમારી જેવા જીવને આપ આપના આગમનથી સહજ વારમાં તારી શકા છે. હવે આ સંસારના દુષ્કૃત્યોમાંથી અમારો ઉદ્ધાર થશે, જો આપનું આગમન ન થયું હોત તો અમારી શી દશા થાત ? સુનન્દા પણ એર જેવડા અશ્રુ પાડતી. સાધુને નમસ્કાર કરતી, પ્રાથના કરવા લાગી કે— હૈ દયાના ભડાર દુર્ભાગી. કુકમ કરવામાં તત્પર તથા બહુ પાપથી ભરેલી હાવાથી મારી શી દશા થશે ? આટલા મેોટા પાપનું પ્રાયશ્ચિત મને કઈ રીતે મળી શકશે ? કૃપા કરીને આપ મને કાંઈ માર્ગ બતાડો. ' મુનિએ કહ્યું કે ‘હે ભદ્ર ! ચારિત્ર ગ્રહણ કરવાથી તથા શ્રી અરિહંત ભગવાનના શાસનનું પ્રતિપાલન કરવાથી તમે આંધેલા પાપા કરતાં પણ મોટાં પાપા છુટી જાય છે. અને મેક્ષ મળે છે.' આટતી વાતા થયા પછી સુનન્દાન એક વાત યાદ આવી. તેણે પૂછ્યુ કે
હે સ્વામી!
મારા માટે દુઃખી થતા રૂપસેનના જીવ મૃગભવમાંથી ચ્યવી કયાં ઉત્પન્ન થયા છે.' સાધુએ કહ્યુ. કે—
• વિ‘ધ્યાટવીમાં આવેલા સુગ્રામ નામના ગામની સીમા પાસે આવેલા જંગલમાં હાથણીને પેઢે હાથી પણે
For Personal & Private Use Only
盈盈烧烧烧烧炉:88888
૧૩૩
www.jainellbrary.org
Page #145
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલ્લવ
ઉત્પન્ન થયો છે.” સુનન્દાએ પૂછ્યું કે– સ્વામી ! તેને ઉદ્ધાર થઈ શકે ખરો? મુનિએ કહ્યું કેતમારે મઢેથી પિતાના સાત ભવની વાત સાંભળી તેને જાતિસમરણ થશે, એટલે તમારાથી ધર્મ પ્રાપ્ત કરી, તપ કરતાં સમાધિથી મૃત્યુ પામી. સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. હવે દિક્ષા લઈ તારે ભવ સફળ કર.” સુનન્દાએ રાજાને કહ્યું કે “સ્વામિન ! જાતિ, કુળ, ધર્મ તથા નીતિથી વિરૂદ્ધ આચરણ કરીને પાપમાં દટાઈ ગયેલી, કુલટા, કુકમ કરવામાં તત્પર તથા નિલ જજ એવી મને કૃપા કરીને જે આપ આજ્ઞા આપે તો હું દિક્ષા લઈ ભવ તરી જાઉં.' રાજાએ કહ્યું કે –“હે સુંદરી ! બધા જીવે કર્મને વશ હોવાથી તે ઉદયમાં આવતાં ન કરવાનું કરી નાંખે છે અને અકૃત્ય કરીને જન્મ, જરા, મરણ તથા રેગથી ભરપૂર નરક તિ"ચ વિગેરે ચારે ગતિરૂપ ગંભીર સંસારમાં રખડવા માંડે છે. આ બીક તો બધાની આગળ ખડીજ હોય છે. જ્યાં સુધી ગૃહમાં-સંસારમાં મનુષ્ય રહે ત્યાં સુધી નિર્દોષતા તે કયાંથી જ સંભવે ! હું પણ નરકમાં લઈ જનાર આ રાજ્ય છોડીને સંયમ લેવા આતુર થઈ ગયો છું, તેથી જેને જેને સંસારનો ભય લાગતું હોય તે બધાને સુખેથી દીક્ષા સ્વીકારવા મારી આજ્ઞા છે. જે જે દીક્ષા લેશે તે સર્વને મારા પ્રશંસનીય શૂરવીર અને અર્થ સાધવામાં તત્પર સંબંધીઓ જાણવા.” રાજાનું આવું કથન સાંભળી બીજા સભ્યએ ઉભા થઈ રાજાને કહ્યું કે–“આપની સાથે અમે પણ ચારિત્ર ગ્રહણ કરીશું. સ્વામીને અનુસરવું એ સેવકની ફરજ છે, માટે તે ફરજ અદા કરીને અમે કૃતાર્થ થશું. તેમનાં આવાં વચન સાંભળી રાજાએ ખુશી થઈને મુનિને કહ્યું કે–“સ્વામિન્ ! મારે હજુ લોકવ્યવહારને અનુસરીને મારું રાજય મારા પુત્રને સેંપવાનું છે, તેથી તેને રાજ્ય ભળાવીને હું તમારી પાસે ચારિત્ર
૧૩૪
Jain Education Internates
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
331 3138
(88983592
Jain Education Internation
ગ્રહણ કરીશ; માટે મારા મનેરથે પૂર્ણ કરવાને આપ કૃપા કરી નગરના ઉદ્યાનમાં બે દિવસ આરામ કરો.' મુનિએ કહ્યુ` કે—રાજન્! જે તમારી આવીજ ઇચ્છા છે તે અહિંથી એ ચેાજન દૂર અમારા ગુરૂ ઉતરેલા છે, ત્યાં આવીને તમે ઇચ્છા પૂર્ણ કરો. ગુરૂની આજ્ઞા સિવાય અમારાથી અહીં વધારે રહી શકાય નહીં.' આમ કહી તે બન્ને મુનિએ ગુરૂ પાસે ગયા રાજાએ ઘરે આવી પુત્રને રાજ્ય આપ્યું. યોગ્ય વ્યવસ્થા કરી. પછી તે પુત્રે પરિવાર સાથે ગુરૂ પાસે આવી પોતાના પિતાને દીક્ષા આપવાની વિનયપૂર્ણાંક પ્રાથૅના કરી. પ્રથમ ગયેલા મુનિએ પાસેથી બધી હકીક્ત જાણેલી હોવાથી ગુરૂજીએ તેની પ્રશંસા કરી, અને તેને તથા ભવથી ઉદ્વિગ્ન થયેલ સુનન્દા વિગેરેને દીક્ષા આપી. હવે રાજાએ ઉત્કટ (ઘણા) ભાવથી તથા તુ પૂર્ણાંક પોતાની શક્તિ પ્રમાણે શ્રુતાભ્યાસ કરવા માંડયા. સુનન્દાને મહત્તરા આર્યાપ્રવતિની પાસે રાખ્યા. સુનન્દાએ શ્રુતાભ્યાસ તથા શક્તિ પ્રમાણે તપ કરવા માંડયે; તે રાજર્ષિ બાર વર્ષ સુધી અતિચાર લગાડચા વિના સંયમનું આરાધન કરી, ઘાતિક ખપાવી, કેવળજ્ઞાન પામી છેવટે યેગનેરીધ કરી મેક્ષે ગયા. તેના સેત્રામાંથી કેટલાક મેક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા, સ્વર્ગમાંથી નીકળી કેટલાક ક્રી મનુષ્ય ભવ પામીને મેક્ષે જશે. સાધ્વી સુનન્દા બૈરાગ્યરગમાં પેાતાનું હૃદય ડુબી ગયેલ હોવાથી ઉત્કટ તપથી અવિધજ્ઞાન પ્રાપ્ત કરી આનંદપૂર્વક નિરતિચારપણે સંયમ વહેવા લાગી. એકવાર પેાતાની ગુરૂણી પાસે પોતાથી પૂર્વાવસ્થાનું વર્ણન કરીને તેણે કહ્યું કે—‘તે જીવને મારે માટે સાત ભવ તા થયા, અત્યારે તે વર્ણન ન કરી શકાય તેવા દુઃખમાં પડેલો છે, માટે જો આપ રજા આપે! તે હું ત્યાં જઈ બેધ પમાડી દુઃખની ખાણમાંથી તેને ઉદ્ધાર કરૂ',' પ્રવૃતિનીએ કહ્યુ. કે—વત્સ! તુ' હવે જ્ઞાનકુશળ
For Personal & Private Use Only
FANTA
૧૩૫
Page #147
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર | ભાગ ૧
થઈ છે. જો તને તારા જ્ઞાનથી એમ લાગતું હોય કે તારા ત્યાં જવાથી તેને લાભ થશે તો ત્યાં જઈ Iિ બોધ આપી તેને ધર્મ પ્રાપ્ત કરાવે છે જેથી તે આરાધક બને.” સુનન્દાએ ગુરૂણીની આજ્ઞા મેળવી ચાર સાધ્વી સાથે ત્યાંથી વિહાર કર્યો, અનુક્રમે તે સુગ્રામ ગામે ગયા અને ગૃહસ્થ પાસેથી વસવા યોગ્ય સ્થાન મેળવી ત્યાં ચોમાસું કર્યું. હંમેશા ભાવિક શ્રાવિકાઓને બોધ પમાડી વૃદ્ધિ કરવા લાગ્યા.
ચોથે
પલ્લવ
BESSESSSSSSSSSSSSSSSSSSSSGSSSSSSSS8 GSE
તે ગામ પાસેના પર્વતના વનની ગુફામાં તે રૂપસેનને જીવ હાથીપણે ઉત્પન્ન થઈને રહેતે હતે. તે જ્યારે ભમતે ભમતે ગામની સીમા પાસે આવતે ત્યારે આસપાસના લોકોને હેરાન કરતે, પાછળ દોડતો, કેટલાક લેકે ઝાડે ચડી જતા, કેટલાંક નાસીને ગામમાં પેસી જતા, કેટલાક બીજું કાંઈ ન મળતા તેની દષ્ટિ ચુકાવી ઝાડ અથવા જાળામાં ભરાઈ જઈ અદશ્ય થતા હતા. તેમ છતાં તેના ઝપાટામાં કેઈ આવી ચડતું તે તેને સુંઢવડે ઉપાડીને તે આકાશમાં ઉછાળતે. પછી આયુષ્યબળના પ્રમાણમાં કેઈક જીવતા રહેતા અને કોઈક મૃત્યુ પામતા, કોઈકને માથાથી ઉપાડી, જમીન ઉપર પછાડી મારી નાખતે. કેઈકને જળી (જીણું) ગયેલ કપડાની માફક ચીરી નાખત. આ પ્રમાણે લોકોને હેરાન કરીને તે વનની ગુફામાં પાછો ચાલ્યો જતો. જેને જેને સીમમાં કઈ બહુ જરૂરી પ્રસંગે જવું પડતું તેના હૃદયમાં તેના ભયનું શલ્ય પોતે પાછો ફરે ત્યાં સુધી રહ્યાજ કરતુ. તે નગરમાં બધા લકે હાથીના ભયથી ત્રાસ પામેલાજ રહેતા હતા. એકવાર સુનન્દા સાર્વીએ જ્ઞાનબળથી જાણ્યું કે—કાલે સવા ના હાથી ગામની સીમા પાસે આવવાનું છે.” એટલે સવારની સર્વ ક્રિયા કરી ધંડિત જવાને બહાને એક સાધ્વી સાથે તે ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે ગામમાં દરવાજા પાસે આવ્યા એટલામાં ત્રાસ પામેલા, ભયથી કંપતા,
For Personal & Private Use Only
in
w
.ainelibrary.org
Page #148
--------------------------------------------------------------------------
________________
ધી
ધન્યકુમાર !
ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
#3288888888888888. ASSESSM SBS MS8
દાડતા, આવતા ત્યાંના રહેવાસીઓ સા ક વીને બહાર જતા જેમાં કહેવા લાગ્યા કે –“માતા આયે" ! આપ બહાર ન જશે. આજે હાથી ગામની સીમમાં ફરે છે, મનુષ્યને જોઈને તેના તરફ ત્રાપ મારે છે અને હાથે ચઢે છે તેને મારી નાંખે છે. માટે આપ પાછા ફરી હાલ ઉપાશ્રય તરફ જાઓ, બહાર જવાને આ યોગ્ય સમય નથી.’ આવાં તેમનાં વચને સંભળી સાથે આવેલા સાધ્વીને તેણે કહ્યું કે_અરે આર્યા ! તમે અહિં જ રોકાઈ જાઓ, તેણીએ કહ્યું કે “બહુ સારૂ, પણ આ બધા લોકો ભયથી કંપતા પાછા ફરે છે તેવા સમયે આપ શા માટે બડાર જવાનું જોખમ ખેડે છે ?' સુનાએ કહ્યું કે—મને તેને બીલકુલ ડર નથી, કારણ કે તેને પ્રતિબોધવા માટે તે હું અહિં આવી છું. તેથી તે આ હાથી પ્રતિબોધ પામશે. લોકોને ભય ટળશે અને શાસનની ઉન્નતિ થશે, માટે તમારે લેશ માત્ર મારી ચિંતા કરવી નહિ. બધાં સારા વાના થઈ રહેશે. ” આ પ્રમાણે કહીને સુનન્દાએ બહાર જવા માંડયું. તેને જોઈ દૂર તથા પાસે ઉભેલા માણસેએ મોટેથી તેને કહેવા માંડયું કે – હે આર્યા ! તમે બહાર ન જાઓ, હાથી તમારો પરાભવ કરશે. શા માટે નાહક મુશ્કેલીમાં પડે છે ?” દરવાજાની બહાર નીકળતાં મેટાં ઝાડ ઉપર ચડી બેઠેલા લેકેએ પણ તેમને જતાં જોઈ “ન જશે, ન જશે,? એમ કહીને વાર્યા છતાં કેઈને જવાબ ન દેતાં તે સાધ્વી નિર્ભયપણે આગળ જવા લાગ્યા. લોકે અંદર અંદર બેલવા લાગ્યા કે–આ સાધ્વી તે બહેરી છે, હઠીલી છે, કે તેનામાં ભૂત ભરાયું છે ? લેકના આટલા બધા કથનની ઉપરવટ થઈને શા માટે તે પાછા ફરતા નથી? શું તે કઠોર હૃદયના છે?” બીજાએ જવાબ આપ્યો કે –“ના, ભાઈના આ સાધ્વી તો બધા કરતાં શ્રેષ્ઠ છે, મૃદુ હૃદયવાળા છે; તેમજ બહેરા પણ નથી. તે ગુણવાન છે તથા દેશના
૧૩૭
Jain Education Interna
l
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાસ્ત્ર ભાગ ૧
ચોથા
પલ્લવ
&T&
NEW Y Z
મૃતથી તેણે ઘણાને વિષય કષાયરૂપી ઝેરથી નાશ પામતા ઉગાર્યાં છે. એના તો દર્શનમાત્રથી પણ ભારે પુણ્ય થાય તેમ છે. આયુ તે અમે ધારીએ છીએ કે તે જે કરતા હશે તે સારૂજ કરતાં હશે.' વળી એક જણ એલી ઉડયા કે—તમે કહ્યું તે તે બરાબર પશુ ભાઈ! આ સાધ્વી તે મરણુભયથી વિમુક્ત તથા નિઃસ્પૃહ હોવાથી હાથીના ઉપસ સડન કરવા માટેજ કાં ન જતા હોય? આગળ ઘણા મુનિએએ તે પ્રમાણે ઉપસ સડુન કર્યાના દાખલા સાંભળવામાં આવ્યા છે. મુનિ તે ઉપસથી પેાતાનું કામ સાધી જાય છે, પણ જો ગામની સીમામાં મુનિને ઉષા થાય તે ગામનું કાંઇક અશુભ થાય એ ચિંતા થાય છે.’ આમ ખેલતાં લેાકેાની દૃષ્ટિએ તે હાથી ચડયા, હાર્ટીએ આર્યાને જેઇ. સામાન્ય મનુષ્ય ધારી પહેલાં તે તેના તરફ તે ધસ્યા. પાસે આવતાં જેવી બન્નેની છે મળી કે પાછે તે હાથીને મોઢુ ઉત્પન્ન થયા ત્યાં ઉભા ઉભા તે સુવા તથા આનંદ મેળવવા લાગ્યા. આ જોઈ સાધ્વીએ કહ્યું કે—ુ રૂપસેન ! બુઝ !બુઝ ! મેહથી મૂઢ બની દુઃખ પામ્યા છતાં પશુ મારા ઉપરના મેહુ શા માટે તજતો નથી ? મારા માટે કલેશ સહન કરતાં સાત સાત ભવ તે ગયા. મારા માટે છ છ ભવ સુધી નિરર્થીક મરણ પામી આ સાતમા ભવમાં ઉત્પન્ન થયા છે. હજી પણ બધા દુ:ખાનુ કારણ પ્રેમબંધન શા માટે તજી દેતા નથી ? પ્રથમ રૂપસેન હતા. પછી મારા ગર્ભામાં આવ્યે અને ત્યાંથી મરણ પામીને સર્પ, કાગડો, હંસ. તથા હરણુ થઈ છેવટે આ સાતમે ભવે હાથી થયા છે. ભાભવ અનડે કડાઈ હેરાન થયા છે; સ્નેહુબ ધન તોડી નાખી બૈરાગ્યનુ સેવન કર.'
માટે
સાધ્વીનાં આવાં વચન સાંભળી હાથી ઉડાપેાહ કરવા લાગ્યા કે મે' આવી દશા કોઈક ઠેકાણે
For Personal & Private Use Only
脫槃槃XX滤槃宮宮| X迷大大XLXXLXX
૧૩૮
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચોથા પહેલવ
處處思路 888L:26:28
અનુભવી છે ખરી.' આમ વિચારો ઉપર વિચાર કરતાં જ્ઞાનવરણીય કર્મીને ક્ષયેપશમ થવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે સ`નીચેન્દ્રિય હાવાથી સાતે ભવ ખરાખર જોઈ શકયેા અને તેથી પેાતે અનુભવેલું સુખદુઃખ સ તેની સ્મૃતિમાં આવી ગયું, એટલે જાણે વજ્રથી હણાયે હોય તેમ તે નિશ્ચેષ્ટ બની ગયા. પછી ક્ષણવારમાં પાછો સાવધાન બની એક લાંબે નિઃશ્વાસ નાખી જાણે ચિંતામણિ રત્ન હાથમાં આવેલ હોય તેમ વિચારવા લાગ્યા કે—“અરેરે! સ્નેહુમાં તથા કામમાં 'ધ બની જઇ મે આ શું કર્યું...? કરોડોની કિમ્મતવાળો ચિંતામણિ રત્નથી પશુ અધિક મનુષ્યભવ પ્રાપ્ત કરીને હું હારી ગયા અને દુČતિમાં લઈ જનાર આ ભવભ્રમણને અંગીકાર કર્યું. મારા અજ્ઞાનથી કુક કરીને મનુષ્ય દુ: ખ પામે તેના કરતાં પણ વિશેષ દુઃ ખા કુકર્મ કર્યા વિના મૈં અનુભવ્યા છે. આ સ્થિતિ દુતિરૂપી કારાગ્રહ જેવી તથા સાધન વિનાની છે, મને આ કારાગ્રહમાંથી કેણ છેડાવશે ? અરેરે ! મારી શી દશા થશે ? આ હાથીના ભવમાં પાંચેન્દ્રિય તિય ચાના તથા મનુષ્યનો વધ વગેરે કરીને મે ઘણા પાપે બાંધ્યા છે, તેથી મારા દુષ્કૃતથી બચાવ કેવી રીતે થશે? ધન્ય છે આ ભગવતીને કે જે કર્મી ખાંધ્યા પછી એધ પામીને હાલ સંસારમાંથી પોતાના ઉદ્ધાર કરવા તૈયાર થયા છે. દુષ્કર્મો કર્યાં છતાં ખધા દુઃખાના નાશ કરવામાં સમથ એવા સાધુધમ ના સ્વીકાર કર્યાં. એટલે હવે તેને શી બીક રહી ? વળી ધન્ય છે તેમને કે જેવા પ્રેમ તેમણે બાંા હતા તેવાજ જાળવી રાખીને પોતે સ્નેહની એડીમાંથી મુક્ત થઇ મને પણ તે બંધનમાંથી મુક્ત કરવા અહીં પધાર્યાં છે. નહિ. તેા વળી સ્વાથથી ભરેલા આ સ’સારમાં મારી આવી મહા કંગાળ અવસ્થામાં મારા દુ:ખનું નિવારણ કરવાના ઉપાય મને બતાવવા તે
For Personal & Private Use Only
BE:VE&te&t?: TUERIE
૧૩૯
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્ર
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચાથા પહેલવ
WANKH
શા માટે આવે ! શાસ્ત્રો સાચું જ કહે છે કે—સંસારીએ સ્વાર્થી હોય છે. નિઃસ્વાર્થ પ્રેમવાળા માત્ર મુનિરાજ હોય છે. મુનિ સિવાય આ જગતમાં નિષ્કારણુ ઉપકાર કરનાર બીજું કોઈ છેજ નહિ.' મને પશુ આ સાધ્વીના અવલ બનથી ભવિષ્યમાં સુખ થશે. તે સિવાય ખીજો ઉપાય હું જોતા નથી. હવે જે ઉપાય તે સૂચવે તેજ મારે સ્વીકારવા યોગ્ય છે. મારી જેવા પાપીના દર્શનથી પુણ્યશાળી માણસેાના પુણ્યા પણ વિફળ (નિષ્ફળ) બને છે, જ્યારે આ સાધ્વીના દર્શન માત્રથી આ લોક તથા પરલોકની સિદ્ધિ થાય છે, તથા પાપીએને! પણ પાપમાંથી ઉદ્ધાર થાય છે. તેથી આ સાધ્વી ખરેખરા ગુણુરત્નની ખાણુજ છે.’’ આ પ્રમાણે વિચાર કરી મેાટા આંસુએ પાડતો હાથી સાધ્વી પાસે આવી. ફરી ફરી પ્રણામ કરી, ભેદક સ્વરે સુંઢવતી વારંવાર પ્રણામ કરતા. આ પ્રમાણે વિનતી કરવા લાગ્યા કે—હૈ ભગવત ! તમે તે આ ભવસમુદ્ર તરી શકાય તેવા અમેઘ સાધનભૂત ચારિત્રરૂપી નાવમાં ચઢયા છે, તેથી ઘેાડા કાળમાંજ અવશ્ય ભવસમુદ્રના પાર પામશે મારી શુ ગતિ થશે. ! અંધને ચક્ષુ આપવાની જેમ તમે તમારી શિતવડે મને જાતસ્મરણ કરાવીને ભવિપાક દેખાડયા. તેજ પ્રથમ તે તમે મારા ઉપર મોટા ઉપકાર કર્યાં છે. જાતિસ્મરણુ પ્રાપ્ત થતાં મેં મારે પૂર્વ ભવ વ્હેચે, તે જોઈ ને તિર્યંચને ભવ વેદતા હાવાથી કાંઈ પણ ધર્મસાધન કરવામાં અસમર્થ એવે હું સંસારના ભયથી વ્યાકુળ થયા છતા તમારે શરણે આવેલા છું. હવે જે રીતે મારૂ કલ્યાણ થાય તે રીતે પ્રસાદ કરો.' સાધ્વીજીએ જ્ઞાનથી તેને આ પ્રમાણેનો આશય જાણીને તેને કહ્યું કે—હું રૂપસેન ! તારે જરા પણ ચિંતા કરવી નહિ; કારણ કે તું પ્રર્યાપ્ત તિય ચ પંચેન્દ્રિય છે, ઉત્તમ સ્પષ્ટ ક્ષપશમવાળા છે અને પાંચમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને
For Personal & Private Use Only
833:01
૧૪૦ www.jainellbrary.org
Page #152
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથો પદેલવે
લાયક છો, જિનેશ્વર ભગવાનના માર્ગને અનુસરનાર અને માત્ર તેટલી લાયકાત મેળવનાર પણ દુર્ગતિમાં પડવાથી મુકત થાય છે, તો પછી શુદ્ધશ્રદ્ધાવાનનું તે કહેવું જ શું ! હવે તું જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં દ્રઢતા કરીને તારી શકિત અનુસાર તપસ્યા કર. આમ કરવાથી દુર્ગતિમાં પડવાથી તારો નિસ્તાર થશે.” આ પ્રમાણે હસ્તી અને સાધ્વીજી વચ્ચેના પ્રશ્નો અને ઉત્તર સાંભળી વૃક્ષ ઉપર રહેલા લોકે ચમત્કાર પામ્યા અને બોલવા લાગ્યા કે – “અહ! આ સાધ્વીજી તો મહા જ્ઞાનવાનું અને ગુણના ભંડાર જણાય છે. જુઓ ! જુઓ ! આવા કર હાથીને પણ દર્શન માત્રથી જ સેવકની જેમ તેમણે પ્રતિબંધિક કર્યો, અને તે હાથી પણું વિનયપૂર્વક તેમની પાસે ઉભે રહી પ્રશ્ન કરે છે અને ઉત્તર સાંભળે છે ! અતિ ઉગ્ર કોપાયમાન સ્વભાવવાળે છતાં તે શાંત સ્વભાવવાળા થઈ ગયા છે અને તેમની પાસે શાંત થઈને ઉભો રહ્યો છે. આ સાધવજી તે તીર્થરૂપ જણાય છે, પરમ ઉપકારના કરનારા છે, માટે ચાલો ભાઈઓ ! આપણે તેને નમસ્કાર કરીએ. હવે આપણને હથ્વીને કઈ જાતને ભય નથી, સુખે સુખે બધા આવે.” આ પ્રમાણે બોલતાં વૃક્ષ ઉપરથી નીચે ઉતરીને સાધ્વીજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરતાં પાસે આવીને ઉભા રહ્યા. આસપાસની આ પ્રમાણેની સ્થિતિ જોઈને કલા ઉપર અને ઘરના માળ વિગેરે ઉપર ઉભેલા લોકો પણ ત્યાં આવ્યા અને થોડા વખતમાં તે ત્યાં હજારે માણસો એકઠા થઈ ગયા. એકબીજાના મુખથી આ વાત સાંભળી કોઈએ રાજાને પણ કહ્યું કે—“આજે તે તમારા ગામના સીમાડામાં મોટું આશ્ચર્ય થયું છે. રાજાએ પૂછ્યું કે –“શું આશ્ચર્ય થયું છે !” આમ પૂછવાથી તે માણસે બધે વૃત્તાંત રાજાને જણાવ્યું અને કહ્યું કે-“સ્વામિન્ ! આજથી આપણું
81282aa32028888888888888888888888
Jain Education Intematon
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ઝ ચાસ્ત્ર |
ભાગ ૧′′
ગામમાં હાથીને। ભય મટી ગયો છે.’ રાજા પણ આશ્ચયુકત ચિત્તે આ હકીકત સાંભળી મેાટી સેના સહિત સાધ્વીજી પાસે આવ્યો અને તેમને નમસ્કાર કરી પૂછવા લાગ્યો કે—'હે ભગવતિ ! આ આશ્ચ ઉત્પન્ન કરે તેવો બનાવ શી રીતે બન્યો; કૃપા કરીને તેનું વૃત્તાંત અમને સવિસ્તર જણાવો.” આ પ્રમાણે રાજાએ સાધ્વીજીને વિનંતી કરૌં; તેથી લોકોને ઉપકારક જાણી સાધ્વીજીએ પૂર્વ ભવના વિષયા踏 સતિના વિપાકથી માંડીને હાથીએ કરેલ વિનતિ અને તેમણે તેને જણાવેલો ઉપાય-ત્યાં સુધીનુ સ વૃત્તાંત વિસ્તારથી નિવેદન કર્યું. આ અદ્ભૂત વૃત્તાંત સાંભળી સર્વે ચમત્કાર પામ્યા. બૈરાગ્ય વાસિત મનવાળા થયા અને ધર્મ પામ્યા. પછી સાધ્વીજીએ રાજાને ઉદ્દેશીને કહ્યું કે—હું રાજન્! આ સ ગુણેાથી ભરેલા ભદ્રક જાતિને ઉત્તમ હસ્તી છે. જેના ઘરમાં આવો હસ્તિ રહે તેના ઘરમાં ઋદ્ધિ અને પ્રતાપ બહુ વૃદ્ધિ પામે છે. આવો સુંદર લક્ષણવાળે અને ધર્મની રૂચિવાળા હસ્તી કયાં મળે છે! તેથી તમારેજ હવે તેની પ્રતિપાલના કરવી, આ હસ્તીની પ્રતિપાલના કરવાથી તમને જીવદયા, ગુણીજનને સંગ, સાધ-વાત્સલ્ય અને તપસ્વીની સેવા એ ચાર મહાન લાભ પ્રાપ્ત થશે.' આ પ્રમાણેનુ' સાધ્વીજીનું કથન સાંભળીને હર્ષ પૂર્ણાંક રાજા બોલ્યો કે-“જો આ હસ્તી મારીશાળામાં હસ્તી બાંધવાના સ્થળે પોતાની મેળે આવે, તે ત્યાં તે ભલે સુખેથી રહે. જો તે એવી રીતે આવશે તે હું તે જીવશે ત્યાં સુધી જે વિધિ સાધ્વીજી બતાવશે તદનુસાર તેને સાચવીજી અને તેની સેવા કરીશ આ હસ્તી ધન્ય છે કે તેણે તિય ચ ભવમાં પણ ઉત્તમ ધર્મ અંગીકાર કર્યો છે. હું હસ્તીરાજ ! મારી હસ્તીશાળામાં તમે સુખેથી પધારો આવે !' આ પ્રમાણે સાંભળીને હસ્તી પાતેજ ગામ તરફ ચાહ્યા અને હસ્તીના
For Personal & Private Use Only
ચાથા
પલ્લવ
TWITTER & UPSC LE
88980338:33AWWWW8
૧૪૨
www.airnellbrary.org
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર્ ચાવ
ભાગ ૧
ચા
પલ્લવ
33238
RES
નિવાસની શાળામાં જઈ ને સુખેથી ઉભા રહ્યો. રાજાએ પણ જે માત્ર સાધ્વીજીએ દેખાડયા તે પ્રમાણે હસ્તીની પ્રતિપાલના કરવા માંડી. હસ્તી એ દીવસ સુધી (છઠ્ઠું) તપ કરે છે, ત્રીજે દિવસ રાજા નિર્દોષ આહારવડે તેને પારણું કરાવે છે વળી ફરીથી તે છઠ્ઠુ તપ કરે છે, આ પ્રમાણે જીવિત પંત તપધમ તથા બ્રહ્મચર્ય ધર્મને આચરીને સકળ શ્રુતના સારરૂપ પાંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતા હાથી નિવિદ્મપણે આયુષ્યને સમાપ્ત કરી સમાધિ યુક્ત મૃત્યુ પામી સહસ્રાર નામના આઠમા દેવલેાકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળે દેવ થયા ત્યાંથી વ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઇ સિદ્ધિપદને પામશે. સુનન્દા સાધ્વી પણ રાજા વિગેરે બહુ જીવોને પ્રતિબેાધ પમાડી જિનશાસનની ઉન્નત કરીને તેમની પ્રવતિની પાસે આવ્યા. પ્રવ'નીએ પણ સર્વ હકીકત સાંભળીને તેમની બહુ પ્રશંસા કરી; પછી યાવજીવ સુધી નિરતિચાર ચારિત્ર પાળી, અતિ તીવ્ર કર્મોને ખપાવી, કેવળ જ્ઞાન પામીને તે સાધ્વી અક્ષયપદને પ્રાપ્ત થયા.
ઉપરની કથામા જણાવ્યા પ્રમાણે વિષયે સેવ્યા ન હાય છતાં ઈચ્છા માત્રથી પણ દુર્ગીતિએવડે ગહન એવા આ સંસાર-ચક્રમાં તે જીવાને ભમાડે છે તે ઇચ્છાપૂર્વક સેવનારની તે કેવી ગતિ થાય ? આ સંસારચક્રમાં રઝળતા જવાની વિચિત્રતા તે એવી છે કે વિષયે સેવવામાં અપૂર્ણ રહે—પૂર્ણ પણે ન સેવાય ત્યારે દુઃખ માને છે અને સંપૂર્ણ પણે સેવાય ત્યારે સંસારાસક્ત ભાવભિનંદી જીવા સુખ માને છે, પણ જેવી રીતે મચ્છીમારો માંસનો ટુકડો આપીને મત્સ્યાને મરણુ સંકટમાં નાંખે છે, તેવી જ રીતે વિષયે પણ વિષયના સાધનરૂપી માંસના ટુકડો આપીને તેમાં આસક્ત થતા જીવેાને અન'તીવાર જન્મ મરણના સ’કટમાં પડે છે. આ વાત સંસારાસક્ત જીવા જાણતા નથી. વળી એક મેટુ આ તે એ છે કે
For Personal & Private Use Only
防冻肉烧烤BBBB&BBWBR函函BR防
૧૪૩
www.jainellbrary.org
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રા
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચાયા પલ્લવ
Jain Education Internation
bap
અજ્ઞાનવશ પ્રાણી અન તીવાર આ વિષયાને સેવેલા હાય છે છતાં પણ ફરીને મળે ત્યારે જાણે કે તેને સેવ્યાજ ન હોય તેવી જ રીતે વારવાર સેવતાં તેમાં આનંદ પામે છે. મદ કરે છે; પણ જેમ જેમ રાચે છે, આસક્તિ વધારે છે, તેમ તેમ તે દુષ્કર્મોની સ્થિતિ વધતી જાય છે અને તેવી રીતે ભાગવનારાઓ નરક નિગેાદના થાળાઓમાં વારવાર જઈને પડે છે. તેથી શ્રી જિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને વિષય કષાય વિગેરેને દૂર તજી દઇ શ્રી જીનેશ્વરના ચરણની સેવા અને બ્રહ્મચર્યંના સ્વીકાર કરવા તેજ હિતાવહ છે, કલ્યાણકારી છે. ’’
આ પ્રમાણેની મુનિમહારાજની દેશના સાંભળી ‘વિષયેા અવશ્ય ત્યજવા લાયક છે.' એવી શ્રદ્ધા થવાથી અનંનું મૂળ એવુ પરીસેવન તજી દઈ સ્વદારસ ંતોષરૂપ ચતુર્થાં વ્રત મુનિ પાસે ધન્યકુમારે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધન્યકુમાર આત્માને કૃતાર્થ માનતા હપૂર્ણાંક એ મુનિને વારવાર પ્રણામ કરતો અને બ્રહ્મચર્ય વ્રતની ભાવના ભાવતા આગળ ચાલ્યો. અને રસ્તો આળગવા માંડ્યો. પ્રસન્ન ચિત્તથી નિ યપણે આગળ ચાલતા ચાલતા ઉત્તમ અને ઉજ્જવળ ભાગ્યના નિધાનરૂપ તે કુમાર અનુક્રમે કાશી નગરની પાસે જ્યેા. ત્યાં નગાન નજીકમાં રહેલી ગંગા નદીના કિનારા ઉપર ઉત્તમ સ્થાનકે પેાતાના વસ્ત્રાદિ મૂકીને ઉન્હાળાના સખત સૂર્યના તાપથી આખા શરરે ખેદિત થયેલા તે ખેદ ઉતારવા માટે રેવા (નર્મદા)માં ગજ ઉતરે તેમ તર ંગાથી વ્યાપ્ત એવી ગંગાનદીમાં જળક્રીડા કરવા ઉતર્યાં. ગંગા નદીમાં સુખરૂપ સ્નાન કરવાથી તેના થાકના નાશ થયા અને કાંઠા ઉપર બેસીને જે પ્રાપ્ત થયું તેના આહાર કરી માખણની જેવી સુકામળ ગંગા નદીના કિનારા ઉપર રેતીમાં સંથારો કરીને સાંજના સમયે ન માપી
For Personal & Private Use Only
防安保防烧饭树保保WWWFFR
૧૪૪
www.jainellbrary.org
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યૂકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા
પલવ
8888888888888888888888828:
શકાય તેવા મહિમાના ભંડાર શ્રીપંચપરમેષ્ટિ નમસ્કારરૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કરતે તે નિરાંતે બેઠે, આ પ્રમાણે નિર્ભય ચિત્તથી તે ત્યાં બેઠો છે તે સમયે ક્રીડા કરવા માટે બહાર નીકળેલી ગંગા નદીની અધિષ્ઠાત્રી ગંગા નામે દેવી ત્યાં આવી ચંદ્રના શીતળ કિરણેથી તે સમયે આખી પૃથ્વી વળાયમય (ાળી) થઈ ગઈ હતી. તે સમયે સકળ ગુણના એક નિધાન રૂપ ધન્યકુમારનું અનુપમ રૂપ કાંતિ, સૌભાગ્ય અને અદ્દભૂત શરીરાકૃતિ જોઈને અતિ તીવ્ર સ્ત્રીવેદને ઉદય થવાથી તે ગંગાદેવી અતિશય કામાતુર અને ધન્યકુમાર ઉપર રાગવાળી થઈ. કામની અતિ તીવ્રતાથી ગંગાદેવી ચિત્તમાં અતિશય આકુળ વ્યાકુળ થઈ ગઈ, કારણ કે પુરુષઢ કરતાં સ્ત્રીવેદને ઉદય વધારે તીવ્ર હોય છે. કામશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
પુરુષો કરતાં સ્ત્રીઓને છ ગુણ કામ હોય છે, તે નિશ્ચિત હકીકત છે. ” આ ન નિવારી શકાય એ કામદેવના અસ્ત્રાને જ્યારે પ્રપાત થાય છે ત્યારે તેમાં સ્થિર કેણ રહી શકે ? જિનેશ્વર ભગવંતના આગમશ્રવણથી જેના કણે વીંધાયા હોય તે સિવાય બીજે તે કઈ પણ આવા સમયે સ્થિર રહી શકતે નથી. હવે તે ગંગાદેવી અતિશય કામવશ થઈ જવાથી લજજાદિને મૂકી દઈને મહામહવડે પિતાનું દિવ્ય રૂપે પ્રગટ કરી ધન્યકુમારને પોતાને વશ કરવા, મેડાવવા-કામવશ કરવા ઘણા પ્રકારના હાવભાવ કરવા લાગી. અપ્રતિહતપણે નયને અને કટાક્ષેના બાણોની ધન્યકુમાર ઉપર તે વૃષ્ટિ કરવા લાગી. એ વખતે ધન્યકુમારે ધીરજનું અવલંબન કરીને ન જીતી શકાય તેવું અજેય બ્રહમચર્યરૂપ કવચ હૃદયમાં ધારણ કર્યું. તે દેવી તે વારંવાર કામદેવના અક્ષીણુકેશરૂપ હસ્તના મૂળ ભાગે, કુલી, ત્રિવલી યુક્ત પેટ, નાભિપ્રદેશને મધ્ય ભાગ. ચક્ષુ તથા કેશ વગેરેને ભમાવતી વારંવાર કામોત્પાદક સ્થાને ધન્યકુમારને
388888888888888888888888888888
Ja Education Interna
For Personat & Private Use Only
www.aine brary.org
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
, થે પલવ
GWSSA8888888888888ø8888888888
દેખાવા લાગી. યુવકના મનદ્રવ્યને પીગળાવવામાં ક્ષારરૂપ તેણે કરેલા હાવભાવ, કટાક્ષવિક્ષેપાદિ બાણે શુદ્ધ અને ખાણમાં ઉત્પન્ન થયેલા વજરત્નની ઉપર કરવામાં આવેલ લેઢાના ઘણાના પ્રહાર જેમ નિષ્ફળ ગયા-બીલકુલ સફળ થયા નડિ ધન્યકુમાર જરા પણ ચળાયમાન થયે નહિ. આ પ્રમાણે જ્યારે પ્રબળ હાવભાવડે પણ ધન્યકુમારને જરા પણ ચળાયમાન થયેલ તેણે જેવો નહિ ત્યારે તે ગંગાદેવી શૃંગાર રસથી ભરેલી મહા ઉન્માદને ઉદ્દીપન કરે તેવી, સાધુ મુનિરાજોને પણ ભક્ષ કરાવે તેવી અને કામી પુરુષના મનને વશ કરવામાં અદ્વિતીય વિદ્યારૂપ વાણીવડે બેલી કે--હે સૌભાગ્યના ભંડાર ! ગ્રીષ્મઋતુના બપોરના સમયે જે સરોવરમાં બહુ થોડું જળ બાકી રહ્યું હોય તેમાં રહેલ માછલી જેમ તાપવડે અત્યંત તપિત થાય તેમ કામરૂપી અગ્નિની જવાળાઓ વડે તાપિત થયેલી હું તમારે શરણે આવી છું. તેથી હે દયાનિધિ ! તાકીદે મને તમાર શરીરના સંગમરૂપી અમૃતકુડમાં કૃપા કરી સ્નાન કરાવે મારૂં ઈચ્છિત પૂર્ણ કરવાને તમે એક સમર્થ છે.” એમ માનીને તથા તમારા ગુણ ઉપર મારૂં ચિત્ત આકર્ષાવાથી મેહુ પામીને હું તમને પ્રાર્થના કરું છું. મારી આશા તમારે અવશ્ય પૂર્ણ કરવી જ પડશે. કેમકે પ્રાર્થનાને ભંગ કરે તે તો મોટું દૂષણ ગણાય છે–તે આપ જાણે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
तृणलघुकस्तुषतुलकः, तथव लघुकाद् मार्गणो लघुक । . ..
प्रार्थकादपि खलु लघुतर :, प्रार्थनाभङ्ग : कृतो येन ॥ સૌથી હલકું ઘાસ છે, તેનાથી રૂ વધારે હલકું છે, રૂ કરતાં પણ પ્રાર્થના કરનાર હલકો છે. તેના કરતાં પણ પ્રાર્થનાને ભંગ જે કરે છે તે વધારે હલકો છે. ”
Jain Education Intemat
For Personal & Private Use Only
w
ww.jainelibrary.org
Page #158
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવે
出础设设础必逸逸治院必说治為協网阁治网
એટલા માટે તમને સુખ ઉપજે તેવી રીતે મારી સાથે કામગ ભેગવીને–રતિક્રીડા કરીને મારા શરીરમાં ઉત્પન્ન થયેલા દેહને શમાવી શાંત કરે.” આ પ્રમાણેના તેના વચનો સાંભળીને પરનારીથી પરમુખ ધન્યકુમાર સાહસ તથા ધયનું અવલંબન કરીને ગંગાદેવી પ્રત્યે બેલ્યા કે–“હે જગત્માન્ય! હે માતા ! હવે પછી તમારે આવા પ્રકારના ધર્મ વિરૂદ્ધ વાકય ઉચ્ચારવું નહિ. તમારા હૃદય અને સ્તનરૂપી રાક્ષસોએ કરેલા વિભથી મારું મન જરા પણ ભય પામતું નથી, કારણ કે મારું મન કુવિકપરૂપી શત્રુસમૂહને નાશ કરનાર શ્રી જીનેશ્વરના આગમમાં કહેલ બ્રહ્મચર્ય રૂપી મહામંત્રથી પવિત્ર થયેલું છે. બ્રહ્મચર્યની નવવાડોરૂપી બખ્તરવડે હું સજિજત થયેલ છું. તેથી દુર્નિવાર્ય એવા પણ તમારા કામરૂપી અસ્રોવડે મારે વ્રતરૂપી કિલ્લે ભેદી શકાય તેમ નથી. વળી કાળકુટ વિષની જેવા ઉત્કટ અને મહા અનર્થ કરનારા તમારા અનિમેષ નેત્રવડે મૂકાયેલા કટાક્ષે પણ શ્રી જિનવચનરૂપી વાક્યામૃતથી સિંચાયેલા મારા હૃદયને જરા માત્ર પણ પીડા કરે તેમ નથી. હે હરિગુલેચને ! તમારા કાલાકાલા કામોત્પાદક વાક્યરૂપી હરણે જેમાં બ્રહ્મચર્યરૂપ સિંહ જાગ્રતપણે બેઠેલે છે, તેવી મારી મનરૂપી ગુફામાં પ્રવેશ કરવા બીલકુલ સમર્થ થનાર નથી. વળી તમારા વિચિત્ર પ્રકારની વિકૃતિથી યુક્ત કામેત્પાદક વાકયે મારી મરથરૂપી ભીંતને બીલકુલ ભેદી શકનાર નથી, કારણ કે શિરીષ પુપને સમૂહ શું પત્થરની ભીંતને ભેદી શકે છે? હે વામિત્ર ! બહુ ઉત્તમ તથા રસયુક્ત એવી તમારી વિભ્રમરૂપી વર્ષાદની ધારા પણ મારા ચિત્તરૂપી ઉપરભૂમિમાં જરા પણ રાગરૂપી અંકુર ઉત્પન્ન કરી શકનાર નથી. હે વામાક્ષિ! દાવાનળની જેવા દુઃસહ કામવિકાર યુક્ત અને અન્યના ચિત્તમાં વિકાર તથા કામ ઉત્પન્ન કરે તેવા તમારા હાવભાવ પણ આગમ
B8232388888888888888888888888888888
9 ye
Jan Education International
For Personat & Private Use Only
www.ainelibrary.org
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાસ્ત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
漢脍凼XXX&N AN ON SHXXXXXXXXXX282
Jain Education Internation
રૂપી સમુદ્રમાં સ્નાન કરતા મને તપાવવાને ખીલકુલ સમથ નથી. હું ભાળી ! નરકનાં અતિશય તીવ્ર દુ:ખામાં પાડનાર પરનારીની પ્રીતિથી પરાંમુખ થયેલા મને સૌધર્માદિ દેવલેાકેામાં રહેનારી રંભા કે તિલેાત્તમા વિગેરેના શુંગારયુક્ત સર્વ પ્રયાસો પણ ચળાવવા સમર્થ થાય તેમ નથી. તેનાં તેવાં આરંભેા પણ નિષ્ફળ જાય તેમ છે, તે પછી તમારી જેવાની તો શી ગણત્રી ? શે હિસાબ ? નરકમાં રહેલી જ્વાળાઓની શ્રેણીઆની સંગતિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનાથી ભય પામેલી ચેતનાવાળા કયા પુરૂષ એવા કે જે પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલ ખાળકૂવામાં રહેવારૂપ આ ભવમાંજ ઉત્પન્ન થયેલ દુઃખ સČસ્વને અનુભવનાર લિલતાંગ કુમારની માફક કામસંજ્ઞાના ઉદય થતાં પરસ્ત્રી ભાગવવાની ઈચ્છા માત્ર પશુ કરે ? કોઇ પણ સચેતન પ્રાણી તે। તેવી ઇચ્છા કરેજ નહિ. હે ભદ્રે ! જે મનુષ્યા આ ભવમાં વિષય સેવનના સમયે ક્ષણમાત્ર પણ પરસ્ત્રીના સ’યેગથી ઉત્પન્ન થયેલુ સુખ ભોગવી આનંદ માને છે, તે મનુષ્યા પછીના ભવમાં પરસ્ત્રીથી બંધાયેલા કમ નેા ઉદય થતાં નરકક્ષેત્રમાં નારકીપણે ઉત્પન્ન થઈને અસ`ખ્ય કાળ પરમાધામી દેવાએ કરેલી વેદના અને ક્ષુધા તૃષા વિગેરે દશ પ્રકારની સ્વાભાવિક વેદના અતિ સ્વરૂપમાં ભાગવે છે.
હાય
For Personal & Private Use Only
સુધી
આકરા
નારકીના જીવાને ઉત્પન્ન થતી સ્વાભાવિક દશ પ્રકારની વેદના આ પ્રમાણે છે :
૧. આ લલતાંગ કુમારની કથા પરિશિષ્ટ પર્વના ત્રીજા સગમાં લાક ૨૧૪ થી ૨૬૫માં વર્ણવેલ છે. પરસ્ત્રી સંગથી ઉત્પન્ન થતાં દુ:ખ માટે તે ખાસ વાંચવા લાકક અને ઉપદેશક કથા છે.
滤瘞XXX闳|型AYSXRNAXXAXAXY S8
૧૪૮
Jainelibrary.org
Page #160
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચે થે
પલવ
नरका दशविधवेदनाः शीतोष्णक्षुपिपासाकंडः । पारवश्यं च जरादाह भयशोकं च वेदयंति ॥१॥ क्षणमात्र सौरव्या बहुकालदुःखा प्रकामदुःखा अनिकाम सौरव्याः।
संसारमोक्षस्य विपक्षभूताः खानिरनर्थानां च कामभोगाः ।। નારકીના છ ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ખરજ, પરવશપણું, જરા, દાહ, ભય અને શેક આદેશ પ્રકારની વેદના ભગવે છે (૧) વળી કામગના સુખ માટે કહેલ છે કે-કામગ ક્ષણમાત્ર સુખ આપનાર અને ઘણા વખત સુધી દુઃખ આપનાર છે. થોડું સુખ આપનાર અને ઘણું દુઃખ આપનાર છે. વળી સંસાર અને મોક્ષનું અંતર વધારનાર છે અને શત્રુરૂપે કામ કરનાર છે તથા અનર્થોની ખાણ રૂપ છે (૨)
આ પ્રમાણે શ્રીજીનેશ્વરના આગમને વિષે કહેલા તત્વોને જાણનારા પુરૂષે બળવાન એવા કામદેવને જી. પણ કેવી રીતે વશ થાય? અતિ ધગધગાયમાન જવાળાઓવાળા અગ્નિમાં પ્રવેશ કરી મરણ પામવું
સારૂં છે, પરંતુ નરક રૂપી તરંગાયમાન સમુદ્રમાં દેરી (લઈ) જનાર પરસ્ત્રીના શરીર રૂપી ત્રીવલીમાં સ્નાન કરીને શાંત થવું તે અતિ દુઃખદાયી છે. યેગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
नपुसकत्वं तिर्यकत्वं दौर्भाग्यं च भवे भवे । भवेद नराणां स्त्रीणां चान्यकान्ताऽऽसक्तचेतसां ॥१॥ वरं ज्वलदयस्तं भपरिरंभो विधियते न पुनर्नरंकद्वारं रामाजघनसेवनं ।।
898888888888888888888888888888888
૧૪૯
Jain Education Interi
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્ય કુમાર છે ચરિત્ર ભાગ ૧
ચેાથે પલવ
પુરૂષ અને સ્ત્રી બંનેને પરસ્ત્રી અને પરપુરૂષમાં આસક્ત ચિત્તવાળા થવાથી ભવોભવમાં નપુંસકપણું, તિય ચપણું અને દુર્ભાગ્યપણું તેને ઉદય થાય છે (૧) બળતા એવા લોઢાના થાંભલાનુ આલિંગન કરવું તે ઉત્તમ છે, પણ નરકના દ્વારરૂપ અન્ય સ્ત્રીના સાથળનું સેવન કરવું તે સારું નથી (૨) હે ભામિનિ ! વળી સ્ત્રીઓને સંગ સંધ્યા સમયના રંગની જેમ તરલ-ક્ષણ વિનાશી છે. વળી મનુષ્યનું આયુષ્ય વાયુની માફક અસ્થિર છે, વાયુતો ક્રિયા વિશેષ વડે અથવા તે દ્રવ્યના પ્રયોગથી સ્થિર કરી શકાય છે, પણ તુટેલ આયુષ્ય સ્થિર થઈ શકતું નથી, વળી ભેગની વૃદ્ધિ તેમાં વિશેષ આસક્તિ નવા ઉત્પન્ન થયેલા રેગની માફક ઉદ્વેગ કરનારાજ થાય છે. તે સંબંધમાં કહ્યું છે કે
भोगे रोगभयं सुखे क्षयभयं वित्तेऽग्नि भूभभयं दास्ये स्वामिभयं गुणे खलभयं वंशे कुयोषिभयं । माने म्लानिभयं बले रिपुभयं देहेकृतांताद भयं, सर्व वस्तु भयाऽन्वितं भुविनृणां वैराग्य मेवाऽभयं ।।।
ભેગને વિષે રોગને ભય છે, સુખમાં તેના નાશને ભય છે, ધનમાં અગ્નિ અને રાજાનો ભય છે, દાસપણામાં શેઠને ભય છે, ગુણમાં દુષ્ટપુરૂષને ભય છે, વંશમાં હલકી સ્ત્રીને ભય છે, માન-આબરૂમાં તેની મલીનતા થવાને ભય છે, બળમાં દુશ્મનને ભય છે અને શરીરમાં યમને ભય છે. આદુનિયામાં મનુષ્યને મળતી બધી વસ્તુઓ ભયથી ભરેલી છે ફક્ત વૈરાગ્ય જ એક એવી વસ્તુ છે કે જે ભય રહિત છે.
આ પ્રમાણે સામાન્યથી પણ કામગે વિષય વિલાસ અતિશય દુખના હેતુભૂત થાય છે, તે
૧૫o
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચાથા પહેલવ
પછી વઘારેલા વિષની જેવા ભવભ્રમણનાજ એકાંત હેતુભૂત એવા પરસ્ત્રીના સ’ચેાગથી ઉત્પન્ન થયેલા વિષય વિકારો તે અતિશય દુઃખના કારણ થાય તેમાં કહેવું જ શું ? હે દેવી! તમે પણ મનને સ્થિર કરીને વિચારોકે તમને જે આ દિવ્યશક્તિ તથા અતિશય સુખસામગ્રી વિગેરે મળ્યા છે તે કામ ભેગના ત્યાગના ફળરૂપ છે કે કામ ભેગ-વિષય સુખના આસેવનનુ ફળ છે? કામભોગને વિષે જેઓ આસક્તિ રાખે છે તેઓ તે નરક અને તિયચ ગતિમાંજ ઉત્પન્ન થાય છે. વળી હું શુભગાત્રવાળી! તમારૂ વૈક્રિય શરીરના પરમાણુઓથી બનેલ અતિશુદ્ધ અને સ્વચ્છ (શરીર) છે, અને મારૂ શરીર તે ઔદારિક પરમાણુના સમુહનુ ખનેલ હોવાથી હંમેશા અનેક પ્રકારના મળ મૂત્ર રૂધિર, હાડકા વિગેરેથી ભરેલું છે, અને દુધી તેમજ નિ ંદવા લાયક છે, આવા એ શરીરના સંગ કરવા તે શું ચગ્ય છે ? તેટલા માટે હે માતા ગંગાદેવી ! સદાચાર રૂપી અંકુર ઉગાડવાને મેઘમાળા સમાન વરસાદની ધારાતુલ્ય રાગદ્વેષ રહિત તમારૂ મન કરીને વિતરાગ પ્રભુનુ તમે સ્મરણ કરો, જેથી તમારૂ પરમ કલ્યાણ થાય, કહ્યું પણ છે કે, ધમ કાય' તેા હંમેશા ઉદ્યમવંતા થઇને જલ્દી કરવું, અને અધમ કાય ઉત્તમ પુરૂષો એ હુંમેશા હાથીની આંખાના મીલનાનુસાર કરવું, હાથીની માફક આંખા મીચીજ રાખવી, ઉઘાડવી નહિ, આળસુ થવુ, અધર્મના કાર્યં સમયે તૈયાર ન રહેવુ', કેમ કે દેવતાઓ પણ ગયેલ આયુષ્ય પાછુ લાવવા સમ નથી.’ આ પ્રમાણેના અમૃત તુલ્ય સુખ લક્ષ્મીના સદેશા રૂપ ધન્યકુમારના ઉપદેશ સાંભળી ગંગાદેવીના ચિત્તમાંથી તેનાપરને રાગદૂર થયા, અને તે ખેલી કે, મારા મનમાં ઉત્પન્ન થયેલા રાગરૂપી દાવાનળને શમાવવામાં મેઘસવાન હૈ ધીર! તું લાંબે વખત આનંદ ભગવ, મારા મેહરૂપી અંધકારને સંહાર
For Personal & Private Use Only
公司
૧૫૧
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રી
અન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચેાથા
પહેલવ
કરનાર હે પ્રતાપી સૂર્ય ! તું લાંબે વખત જયવંતા વ, સ` ઉત્કર્ષી તને પ્રાપ્ત થાએ નિષ્કામી પુરૂષામાં પણ શિરામણ આ ત્રણ જગતમાં તું જ ખરેખરો ધન્ય છે. મારા જેવી તૈવાંગનાએ દેખાડેલા હાવભાવાથી તું જરા પણુ ક્ષેાભાયમાન થયા નથી. હૅવીરેંદ્ર ! અતિ ઉત્કટ અને વિકટ એવા કામદેવના સૈન્ય સાથેના યુદ્ધમાં અનેક પ્રકારના વિષયલાલસારુપી શોને તારાપર પ્રપાત (પડવુ) થયા છે, છતાં જરા પણ Àાભાયા વગર તુ' કામદેવના લશ્કર ઉપર વિજય મેળવનાર થયે છે, તેથી તું જ ખરેખરો મહાયાહો છે, સદાચારી પુરૂષોના પણ મસ્તક પર ચેાભે તેવા હે પુરૂષરત્ન ! બહુરત્ના વસુંધરા એવું જે વાકય ખેલાય છે. તે તારા જેવા પુરૂષો વડે જ સત્ય ડરે છે, હે નિષ્પાપ ! ધાર્મિક પુરૂષોમાં શિશમણિ હુ પણ તારા દર્શીનથી આજે પવિત્ર થઈ છું, હું દયાના સાગર ! સમુદ્ર વડે પણ શાંત ન થાય તેવા મારો કામરૂપી અગ્નિતારી અમૃતના ઝરણા સમાન વાણીથી શાંત થયા, હૈ ઉત્તમ તત્વાના જાણનારા ! આલાક અને પરલેાક ઉભયમાં ન માપી શકાય તેવું સુખ આપનાર ધરત્ન તે મને આપ્યું છે, હવે તેના બદલામાં કેટલા રત્ના હું તને આપું કે જેથી તારા આ રૂણમાંથી હું મુક્ત થઈ શકુ? કોઇ પણ રીતે અટ્ટણી (રૂણરહિત) થાઉં તેમ મને તેા લાગતું નથી, તે પણ આ એક ચિંતામણિરત્ન તું ગ્રહણકર અને તે ગ્રહણુકરીને મારા ઉપર એટલી કૃપા બતાવ, જે કે તારા કરેલા ઉપકારના તા એક કરોડમા ભાગે પણ બદલે આ રત્નથી વળીશકે તેમનથી, પરંતુ અતિથિની પરાણાગત તે પોતાના ઘર પ્રમાણે જ થાય છે, તેથી હે કૃપાનિધિ ! કૃપા કરીને તું આ ગ્રહણ કર, આ પ્રમાણેના તેના અતિ આગ્રહથી ધન્યકુમારે ચિંતા મણિરત્ન તેની પાસેથી લીધું અને કપડાને છેડે ગાંડ ખાંધીને રાખ્યુ. ત્યાર પછી ધર્માંના ર`ગ લાગવાથી બહુ
For Personal & Private Use Only
૧૫૨
www.airnellBfqary.org
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચ સ્ત્ર ભાગ-૧
પહેલવ પાંચમા
Jain Education Intema
હુ પ્રકારે ધન્યકુમારની સ્તુતિ કરીને ગંગાદેવી સ્વસ્થાનકે ગઇ લીધેલ વ્રતમાં દઢ મનવાળા ધન્યકુમાર પણ ધીમે ધીમે રાજગૃહી તરફ ચાલ્યા ભાગ્યશાળી અને દાનાદિકથી જેને યશ વિસ્તાર પામ્યા છે તેવા ધન્યકુમાર દેશાંતરમાં ભમતા ભમતા પૂર્વે આપેલ દાનના ફળથી પ્રાપ્ત થયેલ ચિંતામણીરત્ન દ્વારા બધી ભેગ સામથી સુખે સુખે અનુભવતા અનુક્રમે મગધ દેશમાં આવ્યા હે ભવ્ય જના! જો તમને સુખ મેળવવાની ઉત્કટ (અતિ) ઇચ્છા વત તી હોય તો શ્રીજીનેશ્વર કથિત દાનધમ માં વિશેષ પ્રીતિ અને આદર કરજો કે જેથી તમારા સર્વ મનેરથા સિદ્ધ થશે.
પાંચમા પલ્લવ
ઉદારતામાં મુખ્ય એવા ધન્યકુમાર મગધ દેશમાં પ્રવેશીને પૃથ્વી, ધન અને ધાન્ય વિગેરે વસ્તુ. એથી સમૃદ્ધ એવા મગધના લેાકેાને સ્તુતિ કરનારાની પ્રસન્ન દષ્ટિથી કૃતા કરવા લાગ્યો. મગધ દેશમાં ફરતા ફરતો ધન્યકુમાર અનુક્રમે ન જીતી શકાય તેવી ચતુરાઈવાળા સુરગુરૂની જેમ ઉચ્ચપદ પ્રાપ્તિની ઈચ્છાથી રાજગૃહીનગરીમાં આવ્યેા રાજગૃહીનગરી કેવી છે? તેનુ વર્ણન આ પ્રમાણે-રાજગૃહિનગરીમાં રૂપથી મનોહર અને મકાનોની ભીતામાં રહેલા મણિરત્નોની કાંતિથી ધ્રુવિમાનોની પણ હાંસી કરે તેવા વેપારીના ઘરા શોભે છે. વળી તે નગરીમાં સૂર્યકાંત રત્નોથી ખનાવેલા અને ચંદ્રકાંત મણીના કાંગરાવાળો કિલ્લા સૂ
For Personal & Private Use Only
૧૫૩
www.jainellbrary.org
Page #165
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
અને ચંદ્રના ઉદય વખતે તે કિલ્લાની ફરતી કરેલી ખાઈના પાણીનું શોષણ અને પિષણ કરે છે વળી બધા પ્રકારની લક્ષ્મીના સમુહથી ભરેલા અને તેના વડે શેલતા મણીમય ઉંચા પ્રાસાદેએ વિમાનોમાંથી બધે સાર (લક્ષ્મીરૂપી) હરણ કરી લેવાથી લઘુતા (નાનાપણુ) પામી જવાને લીધે વાયુએ બધા વિમાનને આકાશમાં જાણે કે ઉડાડી દીધા ન હોય તેવા ઉત્તમ પ્રાસાદથી તે રાજગૃહી નગરી શોભી રહી છે. વળી તે નગરીમાં રત્ન મય ગૃહાંગણમાં અને ઉત્તમ રત્નવાળા તેરમાં પ્રતિબિત થયેલા મેરોને કીડામે જાણી ગ્રહણ કરવાની ઈચ્છાથી હાથ લંબાવતા મનુબેના નખ ભાંગવાથી તેઓ વિલખા થઈ જતા હતા.
પલ્લવ પાંચમે
અને પિતાના મુગ્ધપણાને માટે શોચ કરતા હતા, આ રાજગૃહી નગરીનું સમસ્ત વર્ણન કરવાને કઈ ડાહ્યો અને બુદ્ધિમાન મનુષ્ય પણ સમર્થ થઈ શકે તેમ નથી, આ નગરી એવી ઉત્તમ છે કે જેની ત્રણ જગતના નાથ શ્રીવર્ધમાનસ્વામી પણ પિતાના ચરણ કમળવડે પૂજા કરતા હતા. વળી જે નગરીમાં ઘરની ઉપર બાંધેલી ધજાઓના છેડે બાંધેલી મણી કિંકિણીના નાદથી તે ઘરો પણ વિદેશીઓને પૂછતા હતા. કે, “શું સમસ્ત પૃથ્વીતળમાં અમારા જેવી સુંદર નગરી તમે કઈ જગ્યાએ જોઈ છે? સર્વ ઉત્તમ નગરીના ગુણેથી આ રાજગૃહી યુકત હોવાથી આ સર્વ ઉત્યેક્ષાઓ તેને લાગુ પડી શકતી હતી. એ રાજગૃહી નગરીમાં હરિવંશના અલંકારરૂપ શ્રી મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક થયેલા છે, તેથી આ નગરીને જે ઉપમા આપીએ તે સર્વ ગ્યજ છે. તેને સર્વ ઉપમાઓ ઘટી શકે તેમ છે. આ રાજગૃહી નગરીમાં
B8%823888888888888888888888
૧૫૪
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલવ પાંચમે
81%8B%E%BB%8B%A2%É3W3B%8C%D8%B3888888
અઢારે વર્ણનું રક્ષણ કરનાર, ન્યાયવંત પુરૂમાં અગ્રેસર, મુકિત સોપાનની નિસરણી જે શ્રેણીકનામે '8 રાજા રાજ્ય કરતા હતા. તેની કીતિ અને પ્રતાપવડે સફેદ અને પીળા ચંદન અને કુંકુમથી જેમ સ્ત્રીએ શેભે તેમ દિશાએ શોભતી હતી, તે રાજાના તીવ્ર (તીર્ણ) તલવારવડે સમરાંગણમાં છેદાયેલા હાથી સમુહના દાંતની શ્રેણીથી તે રાજાના યશરૂપી વૃક્ષના અંકુરા શેલતા હતા. તે રાજાએ અભયકુમાર નામના પિતાના પુત્રને જ પ્રધાનપદે સ્થાપિત કર્યો હતો, અને પ્રધાનપદ રૂપી લકમીથી તે અભયકુમાર સેનું અને સુગંધ ના એકત્ર મળવાની જે શોભતો હતો, તે રાજાને સિદ્ધના ગુના એકાંશ પ્રગટ સમાન અને અક્ષય સુખ આપવાને સમર્થ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયેલ હોવાથી તે જીનવચનમાં સર્વથા શકાદિ દૂષણ રહિત હતું, તે રાજા હંમેશા સેનાના એકસો આઠ જવ કરાવી ભકિતના સમુહથી ઉભરાઇ જતા હદયે શ્રવીર પ્રભુની પાસે જઈને સેનાના ૧૦૮ જવથી સાથી કરતું હતું અને ત્યાર પછી ભકિતના પ્રકર્ષથી શ્રીવીરપ્રભુને નમસ્કાર (વંદન) કરી તેમની સ્તુતિ કરતું હતું, અને જીનેશ્વરના વચનામૃતનું પાન કરી પાવન થતું હતું, જ્યારે જ્યારે વીરપ્રભુ અન્યત્ર વિહાર કરીને રાજગૃહી નગરીથી દૂર જતા ત્યારે જે ગામ માં પ્રભુની રથીરતા હોય તે ગામની દિશા તરફ સાત આઠ પગલા જઈને ત્રણ ખમાસમણ પૂર્વક પ્રભુને વાંદીને તે સેનાના જવેથી સાથી કરતે, પ્રભુને નમીને તેમની સ્તવના કરતો અને ત્યાર પછી ઘરે આવીને ભોજન કરતે હતે, આ પ્રમાણે તે શ્રેણીક રાજાએ જનભક્તિના પ્રભાવથી જીનનામકર્મ ઉપાર્જન કર્યું હતું અને તેથી આવતી ચેવશીમાં પદમનાભ નામના પ્રથમ તીર્થંકર તેઓ થવાના છે હવે તે નગરીમાં તે રાજાને બહુ કૃપાપાત્ર અને યાચકજનેને કલ્પવૃક્ષ જે કુસુમપાળ નામે એક શેઠ રહેતા હતા,
88888888888888888
૧૫૫
Jan Education International
For Personat & Private Use Only
www.jane brary.org
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલવ પાંચમ
888888888888888888888888888888888
આ શેઠનું એક અતિજી, જેમાં વૃક્ષે બધા સુકાઈ ગયેલા છે તેવું, પાંદડા, કુલ, ફળ, બીજ વિગેરેથી રહિત શુકે બગીચે હતે. આપણે કથાનાયક ધન્યકુમાર મગધ દેશમાં પ્રવેશ કર્યા પછી રાજગૃહી તરફ આવતાં સાંજ પડી જવાથી માર્ગના શ્રમથી થાકી ગયેલ તે છણે બગીચામાં એક રાત્રિવાસે રહ્યો, તેજ રાત્રિમાં ભાગ્યના એકનિધિરૂપ ધન્યકુમારના ત્યાં આવવાના અને રહેવાના પ્રભાવથી તે જીણું બગીચામાં રહેલા, સુકાઈ ગયેલા, અને કાષ્ટરૂપ દેખાતા સર્વવૃક્ષ વસંતરૂતુના આગમનથી જેમ વને વિકસ્વર થઈ જાય તેમ કુલ, ફળ, પાદડા વિગેરેથી ફળીત થઈ ગયા અને સુકાઈ ગયેલે તેમજ પાંદડા પુષ્પાદિકથી રહિત થઈ ગયેલે તદન જીણુપ્રાય તે બગીચો નંદનવન જે શ્રેષ્ઠ થઈ ગયે, સવાર થતાં વનપાલક તે શુકાબગીચામાં આવ્યું, ત્યાં તે આ પ્રમાણે સ્થિતિમાં ફેરવાઈ ગયેલું તે વન જોઈને મનમાં અતિ ચમત્કાર પા, હર્ષિત થયો, અને આમ તેમ જેવા લાગે. જોતા જોતા એક શુદ્ધ સ્થળે બેઠેલા અને સવારના કાર્યો કરતા તથા નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતા અને ત્યવંદનાદિ કરતા ધન્યકુમારને તેણે જોયા. તેમને જોતાં જ તે અતિશય વિસ્મિત થયે, અને વિચારવા લાગ્યો કે ખરેખર આજ પુરૂષ કઈ ભાગ્યના ભંડારરૂપ છે, ઈદ્રકરતાં પણ સવિશેષ રૂપ ગુણથી યુકત છે, અને સૌભાગ્યવંત દેખાય છે, ગઈ રાતે રાત વાસે અહિં રહેલા આ ભાગ્યશાળી પુરૂષના પ્રભાવથી જ આ શકુવન નંદનવન સમાન થઈ ગયું દેખાય છે. આ પ્રમાણે મનમાં વિચારી હર્ષપૂર્વક પિતાના સ્વામી શેઠને ઘરે જઈને તેણે વધામણી આપીકે, સ્વામી ! તમારા વનમાં કોઈ મહા તેજસ્વી પુરૂષ રાત રહેલ છે, તેના પ્રભાવથી તમારે શુક બગીચો નંદનવન જે સુંદર અને ભતે થઈ ગયો છે. વનપાળે કહેલી આ પ્રમાણેની હકીકત સાંભળીને
BE3 88888888888888888888888888888888888888
૧૫૬
Jedan intematona
For Personal & Private Use Only
www.jane brary.org
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ-૧
પહેલવ પાંચમા
Jain Education Interna
EITHE
અતિશય વિસ્મિત ચિત્તવાળા તે શેઠ તે ભાગ્યવાન પુરૂષને જોવાને રિસયા થયા, તેથી તરતજ વનપાળની સાથે પોતાના ઉદ્યાનમા આબ્યા, તેણે ઉદ્યાન ગૃહમાં બેઠેલા ધન્યકુમારને જોયા. સમગ્ર વિશ્વના સર્વ મનુષ્યા કરતા અદ્ભુત અને અખંડ સૌભાગ્યના ભાજન રૂપ, અતિ દૈદીપ્યમાન કાંતિ તેવા શરીરવાળા સ` લક્ષણેાથી યુકત, ગુણની વૃદ્ધિ કરે તેવા, અને સિદ્ધપુરૂષની આકૃતિવાળા તે ધન્યકુમારને જોઈને શેઠ વિચાર કરવા લાગ્યા કે, ખરેખર આ ભાગ્યશાળી પુરૂષના પ્રભાવથીજ મારૂં' આ શુકુવન પલ્લવીત થઈ ગયું છે, શુ ચંદ્રના ઉદયવિના સમુદ્રના પાણીના ઉલ્લાસ (ઉછળવુ) કર્દિ થાય છે. ? આ પ્રમાણે અંતકરણમાં વિચાર કરીને વિચક્ષણ પુરૂષોમાં અગ્રેસર તે શેઠ ઉચ્છ ંખલપણા રહિત અને ધૈર્યવાન ધન્યકુમારને આગમન સંબંધી કુશળક્ષેમ પુછવા લાગ્યા, પછી તેણે કહ્યુ કે, હું સજજનાવત`સ ! હું સજજ શિરે મણી ! આપના પધારવાથી જડરૂપ અને નિર્જીવ થઇ ગયેલું આ મારૂં વન
તમારા આગમનથી
તેને થયેલ હર્ષી પ્રતિ કરવાને બહાને નવ પલ્લવિત અને પુષ્પાયમાન થઈ ગયુ છે, અને હું પણુ તમારા દનરૂપી અમૃતના સિંચનથી મન અને આંખામાં નવપલ્લવત થયા છું, સારાં શકે તમારા દ નામૃતથી મારા નયન સફળ થયા છે. અને મન બહુ ઉલ્લાસમાન થયું છે, અમારા પૂર્વ ઉપાર્જન કરેલા પ્રખળ પુણ્યાયના યાગથીજ મારવાડમાં કલ્પવૃક્ષની જેમ તમારા દનના અમને લાભ થયેા છે એમ મને લાગે છે. હવે હું સૌભાગ્યશેખર ! સૌભાગ્યવતામાં અગ્રણી ! કૃપા કરીને મારે ઘરે પધારવાની કૃપા કરો, એટલે પ્રયાસલેા, અને મારા મનેરથની પૂર્તિ કરો, આ પ્રમાણે કુશુમપાળ શેઠના આગ્રહ
For Personal & Private Use Only
૧૫૭
' 'www.airelibrary.org
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલવ પાંચમ
88888888888888888888888
થવાથી ધન્યકુમાર તે શેઠને ઘેર ગયા. માણેક પિતાના ગુણવડે જ્યાં જાય ત્યાં માનપૂજા પ્રાપ્ત કરે છે. કુસુમપાળ શેઠને ઘેર જઈને ધન્યકુમારે તેલ મન (માલીસ) કરાવ્યું, પીઠી વિગેરે ચોળાવીને સ્નાન કર્યું, શરીરની સારી રીતે સુશ્રુષા કરી. સ્નાન કર્યા પછી ચંદનાદિકથી શરીર ઉપર વિલેપન કર્યું, અને સારા વર્ણવાળા સુકમળ વસ્ત્રો પહેર્યા, ત્યાર પછી બહુમાન પૂર્વક વિવિધ પ્રકારની સામગ્રી યુક્ત રસવ તીઓથી ભોજન કર્યું, પછી શેઠે સેનાના સિંહાસન ઉપર બેસાડી પાંચ પ્રકારના સુગંધવાળુ તાંબુળ(પાન આપ્યું. આ પ્રમાણે વિવિધ સામગ્રીથી ઉપચારિત થયા પછી શેઠ હાથ જોડી વિનયપૂર્વક તેમની પાસે બેસી આ પ્રમાણે કહેવા લાગ્યો કે, સૌમ્ય ! હે સુંદરાકૃતિવાળા શેઠ ! તમારા અતિ અદ્દભૂત ગુણોથી તમારા વંશની ગૌરવતા સ્પષ્ટ જણાઈ આવે છે. કહ્યું છે કે, આચારજ કુળને સ્પષ્ટ બતાવે છે. તેથી મારા જીવન રૂપી વનને ફળ અને કુસુમરૂપી લમી દેનાર તમને કુસુમશ્રી નામની મારી કન્યા આપીને હું તમારો કાંઈક અનુણી થવાની ઈચ્છા રાખુછું, માટે એ કુસુમશ્રી નામની કન્યાનું આપ પાણીગ્રહણ (લગ્ન) કરો કે જેમ કરવાથી વરસાદની ધારા વડે કદંબ પુષ્પ જેમ પ્રકુલ્લિત થાય તેમ તમારી ગ્રહણેચ્છા રૂપી ધારાથી મારું મનરૂપી પુએ પણ વિકસ્વર થાય, આ પ્રમાણેની હિતકારી સાચી અને પિતાની રચીને અનુકુળ એવી તે શેઠની વાણી સાંભળીને ધન્યકુમારે તે વાત કબુલ કરી. પછી શેઠે કુંકુમ અને ચોખાને ધળ કરીને કુસુમશ્રીને દેવારૂપ તેના વેવિશાળની પ્રતિજ્ઞા દર્શાવનાર અખંડ અક્ષતથી ધન્ય કુમારને તીલક કયું'. આ પ્રમાણે શ્વસુરસંબંધ થવાથી શેઠે અતિશય આગ્રહ અને માન પૂર્વક પિતાના ઘરમાં રહેવાની વિનંતિ કરી. પણ સ્વમાન જાળવવામાં કુશળ એવા ધન્યકુમારે “એકત્ર વસવાથી ભવિ
8888888888888888888888888
૧૫૮
Jain Educato International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૧
પલ્લવ પાંચમા
ઘ્યમાં કોઈ વખત માનહાનિનું કારણુ ઉત્પન્ન થવાનેા સંભવ છે. એમ હૃદયમાં વિચારી એક સુ ંદર મકાન ભાડે લઇને ત્યાં રહેવાનુ યુ નીતિશાસ્ત્રમાં પણ કહ્યુ` છે કે,
मित्रस्य । प्यपरस्यात्र समीपे स्थिति मा वहन् । कलाaraft निःश्रीको जायते लघुतास्पदं |१|
મિત્ર અથવા બીજા કેાઈની પાસે રહેવાથી કળાવાન એવા પણુ મનુષ્ય શેાભા વગરને અને લઘુતા (માનહિત) ના સ્થાનક રૂપ થઇ જાય છે.
ગંગાદેવીએ આપેલ ચિંતામણી રત્નના પ્રભાવથી જેમ જેમ વેપાર, ધન તથા કીર્તિમાં ધન્યકુમાર વૃદ્ધિ પામવા લાગ્યા, તેમ તેમ ફળવાળા વૃક્ષાના જેમ પક્ષીએ આશ્રયલે, તેમ અનેક માણસો તેને આશ્રયલેવા લાગ્યા હવે કુસુમપાળશેઠે લગ્નની તૈયારી કરી, ઉત્તમ માસ, તિથિ, નક્ષત્ર અને દિવસ જોવ રાવ્યા, અને ઘેાડા દિવસોમાંજ ઘણી સામગ્રી તૈયાર કરાવીને મોટા મહાત્સવ પૂર્ણાંક કુસુમશ્રીના લગ્ન કરવાની પ્રવૃતિકરી, ધન્યકુમારે પણ પોતાના ઘરને શેાભાવે તેવી ઘણી જાતની પ્રવૃતિએ કરી, લગ્નના દિવસે કુસુમપાળ શેઠે વિધિપૂર્વક બહુમુલ્યવાળા મણી અને મેતી વિગેરે ઉત્તમ વસ્તુઓના દાનપૂ ક કુસુમશ્રી કન્યાનુ ધન્યકુમાર સાથે લગ્ન કર્યું. ધન્યકુમારપણ કુસુમશ્રીને પરણીને શિવપાતી સાથે તથા વિષ્ણુ લક્ષ્મીની સાથે જેમ ભેગ ભોગવે તેવી રીતે ઉત્તમ શરીર કાંતિવાળી સ્વપત્ની સાથે પુણ્યથી પ્રાપ્ત થયેલા
For Personal & Private Use Only
NEXTR
Z&ZR8888888
૧૫૯
www.airnellbrary.org
Page #171
--------------------------------------------------------------------------
________________
સમય પસાર કરે છે , ખેસુખે સમય પર
છે, તેવા વખતમાં
શ્રી ISBી.
પાંચ પ્રકારના ઈદ્રિય જન્ય વિષય સુખ ભોગવતે સુખે સુખે સમય પસાર કરવા લાગે, એ રીતે ધન્યકુમાર ધન્યકુમાર ચરિત્ર
કુસુમશ્રીને પરણીને સુખેથી સમય પસાર કરે છે.
તેવા વખતમાં એકદા સેળ મોટારાજાઓને જીતનાર માળવદેશને રાજા ચંડપ્રદ્યોત મગધને રાજા - ભાગ ૧
પાંચમે શ્રેણીક તેને જીતવા માટે એક અતિ મોટું અને બળવાન સેના લઈને મગધ દેશ તરફ ચાલ્ય, ચરપુરૂએ પલવ
તે પાસે આવતા તેના આગમનની શ્રેણીક રાજાને ખબર આપી, દૂતો પાસેથી તે હકીક્ત સાંભળીને ભય પામેલા રાજાએ અભયકુમાર તરફ જોયું, તે વખતે સાહસિક શિરોમણી અભયકુમારે નિર્ભયતાપૂર્વક રાજાને કહયું કે, હે સ્વામી ! જ્યારે સામ, દામ અને ભેદ તે ત્રણ ઉપાયથી અસાધ્ય થાય ત્યારેજ દંડ ઉપાય કરો, અર્થાત્ યુદ્ધ કરવું અન્યથા યુદ્ધ કરવું નહિ, નીતિશાસ્ત્રમાં કહયું છે કે,
पुष्पैरपि न योद्धव्यं किं पुननिशितैः शरैः ।।
युद्धे विजयसंदेहः प्रधानपुरूषक्षयः ।१। પુષ્પવડે પણ યુદ્ધ કરવું નહિ, તે પછી તિફણ એવા બાવડે તે કહેવું જ શું? લડાઈમાં વિજ્યની શંકા છે અને તેમાં ઉત્તમ પુરૂનો નાશ થાય છે તે તે ચોકસ છે.
હવે અહીં ચંડ પ્રદ્યોતે આપણું ઉપર ચઢાઈ કરી છે, તે સંબંધમાં સામ ઉપાય તે કરવા લાયક નથી, કારણ કે તેથી આપણી પ્રતિષ્ઠા, માન, ગર્વ તથા ઉત્સાહને હાનિ પહોંચે, બીજો ઉપાય દામ (પૈસા) છે તે પણ
9888888888888888888888888888888888888
388888888888888888%8888888888888888888
Jain Education Interational
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા પહેલવ
કરવા લાયક નથી. કારણ કે દ્રવ્ય આપવાથી સ્વામી સેવક ભાવ પ્રગટ થાય છે. વળી લેકમાં પણ આ રાજાએ દંડ આપ્યા ' તેમ ખેલાય, તેથી આપણા માનની હાનિ થાય; તેથી ત્રીજો ઉપાય ભેદ તેજ સાધ્ય કરવા લાયક છે. હે સ્વામિનૂ ! જેવી રીતે વેદ ઉત્તમ રસાયણના પ્રયોગ કરે ત્યારે સવ રાગેા ક્ષણવારમાં નાશ પામી જાય છે, તેવીજ રીતે જ્યારે હું ઈચ્છિત કાર્ય સાધનાર ભેદ ઉપાયરૂપી રસાયણના પ્રયાગ કરીશ, ત્યારે વૈરીરૂપી વ્યાધિઓના ક્ષણમાં નાશ થઈ જશે. માટે આપ આ સેવકનુ બુદ્ધિકૌશલ્ય જુએ આપ પુજ્યે તે। સુખે સુઈ રહેવુ, આ બાબતની જરા પણ ઉપાધિ કરી મનને આ ધ્યાનમાં ઢારવાની આપ પૂજ્ય પિતાશ્રીને જરા પણ જરૂર નથી.” હવે અભયકુમારે સુમ દૃષ્ટીથી અવલેાકન કરીને શત્રુ સૈન્યના હવે પછી જ્યાં પડાવ થવાના હતા અને મુખ્ય રાજા તથા સાળ તેની સાથે આવનારા બીજા રાજાઓના જ્યાં જ્યાં તબુએ નાખવાના હતા ત્યાં ત્યાં ખાદાવીને ભૂ મની અંદર ગુપ્તપણે પુષ્કળ ધન દ્રવ્ય સ્થાપન કર્યું”; તેજ પ્રમાણે સેનાપતિ, મંત્રી, મેોટા સુભટો વિગેરેનાં નિવાસસ્થાનાની નીચે પણ તેમને લાયક ધન લાંચમાં દાટ્યું અને તે ધનની ઉપર ધૂળ વિગેરે સારી રીતે પૂરીને તે દ્રવ્ય ધન ન દેખી શકાય તેવી રીતે રક્ષિત કર્યું. હવે અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાના સૈનિકોએ વાવડીના પાણી ફરતા જેમ માછલીએ ઘેરા ઘાલે તેમ રાજગૃહી નગરીની ફરતા ઘેરા ઘાલ્યો. નગરીની ફરતા સૈન્યને ઘેરો નાખેલ દેખીને પૌરવાહીજને જેવી રીતે મીનર।શમાં શિન આવે ત્યારે ભયનુ કારણ ઉત્પન્ન થાય તેમ તે નગરના પ્રલયની શ’કા કરતા છતા દૈન્ય ભાવને પામી ગયા અને આ નગરીના હવે જરૂર પ્રલય થશે તેવી સવે` આશકા કરવા લાગ્યા અહીં ભંભાસાર (શ્રેણિક) મહારાજાના સ ઉપાય કરવામાં પ્રવીણ બુદ્ધિવાળા અભયકુમારે ભપૂર્વક ચંડપ્રદ્યોત રાજાને એક ગુપ્ત
For Personal & Private Use Only
烧肉防腐防限防限限
૧૬૩
www.jainellbrary.org
Page #173
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
પાંચમા પલ્લવ
好妈妈好防
લેખ-પત્ર મેાકલ્યા, તેમાં લખ્યું કે વસ્તિ શ્રી રાજગૃહી નગરીથી આપ જે સ્થળે રહ્યા છે તે સ્થળે આપના ચરણકમળ પ્રત્યે આપનેા સેવક અભયકુમાર આ વિજ્ઞપ્તિપત્ર રજુ કરે છે. આ આપનું હુ‘મેશા શુભ ચિંતવનાર સેવકના પ્રણામ સ્વીકારશે અને અત્યારે આપને ઉપયોગી હાવાથી એક જરૂરની વિનંતિ ગુપ્ત રીતે કરવાની છે તે સ્વીકારશે. તે વિન ંતિ આ છે કે— હે સ્વામિન્ ‘ હું પૂજ્યપાદ ! શિવાદેવી આપની રાણી મારે તે મારી માતા ચેન્નુણાની સરખાજ પૂજય છે. તેથી ઽિતકારી વાત મારે કહેવરાવવી પડે છે તે સાંભળે. ભેદ ઉપાય કરવામાં કુશળ મારા પિતાએ તમારા સર્વે રાજાએને ખૂટવેલા છે-તેને ભેદ કરાવેલ છે. ગઇ કાલેજ તેઓને મારા પિતાએ સેનાની મહેારાના ભડાર આપેલેા છે. તમને પકડીને અમારે તાબે કરવાને માટે આ ઉદ્યમ તેમણે કરેલા છે. તેએ તમને પણુની માફક દોરડાએ વડે બાંધીને મારા પિતા પાસે રજુ કરશે, અને ધનવડે તે રાજાએ પેાતાના આત્માને સંતેષશે; આ પ્રમાણે નિશ્ચિત હકીકત બનેલી છે. જો મારા ઉપર આ બાબતની પ્રતીતિ (વિશ્વાસ) ન આવે તે તેએના ત્રંબુએમાં ભેયની નીચે તેમણે સોનામહોરો દાટેલી છે તે જોજો, કારણ કે ખાધમાં રહેલ મણિક કણને જોવા માટે આરીસાની જરૂર પડતી નથી.” આ પ્રમાણેને અભયકુમારને ગુપ્ત પત્ર વાંચી શિવાદેવીના પતિ ચંડપ્રદ્યોત રાજાએ તે વાતની ખાત્રી કરવા માટે એક રાજાના આવાસની નીચેની ભેાંય ખાદાવી, ત્યાં ખાદતાંજ ગુપ્ત રીતે રાખેલી સેાનામહોરે પ્રગટ થઇ. તે જોતાંજ દીન થઈ ને તે રાજા વિચાર કરવા લાગ્યા કે—“અહા ! અભયકુમારની સરલતા કેટલી છે ! તેની મિત્રતા કેટલી છે! તેના સંબધની અવસરેજ એળખાણ પડી. જો આ વાત
તેણે મને જણાવી ન હાત તો મારી શું ગતિ થાત? હવે આ વાત અહીં કોઈની પણ પાસે કહેવા લાયક ૧૬૨
www.airnellbrary.org
For Personal & Private Use Only
34808-SERIEST
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પાંચમા
લવ
(BYE EEEEEEEEE
.
નથી. આ સર્વે રાજાએ અને સુભટ સ્વામીદ્રોહી થઈ ગયા છે, તેથી તેમને કાંઈ પણ કહ્યા વગર અત્રેથી ચાલ્યા જવું તેજ શ્રયસ્કર અને યેાગ્ય છે. ” આ પ્રમાણે વિચારીને તે ચંડપ્રદ્યોત રાજા ત્યાંથી પલાયન કરી ગયા-નાશી ગયા. તેને નાશી જતા જાણીને મનમાં શ'કા કરતા સર્વે રાજા અને સુભટ પણ નાશી જવા લાગ્યા. હવે ચરપુરૂષોથી તે સર્વે નાશી જાય છે તેવી ખબર મળતાંજ અભયકુમારે શ્રેણિક મહારજાને નિવેદન કર્યુ કે—“ હે પૂજ્ય તાત ! તે નાશી જાય છે તેથી તેના હાથી, અશ્વ, રથ, વિગેરે તમારી ઇચ્છાનુસાર ગ્રણ કરે.” તે સાંભળીને શ્રેણિક રાજા પણ નાશી જતા એવા તે સૈન્યતા હાથી ઘેડા વિગેરે જે હાથમાં આવ્યુ' તે સર્વાં ગ્રડણ કરવા લાગ્યા. પર પરાએ દેશમાં આ પ્રમાણે વાર્તા પ્રસરી કે 'ડપ્રદ્યોત રાજા નાશી ગયા અને શ્રેણિક મહારાજાએ તેનુ સર્વસ્વ લુ...ટી લીધું. '' ચંડપ્રદ્યોત રાજા ઉતાવળથી નાસતા છતા એકદમ પેાતાના નગરે આવીને પેાતાના અંતઃપુરમાં પેસી ગયા. બીજા રાજાએ કષ્ટ ભોગવતાં ધીમે ધીમે પછવાડે આવ્યા અને ઉજયની પહોંચ્યા પછી ચડપ્રદ્યોત પાસે જઇને તે સવે પૂછવા લાગ્યા કે—“ હું સ્વા મન્ ! ન વિચારી શકાય—ખ્યાલમાં પણ ન આવે તેવી રીતે જલ્દી આપને નાશી આવવાનુ છું પ્રયોજન (કારણ ) પ્રાપ્ત થયું? શું કાંઈ ખાસ ભય ઉત્પન્ન થયા કે જેથી સમુદ્રના પાણીની માફક આખી રાજગૃહી ફરતુ સૈન્ય વિસ્તરી ગયુ હતુ, છતાં પણુ રાંકની જેમ પલાયન કરીને તમે નાશી આવ્યા ? '' વૃદ્ધ સૈનિકોએ પણ આ પ્રમાણે પૂછ્યુ. એટલે ચડપ્રદ્યોતે તેને કહ્યુ કે જે રક્ષક હતા તેજ ભક્ષક થયા ત્યારે પછી મારે શું કરવુ? ’” આવાં તેનાં વચન સાંભળી સૈન્યમાં સાથે પાથેયા રાગો એવી ચા કે—ગત માત્રના એક શણભત એવા તમને મારવાને કેશ સથ
For Personal & Private Use Only
AKE AWAY REVIEWCITOI
-
www.jainellbrary.org
Page #175
--------------------------------------------------------------------------
________________
શ્રો
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પાંચમા
પહેલવ
8898
阴烧烧烤网WWWWW&
Jain Education Intemationa
છે ? આ તમારૂ વચન તદ્ન અસભવિત છે; પરંતુ તમારૂં કથન ખાટું નહિ હોય, માટે કહેા કે એવા ભક્ષકે કાણુ થયા હતા ?” રાજાએ કહ્યું કે—“તમેજ વિશ્વાસઘાતક થયા છો.” તેમણે પૂછ્યું—તે શી રીતે ?” એટલે ચડપ્રદ્યોતે કહ્યુ. ધનના લાભથી સ્વામીદ્રોહ કરવામાં તમે બધા તત્પર થઇ ગયા, પણુ મારા મિત્ર અને બુદ્ધિશાળી એવા અભયકુમારે તે વાત મને જણાવી દીધી, અને એ ઉપરથી ‘મૂર્ખ મિત્ર કરતાં પડિત શત્રુ સારે।' આ કહેવત સાચી કરી દેખાડી.” આ પ્રમાણે કહીને બધી હકીક્ત વિસ્તારથી કહી બતાવી, છેવટે કહ્યું કે—“તમારા આવાસેાની નીચે ખોદતાં ધન નીકળવાથી અભયે લખેલી વાત ઉપર કાંઈ પણ વિચાર કર્યાં વગર નાશી જવાના વિચાર કર્યો અને તેમ કરવાથીજ
મને વિશ્વાસ આબ્યા, તેથી મે
ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ માણસાને આ પ્રમાણે સ્વામીદ્રો પ્રમાણેનાં ચડપ્રદ્યોત રાજાનાં વચના સાંભળીને તે બધા સામંત રાજાએ સ્વામિન્! અભયકુમારે કેળવેલી આ માયા તમે ન જાણી, અભયના
હું અચ્યા. તમારી જેવા શુદ્ધ
કરવા તે બીલ્કુલ ઘટતુ નથી.'' જરા હસીને કહેવા લાગ્યા કે
આ
પ્રપચને તમે ઓળખી શકયા નહિ, તેથીજ ઉતાવળ કરીને તમે અત્રે નાશી આવ્યા. અને તમારી તથા
અમારી આબરૂમાં ખામી લાવ્યા. આપણી પ્રતિષ્ઠાની હાનિ થઈ. આ પ્રમાણે ખેાયેલી પ્રતિષ્ઠા સેકડા વસે
પણ પાછી મળતી નથી. આપ ધ્યાનમાં રાખજો કે અમે અમારા પ્રાણને નાશ થાય તે પણ વિશ્વાસ ઘાતની વાત કરીએ તેવા નથી. કહ્યુ' છે કે—
मित्रद्रोही कृतन्घव, स्वाद्रिोही पुनः पुन । विश्वासघातकश्चैते, सर्वे नरकगामिन: ॥
For Personal & Private Use Only
33.
Zoe
૧૬૪
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા પલ્લવ
Jain Education Internati
BATA FOR
‘ મિત્રદ્રોડી, કૃતઘ્ની સ્વામિદ્રોહી, અને વિશ્વાસઘાતક વારવાર નરકમાંજ જાય છે.”
આ પ્રમાણે કડ્ડીને સેંકડો સાગનવર્ડ તે રાજાએએ ચડપ્રદ્યોત રાજાને તેઓ વિશ્વાસઘાતક નહાતા' તેની ખાત્રી કરી આપી. રાજા પણ આ પ્રમાણેની કપટરચના સાંભળવાથી તથા મનમાં ખાત્રી થવાથી બહુ કરવા લાગ્યા; પણ અવસર ચૂકેલ માણસની જેમ ફરીથી તે સ્થાન પ્રાપ્ત કરી શકતા નથી, તેવી દશા તેતી થઈ. હવે અભયકુમાર ઉપર ઈર્ષ્યા સહિત શક્યપૂર્વક કાળ પસાર કરતાં એક વખત સભામાં બેઠેલા ચ’ડપ્રદ્યોત રાજાએ કથ્રુ કે- આ સભામાં એવા કોઈ શૂરવીર છે, કે જે અભયકુમારને બાંધીને અહીં ઉપાડી લાવે ?” આ પ્રમાણેનું અશકય કાર્ય નિષ્પત્તિવાળુ` રાજાનું કથન સાંભળીને સર્વે સભાસદો ગવ અને આવેશથી રહિત થયેલા ખેલી ઉડયા કે—ગરૂડ પક્ષીની પાંખ છેદવાના કયા બુદ્ધિશાળી અને ડાહ્યો માણુસ ઉદ્યમ કરે ? અરાવણુ હસ્તીના મદ ઉતારવા માટે કોણ તૈયારી કરે ? અને કેણુ તેને આક્ષેપયુકત વચનોથી એલાવે? અથવા તે શેષનાગના મસ્તક ઉપર રહેલા મણને ગ્રહણ કરવાના કણ પ્રયત્ન કરે ? કેશરીસિંહની કેશવાળી કાપવાનો કાણુ આગ્રહ કરે ? તેવીજ રીતે હું મહારાજ! શાસ્ત્રના વાકયાથી ઘાત ન કરી શકાય તેવી અને અત્યંત પ્રભાવવાળી બુદ્ધિના નિધાનરૂપ અભયકુમારને પકડી લાવવા માટે કેણુ સચેતન પુરૂષ આગ્રહવ ́ત કે ઉદ્યમવંત થાય ? કોઈ પણ ડાહ્યો માણસ તેવા ઉદ્યમ, પ્રયત્ન કે આગ્રહ કરે નહિ,’ આ પ્રમાણે વાતચીત થાય છે તે વખતે અવસર મળવાથી એક ગણિકા રાજાના હૃદયદાનો નાશ કરનારી વાણીવડે ખેલી ઉઠી કે—“હે પૃથિવીનાથ ! આ કાર્ય માટે મને રજા આપા, હું તે અભયકુમારને બાંધીને આપના ચરણની પાસે હાજર કરીશ,'' રાજાએ કહ્યુ'—“જો એમજ હોય તે તને ઠીક લાગે તેવી
For Personal & Private Use Only
શાચ
3|||888|XXX2X:槃出性磁;XX園&園&
૧૬૫
www.jainlibrary.org
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પાંચમો પલવ
$$S,988 SSSSSSSSSSSSSSSSASSAGES
રીતે તે કાર્ય કર.” વેશ્યા પણ આ પ્રમાણેની રાજાની અનુમતિ અને હુકમ મળવાથી મનમાં વિચારવા લાગી કે– બહોતેરે કળામાં પ્રવીણુ, બહુ બહુ પ્રકારના શાસ્ત્રીયગ્રંથ વાંચવાવડે સંશોધિત થયેલ કુશગ્ર બુદ્ધિવાળા સર્વ અવસરે સાવધાન સર્વ કાર્યોમાં ઉત્તેજિત અને સોદિત બુદ્ધિવાળા આ અભયકુમારને કેવી રીતે ઠગી શકાશે ? તેને ઠગવાને માત્ર એક જ ઉપાય છે, ધર્મબુદ્ધિના પ્રપંચવડે ધર્મના મિષથીજ તે છેતરાશે; કારણ કે મેટા પુરૂષે પણ ધર્મક્રિયાના કાળે પિતાને બુદ્ધિ વ્યાપાર ચલાવતા નથી, ધર્મ કાર્યાવસરે તે સરલતાજ રાખે છે–સરલતાથીજ તે કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તેથી ધર્મરૂપી દંભના બળથીજ હું તેને છેતરી શકીશ; પ્રથમ પશુ ધર્મના ન્હાનાથી ઘણા માણસે ઠગાયા સંભળાય છે. તેથી હું પણ ધર્મશાસ્ત્રના અભ્યાસ કરીને તેને છેતરીશ.આ પ્રમાણે વિચાર કરીને તે ગણિકા કેઈ સાધ્વીની પાસે જઈ તેને વંદના કરીને તેની પાસે ધર્મોપદેશ સાંભળવા લાગી અને ધર્મશાસ્ત્રને અભ્યાસ કરવા લાગી તે ગણિકા બહુ વિચક્ષણ હોવાથી થોડા જ દિવસમાં અરિહંત ધર્મમાં કુશળ થઈ. ત્યાર પછી રાજાની આજ્ઞા લઈને મહા માયાવાળી તે વેશ્યા એક ઉત્તમ શ્રાવિકાને વેશ ધારણ કરીને રાજગૃહી નગરીએ ગઈ. ગામની બન્ડાર પરામાં એક મકાન ભાડે લઈ ને ત્યાં તે વેશ્યાએ ઉતારે કર્યો અને પ્રભાતે ધુપ, દીપ, અક્ષત, ચંદન, કેશર, બરાસ વિગેરે પૂજાના દ્રવ્ય સાથે લઈને, પિતાના પરિવાર સહિત રાજગૃડીના દરેક જિનમંદિરમાં દર્શન કરતી, મૈત્યપરિપાટી કરીને અનુક્રમે રાજાએ કરાવેલા જિનમંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે તે આવી પહોચી. શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાના સમયે “નિસ્ટ્રિહિ' કહેતી અને જિનમં. દિરમાં પ્રવેશ કરતી વખતે તથા દર્શન કરતી વખતે સાચવવાના દશે 'ત્રિકે સાચવતી તે વેશ્યા ચૈત્યમાં
૧ દરા ત્રિકે વર્ણન ચૈત્યવંદન (દેવવંદન) ભાગમાં આવે છે.
Jan Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પાંચમા
પલવ
ન કરી ચૈત્યવંદન કરવા ખેડી. તે વખતે અભયકુમાર પણ જિનેશ્ર્વરના દર્શન કરવા માટે તે ચૈત્યમાં આવ્યો. મંદિરમ પ્રવેશ કરીને તેણે જોયુ. વૈરાગ્ય અને હાવભાવાદિક સહિત જિનેશ્વર ભગવ ́તની સ્તુતિ કરતી તેણે તે વેશ્યાને જોઈ, અને પ્રીતિપૂર્ણાંક તેનાથી કરાતી સ્તુતિ તે સાંભળવા લાગ્યા તે સાંભળીને અભયકુમાર વિચારવા લાગ્યા કે—કાઇ પણ અન્ય ખીન્દ્ર ગામથી આવેલી જિનેશ્વરના ધર્મમાંજ વાસિત અંતઃકરણવાળી અને ભકિતના સમૂહથી વ્યાપ્ત ચિત્તવાળી આ પ્રિય સ્વ`ણી હાલમાંજ અત્રે આવેલી દેખાય છે. સુવર્ણ પાત્રતુલ્ય આ સ્વધર્મ ણીનું બહુમાન તથા આતિથ્યાદિ કરવાથી મને મહાન લાભ થશે કારણ કે આ ઉત્તમ સ્વધમિણી જણાય છે.' આ પ્રમાણે મનમાં નિણૅય કરી દેરાસર બહારના મંડપમાં તે વેશ્યા આવી ત્યારે તેની સાથે અભયકુમાર વાતચીત કરવા લાગ્યા. અભયકુમારે કહ્યું કે—હે મહેન ! સ્વધર્મી ગિની ! તમે કયા ગામથી અત્રે આવ્યા છે ?”” આ પ્રમાણેના પ્રશ્ન સાંભળી દંભ રચવામાં કુશળ એવી તેણે દ‘ભરચનાવડે કહ્યું કે—હૈ ધબંધો ! લેાકના ઉદર–(પેટ) રૂપી પુરમાં ભવ ભ્રમણુરૂપી ચતુષ્પથમાં મનુજ ગતિરૂપી પોળમાં વસનારી સંસારી જીવરૂપી જ્ઞાતિવાળી હું ક્ષેત્ર સ્પનાના યાગથી અત્રે આવેલી છું.” તેનુ કપટકળાયુકત આવું જૈનધર્મ વાસિત વાકય સાંભળી અભયકુમારે ફરી પૂછ્યું કે—“ગિનિ ! હે ધર્મ વ્હેન ! શ્રી જિનેશ્વર ભગવંતના આગમથી વાસિત થયેલા અંતઃકરણવાળા મનુષ્યેાની આવીજ ભાષા ક્રાય છે. તમે કહેલ જિનેશ્વર ભગવંતની સ્તુતિમાત્રના શ્રવણવડેજ મને તે તમારી પરીક્ષા થઇ ગઇ છે કે--તમે તીવ્ર શ્રદ્ધાવાળા એક ઉત્તમ શ્રાવિકા છે.’ પરંતુ વ્યવહાર નયની રીત્યનુસાર હું તમને પૂ છું કે તમે કયે ગામથી અત્રે આવ્યા છે? કયે સ્થળેથી તમારૂ અહિં આગમન થયેલું છે ?’ આ પ્રમાણેની
For Personal & Private Use Only
૧૬૭
www.jainlibrary.org
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમારે ચરિત્ર ભાગ ૧
પાંચમ પક્ષવા
અભયકુમારની વાણુ સાભળીને ફરીથી પણ તે વણ્યા પાતાના ૬ નાવલાસ પ્રગટ કરતી બેલી કે– ધર્મબંધે ! પૃથ્વી મૂષણ નામના નગરમાં સુભદ્ર શેઠતી હું પુત્રી છું. બાળપણમાં જ અમારા પાડોશમાં વસતા એક સાધવીજી મહારાજના પ્રસંગવડે જિનેશ્વરના ધર્મ ઉપર મને અત્યંત રૂચિ થઈ. અનુક્રમે મને યૌવન પ્રાપ્ત થયું, ત્યારે મારા પિતાજીએ મને વસુદત્ત શેઠ વ્યવડારીના પુત્ર સાથે પરણાવી. તેની સાથે લગ્ન થયા પછી વિષમિશ્રિત અનની જેમ સાંસારિક વિષયો પગ ભેગવવા લાગી. આ પ્રમાણે કેટલાક સમય સાંસા રેક આનંદમાં વ્યતિકતો. તેવામાં પર્વે કરેલા ભગાંતરાય કર્મના ઉદયથી મારે સ્વામી મૃત્યુ પાપે. તેના વિગ દુઃખથી અત્યંત દુઃખી થયેલી મને કોઈ પણ જગ્યાએ શાંતિ મળતી નહોતી. આ સમયે જગત સર્વની માતાતુલ્ય તે પૂજય સાધ્વીજીએ મને પ્રતિબંધ કર્યો કે—હે વત્તે ! ખેઢ શા માટે કરે છે. આ મનુષ્ય ભવ પામ બહુદુર્લભ બહુ મુશ્કેલથી જ મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. તે અત્યાર સુધી તે વિષયકદર્થનવાળા કાર્યો વડે તેને નિષ્ફળ ગુમાવ્યો છે; પરંતુ હવે તે વિષયરૂપી ગ્રંથીનું છેદન કરવામાં સડાય આપવા માટે કાળ કદથના કરવાના કારણરૂપ તારે ભત્તર મૃત્યુ પામે છે; તે જિનેશ્વર ભગવંતના માર્ગને જાણનારી તું ખેદ કરે છે, તે શું તને શું તને યેગ્ય છે? હવે તે ચિત્તને સ્થિર કરીને ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરે, કે જેથી અતિ મુશ્કેલીથી મળતી મનુષ્યની ભવરૂપી સામગ્રી સફળ થાય. અનાદિ કાળ કાળના શત્રુરૂપ પ્રમાદેને છોડી દઈને ધર્મ ધ્યાનમાં એક્તાન લગાવી ચિત્ત તેમાં જોડી દે આ પ્રમાણેના પ્રવૃત્તિનીના ઉપદેશથી ભત્તના મરણને શેક ત્યજી દઈને હું ધમની અર્થી થઈ– ધર્મ સાધનામાં વિશેષ તપર થઈ ત્યાર બાદ એક દિવસે દેશનામાં તીર્થયાત્રાનું મહાન ફળ મેં સાંભળ્યું, તેથી મારા પિતા
8128888888888888888888888888888888
૧૬૮
Jain Education Interation
For Personal & Private Use Only
Awainelibrary.org
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ ૧
પાંચમે । પલ્લવ
Jain Education Internatio
腐腐腐防BB网欧阳防
વિગેરેની અનુજ્ઞા લઇને શ્રી સિદ્ધાચળ વિગેરે તીર્થાને જીહારતી – વંદના કરતી અનુક્રમે કાશીપુરીમાં આવી ત્યાં શ્રી પાનાથ અને સુપાર્શ્વનાથ નામના તીર્થંકરાની કલ્યાણ ભૂમિના સ્પ કરીને હું પાવન થઈ. ત્યાંથી આગળ ચાલતાં ચદ્રાવતીમાં શ્રીમત્ ચંદ્રપ્રભુને વંદના કરી અને ત્યાં સાંભળ્યું કે – હાલ રાજગૃહી નગરીમાં જેવી જૈન ધર્મોની ઉન્નતિ વતે છે, તેવી કોઈ પણ સ્થળે વતી નથી. ત્યાં પરમ વિતરાગ ભક્ત, જૈન ધર્મરક્ત શ્રી શ્રેણિક મહારાજા શુદ્ધ ન્યાય માર્ગની રીત્યુનુસાર રાજ્ય પાળે છે. વળી તેમના વડીલ પુત્ર કે જે સકળ ગુણવંત પુરૂષોમાં અગ્રેસર છે, જે સમસ્ત બુદ્ધિ-વ્યાપારના એક ખજાના જેવા છે. જે શ્રી જિનેશ્વર ભગવતના આગમને અનુસરનાર છે, જે દરેક જાતની કાર્ય પ્રવૃત્તિમાં કુશળ છે, જે ધમ સાધનની માતાતુલ્ય કરૂણાની પુષ્ટિ નિમિત્તે અમરપટની ઉદ્ઘોષણા કરાવવા સદા તત્પર છે, જે સમરત જીવાજીવાદક ભાવને જાણનાર છે અને બહુ જીવાને આવકાદિ દેવાવડે અભયદાન આપીને પોતાના નામ પ્રમાણે ગુણ પ્રગટ કરી પેાતાના નામને સાક કરનાર છે. તેવા અભયકુમાર નામે તે રાજાના મુખ્ય મંત્રી અને પુત્ર પરમ શ્રદ્ધાથી ધર્મારાધનમાં સદા તત્પર રહે છે.' આ પ્રમાણેની યશકીર્તિનું વર્ણન સાંભળીને હૃદય આ નગરીના અને તે રાજા તથા તેના પુત્રના દર્શન કરવાને ઉત્કંઠિત થઇ ગયું. આજે મારા પૂર્ણ ભાગ્યોદયથી મારો તમારાં દન કરવાના મનેરથ સંપૂર્ણ થયા છે, મે' જેવું સાંભળ્યું હતુ તેનાથી પણ અધિક મે અહીં જોયુ છે; તમે ખરેખરા ધન્ય છે, ખરેખરા કૃતા' છે, શ્રી જિનેશ્વરના મામાં ખરેખરી આરાધના કરનારા મેં તમને આજેજ જોયા છે. વધારે શું કહું? વધારે કહેવાથી કૃત્રિમતા પ્રગટ થતી દેખાય છે. તેથી વધારે કાંઇ કહેતી નથી. તમારી જેવા પ્રભાવિક પુરૂષાથીજ શ્રી
For Personal & Private Use Only
33333:38988 088888888
૧૬૯ www.jainellbrary.org
Page #181
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમો પલવ
388888888888888888888888888888ISE
જિનેશ્વરનું શાસન દીપાયમાન દેખાય છે-દીપે છે. આજે તમારા દાનવડે અમારે જન્મ અને જીવિતવ્ય સફળ થયા છે એમ હું માનું છું હું ધર્મબંધે ! તમે લાંબા કાળ સુધી રાજય અને ધર્મની પ્રતિપાલના કરે ! અને પર્વત જેટલું તમારું આયુષ્ય થા છે.” આ પ્રમાણે કહીને તે દાંભિક વેશ્યા બેલતી બંધ થઈ, એટલે ધર્મ ઉન્નતિની પ્રશંસા સાંભળવાથી સંતુષ્ટ થયેલ હૃદયવાળા અભયકુમાર બોલ્યા કે- “હે ધર્મ બહેન ! તમે આજે મારે ઘેર પવારે અને ભજનને સ્વીકાર કરે, જેથી મારું ઘર અને મારું પુસ્થપણું સફળ થાય.” આ પ્રમાણેનું અભયકુમારનું આમંત્રનું સાંભળી તે હંમી વેશ્યા બેલી કે- હે ધમબંધ ! હું સંસારના સંબંધથી તે કેઈને પણ ઘેર જમવા જતીજ નથી, પણ ધર્મના સંબંધથી સ્વમીની રિતિ અનુસાર હું આવીશ; પરંતુ આજે તે શ્રીમદ્ મુનિસુવ્રતસ્વામિની કથાણુક ભૂમિને પ્રથમ સ્પર્શ થયે, તે સ્થળના દર્શન થયા, તેથી મારે તીર્થસ્થળની યાત્રા સંબંધી ઉપવાસ કરવાનું છે, તેથી બીજે દિવસે મારા સ્વમ બંધુના ચિત્તની પ્રસન્નતા માટે હું આવીશ. હું કાંઈ તમારા રહેઠાણથી બહુ દૂર ઉતરેલ નથી.” આ પ્રમાણે કહીને તે વેશ્યા પિતાના ઉતારે ગઈ, મંત્રીશ્વર અભયકુમાર પણ તેણે કહેલી સર્વ હકીકત સત્ય માન અને તેના ગુણોથી રંજિત થયેલા અંતઃકરવાળે પિતાના આવાસે આવ્યું. હવે બીજે દિવસે સવારે પોતાના પરિવાર સડિત તે વેશ્યાને ઉતારે જઇને તેને સર્વ પરિવાર સહિત અમયકુમારે આગ્રહપૂર્વક નિમંત્રણ કર્યું અને પિતાને ઘેર તેડી જઈને ઉત્તમ ઉત્તમ રસવતી યુક્ત ભોજન કરાવવા માટે બહુમાનપૂર્વક ભજનમંડપમાં તેડી જઈને જમવા માટે બેસાડી. અભયકુમાર પીરસવા માટે જે જે રસવતીએ મંગાવે અને તેને પીરસે તે સર્વ રસવતીઓના સંબંધમાં તે દંભની વેશ્યા “ક, (ભઠ્ય)
388238888888888888888888888888888
૧૭૦
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #182
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમો પલવ
અકણ, કાળાતિક્રમ, ભેળ સંભેળ” વિગેરે દૂષણ માટે પૂછયા કરતી હતી તેના આવા પ્રશ્નોથી મંત્રી તેની દાંભિક ધર્મબુદ્ધિ દેખીને લગતા ગુણના રાગવડે વિશેષ વિશેષ રંજીત થયો. હવે દંભીની વેશ્યા પણ વિધિપૂર્વક ભજન કરીને ઉભી થઈ. જમ્યા પછી મંત્રીએ તેને તાંબુલાદિક (પાન) ધર્યા, પણ તેણીએ તે ગ્રહણ કર્યા નહિ, અને કહ્યું કે-“ધર્મબંધ ! અમારે વિધવાને હવે તાંબુલની શોભા શી ? અમારે તે જિનેશ્વર ભગવંતની આજ્ઞાવિરૂદ્ધ બલવું નહિ. તે રૂપ તાંબુલવડેજ શોભાવવું યોગ્ય છે. દ્રવ્ય તાંબુલાદિકને તે મેં ત્યાગ કરે છે.” ત્યારપછી મંત્રીશ્વર વિવિધ પ્રકારના વસ્ત્ર તથા અલંકાર તેને આપવા લાગ્યા એટલે બાહ્ય રીતે વિવિધ પ્રકારે વૈરાગ્ય ભાવ દેખાડતી તેણીએ અતિ આગ્રહથી યાત વસ્ત્રભરણાદિ ગ્રડણ કર્યા, અને મંત્રીકવરની સ્તુતિ કરતી તે છેવટે તેની રજા લઈને પિતાને ઉતારે ગઈ, બીજે દિવસે તે દંભી વેશ્યા અભયકુમાર મંત્રીને ઘેર જઈ તેને કહેવા લાગી કે-“ ધર્મબંધે ! આજે તે તમે આ બહેનની એક વિનંતિ સ્વીકારે ! અભયકુમારે કહ્યું કે-“સુખેથી જે કહેવું હોય તે કહો.” ત્યારે તે વેશ્યાએ કહ્યું કે આજે જમવા માટે મારે ઉતારે આવવાની તમારે કૃપા કરવી, જેથી મારે જન્મ અને જીવતવ્ય સફળ થાય. આપના આગમનથી દરિદ્રી પુરૂષને નિધાનને લાભ થાય તેમ મારા મનમાં રહેલ મને રથરૂ પી વૃક્ષ અવશ્ય ફળિત થશે-મારું મન બહુજ આનંદિત થશે.” તેની આવી વિનંતિથી સરલ બુદ્ધિવાળા અભયકુમારે તેના આમંત્રણને સ્વીકાર કર્યો અને તેને જવાની રજા આપી. તેણે ઉતારે જઈને પિતાની ધારણા પ્રમાણે સર્વ તૈયારી કરી. એગ્ય અવસરે અભયકુમાર સ્વ૫ પરિવારને સાથે લઈને ભેજન માટે તેને ઘેર આવ્યા. તે વખતે તે દંભિનીએ અતિ આદરભાવ દેખાડયો. મંત્રી પણ
Jain Education Interational
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
પાંચમા સવ
爱贸游法因出在出公園及公園公園公道道道
તેને આપેલા આસન ઉપર બેઠા અને સાથે આવેલા સેવકો ખડારના દરવાજા ઉપર બેઠા. થાડા વખત સુધી ધમ માને અનુસરતી ગાછી કરીને પછી તેમને તેલના મન પૂર્વક સ્નાન કરાવી ભેાજન માટે બેસાડવા. વિવિધ ભકિતવડે અનેક પ્રકારની સામગ્રીવાળી રસવતી પીરસવામાં આવી, અને ધમ માને અનુસરનારી કલ્પ્ય અને અકલ્પ્ય વસ્તુએની વાતચીત તે વેશ્યાએ ભાજનાવસરે એવી કરી કે જેથી દભનેા અંશ પણુ અભયકુમારની કલ્પનામાં આબ્યા નહિ. ભાજનના અંતમાં દહીંને મળતા સ્વરૂપવાળી ચંદ્રહાસ દિરા તેણે તેને પાઇ દીધી. ભાજનકાર્ય સપૂર્ણ થયા પછી અભકુમારને સુંદર આસન બેસાડયા અને તાંબુલાદક તેમની પાસે ધર્યા. પછી તે ભીની વેશ્યાએ રાષ્ટાચારની અનેક યુક્તિપૂ ક વાતો શરૂ કરી, તેટલામાં તે ચંદ્રહાસ મદિરાના પ્રભાવથી અભયકુમારને નિદ્રા આવવા માંડી, પ્રાંતે મદિરાના ખળથી તેને મૂર્છા આવી ગઇ. આમ થતાં તરતજ પ્રથમથી જ ગાઠવણ કરી રાખ્યા પ્રમાણે તેને એક રથમાં સુવાડયા. વેશ્યા પણ તેજ રથ ઉપર ચઢી ગઇ અને રથને ઉજ્જયિનીના માર્ગે તાકીદે ચલાગ્યું. પ્રથમથી ગાઠવણ કરી રાખ્યા પ્રમાણે સ્થાને સ્થાને જુદા જુદા તૈયાર રાખેલ રથમાં બેસવાવડે થોડા દિવસમાંજ તેઓ ઉજ્જયિની પહોંચી ગયા. મૂર્છિત અભયકુમારના હાથ પગ તેણીએ પ્રથમથીજ મજબુત બાંધી રાખ્યા હતા, તેજ સ્થિતિમાં ચંડપ્રદ્યોત નૃપ પાસે અભયકુમારને તેણે રજુ કર્યાં. હવે ચંડપ્રદ્યોત રાજા પાસે આવ્યા પછી દારૂથી પ્રાપ્ત થયેલી મૂર્છા ઉતરી ગઈ, એટલે આળસ છેાડીને અભયકુમાર બેઠો થયા. અને આમ તેમ જોઈ ને વિચારવા લાગ્યો કે આ શું? મે કોઇ વખત નહિ દેખેલ આ સ્થાને હું કયાંથી આવ્યે ? મને અહીં કાણું લાવ્યું ? ' આ પ્રમાણે તે વિચાર કરે છે, તેવામાં ચ'ડપ્રદ્યોત રાજા ખેલ્યા કે–“અભયકુમાર ! હું કહુ' તે સાંભળ. જેવી રીતે નીતિ
For Personal & Private Use Only
ઉપર
WX3:8:8ZBX
૧૨
www.airnellbrary.org
Page #184
--------------------------------------------------------------------------
________________
LUUKE
શ્રી ધમાર છે
ચરિત્ર ભાગ ૧ | પાંચમો પલવ
REKKEESSARA RODORE
જાણનાર અનેક શાસ્ત્રમાં કુશળ, બેલવામાં ચતુર, પપદેશમાં પંડિત અને બહેતર કળાને પાઠ કરનાક એવા પિપટને પણ બીલાડી પકડી લે છે અને ખાઈ જાય છે. તેવીજ રીતે તું પણુ બહુ ચતુર, વિજ્ઞાનીઓમાં ડાહ્યો દેશદેશાંતરે માં તારા જેવી કેદની બુદ્ધિ નથી તેવી ખ્યાતિવાળે, સર્વ સમયે વ્યુત્પન્ન બુદ્ધિવાળે, સમયસૂચકતાવાળે ડાહ્યો અને હોશિયાર છતાં પણ બીલાડી જેવી વેશ્યાએ તને પકડીને અત્રે આ છે; તેથી તારી બુદ્ધિ અને ચતુરાઈને ધિકાર છે ! તારૂં સર્વ સમયમાં સાવધાનપણું કયાં ચાલ્યું ગયું ? સત્યાસત્યની પરીક્ષા કરવાની તારી કુશળતા કયાં ગઈ ? ” રાજાનાં આવાં વચન સાંભળીને અભયકુમારે મનમાં નિર્ણય કર્યો કે—“ખરેખર દભી વેસ્થાએ ધર્મના ન્હાનાથી મને ઠગીને અહીં આવો છે.” આ પ્રમાણે મનમાં નિર્ણય કરીને અભય બે --“રાજન ! ધર્મના છળથી મારા ઉપર થયેલ આ બંધન મારી આબરૂ-મારા મહિમાને જરા પણ ઘટાડશે નહિં; પણ ઉલટો મારે મહિમા તમારું આ કાર્ય વધારશે. વળી અમારા દેશમાં અને અમારા કુળમા તે ધર્મના બડાનાથી આવું અકાય કઈ કરતું જ નથી. અને તે ક્ષત્રિયકુળની તે મર્યાદા જ નથી, પરંતુ મારે તે સારું થયું કે આ નિમિતે મારાં માશી તથા તેમના પતિ (માસા)નું મને દર્શન થયું. આજ દિવસ બહુ સુંદર અને ઉત્તમ છે.” આ પ્રમાણે ચતુરાઈ યુક્ત તેના વચનથી ચંડ પ્રવાત રાજા પણ તેના ઉપર પ્રસન્ન થયા. પછી જેવી રીતે કળાવાળે ચંદ્રમાં શુક્રના ગૃહમાં રહેવાથી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે શત્રુના ગૃહમાં રહેલા પણ અભયકુમાર પિતાની ઉત્તમ કળા અને ગુણવડે સર્વની ચિત્તપ્રસન્નતાનું કારણ છે. રાજસભામાં બેઠેલ અભયકુમાર પ્રસંગે પ્રસંગે જુદા જુદા દેશ, શાસ્ત્ર તથા વિજ્ઞાનની અદ્ભુત રસોત્પાદક અવસરે ચિત વાર્તાઓ કહીને રાજાના દીલનું રંજન
Jain Education Internation
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધાન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચ પલવ
8888888888888 8%ARBA 28888888888
કરવા લાગે અને રાજાને પ્રીતિપાત્ર થઈ પડશે. એક ક્ષણ પણ રાજા તેને પોતાની પાસેથી દૂર રાખતે | નહોતે. હંમેશા અભયકુમારની કહેલી વાત સાંભળવાને તે તત્પર રહેતે હતે.
અભયકુમારને દંભ કરીને ધર્મના ઢંગથી ઉજ્જયિન લઈ ગયા પછી તેની ગેરહાજરીમાં એક દિવસ રાજગૃહી નગરીમાં ઉંચે ચઢેલ અતિ નિબિડ (ધા) મેઘની ઘટાતુલ્ય અને મદ વડે જેનું અંતઃકરણ અંધ થઈ ગયું છે તે શ્રેણિક રાજાને સેચનક નામને માટે હસ્તી તેને બાંધવાનાં અલાનસ્તંભને ઉખેડી નાખીને નગરમીના ઝાંઝર જેવા પુરદ્વારને ભાંગી નાંખતે, સુખશ્રીના સ્થાનરૂપ ગૃહોને પગના આઘાતથી જૂના વાસણની જેમ ચુરી નાખત, ગૃહરૂપ શરીરના ઈદ્રિયરૂપી બારણા તથા ગવાક્ષેને સૂ ઢના આઘાતવડે પાડી નાખત, લદ્દમીના સ્થાનકરૂપ અટારીઓને પિતાના પગ વડે તેડી નાખતે, લેઢાની તેલ દાર સેંકડે સાંકળને કમળના ફુલની જેમ તેડી નાખતો. મને રમ એવા કીડાબાગને ઉખેડી નાંખતે, બાળકે દડાને ઉછાળે તેમ સુકાળને લીધે પર્વત જેવડા થયેલા ધાન્યના ઢગલાઓને ચારે તરફ આકાશમાં ઉછાળતે. અતિ ફોધી દૃષ્ટિથી આબાળવૃદ્ધ સર્વને યમની માફક મૃત્યુ પમાડતો અતિ ક્રૂર આકૃતિવાળે થયે છતો આખી રાજગૃહી નગરીમાં સાક્ષાત્ પ્રલયકાળની માફક ભમવા લાગ્યું. રાજાની આજ્ઞાથી ઉપાયે કરવામાં અતિ કુશળ એવા ઘણુ મંત્રીઓ તથા સુભટો વિગેરે તેને બાંધવા માટે ઘણા ઉપાય કર્યા, પણ ક્ષયના રંગમાં જેમ મહાકુશળ વૈવના કરેલા સર્વે ઉપાયે નિષ્ફળ જાય તેમ તેમણે કરેલા સર્વે પ્રયત્નો નિષ્ફળ ગયા. આવી રીતે કેઈનાથી હાથીને બાંધી શકાય નહિ, ત્યારે બુદ્ધિવાળા પણ શ્રેણિક મહારાજા સમસ્ત બુદ્ધિરૂપી લમીના નિધાન એવા અવંતીમાં રહેલા અભયકુમાર મંત્રીશ્વરને
Jain Educabon International
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધાન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા
પલ્લવ
Jain Education Internatio
898030990988
સંભારવા લાગ્યા. અને અતિ દીન થઇ જઇને વિચારવા લાગ્યા કે ખરેખર આ અવસરે જો અભયકુમાર હાજર હાત, તે આ હસ્તીને એક ક્ષણમાં વશ કરી લેત. લોકેામાં કહેવત છે ‘ એકડા વિનાનાં મીંડા નકામા છે. ’ તે ખરેખર સત્ય છે. ” આ પ્રમાણે વિચારમૂઢ થઇને રાજા વિગેરે બેઠેલા છે. તેવામાં કોઇ બોલી ઉઠયું કે—“ મહારાજ ! ' બહુરત્ના વસુંધરા ' પૃથ્વી ઉપર અનેક રત્ન હોય છે. તેથી મહારાજ આખી નગરીમાં પડા વગાડાવવા ઉદ્ઘાષણા કરાવવી કે જેથી ગુણવંતમાં અગ્રેસર એવા કોઇ પુરુષ આપણું આ કાર્ય કરનાર અવશ્ય નીકળશે. ” રાજાએ તે વાત કબુલ કરી અને તરતજ પડહા વગડાવ્યે કે--“ હું લેકે ! હે પ્રજાજનો ! રાજાની આજ્ઞા સાંભળેા. જે કેઈ માણસ ભલે ગમે તે સ્થિતિવાળા હશે તે પણ આ મદાંધ થયેલા મસ્તીખાર હસ્તીને યોગીપુરૂષ અધ્યાત્મ જ્ઞાનથી મનને ઠેકાણે લાવે તેમ તેને આલાનસ્ત ંભે લાવીને બાંધી દેશે તેને ચંદ્રની ગેભાને પણ જીતે તેવી મુખાકૃતિવાળી સેામશ્રી નામની મારી કન્યા આપવામાં આવશે. તેમજ લક્ષ્મીના સ્થાનક–જેવા મનેાહર એક હજાર આરામ, બગીચા તથા ગામે આપવામાં આવશે તેથી જે કાઇ કળાવાન હાય તેણે પ્રગટ થઈ ને આ હસ્તીને આલાનસ્તંભે લાવીને બાંધવાનો પ્રયત્ન કરવા. આ પ્રમાણે આખા નગરમાં રાજાએ પટ દ્વેષણા કરાવી આ પ્રમાણેનો પડો વગાડતા પુરુષ અનુક્રમે જે સ્થળે પરદેશથી ફરતા ફરતા આવીને ધન્યકુમાર રહેલા હતા તે ઘર પાસે આવી પહોંચ્યો, એટલે તરતજ હાથીને વશ કરવાના તે પહેા ધન્યકુમારે સ્વીકાર્યા અને તેને આગળ જતો અટકાવ્યો. આ પ્રમાણે પાડના તેણે સ્વીકાર કર્યો એટલે સેવકપુરુષો પડતુ વગાડતા બંધ થયા. અને રાજાને નિવેદન કર્યું કે—“ સ્વામિન ! એક પરદેશી મહાપુરૂષે આ પડહના સ્વીકાર કર્યાં
For Personal & Private Use Only
Bodi
૧૭૫ ''ww.airnelibrary.org
Page #187
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમે પહેલવા
BBABRAZYBBMES94288888882772
છે.” રાજાએ પણ તે વાત સાંભળી, એટલે મેટા આશ્ચર્યથી તેનું હૃદય ભરાઈ ગયું અને તે પણ તે સ્થળે આવ્યો. ધન્યકુમાર પણ તે પડહ છખ્યા પછી ઘરેથી બહાર નીકળી જે સ્થળે હાથી તે વખતે ફરતે હતો અને લોકોને ખલના કરતું હતું. તે સ્થળે આવ્યા. તેણે પોતે પહેરેલા બધા વચ્ચે તજી દીધા અને માત્ર એક જ બંધ કછોટાવડે કટી (કેડ) બાંધીને હસ્તીની પાસે ગયા અને કઈ વખત તેના માથા ઉપર, કઈ વખત તેની નજીકમાં, કોઈ વખત પડખેના ભાગમાં કઈ વખત પછવાડેના ભાગમાં તેમ વસ્ત્રોના ગોળ દડાઓ કરીને હાથીની આ સપાસ ફેંકવા લાગ્યા. હાથી પણ તેને પકડવા દોડાદોડી કરવા લાગે, તે વખતે ધન્યકુમાર લઘુલાઘવી કળાથી જેવો હાથી તેની પાસે આવે કે તરત તેની પછવાડે જઈ પ્રહાર કરીને હાથીને ચક્રની માફક ફેરવવા લાગ્યા. આ પ્રમાણે હાથીને વશ કરવાની કળામાં કુશળ એવા ધન્યકુમારે હાથીને બહુ પ્રકારે ભમાવીને અતિ શ્રમિત (થાક) કરી નાખ્યો-ખેદ પમાડ્યો. હાથી પણ ચારે તરફ ભટકતાં દેડતાં અતિ શ્રમ (થાક) લાગવાથી તદ્દન મદ રહિત થઈ ગયો. જ્યારે હાથીને ગ્લાન અંગવાળા એકિત અને નિર્મદ થયેલે જાયે, ત્યારે વાંદરાની જેમ પૂછડું પકડીને હાથીની પીડ ઉપર ધન્યકુમાર ચડી બેડા; પછી પિતાના પાદઘાટવડે તેના મર્મસ્થાનમાં પ્રહાર કરીને એને અંકુશવડે તેને સીધો કરી દઈને આકુળવ્યાકુળ થયેલા તે હાથીને આલાનસ્તંભ પાસે લઈ જઈને બાંધી દીધે, મગધા ધ૫ શ્રેણિક નૃપતિ પણ તેની હસ્તી દમનની અતિ ઉત્તમ કળા જોઈને હૃદયમાં બહુ રંજીત થયા અને ધન્યકુમારની પ્રશંસા કરીને બહુમાનપૂર્વક માટે મહોત્સવ કરીને તેણે આપેલ વચનાનુસાર પિતાની સમત્રો નામની અતિ રૂપવતી કન્યા તેને પરણાવી અને એક હજાર ગામે આપ્યા. બીજી પણ સુવર્ણ,
૧૭૬
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર રિવ
ભાગ ૧
પાંચમે
પલવ
942933:
Jain Education Intemational
માણુ, મેતી વગેરે ઘણી અમૂલ્ય વસ્તુએ હસ્તમેળાપક વખતે આપીને શ્રેણિક રાજાએ પોતાના વચનને સંપૂર્ણ રીતે પાળ્યુ.. જેવી રીતે નવા વરસાદના વરસવાથી પતમાંથી ઉત્પન્ન થતી નઢી વૃદ્ધિ પામે
છે, પાણીથી ભરાય છે અને સપૂણૅ થઇ છતી બે કાંઠામાં ઉભરાઇ જાય છે તેવી જ રીતે શુષ્ક
પલ્લવિત થવાથી ઉક્તિ થયેલી ધન્યકુમારની કીર્તિરૂપી વેલડી હસ્તીને ભય નિવારવાથી આખા રાજગૃહી નગરીરૂપી મંડપમાં વિસ્તારને પામી ગઈ.
વન
શુભ ભાવયુક્ત દાનના માહાત્મ્યને દર્શાવનાર શાલિભદ્રના જન્મ
મગધ દેશમાં ધન, ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર અને ઇંદ્રયાના સમૂહને સુખ આપે તેવી રચનાવાળુ શાલિગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં કપિલમુનિએ પ્રરૂપેલ 'પ્રકૃતિની જેવી સરલ પ્રકૃતિવાળી ધન્યા નામની એક ડોશી રહેતી હતી. તે ડેશીને તીવ્ર દારિદ્રના સંગમ જેવા સગમ નામના એક બહુ નમ્ર પ્રકૃતિવાળો પુત્ર હતા. તે વૃદ્ધ ડેશી ગામના લેાકેાના ખાંડવું, દળવુ, વિગેરે ગૃહકાર્યાં કરતી હતી અને સંગમ ગાયેાને ચારવાનુ કાર્ય કરતા હતા. આ પ્રમાણે કરતાં તેઓ મહા મુશ્કેલીથી પોતાના
નિર્ઘાડું ચલાવતા હતા. એકદા કાઈ મેટા પત્રને દિવસે ગાયના વાછરડાએને સંગમ વનમાં લઈ ગયા. તે વખતે ત્યાં ચારવા આવેલા બીજા બાળકો અન્યાઅન્ય વાત કરતા હતા તે તેણે સાંભળી. એક
૧. કપિલમુનિ છે સાંખ્ય મત ચલાવનારા હતા. સૃષ્ટિમાં પુરૂષ અને પ્રકૃતિ એજ છે તેવા તેને મત છે. તેમાં પ્રકૃતિ
તે સરલ હદયી સ્ત્રી છે. તે પ્રકૃતિ જેવી સરલ પ્રકૃતિવાળી ધન્યા હતી તેવું કહેવાને અત્રે આશય છે.
For Personal & Private Use Only
發燒 822 8224 225 226 2
૧૯૭૭
Page #189
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમ પલવ
SS WOMBAJIK NEWS$$$88888
બાળકે બીજા બાળકને કહ્યું કે—“ આજે તુ શુ ખાઈને આવે છે ? ” તેણે જવાબ આપે કે “ ખીર ખાઈને આવ્યો છું ” બીજાએ પણ કહ્યું – મેં ખીર ખાધી છે. આજે મોટે પર્વને દિવસ છે, આજે તે ખીરજ ખાવી જોઈએ, બીજું કાંઈ ખવાય જ નહિ.” આ પ્રમાણે વાતચીત કર્યા પછી તેઓએ સંગમને પૂછ્યું- “તેં શું ખાધું છે ? ” તેણે જવાબ આપ્યો--“કુકસા તથા ઢોકળા વિગેરે જે હતું તે ખાધું છે. ” આ પ્રમાણેની તેની વાત સાંભળીને સર્વે તેની નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા-- “ અહો ! આજે આવા પર્વને દિવસે આવું રસ વગરનું ભેજન તે કેમ કર્યું ? આજે તે ફક્ત ખીરજ ખાવી જોઈએ ” આ પ્રમાણેની ચારવા આવેલા છેકરાંઓની વાત સાંભળીને સંગમ ઘરે આવ્યો અને ડેશીને પગે લાગી કહેવા લાગે કે--“હે માતા ! આજે તો મને ઘી તથા ખાંડવાળી ખીર ખાવા આપ.” સ્વપુત્રનાં આવાં વચનો સાંભળી તે ડોશી રોવા લાગી અને બેલી કે “અહો ! હું એટલી બધી નિર્ધનછું કે મારા એકના એક પુત્રને ખીર ખાવાનો મને રથ પણ પૂર્ણ કરવાને શક્તિવાનું નથી, તેથી મારા જન્મ અને જીવિતવ્યને ધિક્કાર છે ! ' માતાને આ પ્રમાણે રૂદન કરતી જોઈ સંગમ તે વિશેષ રૂદન કરવા લાગ્યો. તેઓનું રૂદન સાંભળી દયાળુ એવી પાડોશી સ્ત્રીઓ એકઠી થઈ ગઈ અને ડોશીને રેવાનું કારણ પૂછવા લાગી, ત્યારે ડોશીએ રોતાં રોતા કહ્યું કે—“હે પુન્યવંતી બહેન ! આ મારે પુત્ર કોઈ દિવસ કાંઈ ખાવા-પીવાને મને રથ કરતું નથી. જે કાંઈ હું આવું છું તેજ ખાય છે, જરાપણ હઠ કરતું નથી. આજે કેઈને ઘેર બાળકને ખીર ખાતાં દેખીને તે પણ મારી પાસે ખીરના ભજનની માગણી કરે છે. હું તે તદ્દન નિધન છું. તેથી પૈસા વિના ખીર કેવી રીતે થઈ શકે ? તેથી હું રૂદન કરૂં છું',” આ પ્રમાણેનાં
IMAGES TAGGSSSSSSSSSSSSSSSSSSSSSBછે.
શ્રી ૧૦૮
Jain Education Interational
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર 8
ચરિત્ર ભાગ ૧ |8
પાંચમે પલવ
888888888888888888888888888
તેનાં દીન વચન સાંભળીને એક પડોશણ બેલી કે--“હું તને દુધ આપીશ. ” તેનું આ પ્રમાણેનું કથન સાંભળીને એક બેલી કે--“તને ચેખા આપીશ.” ત્રીજી બોલી કે – “હું ઘી આપીશ.” ચથીએ કહ્યું કે—“ અતિ ઉજજવલ એવી ખાંડ હું આપીશ” આ પ્રમાણે ચારે પાડોશણેએ કહ્યા પ્રમાણે વસ્તુઓ તે ડોશીને લાવી આપી. જોઈતી વસ્તુઓ પ્રાપ્ત થવાથી તે ડોશી હર્ષપૂર્વક સંગમને ખીર કરી દેવામાં પ્રવૃત્ત થઈ અને બાળક પણ ભેજનની આશાના અવલંબનથી પ્રસન્ન હદયવાળો થઈને ગૃહાંગણમાં રમવા લાગે. સ્થવિરાએ તરતજ ખીર તૈયાર કરી. “કારણોને મજબૂત યોગ મળતાં કાર્યની તરત જ સિદ્ધિ થાય છે. ” ખીર તૈયાર થતાં જ પુત્રને બેલાવીને ભેજન માટે બેસાડવો, અને એક થાળમાં ઘી તથા ખાંડ વિગેરેથી યુક્ત ખીર પીરસી, પછી તે પુત્રને આપીને પોતાની દષ્ટિ ન પડે તેટલા માટે તે બીજે સ્થળે ચાલી ગઈ. “માતાનું મન પ્રતિક્ષણે અનિષ્ટની શંકાવડે ભયભીત રહ્યા જ કરે છે.' બાળક થાળીમાં પીરસેલી ખીરને અતિ ઉષ્ણ જાણીને તેને ઠારવા માટે હાથ વડે વાયરે નાખવા લાગે. એવા સમયે તે બાળકના મહા ભાગ્યના ઉદયવડે આર્કષિત થયેલા મહા પુણ્યના નિધાનરૂપ એક મહામુનિ મા ખમણને પારણે ભિક્ષા માટે ભમતાં ભમતાં તેને ત્યાં પધાર્યા. સંગમ તે મુનિને પિતાના આંગણામાં આવેલા જોઈને તરતજ ઉભે થઈ બહાર નીકળી મુનિમહારાજને પોતાના ઘરમાં લઈ ગયા અને વિવેકથી ભરેલા હૃદયવડે ખીરને થાળ ઉપાડીને અતિ ઉત્કૃષ્ટ ભાવવડે તે થાળમાં રહેલી બધી ખીર મુનિને શુદ્ધ ભાવથી વહેરાવી દીધી. પછી સાત આઠ પગલાં સુધી તેમને વળાવીને વારંવાર તેમને પ્રણામ કરતા સંગમ બાળક ઘરમાં પાછો આવ્યા અને ખાલી થાળ ગ્રહણ કરીને આંગળી વડે તેની આસપાસ ચાંટેલી ખીર
For Personal & Private Use Only
888888888888 88888888888888
- ૧૭૯
Jan Education Interational
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર 8
ચરિત્ર ભાગ ૧
પાંચમે પલવે
ચાટવા લાગે, તે બાળક મનમાં વિચારવા લાગે કે—“અહો ! આજે મારે પૂર્ણ ભાગ્યોદય થયે કે મુનિ મહારાજે મારી જેવા રાંકે આપેલ દાન લેવાની કૃપા કરી. હું ઘણા ગૃહસ્થને ઘેર પણ જોઉં છું કે ભિક્ષા માટે આવેલા મુનિ મહારાજેને તેઓ વારંવાર વિજ્ઞપ્તિ કરે છે, તે પણ મુનિમહારાજાએ કાંઈક લે છે અને કાંઈક લેતા નથી. મેં તે માત્ર વિનંતિ કરી કે તરતજ પ્રસન્ન ચિત્તથી મુનિરાજ મારા ઘરે પધાર્યા અને બધી ખીર વહોરી, તેથી હું વિશેષ ધન્ય અને ભાગ્યશાળી છું.” આ પ્રમાણે તે પિતે કરેલા દાનની વારંવાર અનુમોદના કરવા લાગ્યા. આ પ્રમાણે તે વિચારે છે તેટલામાં તેની માતા ડોશી ઘરમાં આવી અને ખાલી થાળને બાળક ચાટે છે તે જોઈ તેને વિચાર થયે કે “અહો ! મારે પુત્ર હંમેશા આટલી બધી ભૂખ સહુન કરતે દેખાય છે. ” આ પ્રમાણે ચિંતવીને બાકી રહેલી ખીર ડોશીએ તેને ફરીથી પીરસી અને કહ્યું કે--“ભાઈ ! તારે ખીરને મરથ આજે પૂર્ણ થયે કે ? ” બાળકે કહ્યું કે –“હા માતાજી.” આ પ્રમાણેની વાતચીતમાં પણ પિતે જે મુનિને દાન આપ્યું હતું તે તેણે કહ્યું નહિ. “દાન દઈને તેને પ્રકાશ કરવાથી તેનું ફળ ૯૫ (ડુ) થઈ જાય છે. હવે તે બાળક ખીર ખાઈને ઉઠવ્યો. પરંતુ તેજ રાત્રે તે બાળકને અતિ સ્નિગ્ધ (ભારે) ભજન કરવાના કારણુથી અજીર્ણ થયું તેને લીધે વિશુચિકા -કોલેરાને વ્યાધિ થયે તે વખતે મહાવેદનાને ભગવતે તે બાળક વિચારવા લાગે કે--“મેં આખા ભવમાં બીજું કાંઈ પણ સુકૃત કર્યું નથી, માત્ર આજેજ મારા મોટા ભાગેઢયવડે મુનિરાજને દાન આપ્યું છે, તે મારૂં આપેલું દાન સફળ થાઓ. મારે તે તેજ મુનિ મહારાજનું શરણુ છે.” આ પ્રમાણે પિતે કરેલ સુકૃત્યને સહજ વારંવાર સંભારત અને અનુમોદને તે બાળક વિશુચિકાના વ્યાધિવડે તે રાત્રિમાંજ મૃત્યુ પામે અને મૃત્યુ
૧૮૦
Jan Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા
પલ્લવ
Jain Education Inter
LIKE
પાૌને શ્રેણિક મહારાજની રાજધાની રાજગૃહીમાં દાનપુણ્યના મહિમાવÝ સ શેઠીએમાં મુખ્ય અને અનેક કોડ દ્રવ્યનાં ણી ગેાભદ્ર શેડની ભદ્રા નામની સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા તે બાળક જયારે ગર્ભ'માં આન્યા ત્યારે તેની માતાએ સ્વપ્નમાં શાળનુ ક્ષેત્ર ફળેલુ જોયુ' તે વાત તેણીએ શેડને કરી શેડ કહ્યુ કે.. તમે જે સ્વા જોયુ, તે બહુ ઉત્તમ છે. આ સ્વપ્નના અનુભવથી તમારા પુત્ર કુળના આભૂષણ તુલ્ય થશે અને જયારે તમને પુત્ર થશે ત્યારે આપણે તેનુ ‘શાલિભદ્ર' એવું ગુણનિષ્પન્ન નામ પાડશું.” આ પ્રમાણે શેડનુ વચન સાંભળીને ભદ્રામાતા હપૂર્વક ગનુ પ્રતિપાલન કરવા લાગ્યા. ગર્ભાનો સમય પૂર્ણ થતાં ભદ્રામાતાએ સૂર્યની જેવી કાંતિવાળો પુત્ર પ્રસયે. તે પુત્રના પ્રસથી અત્યંત આનંદ પામેલા ગાભદ્ર શેઠે ખાર દિવસ સુધી માટેા મહોત્સવ કર્યાં. બારમે દિવસે સ્વજન કુટુ બાદિક સર્વાંને જમાડયા અને વસ્ત્રાભૂષણથી અલંકૃત કર્યાં; પછી સમસ્ત કુટુંબના માણસો અને જ્ઞાતિના સમૂહની સમક્ષ પ્રથમની ધારણા પ્રમાણે પુત્રનું શાલિભદ્ર” એવુ નામ પાડ્યું. ત્યારબાદ પંચ ધાત્રીએથી લાલન પાલન કરાતા શાલિભદ્રકુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. યોગ્ય ઉંમર થતાં તેના કુળને ઉચિત સર્વે કળાએ તે શીખ્યા. અનુક્રમે યુવતિ સ્ત્રીઓના મનને હરણુ કરનાર સુદર યૌવન વય તેણે પ્રાપ્ત કર્યું. ગેભદ્ર શેઠે ખત્રીશ રૂપવાન કન્યાએ સાથે તેનાં લગ્ન કર્યાં. પછી પૂર્વે આપેલા મુનિદાનથી બાંધેલા પુણ્યના ઉદયવડે હમેશા સુખ લીલાપૂર્વક આનંદથી ક્રીડાવિલાસ કરતા શાભિદ્રકુમાર સુખે સુખે દિવસે પસાર કરવા લાગ્યા.
હવે સમસ્ત બુદ્ધિના એક સ્થાનરૂપ અભયકુમાર દેશાંતરમાં ગયા. ચડપ્રદ્યોતે મોકલેલ વેશ્યા ધ ખળથી છળીને તેને ઉજ્જયીની લઈ ગઈ તે વાતની ખબર રાજગૃહીમાં સત્ર પડી જવાથી લુચ્ચા, ધૃત',
For Personal & Private Use Only
ToNpT3AB0E
૧૮૧
'ww.airnellbrary.org/
Page #193
--------------------------------------------------------------------------
________________
防W 服务 强强阻限公淋奶奶
શ્રી
ધાન્યકુમાર 9
ચાવ
ભાગ ૧
871
પાંચમા ૫ પલ્લવ
痰機 防身
Jain Education Intemaan
ફૂટબુદ્ધિવાળા, દાંભિક, ઢંગો વિગેરે હલકા લેાકા ગામના લોકોને છેતરવા માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એક આંખે કાણો કોઇ ધૂત અવસર જાણીને ઉત્તમ વ્યવહારીનાં કપડાં પહેરી જાણે કે મૂર્તિમાન દ ંભ હાય તેવા ગભદ્ર શેડના ગૃહે આવ્યા અને તેમને નમસ્કાર કરીને ધનવડે ધનઃ તુલ્ય તેની પાસે ખેલ્યા-
“ હું ગેભદ્ર શેઠ ! આપ મને પીછાણો છે ? આપની સ્મૃતિમાં હું આવું છું ? ” શેઠે કહ્યું કે—તમે કોણ છે ? ' ધ્રુતે કહ્યું—“ પહેલાં આપણે ચંપાનગરીએ સાથે ગયા હતા, ત્યાં બીજા પણ ઘણા વ્યાપારીએ આવ્યા હતા, હું પણ વેપાર કરવામાં પ્રવૃત્ત થયા હતા, પણ ઈચ્છિત દ્રવ્ય વગર મારાથી ખરેખર વ્યાપાર થતા નહિ તેથી હું ચિંતાતુર રહેતા હતા; પછી તમને પરોપકાર કરવામાં તત્પર એક ઉત્તમ સગૃહસ્થ જાણીને હું તમારી પાસે આવ્યો હતો અને તમને મેં કહ્યું હતું કે—હૈ શેડ ! મારે એક લાખ દ્રવ્યની જરૂર છે, તેથી મને એક લાખ દ્રવ્ય આપે. તમે જો દ્રવ્ય મને આપશે। તે તે દ્રવ્યવડે હું વ્યાપાર કરીશ, લાભ મેળવીશ. અને વૃદ્ધિ પામેલું તમારૂ' દ્રવ્ય વ્યાજ સહિત તમને પ્રણામ કરીને હું પાછું આપી જઇશ; કેમકે જે કાંઇ કરજ હોય છે, તે દાસ થઈને પણ દેવુ જ પડે છે, દીધા વિના છુટકો થતો નથી. જે તમને વિશ્વાસ ન આવતો હોય તે હુ મારા શરીરની સારભુત એક મારી આંખ
તેને બદલે તમારે ત્યાં ઘરેણું (ગીરવે) મૂકું; સમય આવ્યે તે લાખ દ્રવ્ય આપીને હું મારી આંખ પાછી
લઈ જઈશ.' આ પ્રમાણે કહીને મારી એક આંખ તમારે ત્યાં ઘણે મૂકીને હું દ્રવ્ય તમારી પાસેથી લઈ ગયા હતું. તમારા તે દ્રવ્યવડે મેં મોટા વ્યાપાર કર્યાં, મોટો વ્યાપાર કરવાથી તથા ઉદ્યમ કરવાથી ઘણું દ્રવ્ય મને
મળ્યું, આ બધુ તમારા ઉપકારવડેજ બન્યું છે, તેમ ટુ' તેા માનુ છું. હુવે હું શેઠ ! આ તમારૂ મને આપેલ
For Personal & Private Use Only
TEXT INT
૧૮૧
www.jainellbrary.org
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધાન્યકુમાર્ ચરિત્ર
ભાગ ૧
પાંચમા પલ્લવ
Jain Education Internati
内网防烧烧限
NEXT
લાખ દ્રવ્ય વ્યાજ સહિત ગ્રહણ કરો અને સૂર્ય જ્યોતિની પ્રભાને તુલ્ય મારી આંખ મને પાછી આપો.’ આ પ્રમાણેનાં તે ધૃતારાનાં મિશ્ર પણુ કપટયુક્ત વચનો સાંભળી પ્રત્યુત્તર આપવામાં ચતુર એવા ગાભદ્ર શેઠે ઘણી ઘણી નગ્ન યુક્તિએવડે તેને સમજાવ્યા, પણ તે કઇ રીતે માન્યા નહિ. પરંતુ ઉલટો બહુ વાચાળપણાથી અનેક યુક્તિએક વચન રચના કરીને તેણે તે કજીએ કરવા માંડયા. તે એલ્યુકરોડો દ્રવ્ય આપવાવડે પણ ન મળી શકે તેવી મારી આંખ તમને મળવાથી તમે લેભસમુદ્રમાં ડૂબે નહિ. આવી રીતે જૂઠુ બેલવું તે તમારી જેવા મોટા વ્યાપારીને ખીલકુલ છાજતું નથી ! જેવી આખા નગરમાં તમારી ભલમનસાઈ કહેવાય છે તે સાચવી રાખવી અને તેનુ મહત્ત્વ એછું થવા ન દેવુ' તેમાંજ તમારી શેભા છે. જો તમે આ પ્રમાણે વિરૂદ્ધ વચનો ઉચ્ચારશેો-ખેડુ એશે તે લેકામાં તમારી સામે વિરૂદ્વતા પ્રગટ થવાથી તમે મેટી આપદામાં પડશો ! તમારી મત્વતાનેા અને આબરૂનો નાશ થશે ! માટે તમારી ભલમનસાઈ અખ'ડિત રહે તે પ્રમાણે તેનું રક્ષણ કરો ? વળી આજ સુધી તો મારી આંખ તમારે ઘેર ઘરેણું મૂકી જવાથી લેાકાએ મને ‘કાંણા' ના ઉપનામથી ખેલાવ્યા કર્યો, તે મેં સહન કર્યું, પણ હવે તો ઈષ્ટ દેવની કૃપાથી જેઈએ તેટલુ દ્રવ્ય મને પ્રાપ્ત થયુ છે, તેથી મારી આંખ વિદ્યમાન હોવા છતાં અને તે આંખ છેડાવી શકાય તેટલા ધનલાભ પણ મને થયેલ છતાં લેાકેાનુ' એવું વચન હું હવે શા માટે સાંભળુ અને સહન કરૂ ? તેથી મને મારી આંખ પાછી આપે ? વળી જો તમાê જેવા ઉત્તમ પુરૂષો પણ ઉત્તમ વસ્તુ ઘણે મુકવા આવે એટલે પાછી આપતાં આવું જૂહુ' એલશે તે જગત્માં શુદ્ધ વ્યવહારને જલાંજળિજ દેવાશે. જગમાં કોઈ ના ઉપર વિશ્વાસ કરવા જેવુ રહેશેજ નહિ ! જગના
For Personal & Private Use Only
Yo::XX
૧૮૩
www.jainellbtiny.org
Page #195
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા
પહેલવ
Jain Education Intemation
ચક્ષુરૂપ શ્રી સૂર્યનારાયણજ જે અંધકાર કરશે તે આખા જગત ઉપર પ્રકાશ કરવા કેણુ સમર્થ થશે ? જે ચંદ્રમા વિષ વરસાવશે તે પછી જગતને સંતોષ કોનાથી થશે ? કેણુ જગતને શીતળતા આપશે ? તેથી હું ગાભદ્ર શેઠ ! જે તમે કલ્યાણ ઇચ્છતા હો તો મને મારી આંખ પાછી આપો, મારે બીજું કાંઇ પણ જોઇ તું નથી ! આંખ સિવાય હું બીજું કાંઇ લેવાને નથી.’ આ પ્રમાણેનાં ધૃતનાં વચને સાંભળીને ગાભદ્ર શેઠને શું કરવું તે કાંઈ સુઝયું નહિ. તે ઢિંઢ બની ગયા. અને તે ધૃત ને સમજાવવા માટે બીજા મેોટા શેડીઆ એને ખેાલાવ્યા, તે વ્યત્રડારીઆઓએ સામ, દામાટે ઉપાડે તથા અનેક પ્રવૃત્તિએવડે તેને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સ યુક્તિએ વિજળીના કણીએ માં અગ્નિની જેમ નિષ્ફળ ગઈ−તે જરાપણુ સમજ્યું નહિં. હવે જ્યારે ગેભદ્ર શેડે જવાબ ન આપ્યો પોતાની આંખ પાછી ન આપી ત્યારે તે દ્યૂત નટની જેમ કપરકળા કેળવો શ્રેણુક મહારાજાની સભામાં ગયો, ત્યાં ફરિયાદ કરી અને વ્યંગ્યાથી કિંતુ એવાં સમયની હાઈને સૂચવનારાં વચના એવી રીતે એ!લવા લાગ્યો કે રાજાની સભા શેળવનારા એવા રા પ્રધાનો પણ તેને પ્રત્યુત્તર (જવાબ) દેવાને શિકતવાન થયા નહિ. સ` પ્રધાને અને સભાજને તે ધૂનાં કુતિ-યુકત વચનો સાંભળીને મૂિજ બની ગયા, અને એકબીજાના મેઢા સામું જોવા લાગ્યા કોઈએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. તે વખતે બધા સભાસદેની આવી અવસ્થા જોઈને શ્રેણિક મહારાજ અભયકુમારને સાંભારવા લાગ્યા અને તેની વિસ્તુથા યાદ કરીને કહેવા લાગ્યા કે— હું પ્રધાને ! હું સભાના ! જો આ અવસરે અભયકુમાર હાજર હાત તો. આ કાર્ડ સમાવવામાં આટલો વિલંબ ન થાત. જો સૂર્ય પ્રકાશતા હૈ!યતે। અંધકારનો સમૂહ કેવી રીતે વિલાસ કરી શકે ? એક અભયકુમાર વિના
For Personal & Private Use Only
88宓外贸忠巴8X8X郊坚忍與會來來來
૧૮૪
www.airnellbrary.org
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યૂકુમાર! * ચરિત્ર ભાગ ૧
પાંચમ ૫લવ
મારી આવી મોટી સભા પણ મને હર્ષ કરાવનારી નિવડતી નથી જેવી રીતે ચંદ્ર રાત્રી બિલકુલ શેભ ધારણ કરતી નથી; તેમ ભપકુમાર વિના મારે આ સભા શભા રહિત થઈ છે.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી એક પુરૂષે કહ્યું-“સ્વામિન્ નગરમાં એવી પહેલ્વેષણ કરાવે કે- “આ નગરમાં એ કોઈ બુદ્ધિમાન છે કે જે ગે ભદ્ર શેઠની બાબતમાં સત્યાસત્યને નિર્ણય કરી આપને બધું કાર્ય સરલ કરી આપે. જે હોય તે તે પ્રગટ રીતે બહાર આવવું.' તેની સૂચના પ્રમાણે રાજાને વિચાર થવાથી અને ગંભદ્ર શેઠને પશુ તેજ પ્રમાણે અભિપ્રાય થવાથી આખી રાજગૃહી નગરીમાં ત્રિપથ ચતુપથ (ચાર રસ્તા )માં સર્વત્ર એ પડહ વગડાવ્યું કે–“જે કોઈ બુદ્ધિશાળી પુરૂષ આ કપટી માણસને તેના કપટયુક્ત પ્રશ્નોને ઉત્તર આપીને તેને નિરૂત્તર કરશે અને ગભદ્ર શેઠની ચિંતા મટાડશે તેને ગોભદ્ર શેઠ બહુ અદ્ધિ સહિત પિતાની પુત્રી પરણાવશે અને રાજા પણ તેને બહુ સન્માન આપશે.” આ પ્રમાણે વગાડાતે પડહ જે ઠેકાણે સંતપુરુષેમાં આદરમાન પામેલ ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવ્યો. તે વખતે કૌતુથી આકર્ષણ પામેલ ચિત્તવાળા અને કપટરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય જેવા ધન્યકુમારે તે પડહ ઇ (રવીકાર્યો) અને એક ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઈને તે રાજસભામાં ગયા. રાજાને નમસ્કાર કરીને યંગ્ય સ્થાનકે બેઠા. રાજાએ તેને બહુમાન આપ્યું અને તે ધૂર્તની બધી હકીકત કહી સંભળાવી. ધન્યકુમારે તે હકીકત સાંભળી જરા હસીને રાજાને કહ્યું કે–“મહારાજ! આપના પ્રતાપથી એક ક્ષણમાત્રમાં હું તેને નિરૂત્તર કરી દઈશ. માટે આપે જરા પણ ચિંતા કરવી નહિ.” ત્યાર પછી ગોભદ્ર શેઠને એકાંતમાં લાવીને કહ્યું કે –“હે શેડ ! આવતી કાલે તે વૃર્તા રાજસભામાં
Jan Education Intem
For Personal & Private Use Only
wwwiinelibrary.org
Page #197
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમે પલ્લવ
JE
કપટકળા ળવવા આવે ત્યારે હું તમને કહુ છુ' તે પ્રમાણે તમારે તેને ઉત્તર આવે.' આ પ્રમાણે કહી શુ' ઉત્તર ધ્રુવે. તે સમાવીને ધયકુમાર રાજની રજા લઈ સ્વરથાને આવ્યે ખીજે દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં વે સભાજનો અને ગામના લેકો પણ આવ્યા. ધન્યકુમાર પણ સમય થયા ત્યારે આવ્યા. પછી પેલા તે દણી યુક્તિએ સાથે પાતે ગાભદ્ર શેઠને ઘેર ઘરેણે મુકેલ આંખની માગણી કરી. તેની માગણી થતાં જ ગેન્દ્ર શેઠ સમરત સભ્યજને ની તથા રાજની સમક્ષ તે વિવાદની શાંતિ માટે ધૃ ને
હ્યુ કે –“ હે ભાઈ! તેં તારી ક્ષુ મારે ઘેર ઘણે મૂકી હશે. તે વાત સત્ય જ હશે. તારૂ' કહેવુ' ખીલકુલ ખોટું નહી. હાય પણ મારે ઘેર ટામલ એમાં આ પ્રમાણે ઘણે મૂકાયેલી હજારો ચક્ષુએ પડેલી છે, તેથી તેમાં તારી ચક્ષુ કઈ તેની ખીલકુલ ખખ્ખર પતી નથી અને જો કોઈને બદલે કોઇની ક્ષુ અપાઈ જાય તે શાસ્ત્રમાં તે મટે મહાપાપ કીધેલું છે. સર્વે માથુંકોએ પોતપોતાની વસ્તુએ તેમાં ખાસ કરે ને ચક્ષુ તે બહુજ પ્રિય હાય છે. !હ્યું. પહ્યુ છે કે- પૃથ્વીનું મડન નગર છે, નગરનું માન તેના ઉત્તમ ઘરે છે, ઉત્તમ ગૃહાનુ` મ`ડન ધન છે, ધનનું મંડન (શોભા ) કાયા છે, કાયાનું મંડન મુખ છે, અને સુખનુ મંડન આંખ છે. મનુષ્યાની આંખ શરીરમાં સારભૂત છે. વળી અતિ જરૂરી કાર્ય આવી પડે ત્યારેજ પેાતાની અતિપ્રિય વસ્તુ પણ ઘરેણે મૂકીને માણસ ધન લાવે છે અને ધન ધીરનારાના વ્યાપારી પણ ઘરેણે મૂકાયેલી વસ્તુ લઈને વ્યાજે રૂપિયા ધીરે છે; કેવી સબ્યાપારીઓની પદ્ધતિ છે. હવે તું તારી આ બીજી ક્ષુ મને આપ, કે જેથી તેની સાથે સરખી ઇ.વીને ઓળખીને હું તારી પ્રમની ચક્ષુ અહિં ૨ દૃઘ્ધિાં દિવસ, પુરૂં ? ધમ : વાય દયત્ર ચત્તિ ચક્ષુષી
For Personal & Private Use Only
BXK0X3X3XtJ&te;
૧૮૬
www.jainalbrary.org
Page #198
--------------------------------------------------------------------------
________________
હાજર કરૂં.” આ પ્રમાણેની ગેભદ્ર શેઠની વાણી સાંભળીને જેવી રીતે ભરવામાં ચુકેલ વાંદરો અને દાવ નાંખતાં ચુકેલ જુગારી વિલખા થઇ ાય, તેવી રીતે તે ધૃત પણ પાતની ચક્ષુ આપવાને અશક્ત હાવાથી ધન્યકુમાર સ વિલખે થઈ ગયા. આ પ્રમાણે ધન્યકુમારની વિચક્ષણતાથી ગાભદ્ર ! શેઠે વાપરેલ બુદ્ધિવડે ધૂર્તની વાણી
શ્રી
ચરિત્ર
ભાગ ૧
પાંચમા
પલ્લવ
Jain Education Inter I Te
અધ થઈ ગઇ અને તેણે કરેલી કપટરચના ઉઘાડી પડી જવાથી ઘણા પ્રકારની વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યો. હવે ગેસદ્ર શેઠ જેવી રીતે રાહુના 'જામાંથી મૂકાયેલ ચંદ્રમા શોભે તેમ યશ અને લક્ષ્મીવડે અધિક શૈામવા લાગ્યા. લેકાએ કહેલી ધન્યકુમારની બુદ્ધિના વિલાસની તથા ચતુરાઇની વાત સાંભળીને સેામશ્રી અને કુસુમશ્રી ( ધન્યની બંને પરિણીત પત્નીએ ) પશુ બહુ આનંદ પામી, ગેભદ્ર શેઠની પુત્રી સુભદ્રા પણ ધન્યકુમારના ગુણાથી અત્યંત ૨ જીત થઈ છતી તેને પરણવાને ઉત્સુક થઈ. ધન્યકુમારને કન્યાદાન આપવામાં આતુર થયેલા ગોભદ્ર શેઠના સ્વજન સ’બધીએ પણ શેડને પ્રેરણા કરવા લાગ્યા. ગાભદ્ર શેઠે કોડથી પણ અધિક ધન કન્યાદાનમાં આપીને વિવિધ પ્રકારના મહાત્સા કરી પેાતાની સુભદ્રા નામની પુત્રી ધન્યકુમારની સાથે પરણાવી. ધન્યકુમાર પણ ગુણ પ્રાપ્ત થયેલી તે સુભદ્રાને રામ જાનકીને પરણે તેવી રીતે પરણ્યા અને પેાતાને ઘેર લાવ્યા. પ્રભુતા, ઉત્સાહ અને મત્રીએવડે જેવી રીતે રાજા શેલે તેવી રીતે ત્રણ પ્રિયાએથી પરિવરેલા ધન્યકુમાર પણ અતિશય શાલવા લાગ્યા. હવે ગેાભદ્ર શેડ પણ પોતે અખતિ આબરૂ વાળા રહેવાથી તથા સુભદ્રાને પરણાવવાથી કૃતકૃત્ય થયા.
એટલે શ્રીમાન મહાવીર પરમાત્મા સમીપે જઇને તેએએ ચારિત્ર ગ્રહણ કર્યું અને સમ્યગ્ વિધિપૂર્ણાંક તેનું આરાધન કરીને રવર્ગોમાં ઉત્તમ જતિના માદ્ધિક દેવ થયા. તેમણે જ્ઞાનવડે પુન્યના નિધિરૂપ
For Personal & Private Use Only
EXA
૧૮૭
www.airnellbrary.org
Page #199
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
પાંચમે પલ્લવ
ક
પૂર્વભવના પુત્ર શાલિભદ્રને જે, એટલે પ્રેમથી અને શ લિભદ્રના પૂર્વના ફરથી આષદને તેઓ હંમેશા તેને ઘેર બત્રીશ પ્રિયાયુક્ત શાલીભદ્ર માટે તેત્રીશ નિધિતુલ્ય તેત્રીશ પેટીઓ આકાશમાંથી ઉતારવા લાગ્યા. એ દરેક પેટીઓમાં ત્રણ ત્રણ ખાના પાડેલા હતા. તેમના પહેલા પાનામાં મૃગમદ (કસ્તુરી) વિગેરે દૈવસુંગધી વસ્તુઓ તથા ઉત્તમ જાતિના વિવિધ પ્રકારના વસ્ત્રો મૂકવામાં આવતા હતા. દ્રિતીય િડગ માં મણિ, રત્ન વિગેરે થી શોભાયમાન જુદી જુદી જાતિના ચિત્તને રંજન કરે તેવા ઉત્તમ વી આભરણ રાખતા હતા, અને ત્રીજા ખંડમાં જી જુદી ઉત્તમ રાજદ્રવ્યો ભેળવેલી નાના પ્રકારની મીઠાઈઓ, ઘેબર, મોદક વિગેરે સ્વાદિષ્ટ ખાધો. ઉત્તમ પ્રકારની ભોજન સામગ્રીઓ,
શ્રી માતંગ ૧૩
શ્રી હાવીઝ ૨વામી '
દિલસુખ
૧૮૮
Jain Education Interna
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકૂમાર
ચિરત્ર ભાગ ૧
પાંચમા પલ્લવ
Jain Education Inte
※恩恩、风智恩思界
દ્રાક્ષ, ખજુર, અખરોટ, કદલી (કેળાં), આંબા, નારંગી વિગેરે સુકા તથા લીલાં ઉં, તાંબુળ (પાન) વિગેરે ખાદ્ય પદાર્થો રાખેલા નીકળતા હતા. આ પ્રમાણે (૩૩) તેત્રીશ પેટીએમાંથી સને જોઈતી વસ્તુએ નીકળતી હતી, હંમેશા આવતી નવી નવી પેટીએમથી નીકળતા વસ્ત્ર, આભરણુ વિગેરે તે પાતપુતાના ભાગમાં લેતા હતા અને આગલા દિવસનાં વપરાયેલાં વસ્ત્રાભરણાદિકને ‘નિર્માલ્ય’ ગણીને એક કુવામાં નાખી દેતા હતા. આ પ્રમાણે ભેગ્ય વસ્તુએ ગાભદ્રદેવ શાલિભદ્ર અને તેની ખત્રીશે પત્ની માટે હંમેશા મોકલતા હતા અને શાલિભદ્ર પણ ઇચ્છાપૂવ ક નિઃશકપણે દિવ્ય વસ્તુએથી મળતા સુખે ભાગવત છતા આનંદથી કાળ નિગ`મન કરતા હતા. આ બધુ... ભક્તિપૂર્ણાંક સુનમહારાજને અખતિ આપેલ દાનનુ ઉત્તમ ફળ પ્રગટ થયું હતું. અખંડિત ધારાથી અને અખડિત ભાવથી આપેલ ઉત્તમ મુનિદાનથી આ ભવમાં અને પરભવમાં જે અક્ષયસુખ મળે છે, તેનું શાલિભદ્ર ઉત્તમ દૃષ્ટાંત છે. ગેાભદ્રદેવ પણ તેના પુણ્યના મહિમાથી ખે’ચાઇનેજ ઉપર પ્રમાણેની ભોગ્ય વસ્તુઓ પૂરી પાડતા હતા. તેથી હે ભવ્ય જીવે ! નિદાન (કામના) વગર સાધુ મુનિરાજને દાન આપવાના કાર્યમાં અતિશય અદર કરો; તેજ આ ભવ પરભવ સુધારનાર અને છેવટે પરમાનદપદ અપાવનાર છે.
'
For Personal & Private Use Only
买防费限限限保限限
૧૮૯
www.airtellbinny.org/
Page #201
--------------------------------------------------------------------------
________________
શ્રી. ધન્યકુમારે |
ચરિત્ર ભાગ ૧
પલવ
妈妈网网网孤网的网网网网网网院网网风网www
છે કી પ લ વ લીરૂપી વધૂના (વ) ક્રિડાગૃહ તુલ્ય રાજગૃહી નગરીમાં એક વખતે ધન્યકુમાર સાતમાળની હવેલીમાં ઉપલે માળેથી લીલાથી સિત (ઈચ્છિત) હાસ્ય વિનોદાદિક સુખ ભેગવતા આનંદ કરતા હતા તે અવસરે આમતેમ જોતા રસ્તા ઉપર તેઓની દષ્ટિ ગઈ એટલે અતિ દીન દશાને પામેલા, વનચ૨પશુની જેવા રંક થઈ ગયેલા, તિરસ્કાર ઉપજે તેવા. રસ્તાની ધૂળથી ખરડાયેલા અને જીણું વસ્ત્રો પહેરેલા પિતાના માતાપિતા તથા બંધુઓને તેણે દીઠા. તેમને દેખીને મનમાં અતિ વિમિત થઈ ધન્યકુમાર વિચારવા લાગ્યા કે—“ અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે ! આ મારા આખા કુટુંબને અનેક કટિપ્રમાણુ ધન તથા ધાન્યાદિકથી ભરેલા ઘરમાં મૂકીને હું અત્રે આવ્યા હતા, તે છતાં તેમની આવી સ્થિતિ થઈ ! ખરેખર કરેલા કમથી છોડાવવાને કઈ સમર્થ નથી. એવું જીનેશ્વર ભગવાનનું વચન સત્ય છે.” આ પ્રમાણે વિચાર કરીને સેવકને મોકલી તેમને સર્વને તેણે પિતાના ઘરમાં લાવ્યા અને નમસ્કાર કરીને વિનયપૂર્વક અંજલિ જેડી સ્વચ્છ અંતઃકરણ પૂર્વક પિતાને પૂછવા લાગ્યા કે—“હે પિતાજી ! બહુ લદ્દમીવાળા આપની આવી નિર્ધન અવસ્થા કેમ થઈ? છાયાને આશ્રય લઈને બેઠેલાઓને તાપની પીડા કદિ થતી નથી. આ પ્રમાણેની ધન્યકુમારની વાણી સાંભળીને ધનસાર બે કે–વસ્થ! તારા પુરૂમથી આવેલી ૯મી તું ઘેરથી નીકળે કે તરતજ જેવી રીતે અતિ સ્કુટ એવી ચેતના (પ્રાણ) દેડમાંથી જીવ જતાં તરતજ તેની સાથે ચાલી જાય છે, એવી રીતે તારી સાથે જ નીકળી ગઈ. કેટલુંક ધન ચેરે ચરી ગયા. કેટલુંક અગ્નિથી બળી ગયું, કેટલુંક જળથી નાશ પામ્યું, ભૂમિમાં દાટેલું કોયલા
CR
10
Jan Education international
For Personal & Private Use Only
રી
Page #202
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પદેલવે
રૂપ થઈ ગયું અને એ દશ્ય પણ થઈ ગયું. આ પ્રય, ણે સર્વ કનનો નાશ થઈ ગયે. પ્રચંડ પવનથી જેવી રીતે ઘન ઇટાવાળે વાદળ પણ વીરાઈ જ,ચ, એવી ? તે તારાથી પ્રાપ્ત થયેલી પ્રભુતા અને સંપદા પણ નાશ પામી અને છેવટે પેટ ભરવાની પણ મુશ્કેલી થઈ પડી, ત્યારે નગરને અમે છેડી દીધું અને ગામે ગામ ભમતાં “રાજગૃહી મટી નગરી છે” એમ સાંભળીને અમે બધા અહીં આવ્યા. પૂર્વે કરેલા કોઈ પુણ્યના ઉદયથી આજે તારૂં દર્શન થયું અને દુર્દશા નાશ પામી.” આ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને સ્વચ્છ આત્માવાળા ધન્યકુમાર પણ તેમનું દુઃખ હૃદયમાં પ્રતિબિંબિત થવાથી દુઃખી થયા.
સજજને સ્વભાવથીજ એવા હોય છે’ સજજને માટે કહ્યું છે કે :सजनस्य हृदय नानीतं, यद्वदन्ति कवयस्तदलीक । अन्यदेहविलसत्परितापात, सज्जन द्रवति ना नवनीतं ।।
કવિઓ સજજન પુરૂષના અંતઃકરણને માખણની જેવું કમળ કહે છે, પણ તે ખોટું છે; સજજનનું હદય તે બીજાના દેહમાં થયેલા પરિતાપથી પણ દુઃખિત થાય છે, અને માખણ તેવી રીતે દ્રવતું નથી, તેથી તે માખણ કરતાં વધારે કોમળ છે.'
આ પ્રમાણે વિચાર કરતાં ધન્યકુમારે મનમાં વળી બીજો વિચાર કર્યો કે—મારા પિતાશ્રી તથા બંધુઓ વિગેરે આવા રાંક વેષથી આ નગરમાં આવે અને મારા ઘરમાં રહે તે યુકત નથી, આમ થાય તે તે ઘરમાં કામ કરનારા નેકરે પણ તેમનું બહુમાન કરે નહિ. લેકમાં કહેવાય છે કેવેષના આડંબર વિનાના મોટા માણસની પણ અવજ્ઞા થાય છે. મલીન વસ્ત્રધારી મહેશને પણ કાઢી મૂકવાપણું શું નથી પ્રા ત થયું ? ” વળી મોટા એમાં “ચા મારા બંધુઓ વિગેરે નિર્ધન છે,’ એમ ન
Jain Education Inter
For Personal & Private Use Only
w
ainelibrary
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમો પલ્લવ
કહેવાય અને તેવી લઘુતા ન મળે. તેજ ઉત્તમ છે. હજુ સુધી કેઈએ આ વાત અત્રે પણ જાણી નથી, તેથી ગુપ્ત રીતે હું તેમને નગરની બહારના ઉદ્યાનમાં એકલાવી દઉં અને ત્યાંથી ઉત્તમ વસ્ત્રો તેમને પહેરાવીને મેટા આડંબર અને સમાનપૂર્વક હું તેમને મારે ઘેર તેડી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને ધન્યકુમારે ઉત્તમ વસ્ત્રો અને આભૂષણે વિગેરે આપી રથાદિકની અંદર ગુપ્ત રીતે બેસાડીને તેમને નગર બન્ડાર મોકલી દીધા. નગરની બહારના કેઈ ઉદ્યાનમાં લઈ જઈને નેકરેએ સુગંધી તેલાદિકવડે મર્દન કરી સર્વને સ્નાન કરાવ્યું, વસ્ત્રાભરણાદિકથી અલંકૃત કર્યો અને ઉત્તમ પ્રકારના રથાદિક સુખાસનેમાં તેમને બેસાડયા. ત્યાર પછી પૂર્વે સંકેત કર્યા પ્રમાણે નિયત કરેલા પુરૂષોએ આવીને ધન્યકુમારને વધામણી દીધી કે_“સ્વામિન્ ! નગરના ઉપવનમાં આપના પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુઓ આવેલા છે.” તેથી વધામણી આપનારને હર્ષ પૂર્વક દ્રવ્યાદિક દેવાવડે રાજી કરીને ઘેડા, રથ, સિપાઈ વિગેરે પરિવારથી તથા અનેક મોટા શ્રીમંત શેઠી આ એથી પરિવરેલા ધન્યકુમાર તેમને તેડી લાવવાને બગીચામાં ગયા. દૂરથી પિતાનાં દર્શન થતાંજ વાહનમાંથી નીચે ઉતરીને હર્ષપૂર્વક પિતાજીના પદયુગળમાં પડી, પ્રણામ કરીને તે બોલ્યા કે “આજનો મારો દિવસ સફળ થયે. આજે મારા સર્વ કાર્યની સિદ્ધિ થઈ, અને મારું સકળ ધન પણ સફળ થયું અને આજે મારો જન્મ સફળ થયે. કારણ કે આજે મને આપના પવિત્ર ચરણયુગળનાં દર્શન થયાં.” આ પ્રમાણે સમ્યગ્ય રીતે શિષ્ટાચાર પૂર્વક પિતાજી તથા મેટા બંધુઓને નમન કરી કુશળવાર્તા પૂછીને સજજનતા, સુપુત્રતા તથા વિનિતતા સર્વાશે પ્રગટ કરી. તેમના પિતા ધનસાર શેડ પણ અત્યંત હર્ષ પૂર્વક ધન્યકુમાર તથા સાથે આવેલા શેઠીઆઓને ભેટયા અને સુખની તથા કુશળક્ષેમની વાતે પૂછવા
૧૯૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યુકમારે
ચરિત્ર ભાગ ૧
લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે પિતાને સુખાસન (પાલખી)માં, મોટા ભાઈઓને અશ્વો ઉપર તથા માતા વગેરેને રથાદિકમાં બેસાડીને મોટા સામૈયા સહિત ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું, “ચતુરાઈમાં અગ્રેસર પુરૂષ ઔચિત્યને કદિ પણ મૂકતાં નથી.” ત્યાર પછી પિતાને ઘરના નાયક બનાવીને તથા સુંદર અને મનહર ગ્રામ તથા વન, બગીચાઓ ભાઈઓને આપીને ધન્યકુમાર અત્યંત ભક્તિ તથા પ્રીતિ બતાવવા લાગ્યા. જે મનુષ્યની લક્ષમી બંધુઓના ઉપભેગમાં આવે છે. તેજ લક્ષમી વખાણવા લાયક છે.”
છો
૫૯લવ
किं तया हि महाबाहो, कालान्तरगतश्रिया ।
बन्धुभिया न भुज्येत, अरिभिया न दृश्यते ॥ હે મહાબાહ! જે લક્ષ્મી બંધુઓ વડે ગવાતી નથી અને દુશ્મને વડે જેવાતી નથી તેવી લક્ષ્મી ગમે તેટલી કાળાંત્તરમાં પ્રાપ્ત કરી હોય તે પણ તે શા કામની?*
આ પ્રમાણે ધન્યકુમારે પિતાના ત્રણ ભાઈઓને ધનાદિકવડે બહુ રીતે સત્કાર્યા, તે પણ દુષ્ટ બુદ્ધિવાળા અને હલકી વૃત્તિવાળા હેવાથી હર્ષને સ્થાને ઈથનેજ ધારણ કરવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં કહેવું છે કે “હલકા દુષ્ટ માણસને બહુમાનાદિક આપીને સત્કાર કરવામાં આવે તે પણ તેઓ તે સજજનની સાથે કર્યો અને ઈર્ષ્યા જ કરે છે દુધથી જોયેલે કાગડે શું કલહંસપણાને કદિ પણ પામી શકે છે? પામી શકતાજ નથી.” કૃપાળુ પુરૂમાં અગ્રેસર એવા ધન્યકુમાર પિતાના બંધુઓને ઈર્ષાથી વાણી અને તાળવું જેનું સુકાઈ ગયેલ છે એવા, સહદપણા વિનાના અને ક્રોધથી ધમધમત દેખીને વિચારવા
બુદ્ધિ
હલક દુર માર એ દુધથી ધોયેલે કા કુમાર પોતાના બંને વિચારવા
Jain Education Internat13
For Personal & Private Use Only
ww.jainelibrary.org
Page #205
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧|B
• લાગ્યા કે જે સંપદાવડે બંધુઓનાં અંતઃકરણે અતિ મલીન થઈ જાય તે સંપદાને સજજન પુરૂ તે વિપદાનુલ્ય જ ગણે છે–તે વિપદાયક મનાય છે. તેથી આ સંપદાને છેડી દઈને ફરી પણ પૂર્વની પ્રમાણે જ હું દેશાંતરમાં ચાલ્યા જાઉં' કે જેથી ઇસિત વસ્તુ પ્રાપ્ત થવાને લીધે મારા ત્રણે બંધુઓ તુષ્ટાયમાન થાય.' આ પ્રમાણે વિચાર કરીને ધનાદિકથી સંપૂર્ણ ઘર અને ત્રણે પ્રિયાઓને છેડી દઈને ગંગાદેવીએ આપેલ એક ચિંતામણિ રત્નનેજ સાથે રાખી રાજાદિને કે કોઈ શેકીઆઓને પશુ જણાવ્યા વગર ગુપ્ત રીતે કઈ અવસર મળી ગયું ત્યારે ઘર છોડીને ધન્યકુમાર નગરની બહાર નીકળી ગયા.
-
છઠો
પલવે
8388888888888888888888888888888888
રસ્તે ચાલતાં પણ તે પુણ્યવાન ધન્યકુમારને ચિંતામણિ રત્નના પ્રભાવથી પિતાના ઘરની જેમ સર્વત્ર ઈચ્છિત સુખ પ્રાપ્ત થવા લાગ્યા. તે સુખને ભોગવતા, સુખે સુખે માર્ગનું અતિકમણું કરતા અને ઘણા ગ્રામ, નગર, ઉદ્યાનાદિકને જોતા, જેવી રીતે ભવી જીવ તિર્યંચ ગતિના ભવે પૂર્ણ કરીને મનુષગતિને પામે તેવી રીતે અનુક્રમે કૌશાંબી નગરીએ આવ્યા. કૌશાંબી નગરીમાં સમસ્ત ક્ષત્રિયામાં શિરોરત્ન જે શતાનિક નામે રાજા રાજ્ય કરતો હતો. જેના અતિશય શૌર્યના બળથી તરવારે તથા અરિવર્ગ નિષ્ફળતા પામી ગયા હતા, એટલે કે શત્રુવગ શાંત પડી ગયા હતા. અને ખગોને બહાર નીકળવું પડતું નહોતું. તે શતાનિક રાજાના ભંડારમાં એક સહસ્ત્રકિરણ નામનો અમૂલ્ય મણિ હતું. તે મણિ પરંપરાથી તેના પૂર્વજોના સમયથી કુળદેવતાની માફક હંમેશા પૂજાયા કરતું હતું. એક દિવસ તે રાજા તે મણિની પૂજા કર્યા પછી વિચાર કરવા લાગ્યા કે—“ આ મણિ પરંપરાવડે પૂર્વથી પૂજાયા કરે છે, હું પણ યકત વિધિએ તેની પૂજા કરૂં છું; પરંતુ આ મણિનું માહામ્ય શું છે તે હું જાણુ
૧૯૪
or Personal & Private Use Only
S
w
Jain Education Intemato27
ainelibrary.org
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
છો
પહેલવ
Jain Education Interna
નથી. ’’ આ પ્રમાણે વિચારતા તેનુ માઽાત્મ્ય જાણવાની શતાનિક રાજાને ઈચ્છા થવાથી તેના સેવકો રત્નની પરીક્ષા કરનારા ઝવેરીઓને બેલાવી લાવ્યા અને તેમને રાજાએ પૂછ્યું કે—“હે રત્નના વ્યાપારીએ !! અમારા પૂર્વજોથી ઘણુા દ્રવ્યવ્યયવડે આ મણિ યથાવિધ પૂજાતા હતા,તેથી હું પણ તેની હુ ંમેશા પૂજા કરૂ છું. પણ તે મણિના ગુણે। શું છે. તે હું જાણતા નથી, તેથી એના જે ગુણા હાય તે કહેા.” આ પ્રમાણે તે મણિનાં ગુણૈા રાજાએ પૂછયા. પણ તેવા પ્રકારના શાસ્ત્રજ્ઞાનના અભાવથી ૧પુલિ દે। જેમ પૂર (નગર)ના ઝુણેા ન કહી શકે તેમ આ મણના સ્પષ્ટ ગુણો કઈ કહી શકયુ નહિ. આમ થવાથી રાજાએ નેકર દ્વારા એવા પાડ વગડાવ્યો કે—“ નિપુણ પુરૂષામાં અગ્રેસર એવા જે કોઈ પુરૂષ આ શ્રેષ્ઠ મણિના પ્રત્યક્ષ અને પરોક્ષ જે કાંઇ ગુણો હોય તે પ્રગટ કરશે તેને સત્ય પ્રતિજ્ઞાવાળા રાજા પાંચસો ગામ હાથી અને પાંચસા અશ્ર્વો આપશે અને પાતાની સૌભાગ્યમ ંજરી નામની પુત્રી પરણાવશે.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા થવાથી દરેક મેટા રસ્તા અને માર્ગો ઉપર પરીક્ષકને શોધવા માટે તે પ્રમાણે પડતુ વગાડતા રાજાના માણસે ભમવા લાગ્યા. તેજ વખતે ધન્યકુમાર કૌશાંખીનાં પ્રવેશ કરતા હતા. તેઓ આ પ્રમાણે પડતુ વાદકોથી પડતુ વગાડાતો સાંભળીને તેની પાસે આવીને ખેલ્યા કે— હું પડતુ વગાડનારાઓ ! હવે તમે પક્ડ વગાડ્યો નહિ. હું મણિના ગુણા પ્રગટ કરીશ. ’” આ પ્રમાણે પડહ વગાડતા અટકાવીને પરીક્ષકોમાં શિરોર્માણુ ધન્યકુમાર પડહ વાદકેાની સાથે શતાનિક રાજાની સભામાં આવ્યા અને રાજાને નમીને યથાયાગ્ય સ્થાને તે ખેડા. શતાનિક મહારાજા પણ તેનું, સૌભાગ્ય, કાંતિ, ઉત્તમરૂપ અને સુ ંદર આકાર વિગેરે જોઈને હુમામ પૂર્ણાંક જ. વનમાં રહેનારા ભીછે.
For Personal & Private Use Only
K&TE &TEL
૧૯૫
www.jainellbrary.org
Page #207
--------------------------------------------------------------------------
________________
અન્યકુમાર
ચિત્ર ભાગ ૧
ડો.
પલ્લવ
BQBQZ
કુશળક્ષેમ પૂછીને તેને કહેવા લાગ્યા કે—“ હૈ બુદ્ધિના ભંડારરૂપ શ્રેષ્ઠ મનુષ્ય ! આ રત્નની પરીક્ષા કરે અને તેના ગુણેા હોય તે સ્પષ્ટ બતાવે. ” આ પ્રમાણે રાજાના હુકમ મળવાથી ધન્યકુમાર તે મણિને હાથમાં લઈને શાસ્ત્રાભ્યાસવર્ડ રત્ન પરીક્ષામાં કુશળ થયેલા હાવાથી તેના ગુણ્ણા જાણીને વિનયપૂર્ણાંક રાજાને કહેવા લાગ્યા કે હું મહારાજ ! ચિત્તમાં વિસ્મય કરાવે તેવે આ મણિને પ્રભાવ છે. હું આપને તે કહી સંભળાવું છું. હે સ્વામિન! આ મણિને જે કોઈ મસ્તક ઉપર ધારણ કરે તે માણસના હસ્તીએ જેમ સહુને પરાભવ કરી શકતા નથી તેવી રીતે શત્રુઓ પરાભવ કરી શકતા નથી. વળી આ ણ જે નગરમાં વિરાજતા હોય તે નગરમાં જેવી રીતે સારા રાજામાં અનીતિઓને સભવ રહેતા નથી, તેવીજ રીતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે કોઇપણ જાતનાં ઉપદ્રવે ઉદ્ભવતાં નથી. જે પર્યંત ઉપર વરસાદ પડતા હોય તે પર્યંતને દાવાનળની ધાસ્તી હોતી નથી, તેવીજ રીતે આ મણિ જે પુરૂષ પાતાના હાથે બાંધેલ હોય તે માણસને કુદ્રિક વ્યાધિ પરાભવ કરી શકતા નથી; વળી સૂર્યના ઉદય થતાં અંધકાર જેમ ટકતા નથી નાશી જાય છે, તેવી જ રીતે આ મણિ જેના કંઠમાં ખાધેલ હાય તેને ભૂત-પ્રેતાદિક કેઈ પણ અશુભ દેવ તરફથી જરા પણ પરાભવ થઇ શકતા નથી. હું સ્વામિન્! જો કડી મારા કહેવામાં આપને વિશ્વાસ આવતા ન હોય તે એક થાળ આપ અત્રે મંગાવે અને સાથે ચાખા મંગાવીને તે થાળ તેનાથી પરિપૂર્ણ ભરાવા, એટલે હુ તેની પરીક્ષા બતાવું.'' ધન્યકુમારે કહેલી આ પ્રમણેની હકીક્ત સાંભળીને રાજાએ તરતજ નાકરાને એક થાળ લાવવાના હુકમ કર્યાં. એટલે સેવકે ચેાખાથી ભરેલા એક થાળ સભામાં લઈ આવ્યા, પછી ધન્યકુમાર ખેલ્યા કે—“શાલિકણા
For Personal & Private Use Only
S$ZXXXIXx¢
૧૯૬
www.airnellbriary.org/
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચિત્ર
ભાગ ૧
છો પલ્લવ
Jain Education Internat
ANNE
(ચેાખા) ખાનારા પક્ષીઓને હવે છેડી મૂકો. '' તે વખતે રાજાની આજ્ઞાથી સેવકોએ પક્ષી કે છેડી મૂકયા. ધન્યકુમારે તે ચાખાના ઢગલા ઉપર તે મણને રખાળ્યો તેથી અતિ ચપળ એવાં પણ સમુદ્રનાં કલ્લે લે જેમ દ્વીપની આસપાસ ફર્યાં કરે તેમ તે પક્ષીઓ તે થાળની આસપાસ ભમવા લાગ્યા, પણ મણિના પ્રભાવથી તે થાળને સ્પર્શવાને જરા પણ શક્તિમાનૢ થયા નહિ. ઘેાડા સમય સુધી આ પ્રમાણેનુ આશ્ચય બતાવ્યા પછી ધન્યકુમારતા હુકમથી ચેખાથી ભરેલા થાળ ઉપર જે મણિ રાખ્યા હતા, તે દૂર કરવામાં આવ્યા, કે તરતજ ફળના ઢગલે જેમ વાંદરા ખાઈ જાય તેમ ક્ષણમાત્રમાં તે પક્ષીએ બધા ચેખાનુ ભક્ષણ કરી ગયા; તેમ થતાંજ ધ કુરે કહ્યુ કે—“ મહારાજ ! જેવી રીતે આ ચોખાના કણાનું આ મણિએ પક્ષીઓથી રક્ષગુ કર્યું, તેવી જ રીતે જેની પાસે આ મણિ હાય તેનું શત્રુ, વ્યાધિ, ઉપદ્રવ, ભૂત, પ્રેત તથા અન્ય કામણુઝુમણુથી અવશ્ય રક્ષણ થાય છે. તે હકીક્તની આ દ્રષ્ટાંતથી સાબીતી મળે છે,” રાજા આ પ્રમાણે સાંભળીને અને આ અદ્ભૂત પ્રયોગ પ્રત્યક્ષ જોઈને ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા અને સમસ્ત જનની પાસે મણના પ્રભાવ અને ધન્યકુમારની પરીક્ષા કરવાની કુશળતાનુ વષઁન કરવા લાગ્યા ત્યાર પછી અતિ રંજિત ચિત્તવાળા તે રાજાએ સૌભાગ્યમ જરી નામની પેાતાની કન્યા ધન્ય કુમારને આપી. વિવાડુ કરવા માટે વેવિશાળ નિમિત્તનું તિલક કર્યું; પછી ઉત્તમ દિવસ અને મુહૂતૅ મોટા મહેાત્સવપૂર્વક પેાતાની પુત્રીનુ' ધન્યકુમાર સાથે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેળાપક વખતે પાંચશે ગામે, અધો અને હાથી આપ્યા. પછી ‘ શ્વસુરગૃકમાં વાસ કરવેા તે અયુક્ત છે' એમ વિચારીને ધન્યકુમારે કૌશાંબીથી બહુ દૂર નહ એવા નજીકના સ્થળ ઉપર ધન્યપુર નામનું એક શાખાગ્રામ (પરૂ)
For Personal & Private Use Only
૧૯૭
www.jainellbrary.org
Page #209
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
૫૯લવે
વસાવ્યું અને ત્યાં પિતાને નિવાસ કર્યો. ધવપુર ગામ બહુ સુંદર દુકાનની શ્રેણિથી મનહર બનાવ્યું હતું. અતિ ઉંચા અને જુદા જુદા પ્રકારના ગવાક્ષેના સમૂહથી ભિતા ઘરની શ્રેણિઓથી તે દેદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું, જોતાંજ દ્રષ્ટિને આકર્ષણ કરે તેવું તે મનહર હતું. આ ઉપપુર-ધન્યપુરમાં આવીને ઘણા દેશી અને વિદેશી બાપારીઓએ આનંદથી નિવાસ કર્યો હતો. આવા સુંદર નગરમાં ઘણા
ન્ય વ્યાપારીઓ આવીને વસ્યા હતા. આ ગામમાં ભાડું, કર વિગેરે બહુજ ઓછા હેવાથી વ્યાપારીએ અને અન્ય રહેવાવાળાઓ ખાસ બેં'ચાઈને રહેવા આવ્યા હતા અને અન્યની હરીફાઈથી તરતમાંજ આવીને હર્ષ પૂર્વક ત્યાં વસ્યા હતા આ પૃ૨માં ન્યકુમારની પ્રભુતા તે નિશ્ચળ થયેલી હતી. ઉપરાંત વ્યાપારાદિક વ્યવસાયમાં કુશળ હોવાથી ભાગ્યના ભંડાર એવા ધન્યકુમારે મહા પૂણ્ય પ્રભાવથી ઘેડા વખતમાંજ કરોડ રૂપિયા મેળવ્યા તે નગર અન્ય રાજના, ચારના તથા અન્ય વ્યાધિ વિગેરે ઉપદ્રવે થી રહિત હતું. તેથી તે નગરમાં વ્યાપારમાં ઘણી સરલતા હતી તથા લાભ ધ ણે મળતું હતું, તેથી થોડા વખતમાંજ બહુ મન ત્યાં વસવા આવ્યા. ઘણા મનુષ્યોના નિવાસથી વસ્તી વધી જવાને લીધે લોકોને પાણી
મળવું મુશ્કેલ થઈ પડયું. તેથી ત્યાં વસનારા લોકો પરસ્પર બલવા લાગ્યા–“ આ નગરમાં બીજું બધું ફી તો સુખ છે, પણ મેટા જળાશય વિના પાણીની પીડા મટે તેમ નથી ” આ પ્રમાણેની લેકે કિત ચર
પુરૂ પાસેથી સાંભળીને લોકોના સુખ માટે ધન્યકુમારે સારા મુહુર્તને દિવસે એક મેટું સરોવર ખોદાવવાને કાર ભ કર્યો સેંકડો કામ કરનારા સરેવર એ દવાના ઉદ્યમમાં લાગી ગયા અને તે ઉપર દેખરેખ રાખનારા રાજસેવકો તાકીદે ખોઢવા માટે તેમને પ્રેરણા કરવા લાગ્યા.
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલવ
હવે ધન્યકુમાર સ્વબંધુઓના કલ કી તથા ઈર્ષાભાવથી કંટાળી જઇને ઘેરથી નીકળે ત્યારથી સૂર્ય અસ્ત થતાં દિવસની શુભ શાદી વાત તેમ સમસ્ત લદ્દમી પણ ત્વરા (જદી) ચલી ગઈ. એટલે તેનું ઘર બધુ લમી રહિત શેભા વિનાનું થઈ ગયું. ધન્યકુમાર ચાલ્યા ગયા ની તથા કમીને નાશ થવાની હકીકત શ્રેણિક મહારાજે સંભ ી, એટલે તેઓ બહુ કોપાકુળ થયા અને સભ્યને કહેવા લાગ્યા -- “અરે સભાજને ! દુષ્ટ લેકની દુષ્ટતા તે જુઓ ! મારા જમાઈ ધન્યકુ ડર તેના ત્રણ ભાઈઓની સહાય વગરજ આટલી મે ટાઈ અને પ્રૌઢતા પામ્યા હતા, છતાં તે દુષ્ટોએ હંમેશા કજીયે, ઈર્ષ્યા અને કુટીલતા કરીને તેને અતિશય ખેદ પમાડયે; એટલે “સંકલેશકારી સ્થાન દીજ છોડી દેવું તે સજજનનું ભૂષણ છે.” આ શાશ્વપ્રસિદ્ધ ઉક્તિનો આશ્રય લઈને ધન્યકુમાર કોઈ દેશમાં ચાલ્યા ગયા છે, તેને બીલકુલ પજ નથી. મડાપુરૂષે વિરોધવાળા સ્થાનમાં રહેતા જ નથી. આ તેના બંધુઓ મહા પાપી છે અને કેઈપણ પ્રકારના અધિકારને બીલકુલ યોગ્ય નથી,” આ પ્રમાણે કહીને “સજજનેનું પાલન કરવું અને દુષ્ટોને દંડ કરે તે રાજનીતિને સંભારીને તેમને અમુક વખત કારાગ્રહમાં રાખી મિટી રકમનો દંડ કર્યો. અને બધા ગામો વિગેરે તેમની પાસેથી લઈ લીધા, પછી જેવા આવ્યા હતા તેવા નિર્ધન કરીને તેમને છોડી મૂક્યા, આવી રીતે ધનસાર વિગેરે ધન વગરના થઈ ગયા, એટલું જ નહિ પણ ધનની સાથે તેની સ્પર્ધા કરનાર યશ, કીર્તિ અને કાંતિ વિગેરે ગુણો પણ તેમને છોડીને ચાલ્યા ગયા. નામથી ધનસાર પણ ધનરહિત થવાથી અધનસાર મનમાં વિચારવા લાગ્યું કે –“પહેલાં આજ સ્થળે ઉંચે વ્યાપાર કર્યો, હવે આ હીં હલકે છે જે આપણાથી કેમ થઈ શકશે ? ” આ પ્રમાણે મનમાં
Jain Education Intematon
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #211
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યૂકુમાર
ચરિત્ર
ભાગ ૧
છઠો
પલવ
વિચારી પુત્રોને બોલાવીને તેણે કહ્યું કે –“હે પુત્ર ! હવે અહીં રહેવું યોગ્ય નથી, તેથી ચાલે આપણે અન્ય દેશમાં જઈએ. દેશાંતરમાં ધનરહિત મનુષ્યને ઉદરપૂરણાથે ભિક્ષાવૃત્તિ કરવી પડે છે તે પણ દ્રાક્ષ જેવી મીડી લાગે છે. તેવા અન્ય સ્થળમાં ભિક્ષાવૃત્તિ કરતાં પશુ કેઈ માણસ તેને હલકાં વથને કહેતા નથી, પણ ઉલટા કરૂણા કઈ કે ઈ માગુસો તેને સહાય કરનાર થાય છે. સ્વદેશમાં તે પગલે પગલે લોકોનાં દુર્વચનો સાંભળીને હુદય બળે છે. જેવી રીતે સુંદર અક્ષરવાળે અને સુંદર આકૃતિવાળે છતાં પણ ઓટો રૂપિયે લે કે માં ચાલતું નથી માન પામતા નથી, તેવી જ રીતે સારી રીતે ભણેલ, સુંદર આકૃતિવાળા એ પણ નિર્ધન માણસ દુનિયામાં માન પામતે નથી. હે પુત્ર ! જેવી રીતે સારા પ્રસવાળું તથા સુંદર કંઠવડે બેલાયેલું કાવ્ય પણ જો અર્થ શુન્ય હોય તે તે વખણાતું નથી. તેવીજ રીતે સમયે ચિત ભાષાના વ્યાપારમાં કુશળ એ પણ નિર્ધન માણસ લોકોમાં વખણા નથી.” આ પ્રમાણે કર્યું ને સ્વનિવડ. માટે પરદેશ જવાની ઈચ્છાવાળા ધનસાર શેઠે સમશ્રી અને કુસુમશ્રીને તેમના પિતાને ઘેર મોકલી દીધી. ત્યાર પછી સુભદ્રા પ્રત્યે આંખમાં અણુ લાવીને ગદ્ગદ્ કહે તેણે કહ્યું કે—“ હે ઉમ્રાશયવાળી ! તું પણ ગભદ્ર શેઠને ઘેર જા. અમારા પ્રબળ દુષ્કર્મના ઉદયથી ભાગ્યના એક ભંડારરૂપ પુત્ર કઈ પળે ચા ગમે છે અને તેની સાથે સંપદા પણ ચાલી ગઈ છે. અહીં રહ્યા છતાં અમે કુટુંબને નિર્વાહ કરવ ને અસમર્થ છીએ, તેથી અમે તે હવે દેશાંતરમાં જશે. દેશાંતરમાં નિર્ધનને, ચોક્કસ સ્થળ વિનાના પુરૂષને, ઓળખાણ વિનાનાને અને સ્થાનભ્રષ્ટ થયેલાને કયા કયા પ્રકારની વિપત્તિ પડતી નથી ? બધી વિપત્તિ પડે છે. તું અતિશય સુકોમળ , સુખની લીલામાંજ
૨eo
Jan Education Interational
For Personal & Private Use Only
ww
baryton
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યમાર ચિરત્ર ભાગ ૧
ડો. પલ્લવ
腐腐腐腐羽
ઉછરેલી છે, દુઃખી વાત માત્ર પણ જાણતી નથી, તેથી હે પુત્રી ! તુ સુખેથી ભરેલા તારા પિતાને ઘેર જા. જ્યારે અમને ભાગ્યશાળી એવા તારા પતિના સંગમ થશે ત્યારે આમ ત્રણ કરીને એલાવશુ’’ આ પ્રમાણેનું સસરાનું કથન સભળીને સુભદ્રા બેલી કે-“સુજ્ઞ સસરાજી ! આપની જેવા વયે વૃદ્ધ, કુળપાલનમાં તત્પર, કુટુંબની ચિંતામાંજ લીન થયેલા, સ”ની ઉપર મીડી દષ્ટિવાળા અને અમારૂ દુઃખ જોવાને અસમર્થ એવા આપને તો આ પ્રમાણે કહેવું યાગ્ય છે, પરંતુ હું તે શિયરૂપ શસ્ત્રની સહાય લઈને આપતી સાથે જ આવવા ઈચ્છું છું, કારણ કે વિપત્તિ સમયે પણ સતીને તેિિતગૃહે રહેવુ તેજ ચેગ્ય છે, ની તશાસ્ત્રમાં પણ કહ્યુ` છે કે :
नारीणां पितुरावासे, नराणां श्वशुराये | एकस्थाने यतीनां च वासो न श्रेयसे भवेत् ॥
નારીએને પેતાના ગૃહમાં, પુરૂષોને સસરાના ગૃહમાં અને તને એક સ્થળે વાસ કરવા તે તેમના શ્રય માટે થતા નથી.
વળી જયારે સપૂર્ણ લક્ષ્મી અને અક્ષય સુખ હાય ત્યારે પણ સ્ત્રીઓને મહેાત્સવાદિકના કારણને ઉદ્દેશીનેજ પિતાને ઘેર જવુ યુક્ત છે; કારણ વગર નકામા પિતાને ઘેર જવામાં દૂષણ રહેલુ છે. આમ હોવાથી વિપત્તિના સમયમાં તે સસરા ગૃ ુ રહેવુ. તેજ શ્રેષ્ઠ છે. જો આપત્તિના સમયમાં પિતાને ઘેર જઈને કેઈ સ્ત્રી તે ત્યાં તેની ભાજાઈ વિગેરે પિતાના ઘરના મનુષ્યો અને સ્ત્રી તેના સસરાના કુટુંબની નિદા કરે, તેઓ એલે કે- અમારા નણદોઈ (નણુંદના પતિ ) અવિચારોત કાર્ય કરનારા છે, તે કારણ
For Personal & Private Use Only
<&TT $3AEEEEE
૨૦૧
*www.airnellbrary.org
Page #213
--------------------------------------------------------------------------
________________
*
શ્રી ધન્યકુમારી છે
ચરિત્ર ભાગ ૧
છો ૫૯લવ
વગર તથા પૂછ્યા વગર એકદમ આવી કુળવતી પત્નીને વિડંબનાના માર્ગમાં છોડી દઈને કયાંક ચાલ્યા ગયા છે, જે ગૃડનો નિર્વાડ કરવાને સમર્થ હોય તેનાથીજ ઘરને નિર્વાહ ચાલી શકે છે.” વળી બીજા બેલે કે-“તેમાં બહેનના વરને કોઈ દેષ નથી, તે તે ચાકરની જેમ હંમેશા કુટુંબનું કામકાજ કરવામાંજ તત્પર રહેતા હતા. પરંતુ તેના મોટાભાઈની સ્ત્રીઓ બહુ હલકા સ્વભાવવાળી છે, જરાસાના ઝાડ જેવી છે, એની મોટાઈ સહન કરી શકે તેવી નથી, તેથી હમેશા હલકાં વચને બોલ્યા કરતી હતી. તેથી હેનના ધણીને ખેદ થયે, અને “દુર્જનને ત્યાગ કરી પરદેશ ચાલ્યા જવું તે નીતિનું વાકય સંભારીને તે ઘર છોડીને ચાલ્યા ગયા છે.” કહ્યું છે કે- સિંહ, સતપુરૂષ અને હાથી જ અપમાન થાય ત્યાં કદિ પણ રહેતા નથી. વળી આવું સાંભળીને અન્ય કોઈ બેસે કે- આમાં કઇ પુરૂષાર્થો ન કહેવાય. આ કાંઈ પુરૂષનું કાર્ય નથી. ઘણાએ દુષ્ટ લોકો આ પ્રમાણે પુરૂષને કનડે છે, તેથી શું તેઓ ઘર છોડીને ચાલ્યા જાય છે? જુના ભયથી શું પહેરવાનાં કપડાં કોઈ છોડી દેતું હશે ? ઉલટું તે તે દુજનાને એવી શિક્ષા કરે કે જેથી કરીને નામ પણ લઈ ન શકે. નીતિશાસ્ત્રમાં તે ઉપર પણ કહ્યું છે કે – शटपति शाठयं कुर्याद्, मृदुक पति भादवम् । त्वया मे लुचिती पक्षो मया मुंडापित शिरः॥
શઠ પ્રત્યે શઠવતા કરવી, નરમાશથી વર્તે તેની સાથે નરમાસથી વર્તવું; પિટિ વારાંગનાને કહે છે કે તે મારી પાંખે છેદાવી તે મેં તારું માથું મુંડાવ્યું.
૧. આ શુક અને વેસ્થાની કથા પ્રસિદ્ધ છે. વેસ્યાએ પેટની પાંખ કાપી, તેથી તેણે છેતરપીંડી કરીને તેનું માથું મુડાવ્યું હતું. આ કથા પંચત્રમાં છે.
A22s Ad=33728188888
Jain Education Intemat
For Personal & Private Use Only
H
a
inelibrary.org
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
છો
પહેલવ
આ પ્રમાણે શાસ્ત્રનું રહસ્ય જાણનારા, રાજાદિના ભયથી રહિત, આખા નગરમાં જેનું વચન માન્ય થાય તેવા, વળી જેના મૂળ ઉંડા પેઠેલા હતા તેવા પણ અેનના પતિ નાશી ગયા તે સારૂં કર્યું નથી. ડાહ્યા માણસનું આ કામ નથી.” આ પ્રમાણે પિતાના ગૃહવાળા મનુષ્યા જેમ આવે તેમ સંભળાવતાં અતિ કડવા લાગે તેવાં વચના બેલે' તેને મેઢે હું હાથ કેવી રીતે ? એક તો મારા પ્રિય પતિના વિયેાગનું દુઃખ, તેમાં બીજું દાઝયા ઉપર ડામની જેમ, વાગેલ ઉપર ક્ષારની જેમ આવાં નિંદાના વાકયેનું શ્રવષ્ણુ અને ત્રીજું પરાધીન વૃત્તિથી જીવન ગાળવુ' તે ચેમ્પ નથી. તેથી હું વડીલ! એક સ્થળે અગર મુસાફરીમાં, સંપત્તિમાં અગર આપત્તિમાં, સુખમાં અગર તે દુઃખમાં કાપાની સાથે છાયાની જેમ ઉત્તમ રીતે શિયળ પાળવાપૂર્વક સસરાના ગૃહને હું તે કંઢે છેડીશ નહિ. જ્યાં આપ વડીલેા રહેશે ત્યાં હુ પણ આપની સાથેજ આપને અનુસરણ કરીને રહીશ એવા મેં નિશ્ચિય કર્યો છે,’
આ પ્રમાણેનાં સુભદ્રાનાં વચને સાંભળીને ધનસાર શેડ આન શ્વેત થઇને મેલ્યા કે—ધુ પ્રતિવ્રતા ! તેં ખરેખરૂ સત્ય કહ્યું છે. તું તે પુરૂષોત્તમ ધન્યની ખરેખરી સાચી પત્ની છે. તારા આવા પતિવ્રતના ધમય વિચારથી ખરેખર સારૂ જ થશે એવા મને નિચ થયા છે. ત્યાર પછી ધનસાર શેઠ તેની પત્ની સુભદ્રા, ત્રણ પુત્રો અને ત્રણે પુત્રની પત્નીએ કુલ આઠ જણુ સહિત જેમ જીવ આઠ કમ સહિત શરીરમાંથી નીકળે તેમ રાજગૃહીંથી નીકળ્યે, માર્ગમાં સાસ્થળે મજુરી વગેરે નગરમાં ફરતાં અનુક્રમે તે કૌશામ્બીમાં વાયુની જેમ એક સ્થળે રહી શકતા નથી.’
કરીને આજીવિકા કરતાં તથા ઘણા દેશ અને આવ્યા કહ્યું છે— યતિએ યાચકો અને નિર્ધના
For Personal & Private Use Only
FINITE YTØFAR: &LEEP
૨૦૩
www.jainellbrary.org
Page #215
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલવ
મોટી નગરી કૌશાંબીને જોઈને અહીંતહીં સર્વત્ર તેઓ ભમવા લાગ્યા. ફરતાં ફરતાં કોઈ સજજન | પુરુષને દેખીને તેણે પૂછયું કે હે ભાઈ ! આ નગરમાં પૈસાવાળા શ્રીમંત, મધ્યમ સ્થિતિવાળાઓ તથા નિર્ધન મનુષ્ય કેવી રીતે રહે છે? કેવી રીતે પિતાની આજીવિકા ચલાવે છે?” ત્યારે તે નગરને રહેવાસી માણસ બે કે –“ પરદેશી ! આ નગરમાં જે ધનવંત છે તે પિતાની મૂડીથી વ્યવસાય -વ્યાપાર કરે છે, કારણ કે પ્રકાશવાળા દીવાને પ્રકાશ માટે અન્ય દીવાની જરૂર પડતી નથી, શ્રીમતોથી કયા કયા વ્યાપારા થતા નથી ? તેઓ તો નાણાવટીને’–અનાજ વેચવાને, ઘીનો, સેનીને, મણિયારનો, સુતરને, હીરા, તાંબુળાદિકને, તેલને સોપારી વિગેરેનો, રેશમી વસ્ત્રોને, કપાશીઆને. દેશવટનો (કાપડને), મણિ વિગેરે ને, સેના ચાંદી; કરિયાણુનો, વડાણને, બંધિયાણના, સુગંધી તેલદિકનો વિગેરે સર્વ પ્રકારને વ્યાપાર કરે છે. જેની પાસે વિશેષ પૈસા નથી હોતા તેઓ મોટા શ્રીમંત શ્રેણીઓ પાસેથી રૂપિયા વ્યાજે લાવીને વ્યાપારાદિક કરીને પિતાને નિવડ કરે છે જે જે વ્યાપારમાં કુશળ હોય છે, તે તે પ્રકારનો વ્યાપાર કરીને સુખે સુખે પિતાને નિર્વાહ કરે છે. જેવી રીતે નદીના તટ ઉપર રહેલા અરઘટ્ટો (રંટ ) નદીના પ્રવાહના જળ ઉપર જીવે છે અને પોતાની પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે એવા વ્યાપારીઓ બીજાના દ્રવ્યવડે વ્યાપાર કરીને પોતાનો નિર્વાડ ચલાવે છે, જેઓ અત્યંત નિર્ધન છે. અને ઉદરનિર્વાહ મુશ્કેલીથી કરી શકે છે, તેઓ એક શ્રેણી જાણે જનેના દારિદ્રને ખોદાવી દૂર કરતા હોય તેમ હાલમાં ધન્યપુરમાં એક મોટું સરોવર ખોદાવે છે ત્યાં મજૂરી કરીને આજીવિકા ચલાવે છે તે જગ્યાએ આ પ્રમાણે ૧, નદીને કિનારે ઉભા કરેલા પાણીના રે'ટો નદીમાંથી જળ લઈને ક્ષેત્રાદિકને પુરૂ પાડે છે.
For Personal & Private Use Only
Roz
RK.
Jain Education Interna
www.ainelibrary.org
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર | ચરિત્ર ભાગ ૧
છઠે ૫લવા
પ્રબંધ કરે છે કે-કામ કરનાર સ્ત્રીઓને હંમેશા એક 'દીનાર આપો અને કામ કરનાર પુરૂષને બે દીના આપવા. ઉપરાંત બે વખત તૈલાદિક સહિત ઇછિત ભેજન આપવું, આમ ઢોવાથી જેઓ નિધન છે અને મજુરી કરનારા છે તેઓ આ તળાવ ઓઢવાના કાપથી સુપે આજીવિકા ચલાવે છે.”
આ પ્રમાણેની તે નગરમાં રહેનારની કહેલી હકીકત સાંભળીને તે ધનસાર બહુ હર્ષિત થયે; પછી પિતાના સર્વ પરિવાર સહિત ધનસાર શેકે ત્યાં જઈને તળાવ પેદાવનારા ઉપરી અધિકારીને વિનયપૂર્વક નમસ્કાર કરી પિતાને તથા પોતાના પરિવારને આજીવિકા ચલાવવા માટે ત્યાં કામ કરવા સારૂ રાખવા વિનંતી કરી, તે માટે અધિકારી છે કે– હે વૃદ્ધ ! અમારા સવામીના પુણ્ય પ્રભાવથી આ સર્વ કામ કરનારા મજુર સરોવર ખાદવાનું કાર્ય કરવાવડે એ સુખે આજીવિકા ચલાવે છે. તું પણ તારા કુટુંબ સહિત તળાવ ખોદવાને ઉદ્યમ કર અને તે દ્વારા પૈસા મેળવીને સુખેથી સમય પસાર કરી કુટુંબને નિર્વાહ કર.” આ પ્રમાણે તેની અનુજ્ઞા મળવાથી આખા કુટુંબ સહિત ધનસાર શેઠ તળાવ ખોદવાના ઉદ્યમમાં પ્રવર્યાં. હંમેશા મજુરી લઈને નજીકમાં કરેલા ઝૂંપડાઓમાં રહી સુખેથી ઉદરપૂર્તિ કરવા લાગ્યા, પોતાના પૂર્વકૃત કર્મના ઉદયને વશવતી થયેલા છે આ ન પૂરી શકાય તે પેટને ખાડો પૂરવા માટે શું શું કાર્યો કરતાં નથી ? તેથીજ સાધક મનુષ્યએ પ્રતિક્ષણે કમબંધની ચિંતા કરવાની છે. આ પ્રમાણે કેટલેક કાળ પસાર થયો, એક દિવસ બપોરના સમયે સંપદાથી પરિપૂર્ણ હોવાને લીધે હર્ષિત એવા લેકેથી પરિવરેલા મંત્રી તથા સામાદિકથી ઘેરાયેલા, પાયદળ, હસ્તી અને ઘેડાઓના સમૂહ
૧. દીનાર એક જાતનું નાણું છે.
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર)
ચરિત્ર | ભાગ ૧
છઠો પલવ
સહિત, ઉત્સાહપૂર્વક જેનું ભાટચારણે ગુણવર્ણન કરી રહ્યા છે તેવા, તાપ નવારવા જેની પછવાડે સુવર્ણ દંડવાળું છત્ર ધારણ કરાયેલ છે તેવા ઉત્તમ દેદીપ્યમાન સુવર્ણ સરખી કાંતિવાળા, જુદી જુદી જાતના રત્નાલંકારથી મને ડર લાગતા દેદી યમાન દિવ્ય ઔષધિની માફક જેનું શરીર બહુ તેજવંત હોવાથી મેરૂ પર્વત જેવા લાગતા, ઘણું છે. આનંદ પામે; જયવંતા રહે. એવી બિરૂદાવળી બોલતા બંદિવાનના સમૂહને તેમના જીવન પર્યંત ચાલી શકે તેટલું દ્રવ્ય દાનમાં આપતા અને જે મેટું તળાવ પોતાના તરફથી ખદાતું હતું તેને જોવા માટે કૌતુકથી ઉલ્લસિત થયેલા ચક્ષુવાળા ધન્યકુમાર તે તળાવ પાસે આવ્યા. સર્વે કાર્ય કરનારા મજુરો તેમને જોઈને હર્ષપૂર્વક નમન કરવા લાગ્યા. ત્યાં સર્વનાં પ્રણામ સ્વીકારીને એકાંત સ્થળમાં અશોક વૃક્ષની છાયામાં રાજાને યોગ્ય સિંહાસન સેવકોએ પ્રથમથી જ મૂકેલ હતું ત્યાં તે બેઠા, ડીવાર ત્યાં બેસી વિસામે લઈને સર્વે મજુરની ખોદવાની પ્રવૃત્તિ જેવા લાગ્યા. જોતાં જોતાં એક સ્થળે મજુરી કરવાથી કલેશ પામેલા પિતાના આખા કુટુંબને જોઈને તે મનમાં બહુ આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે-“અહો કર્મની રેખા દેવતાઓથી પણ ઓળંગી શકાતી નથી. કહ્યું છે કેउदयति यदि भानुः, पश्चिमाया दिशाया, प्रचलति यदि मेरुः, शीततां याति पन्हिः।
विकसति यदि पन, पर्वताग्रे शिलाया, तदपि न चलतीथं भाविनी कर्म रेखा ॥ “જે સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ ગુણવાળો થઈ જાય, કમળપુ પર્વતના અગ્ર ભાગે શિલા ઉપર ઉગે તે પણ ભાવિ જે કર્મફેખા હોય તે કઈ પણ દિવસ ફરતી નથી.”
૨૦૬
Jain Education Interna
For Personal & Private Use Only
ww.ainelibrary.org
Page #218
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો ૫૯લવ
લિ
ઈશી* તેમને
અહો! આ મારા માબાપ, આ ભાઈઓ, આ ભાભીએ, આ મારી પત્ની. આ મારું આખું કુટુંબ અહીં આવેલ છે. અહો! કેવી અસંભવ્ય. ન કલ્પી શકાય તેવી દશા નશીબે તેમને પ્રાપ્ત કરાવી છે? આ શાલિભદ્રની બહેન પણ મટી વહુન કરે છે ! અથવા તે કર્મની ગતિ વિચિત્ર છે ! આ સર્વાનું વચન કોઈ દિવસ મિથ્યા થતું નથી. અનેક રાજાઓના સમૂહોએ જેનાં ચરણકમળની ઉપાસના કરી હતી તેવા રાજર્ષિ હરિશ્ચંદ્રને પણ ચંડાળને ઘેર પાણી ભરવું પડયું હતું ! તથા સતિઓને વિષે અગ્રેસર નળપત્ની દમયંતીને પણ અતિ દુઃખિની થઈ યૌવનાવસ્થામાં ઘેરવનમાં એકલા કાળ ગુમાવ પડ્યો હતો? જગતમાં ભેગવ્યા વગર કેઈથી કમ ખપાવાતું જ નથી ! જે કઈ જિનેશ્વર ભગવંત તથા તેવાજ અતુલ બળ, વીર્ય, ઉત્સાહ યુક્ત થયા તેઓએ નવાં કર્મ ન બાંધ્યા, પણ પૂર્વે બાંધેલાં કમેં તે તે સર્વને પણ ભોગવીનેજ ખપાવવા પડયા ! જયારે વિધિ વાંક હોય ત્યારે કેણુ સુખી થાય છે? ચક્રવતીના મુગટ ઉપરથી પડી ગયેલું અને ધૂળથી ઢંકાઈ ગયેલું, જેની એળખાણુ નાશ પામી ગઈ હોય તેવું રત્ન દેવાધિષ્ઠિત હોય છતાં પણ મનુષ્યોના પગની નીચે આવા વિગેરે અનેક પ્રકારની વિપત્તિઓ સહન કરે છે. તે પછી રાગાદિક દોષના પ્રબળ ઉદયના વિવશપણાથી મનુષ્યને અતિશય વિપત્તિઓ ભેગવવી પડે તેમાં શું નવાઈ ! આ કમ ભેગવવામાં કાયરપણું કરવા જેવું નથી, કારણ કે કાયરપણે સડન કરવાથી ઉલટી અશુભ કર્મોની વૃદ્ધિ થાય છે. શુભ કર્મોનું અશુભ કર્મોમાં સંક્રમણ થાય છે. શુભ કમોના રસની હાનિ થાય છે. તેથી ચિત્તમાં વ્યાકુળતા લાવ્યા વગર સમભાવથી જે વિપત્તિઓ આવે તે સહન કરવી. કારણ કે કેમ તે જડ છે, તેથી તેને બીલકુલ
Ros
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ||
ચરિત્ર ભાગ ૧
પલવા
દય હોતી જ નથી.” આ પ્રમાણે વિચાર કરીને પિતાના પિતાને બચાવી ધન્યકુમારે તેમને કહ્યું કે
તમે નવા આવ્યા જણાઓ છે ! કયાંથી આવ્યા છે ? તમારી કઈ જાત છે ? આ સવ સ્ત્રી-પુરૂને તમારી સાથે શું સંબંધ છે?” આ પ્રમાણે પૂછયું ત્યારે પ્રબળ પુણપના ઉદયથી તથા વિવિધ પ્રકારના રત્નન અને સુવર્ણના અલંકારોની કાંતિથી જેના શરીરનું સ્વરૂપ ફરી ગયેલું છે તેવા ધન્યકુમારને ધનસારે ઓળખ્યા નહિ તેથી પિતાની જાતિ, કુળ, વંશ વિગેરે રોપવીને અવસરને ઉચિત એ જે તેવો ઉત્તર આપતાં કહ્યું કે “હે સ્વામિન ! અમે પરદેશથી આવેલા છીએ, અમે આજીવિકાને માર્ગ શોધતા હતા, તેવામાં આ તમારા ગામમાં આવતાં આપને આ પરોપકારી કાર્ય વ્યવસાય સાંભળી ને ઘણા દિવસથી અમે અહીં રહ્યા છીએ, અને તમારા પ્રતાપથી સુખપૂર્વક આજીવિકા ચલાવીએ છીએ. હમેશા પ્રભાતમાં ઉઠીને આપને આશીર્વા આપીએ છીએ. કે-આપ ઘણું જીવે, ઘણો આનંદ પામે અને લાંબા વખત સુધી પૃથ્વીનું રક્ષણ કરો.” કારણ કે અમારા જેવાને તે તમેજ જગમ કપ’વૃક્ષા છે.
આ પ્રમાણે ખુશામત ભરેલાં મીઠાં વચને બેલી નમસ્કાર કરીને ધનસાર શેઠ એક બાજુ ઉભા રહ્યા પિતાનાં આવાં મીઠાં વચન સાંભળી ધન્યકુમાર વિચારવા લાગ્યા કે–અહો ! જુઓ ! ધનને ક્ષય થતાં મતિને વિક્રમ પણ કે થઈ જાય છે ? બાળપણથી ઉછેરીને મોટા કરેલા પિતાના પુત્રને પણ તેઓ ઓળખતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે—ધનને ક્ષય થતાં તેજ લજજા, મતિ માન તે સર્વને પણ નાશ થાય છે તે ચાલ્યા જાય છે જેવી રીતે મતિમૂઢ થયેલા પશુઓ સાથે ધુંસરીમાં જોડાયા છતાં પિતાના પુત્રને ઓળખતા નથી. તેવીજ રીતે આ મારા પિતાજી પણ સમૃદ્ધિવાન્ થયેલા મને
૨૦૮
Jan Education Interational
For Personal & Private Use Only
www.janesbrary.org
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧
હો
પલ્લવ
પીછાણી શકતા નથી. વળી મણા ગરિબાઈના પ્રભાવથી લજજા પામેલા આ સર્વે પેાતાના વહેંશા દકને પણ ગેાપવે છે. તેજડીત થયેલા તારા દિવસે શું પેાતાની જાતિને પ્રગટ કરી શકે છે? તેથી હમણા હું પણુ તેમને મારી જાતિની એળખાણ આપીશ નહિ. સમય આવ્યેજ એળખાણ આપીશ. કારણકે પથ્થ ભાજન પણ અકાળે લેવાથી રોગીને વિકાર કરનાર થાય છે.’ આ પ્રમાણે વિચારીને મૌન ધારણ કરી કંઈક સ્નેહ તે દેખાડા' એમ વિચાર કરીને ત્યાં યેજેલા અધિકારીઓ પ્રત્યે ધન્યકુમાર ખેલ્યા કે આ વૃદ્ધ માણસ વૃદ્ધાવસ્થ થી જર્જરિત થઈ ગયેલા છે; તેથી તેમને તેલ ગુણુ કરનાર થશે નહિ, તેથી એમને ઘી આપશે.’ આવા હુકમ મળતાં ધનસારે ‘બહુ મેાટી મહેરબાની કરી' એમ કહીને પુનઃ પુનઃ પ્રણામ કર્યા. તે વખતે બધા મજુરા વૃદ્ધને કહેવા લાગ્યા કે—હું વૃદ્ધ ! તારા ઉપર આપા સ્વામીની બહુ મેટી કૃપા દેખાય છે, કે જેથી તેમણે તેલને બદલે તને ઘી આપવાનો હુકમ કર્યાં, પણ તુ એકલે ધીયુક્ત ભોજન કેમ કરીશ ? એ કાંઈ સારૂં દેખાશે નિહ. કારણ કે ઉત્તમ પુરૂષોને પક્તભેદ કરીને @જન કરવુ તે સારૂ' દેખાતુ નથી. તેથી તું સ્વામીને અમારા સર્વેની વતી વિનંતિ કર કે જેથી અમે સંતે પણ ઘીના આદેશ મળે !’ આ પ્રમાણે સર્વેએ ધનસારને કહ્યું, તેથી તે ફરીથી ધન્યકુમારને પ્રણામ કરીને વન'તી કરવા લાગ્યા કે—સ્વામીન! હું એકલા ઘી ખાતે તેા સારૂ' નિડે દેખાય, તેથી મારી સાથેના બધા કામ કરનારાએને પણ ઘી આપવામાં આવે તેવા હુકમ કરો તો ઠીક આપની જેવા દાનેશ્વરીએ પક્તિભેદ કરે તે સારૂ ન દેખાય, તેથી આટલી મહેરબાની જરૂર કરો ! આટલું કરવાથી મારા
For Personal & Private Use Only
麻油10 18:渓限夾&W
२०५
www.airnellbrary.org
Page #221
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચારિત્ર ભાગ ૧
છઠો પલવ
ઉપરની આપણી કૃપા વિશેષ વખાણવા લાયક થશે” આ પ્રમાણે ધનસાર શેઠે કહ્યું તેથી પિતાનું વચન પ્રમાણ કરવું જ જોઈએ.” તે વિચાર કરીને અતિશય વિનયવાળા ધન્યકુમારે સર્વ મજુરોને દી આપવાને હુકમ કર્યો. આ હુકમ સાંભળીને સર્વ મજુરો બહુજ સંતોષ પામ્યા. અને તે બધા ધ સાયની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હકીક્ત બન્યા પછી ધન્યકુમાર અતિશય વરસાદ થવાથી વૃક્ષે જેમ ઉદ્યસાયમાન થાય તેવી જ રીતે દી દેવાના રસવડે પિતાને મજુરોને ઉલ્લાસાયમાન કરીને જે તે વ્યા હતા તે રસ્તે પાછા વસ્થાને ગયા. પાછા બીજે દિવસે વનમાં વૃક્ષેને નવપલ્લવિત કરવાને જેવી રીતે વસંતત્રતુ ચાવે તેવી જ રીતે પિતાના પિતા વિગેરેને સત્કારવા માટે યકુમાર ફથી પણ તે દાવ પેદાતું હતું ત્યાં આવ્યા. આ ગલા દિવસની જેમજ ધનસાર શેઠે અને અન્ય સર્વ મજુ એ પ્રણામાજિક. ઉચિત વિનયાદિ પ્રકારે કર્યા. ધન્યકુમારે પણ એક સ્થળે વૃક્ષની નીચે બેસીને તે વૃદ્ધને બોલાવ્યા અને તેને પૂછયુ-“આ ત્રણ તમારા પુત્ર અને તેમની સ્ત્રીઓ હંમેશા મજુરી કરે છે, અને સરોવર ખોદવાને ઉધમ કરીને કલેશ પામે છે, તમે તો હવે વૃદ્ધ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી આવી મજુરી કરીને કેમ શ્રમિત થાઓ છે ? આ તમારા દીકરા કેવા છે, કે જે તમને આવું દુઃખ ઉત્પન્ન કરનારી મજુરીના કાર્યમથી નિવારતા નથી ?” આ સાંભળી ધનસાર બોલ્યો –“સ્વામિન્ ! અમે તદ્દન નિર્ધન અને નિરાધાર છીએ, કાંઈક પુણ્યના ગે આ રળવાને ઉદ્યમ મળે છે, તેથી લાભથી પર ભૂત થઈને એક રોજી વધારે મળે તે સારૂં” તેવા લાભથી વૃદ્ધાવસ્થામાં પણ હું મજુરી કરૂં છું. દારિદ્રરૂપી તાપના નિવારણ માં મેઘ
૨૧૦
Jan Education Interational
For Personal & Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલવ
સમાન આપના જેવા વારંવાર કયાં મળે છે ? આ અવસરે જે કાંઈ ધન મળશે ને મુડી થશે તે !! | ભવિષ્યમાં વ્યાપારાદિક કાર્યમાં ઉપ માં આવશે. આવા વિચારથી શરીરની દરકાર કર્યા વગર હું પણ મજુરી કરું છું.” એ પ્રમાણે સંભાળીને જરા હસીને સર્વ મજુરો તથા તે સ્થળના અધિકારીને ઉદ્દેશીને ધન્યકુમારે હુકમ કર્યો કે –“હે મજુર ! આ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયેલ છે, તે ખોદવાની મજુરી કરી શકે તેમ નથી; અ. મને લાગવાથી મને તેના ઉપર દયા આવે છે, તેથી આજથી આ દેસા પાસે કોઈએ કાંઈ પણ મજુરી કરાવવી નહિ, અને રેજી તે સર્વેની પ્રમાણે સરખી તેને આપવી.” મેટાનું વચન પ્રમાણ છે.” એમ કહીને સર્વેએ તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે કરીને ધન્યકુમાર ઘરે ગયા, ત્યાર પછી સમજુરે એકઠા થઈ ને અરસપરસ કહેવા લાગ્યા કે-“આ વૃદ્ધ ખરેખર પુણ્યશાળી કૃતપુણ્ય લાગે છે. તેને દેખતાંજ રાજાએ તેની મજુરી મુકાવી દીધી.” બીજો કહેવા લાગ્યો કે –“શેરડીનું ખેતર, સમુદ્રનું સેવન,
નિપષણ અને રાજાની મહેરબાની તે જરૂર તરતજ દારિદ્રનો નાશ કરે છે. આ શું તમે નથી સાંભળ્યું” ? ત્રીજે દિવસે ધન્યકુમાર ત્યાં આવ્યા અને તેજ વૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠા. કેટલેક વખત ગયે એટલે પ્રથમથી સંકેતપૂર્વક કહી રાખેલા પુરૂએ દ્રાક્ષ, અખરોટ, ખજુર વિગેરે ખાદ્ય વસ્તુઓ ધન્યકુમાર પાસે લાવીને મૂકી. ધનસાર તે ધન્યકુમારના આગમન વખતે પહેલેથી જ ત્યાં આવેલા હતા. અને પ્રણામ કરીને પાસે ઉભા રહ્યા હતા. ધન્યકુમારે વૃદ્ધને લાવ્યા. અને કહ્યું કે–આ દ્રાક્ષાદિક ખાદ્ય પદાર્થો તમે ૨ ટ ણ કરે; કારણ કે દૂદ્ધ ને ર વી કે ળ વ દુઓજ ખાવી ઠીક પડે છે; લેટેમાં બાલ્યાવસ્થા અને
For Personal & Private Use Only
wainelibrary.org
Page #223
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલવ
વૃદ્ધાવસ્થા સરખી કહેવાય છે.” દર કુમારે આ પ્રમાણે કહેવાથી “જે અપને હુકમ” તેમ કહીને ધનસારે સર્વ મજુર તરફ દષ્ટિ કરી, ત્યારે ધન્યકુમાર હસીને બોલ્યા કે-“શું આ પદાર્થો આ સર્વેને આપવાનો તમારે મનોરથ છે? વૃદ્ધ પુરૂષને તે વાત એગ્ય જ છે જેબધા એકઠા રહેલા હોય તે સર્વેને આપ્યા પછી જ લેવું. તે ઉત્તમ કુળની નીતિ છે.” આમ કહીને સર્વની વચ્ચે ધનસારનું ઉત્તમ કુળ જણાવ્યું. ત્યાર પછી તે મજુરોને, અને ખાસ કરીને વૃદ્ધ મજુરને તે સુકો મેવો આપ્યો. અને તેની ઉપર સર્વેને તાંબુળાદિ આપીને ધન્યકુમાર ગૃહે ગયા. પુન્યવંત પુરૂષને ઉચિત એ મે ખાવાને મળવાથી આનંદ પામેલ મારે એકબીજાને અરસપરસ કહેવા લાગ્યા કે—“ આ વૃદ્ધ મ ણસ બહુ પુન્યથડાળી છે. ઓળખાણ નહિ છતાં પણ રાજા તેને બહુમાન આપે છે. જેવી રીતે મહાદેવની પૂજામાં પંઢ (બળ૪ ) પણ પૂજાય છે. તેવી જ રીતે આ વૃદ્ધના પ્રભાવથી પૂર્વે ક િનહિ ખાધેલ તેવા મેવા ખાવાનો પણ આપણને પ્રસંગ છે.” આ પ્રમાણે થવાથી સર્વે મજુરે પણ તે વૃદ્ધની અને તેના સર્વ કુટુંબી ની આજ્ઞાનુસાર વર્તાવા લાગ્યા. ધન્યકુમાર પણ વૃદ્ધ પિતાની ભક્તિના નિમિત્તેજ હંમેશા ત્યાં આવવા લાગ્યા અને તેજ સ્થળે વૃક્ષ નીચે બેસીને કોઈ દિવસે કેળા, બેર, કોઇ દિવસે જાંબુ, કોઈ દિવસ સાકર મિશ્રિત નાળિયેર, (કોપરૂં) કોઈ દિવસે નારંગી, અંજીર, ૫ કી શેરડીના કકડા. તેને રસ એમ જુદી જુદી વસ્તુઓ સર્વે મજુરોને અને ખાસ કરીને તે વૃદ્ધ અને તેના પરિવારને સવિશેષે આપવા લાગ્યા. એક દિવસ તેમણે ધનસારને કહ્યું કે–“તમારા” વસ્ત્રો તદન જીર્ણ થઈ ગયા છે.” ધનસારે
૨૧૨
Jain Education Internal
For Personal & Private Use Only
a l
ainelibrary.org
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધમાર !
ચરિત્ર ભાગ ૧
જ છે
છઠો પલવ
પ્રત્યુતર આપે કે –“સ્વામિ! અમે નિધન વસ્ત્ર સંબંધી ખર્ચ કરવાને કેવી રીતે શકિતવાન થઈ ? અને ખર્ચ વિના નવાં વસ્ત્રો કયાંથી આવે? વળી મારા એકને માટે લુગડાં કરાવવાથી આખા પરિવારને કપડાં કરાવી આપવાં પડે. તેથી જેમ તેમ જેવા હોય તેવા વસ્ત્રોથીજ નિર્વાહ ચલાવીએ છીએ.” આ પ્રમાણેને ઉત્તર સાંભળીને ધન્યકુમારે ધનસાર અને તેના આખા પરિવારના સ્ત્રી પુરૂષને પહેરવા લાયક વસ્ત્રો અપાવ્યા અને સર્વે મજુરને પણ એકેક વસ્ત્ર અપાયું, તેથી તેઓ પણ બહુ હર્ષ પામ્યા અને વૃદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. એ પ્રમાણે હંમેશા ધનસાર શેઠના મનને અનુકુળ એવા તાંબુળ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમને સત્કાર કરતા હતા. અન્ય મજુરોને પણ યથાયોગ્ય આપતા હતા અને ભાઈ ભેજાઈ વિગેરેનો સત્કાર કરતા હતા, પણ ધન્યકુમારના પુણ્યને પ્રભાવ વધી જવાથી કે તેને ઓળખી શકતું નડતું. એક દિવસ ધન્યકુમારે વૃદ્ધને કહ્યું કે—“હવે ઉહાળાની ઋતુ આવે છે, તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. દિવસ પૂર્ણ થતા ચક્રવાક પક્ષીની જેમ છાશના અભાવથી તમને રાત્રી અંધપણું પ્રાપ્ત થશે. તે સાંભળી ધનસાર શેઠ બે કે–“સ્વામિન્ ! હું પણ તે વાત જાણુ છું, પરંતુ અમારી પાસે ગાય વિગેરે હેર નથી તેથી અમને છાશ કેવી રીતે મળે ? વળી ગાય વિગેરેનું રક્ષણ કરવામાં ખર્ચ પણ બહુ થાય છે. તેથી નિર્ધનને મનોરથ તે અંતરંગમાંજ સમાઈ જાય છે. તે સાંભળી ધન્યકુમારે કહ્યું કે– આવું દીન વચન તમારે બોલવું નહિ. મારે ઘેર ગાય વિગેરે ઢોરોનું મોટું ટોળું છે, અને દુધ વિગેરે પુષ્કળ થાય છે. તેથી છાશ પણ ઘણી થાય છે, માટે હે વૃદ્ધ ! તમારે
કે
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #225
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યૂકુમાર ચરિત્ર ભાગ ૧
છઠો પહેલા
XXXXXXXXX88888888888I
હંમેશા મારે ઘરેથી છાશ મંગાવવી. મેટા માણસની પણ છાશ લેવા જવામાં લધુતા દેખાતી નથી, તેમ લેકમાં પણ કહેવત છે. તેથી હંમેશા તમારી વહુ એને મારે ઘેર છાશ લેવાને માટે મોકલજે મારા ઘરને તમારું ઘર છે તેમજ ગણજે, કાંઈ પણ અંતર ગણશો નહિ.” આ પ્રમાણે સાંભળી ‘મટી મહેરબાની કરી” તેમ કહીને ધનસાર ખુશામતના મીઠાં વચને બોલવા લાગે. સંસારમાં ચાર સ્થળે ધિક્કારનાં સ્થળ તરીકે વર્ણવેલા છે. તે આ પ્રમાણે
दारिद्रत्वं च मुखत्वं, परायचा च जीविका । क्षुधया क्षामकुक्षित्वं धिककारस्य हिभाजनं ॥१॥ क्षीणो मृगयतेडन्येपाौचित्य सुमहानपि ।
द्वितीयाभू प्रजादत्त तंत्यन्वेपी यथा शशी ॥२॥ દરિદ્રતા, મૂર્ખતા, પરાવલંબી આજીવિકા અને સુધાથી પેટનું દુર્બળ થવાપણું તે ચાર ધિક્કારનાં સ્થળ–કારણો છે.” (૧)
જે કોઈ અતિ સ્વચ્છ અંત:કરણવાળે મહા પુરૂષ હોય તે પણ સુધાથી દુબળ થાય છે ત્યારે બીજાનું આધીનપણું શોધે છે; જેવી રીતે ક્ષીણ થયેલ બીજનો ચંદ્રમા પણ પ્રજાએ આપેલ તંતુને શોધે છે. (૨)
ત્યારપછી ધન્યકુમાર સર્વ મજુરને અને પિતા, બંધુ વિગેરેને સવિશેષ સત્કારીને દૈવના (કર્મ)
૨૧૪ www.ainelibrary.org
Jain Education Internativa
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો
પદેલવે
નિર્દયપણને અંતઃકરણમાં નિંદતા પિતાના આવાસે આવ્યા. તેમના ગયા પછી બધા મજુર ધનસારને કહેવા લાગ્યા કે—અહે ! તમારા સાનિધ્યથી અમે પગ બહુ સુખી થયા છીએ. કહ્યું છે કે—સત્સંગ કલ્યાણ કરનારજ નીવડે છે. હવે બીજા દિવસથી ધનસારની આજ્ઞાથી પુત્રવધુએ વારાફરતી જળ લેવાને વાદળીઓ જેવી રીતે સમુદ્ર પાસે જાય તેમ છાશ લાવવાને માટે ધન્યકુમારને ઘેર જવા લાગી. ધપકુમારની આજ્ઞાથી સૌભાગ્યમંજરી તેમને હંમેશા છાશ આપતી હતી. “ભરથારને વશ થયેલ સ્ત્રીની તેજ નીતિ કર્તવ્ય છે.” એકદા ધન્યકુમારે સૌભાગ્યમંજરીને કહ્યું કે – હે પ્રિયે ! ત્રણે વહુઓને તારે સજજનના અંતઃકરણ જેવી સ્વચ્છ નિર્મળ છાશ દેવી, બહુ જાડી આપવી નહિ પણ જે દિવસે નાની વહુ છાશ લેવા આવે, તે દિવસે તેને જાડી છાશ તથા દુધ આપવું, વળી મધુર વચનવડે તેની સાથે પ્રીતી કરવી. તેની સાથે કાંઈ પણ ભેદ ગણવે નહિ.” આ પ્રમાણેને પતિને હુકમ પ્રસન્ન ચિત્તથી સૌભાગ્યમંજરીએ માથે ચઢાવ્યું. તે દિવસથી સરલ હૃદયથી તેણે પતિના હકમ પ્રમાણે વર્તન કરવા માંડયું. જે દિવસે સુભદ્રા છાશ લેવા આવે તે દિવસે તેણી ખુશી થઈને તેને દુધ, છાશ, પકવાન્ન, ખજુર, અખરોટ, સીતાફળ વિગેરે ખાવાની વસ્તુઓ આપે, મિષ્ટ વચનોથી બેલાવે અને શરીરે કેમ છે? સારું છે ? ' વિગેરે શરીરના સુખ દુઃખના સમાચાર છે. તેણી પણ જુદી જુદી જાતના સુખેથી ખવાય તેવા પદાર્થો ગ્રહણ કરીને તેને ઉતારે લઈ જાય અને વૃદ્ધની આગળ મૂકે. વૃદ્ધ આ પ્રમાણે લાવેલી વસ્તુઓ જોઈને સુભદ્રાની પ્રશંસા કરે કે—અરે પુત્ર ! જુઓ, જુઓ ભાગ્યવાન પુત્રની આ પત્ની પણ કેવી ભાગ્યશાળી છે ! તે
૧૫
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો
પલ્લવ
પુણ્યવંત પુરૂષને ઉપભેગમાં લેવા લાયક એવા મીઠાઈ વિગેરે ખાદ્ય પદાર્થો લઈને આવે છે.... જ્યારે બીજા દિવસોએ મેટી વહુએ જાય અને માત્ર સ્વચ્છ જળની ઉપમા જેવીજ પાતળી છાશ માત્ર લઈને આવે ત્યારે ધનસાર કહે કે “આમાં કાંઈ બીજો વિચાર કરવા જેવો નથી. આ માટી વહુઓએ કાંઈ લીધું નથી અને આ નાની વહુએ કાંઈ આપી દીધું નથી, પરંતુ અહીં ભાગ્ય માત્રજ પ્રમાણભૂત છે. નશીબમાં હોય તેજ મળે. એવું શાસ્ત્ર વચન સત્ય છે. આ પ્રમાણે ધનસારથી કરાતી લાઘા સાંભળીને ઇર્ષાપૂર્વક મટી વહુએ બે લવા લાગી કે-“આ જર્જરિત ડોસા એ તે અમારી પાસે હંમેશા અમારા દીયરનાં વખાણ કરી કરીને સર્વના સ્નેહમાં ભંગ પડાવ્યો અને તેની પાસે ઘર તેજાવ્યું. તે તો નાશીને કેઈ દેશાંતરમાં ચાલ્યા ગયા છે, અને તેમના સમાચાર પણ કાંઈ મળતા નથી. હવે આ નાની વહુની પછવાડે લાગ્યા છે. તેથી તે ડોસે શું કરશે તેની ખબર પડતી નથી.” આ સાંભળી તેમાંથી એક બોલી કે- અરે” આપણુ સસરા તે આને ભાગ્યશાળી કહીનેજ વારંવાર બેલાવે છે, પણ તેનું ભાગ્યશાળીપણું કેવું છે તે સાંભળે. હંમેશા સવારે ઉઠીને તરત જ તે ગધેડીની જેમ માટી વહે (ઉપાડે ) છે, સૂર્યાસ્ત સુધી મજુરી કરીને પેટ ભરે છે અને રાત્રે પતિના વિયેગથી થયેલા દુઃખથી પીડાતી પીડાતી ભૂમિ ઉપર સૂઈ રહે છે ! અહો તેનું ભાગ્યશાળી પણું તે શત્રુને પણ થશે નહિ !” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતાં અને સુભદ્રાની ઈર્ષ્યા કરતી તેઓ રહેલી છે. હવે અન્ય દિવસે છાશ લાવવા માટે ધનસાર શેઠે મોટી વહુને કહ્યું કે “રાજમંદિરે જઈને છાશ લઈ આવો.” ત્યારે તેણીએ જવાબ આપ્યો કે “હું કાંઈ છાશ લેવા જવાની નથી. ગઈ કાલે તમે
882998223ઝૂERESS SSA
૨૧૬
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ટા પલ્લવ
અમને ત્રણેને નિર્ભાગી કહીને સ્થાપેલી છે, તેથી હવે તમારી ડાહી અને ભાગ્યશાળી વહુનેજ છાશ લેવા મેકલે ! તે છાશ લેવા જશે તે દહી દુધ વિગેરે પણુ લાવશે.” આ પ્રમાણે ખેદ ઉપજે તેવા વચના તેણી ખેલવા લાગી. તે સાંભળી ધનસારે કહ્યું કે વહુ સુભદ્રા ! તમે જ છાશ લેવા જાઓ. આ બધી સાચું કહેતાં પણ ઇર્ષ્યાથી ખળે છે, પરંતુ તમે તે તમારા મનમાં શાંતિ રાખીને સુખેથી જાઓ. અને છાશ લઈ આવે. જો સહુ સરખા થાય તે ઘરને નિર્વાડ ચાલે નહિ.” આ પ્રમાણે વૃદ્ધને હુકમ થવાથી સુભદ્રા છાશ લેવાને ગઈ. તેને આવતી દેખીને સૌભાગ્યમ જરીએ પહેલેથીજ ખેલાવી અને કહ્યું કે વ્હેન ! આવ, આવ, તું ભલે આવી !” આ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક પરસ્પર કુશળ સમાચાર પૂછીને દહી, ખાંડ વિગેરે વસ્તુઓ તથા છાશ આપીને તેને વિદાય કરી. સુભદ્રા પણ તે સ` વસ્તુઓ લઈને પોતાના આવાસે ગઇ. તે આવી એટલે ફરીથી પણ વૃદ્ધે તેના વખાણ કર્યાં. તે સાંભળીને ત્રણે જેઠાણીએ ઇર્ષ્યાગ્નિથી વિશેષ મળવા લાગી. હવે હુંમેશા સુભદ્રાજ છાશ લેવા જવા લાગી ખીજી કોઈ જતી નહિ,
એક વખતે સૌભાગ્યમ’જરી ક્રૂરથીજ વનમાં લાગેલા દાવાનળથી મળેલી આંબાના ઝાડની શાખા જેવી શેભારહિત સુભદ્રાને છાશ લેવાને માટે આવતી જોઇને વિચારવા લાગી કે આ મજુર સ્ત્રી કોઈ પણ ઉત્તમ કુળમાં જન્મી હોય તેમ જણાય છે. કારણ કે રૂપ, લાવણ્ય, મર્યાદા, વિનય, વાણી વિગેરેથી તેનુ' કુલીનપણું અને સુખીપણું સ્પષ્ટ દેખાય છે. કોઈપણુ અશુભકર્મના ઉદયથી તેણી આવી અવસ્થા પામેલી દેખાય છે, તે હંમેશા જન્મથી દુઃખિની હાય તેમ જણાતુ' નથી. તેથી પ્રથમ તેની પ્રીતિ મેળવીને પછી હું તેને બધુ
For Personal & Private Use Only
૨૧૭
www.airnellbrary.org
Page #229
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલવ
પૂછીશ.” આ પ્રમાણે વિચાર કરીને તેણે સુભદ્રાને આદરથી બોલાવી, વિસામે લેવા માટે એક સારી માંચીપર બેસાડી, પોતે પણ નજીકના આસન ઉપર બેઠી. પછી કુશળક્ષેમની વાર્તા કરતાં સૌભાગ્યમંજરીએ પૂછ્યું કે “બહેન ! હું અને તું હવે હેનપણી થયા. જ્યારે બહેનપણ થાય છે, ત્યાર પછી પરસ્પરમાં અંતર રહેતું નથી. કહ્યું છે કે :
ददाति प्रतिगृह्णाति, गुह्यमाख्याति पृच्छति ।
भुक्ते भोजयते चैव, पइविधं प्रीतिलक्षणं ॥ દેવું, લેવું, ગુપ્ત કહેવું અને પૂછવું, ખાવું અને ખવરાવવું-“આ છ પ્રીતિના લક્ષણે છે. તેથી જે તારી મારી ઉપર નિર્મળ અંતઃકરણવાળી પ્રીતિ હેય તે મૂળથી માંડીને તારી બધી વાત મને કહે શું સ્ફટિક જેવી ચોખી ભીંત પિતાનાં અંતરમાં રહેલી વસ્તુને કેઈપણ વખત છુપાવી શકે છે?' આ પ્રમાણે પ્રશ્ન થવાથી સુંદર મુખવાળી સુભદ્રા લજજાથી નીચું મુખ કરીને બેલી કે-“બહેન મને શું પૂછે છે? મારા દુર્દેવને જ પૂછ, કર્મના ઉદયથી મારા દુઃખના અનુભવની વાર્તા કહેવાથી સયું” ! ઉલટું મારા દુઃખની વાર્તા સાંભળવાથી તું પણ દુઃખી થઈશ; તેથી તે વાત નજ કહેવી તે ઉત્તમ છે.” આ ઉત્તર સાંભળી સૌભાગ્યમંજરીએ કહ્યું કે-“સખી ! હેન! તું કહે છે તે વાત ખરી છે, પણ જે વાત કોઈની પાસે કહેવાતી નથી, તે પ્રીતિપાત્ર પાસે તે કહી શકાય છે. વળી હું જાણી શકીશ કે મારી સખીએ આટલી સીમા (હદ) સુધીનું દુઃખ સહન કરેલું છે, તેથી જેવું બન્યું હોય તેવું કહે.” આ રીતે સૌભાગ્યમંજરીને આગ્રહ
ABBASOBRUSLANDIRIZ DESARRU988
૨૧૮
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ટ્ટો પહેલવ
થવાથી સુભદ્રાએ કહ્યું કે-હેન ! રાજગ્રહી નગરમાં ગેાભદ્ર શેઠને પુત્ર, કે જે સમસ્ત ભાગેા ભેગવનારાઓમાં રાજા તુલ્ય છે, જેના સમાન આ ત્રણ જગમાં કાઇ પણ બીજો ભાગી નથી, જેને ઘેર હુંમેશા સુવણ રત્નાદિકના આભરણા પણ ફુલની માળાની જેમ નિર્માલ્ય કૂવામાં 1 ફેકી દેવામાં આવે છે. જેની વાત લેાકોક્તિ દ્વારા તમારા સાંભળવામાં આવી હશે. તેવા ભાગ્યશાળી શાલિભદ્રની હું મ્હેન છુ, મારી માતાનુ ભદ્રા અને પિતાનું નામ ગાભદ્ર શેઠ છે. ગાભદ્ર શેડ જેવા ત્રણ ભુવનમાં પુત્ર ઉપર વાત્સલ્યભાવ દર્શાવનાર કોઈ પિતા નથી, જ્યારે હું ચૌવનવતી થઇ, ત્યારે મને પરણાવવા લાયક જાણીને તમારા જ પતિની જેવી આકૃતિ, રૂપ અને લક્ષશેાવાળા અને લક્ષ્મીવંત, તથા તમારાજ પતિના નામવાળા,સદ્ભાગ્યની સોંપદાના ધામતુલ્ય; એક વ્યવહારીના પુત્ર સાથે મારા વિવાહ કર્યાં. તે પણ લક્ષ્મી સાથે વિષ્ણુની જેમ મારી સાથે પરણ્યા. પવિત્ર અને પ્રેમી પતિના સંબંધથી હું પણ શ્વસુરગૃહમાં ઉત્તમ ભેગા ભાગવતી રહેવા લાગી. હું બહુ પુણ્યના ઉદયથી જતા કાળ પણુ જાણતી નહતી. વ્હેન ! તમારી પાસે તે સુખનું શું વર્ણન કરૂં ? જેણે દેખ્યુ. અને અનુભવ્યુ હાય તેજ સુખ જાણી શકે તેમ છે. પોતે અનુભવેલુ હાય તેજ તે સુખ જાણી શકે તેમ છે. પેાતે અનુભવેલુ પેાતાને મેઢ વણુ વવુ' અનુચિત છે. આમ કેટલેક કાળ ગયા. મારા પતિનું રાજ્યમાન; તેમની કીર્તિ હંમેશા વધવા લાગ્યા. તે જોઈને તેમના ત્રણે મેટા બધુ ઇર્ષ્યાવડે મળવા લાગ્યા, જેની તેની પાસે તે મારા પતિના અસત્ દોષા વણવા લાગ્યા, લેાકેા તે ઉલટા તેમની પાસે મારા પતિના ગુછેૢાનું વર્ણન કરીને તેમનું માઢું બંધ કરવા લાગ્યા. આમ થવાથી તેઓને
૧. આજે પણ તે કુવા રાજગૃહી નગરીમાં છે. ( નાલંદા પાસે )
For Personal & Private Use Only
REET 3.8893:48. 888
૨૧૯
www.airnellbrary.org
Page #231
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ટો
પહેલવ
公公園來:來來
વધારે ને વધારે બળતરા થવા લાગી અને ઈર્ષ્યાથી સવિશેષ ખેતિ અંતઃકરણવાળા થઈ ગયા. અનુક્રમે મારા પતિને કલ્પનાથી અને ઈંગિત આકારથી આ સર્વેનાં માઠાં આચરણાની ખબર પડી. તેથી સજ્જન સ્વભાવથી તેઓ મને અને સર્વ લક્ષ્મીને ત્યજીને કાઈ દેશાંતરમાં ચાલ્યા ગયા. મારા પતિના જવા પછી તરતજ તેમની સાથેજ તેમના પુણ્યથી બંધાઈ રહેલી લક્ષ્મી પણ ઘરેથી ચાલી ગઈ, જ્યારે તળાવમાં પાણી ખૂટે ત્યારે તેમાંથી ઉગેલી કમિલની કેવી રીતે રહી શકે ? નજ રહી શકે. ત્યાર પછી ઘેાડાજ દિવસમાં ઘર બધું એવું ધન વગરનું—લક્ષ્મી રહિત થઈ ગયુ` કે ઘરનાં મનુષ્યેાને ઉદરપૂરણાર્થે અનાજ લાવવા જેટલી પણ શક્તિ રહી નહિ. આવી સ્થિતિ થવાથી અમારાં ઘરનાં માણસાના નિર્વાહ કરવા માટે મારા સસરા રાજગૃહીથી નીકળ્યા. તે વખતે એ મારી સપત્ની (શાક) પણ હતી. એક રાજપુત્રી અને ખીજી શેઠની પુત્રી. બહાર ગામ જતાં મારા સસરાએ તે બંનેને આજ્ઞા કરી કે... અરે વહુએ ! તમે તમારા પિતાને ઘેર જાએ; અમે હમણા પરદેશ જઈએ છીએ.' આ સાંભળીને તે તે તેમના પિતાને ઘેર ગઈ. પતિ વગર દુઃખી સ્થિતિવાળા ઘરમાં કાણુ રહે ?’ ત્યાર પછી મારા સસરાએ મને પણ આજ્ઞા કરી કે—તું પણ તારા પિતાને ઘેર જા.” મેં કહ્યું કે—“ હું મારા પિતાને ઘેર જઈશ નહિ, કેમકે પિયરમાં ક્ષગે ક્ષણે થતી શ્વશુર કુટુંબની નિંદા સાંભળવાને હું સમથ નથી. તેથી સુખમાં અથવા તે દુઃખમાં જેવી તમારી ગત તેવીજ મારી પણ ગતિ થશે.” આ પ્રમાણેનાં મારા વચનેા સાંભળીને આદરપૂર્વક મને સાથે રાખીને આખા કુટુંબ સહિત મારા સસરા રાજગૃહીંથી નીકળ્યા. ઘણા ગામ, પુર અને
For Personal & Private Use Only
૨૨૦
www.airnelltbfinly_ofg
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ 1 2
પલ્લવ
888888888888888888888×BASE
નગરમાં રખડતાં રખડતાં છેવટે અમે અત્રે આવ્યા. અહીં તમારા પતિ તળાવ ખેરાવવાનું કામ કરાવે છે. તેવી વાત સાંભળીને અમારે ઉદરનિર્વાહ કરવા માટે અમે બધા તે કામ કરવા રહ્યા. હવે અમે તળાવ
દીએ છીએ ને આજીવિકા ચલાવીએ છીએ. હે સખી! નિર્ધન મનુષ્યને પેટ ભરવા માટે શું શું કાર્યો કરવાં પડતાં નથી? કહ્યું છે કે –“ ગાંડા થઈ ગયેલા પુરૂષે શું શું બેલતા નથી, અને નિર્ધન મનુષ્ય શું શું કરતાં નથી ? ' સાતે ભયમાં આજીવિકા ભય સર્વથી મોટો અને સ્તર છે. કહ્યું છે કે
जीवतां प्राणीनां मध्ये राहुरेको हि जीवति । यत्तस्य उरं नास्ति धिक्कारशत भाजनं ॥१॥ किं किं नकयं को को न पत्थिो कह कह न नामिय सीसं?
दुन्मउदरत्य कए किं किं नकयं किं न कायव्वं ? ॥ २ ॥ “જીવતા પ્રાણીઓમાં તે રાહજ એક શ્રેષ્ઠ છે, કે જેને મુશ્કેલીથી પૂર્ણ કરી શકાય તેવું ધિકકારવા લાયક પેટ નથી. (૧) મુશ્કેલીથી પૂરી શકાય તેવા આ ઉદરને માટે માણસે કેને કેને પ્રાર્થતા નથી ? કેની તેની પાસે માથું નમાવતા નથી. શું શું કરતા નથી? શું શું કરાવતાં નથી ? ” (૨)
આમાં કેઈને પણ દોષ નથી. દેષ માત્ર પૂર્વભવમાં પ્રમાદવશ છવે કરેલાં કર્મના ઉદયને જ છે અને તે ઉદયને નિવારવાને તે ત્રણ જગમાં કઈપણ પ્રાણી શકિતમાન નથી. મનુષ્યમાં જેઓ અતિ બળવંત અને ડાહ્યા હોય તેઓએ નવાં કર્મ ન બાંધવાં અને પર બાંધેલાં કર્મ ઉદયમાં આવે તે
QS[G[8888888888888888888
Jain Education Internal
For Personal & Private Use Only
w
w w.jainelibrary.org
Page #233
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ડો
પહેલવ
Jain Education Intemationa
ભાગવીનેજ નિર્જરાવવા (ખપાવવા) ખાકી તો કર્માંરાજા જેમ નચાવે તેમ સ`સારી જીવને નાચવું પડે છે.” આ પ્રમાણે પરસ્પર બંને સખી વાર્તાલાપ કરે છે. તેવામાં પોતાની આકૃતિને ગોપવીને ધન્ય કુમાર ત્યાં આવ્યા. એટલે તરત જ ખને સખીએ લજજા અને મર્યાદા સાચવીને ઉભી થઇ ગઈ અને ચાગ્ય સ્થળે જરા દૂર ઉભી રહી. તે વખતે ધન્યકુમાર ગાભદ્ર શેઠની પુત્રી સુભદ્રા તરફ જરા ઠપકો આપતાં હાય તેવી રીતે જોઈને ખેલ્યા કે અરે ભાઈ મની! પતિ વિના પ્રાણ કેમ ધારણ કરી શકે છે ? કારણ કે પાણી સૂકાઈ જાય ત્યારે કાળી જમીન પણ હજારો ટ્રેકડાવાળી થઈ જાય છે.’ તેણીએ કન્નુ—‘ રાજન્ ! જેવી રીતે સુકાઈ ગયેલા પુષ્પના લુમખા પણ ડાળી સાથે બંધાઈ રહેલા હોય તે સ્થિર રહી શકે છે. તેવીજ રીતે આશારૂપી બંધનથી બંધાયેલ મારો આત્મા પણ મરણથી રક્ષિત રહી શકયા છે વળી જેવી રીતે સૂકાઈ ગયેલા કમળેામાં પણ ભ્રમર ફરીથી વસંતઋતુ આવશે અને આ કમળા પવિત થશે.’ એવી આશાથી વાસ કરી રહે છે, તેવીજ રીતે હું પણ આશાથી જીવિતવ્ય ધારણ કરીને રહી છુ.' તે સાંભળી ધન્યકુમાર ખેલ્યા—“ હું ભદ્રે ! તું તારૂં યૌવન નકામુ ગુમાવે છે? મનુષ્ય જીવનના સાર માત્ર યૌવન વયજ છે, અને તે તે તું નકામું ગુમાવી દે છે, કહ્યુ' છે કે-- હાથમાં રહેલ તાંબુલ ખાધા વગર ડાહ્યા માણુસે કોઇ દિવસ સુકાઇ જવા દેવુ' નહિ !' વળી દૂર દેશાંતરમાં ગયેલ તારા પતિના પુનઃઆગમનની આશા રાખવી તે પણ વૃથા છે. જો તું તેને વડાલી હોત તો તે તે કાંઈક સંકેતાદિક કરીને પણ તારી પાસે આવત; પણ તે તે કાંચળી મૂકી ઈને જેવી રીતે સર્પ ચાલ્યે જાય. તેવી રીતે ઘેરથી ઉગ્ન થયેલેા
For Personal & Private Use Only
防腐肉米線米線AVWB&BBBBTVBBC欢欢
૧
*www.airnellbrary.org
Page #234
--------------------------------------------------------------------------
________________
છે
ધન્યુકુમાર કે ચરિત્ર ભાગ ૧
છઠો ૫૯૯૧
30 SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSA
ઘર છેડીને ચાલ્યો ગયે હશે, તેથી તેને પાછા આવવાની આશા વ્યર્થ છે. તેથી વિકલ્પની—નકામા સંક૯પની જાળ છેડી દઈને મને પલે તરીકે સ્વીકાર, આ જગતમાં દુર્લભ એવા ભાગે ભેગવ, ગયેલી ઉંમર ફરીથી આવતી નથી, તેથી મને પતિ તરીકે સ્વીકારીને આ દુર્દશામાં પડેલી તારી કાયાનું રક્ષણ કર–ભેગો ભેગવીને શરીરને તૃત કર.' આવાં વાપાત તુલ્ય ધન્યકુમારનાં વચને સાંભળીને ભયબ્રાંત થયેલી સુભદ્રાએ બે હાથ વડે કાનને ઢાંકી દીધા અને પછી બોલી કે– અરે દુબુદ્ધિ! શું તમે કુળવાન સ્ત્રી એની રીતિ કઈ પણ દિવસ સાંભળી નથી કે જેથી આવું અધમ વચન બેલો છે? કહ્યું છે કે
गतियुगलकमेयोन्मत्तपुष्पोत्कराणां । हरशिरसि निवासः क्ष्मातले वा निपातः॥ विमलकुलभवानामजनानां शरीरं ।
पतिकरफरजो वा सेवते सप्तजिहवः ॥ १॥ ઉત્તમ એવા ધતુરાના પુપની બેજ ગતિ છે, કાં તે શિવના માથા ઉપર ચઢે છે. અથવા તે ભેંય ઉપર પડીને તેને વિનાશ થાય છે; આજ પ્રમાણે વિમળ એવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સુંદરીએના શરીરની પણ બેજ ગતિ થાય છે. કાં તો તેને પતિના શરીરને સ્પર્શ થાય છે અથવા તો અક્ષિ તેને નાશ કરે છે.'
સુકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓનાં શરીરની ધતુરાના પુષ્પની માફક બેજ ગતિ છે. જેવી રીતે ધતુ
Jain Education Internat
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #235
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો પલ્લવ
રાનાં ફલે કાં તે શિવજીના મસ્તકે ચઢે છે અગર તે ભૂમિ ઉપર પડી જાય છે. બીજા કોઈના ઉપ
ગમાં તે પુષેિ આવતા નથી, તેવી જ રીતે પતિવ્રતા સ્ત્રીઓનાં શરીરની પણ તેવીજ બે ગતિ થાય છે. કાં તે તેના પતિના હસ્તના સ્પર્શથી તે ભગવાય છે, અથવા અગ્નિની જવાળાને તે ભેગા થાય છે, પણ બીજી ગતિ થતી નથી. તેથી હે રાહુરૂપી ગ્રહથી રસાયેલ! તું નામથી તે ધન્ય એમ કહેવાય છે, પણ ગુણથી તે અધન્ય હોય તેમજ લાગે છે. ઘણા માણસને નાયક થઈને તું લેકવિરૂદ્ધ આવા વાકયો કેમ બોલે છે? મંગળગ્રહ પણ નામથી મંગળ છે, પણ વક્રગતિમાં આવ્યો હોય તે મનુષ્યને અમંગળને કરનાર થાય છે, તેથી ના મથી રાજી થવું તે નકામું છે–ખેડું છે. ગુણથી રાજી થવું તેજ સાર્થક છે, અરે ઠાકોર ! ખરેખર તું પરસ્ત્રી સંગમના અભિલાષથી આવા વૈભવ અને યશ કીર્તિધી જરૂર ભ્રષ્ટા થઈશ; કારણ કે સપના મતક ઉપરનો મણિ ગ્રહણ કરવાને અભિલાષ કરનાર કેણુ સુખી થયે છે? મારા શિયલને લોપ કરવા તે ઈંદ્ર પણ શક્તિવાનું નથી. તે તું કોણ માત્ર છે? વડવાનળ અગ્નિ બુઝવવા
જ્યારે સમુદ્ર પણ શક્તિવાન થયો ન,િ તે પછી મોટો પર્વત શું કરી શકનાર હતા ? તેથી નકામાં કુવિચારે પડતા મૂકીને સુશી વપણાને સજજનપણને જ આચર, ” જેવી રીતે પાપ૫કને નાશ થવાથી ચેતનની અતિ વિશુદ્ધ દશા પ્રાપ્ત થતાં કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેવીજ રીતે તે સુભદ્રાનું અતિ વિશુદ્ધ ચારિત્ર દેખીને ધન્યકુમાર અંતઃકરણમાં અતિશય આનંદ પામ્યા. ત્યાર પછી અતિશય હર્ષિત થયેલા ધન્યકુમાર શાંત અને મધુર વાણીવડે સુભદ્રાને કહેવા લાગ્યા કે–“હે ભદ્ર! હું પરસ્ત્રને લેપી
Ja Educaton interna
For Personal & Private Use Only
www.jane brary.org
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલવ
દ88888888888888888888888888888888
નથી, તેથી તારે મારી બીલકુલ ભીતિ રાખવી નહિ. આ સંવાદ માત્ર વચનદ્રારા તારા સત્તતી પરીક્ષા માટેજ કર્યો હતો, તેથી જે કાંઈ લેકવિરૂદ્ધ અને તને દુઃખ લાગે તેવું મારાથી બેલાયું હોય તેની તારે ક્ષમા કરવી. તું ખરેખર ધન્ય છે, કારણ કે આવી અધમ સ્થિતિમાં પણ તું તારૂં શિવત્રત અખંડ રીતે રક્ષણ કરીને રહેલી છે. પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું છું.-“તું તારા પતિને કેવી રીતે ઓળખી શકીશ? દષ્ટિવડે જેવા માત્રથી. અગર કઈ સંકેતથી, અગર ખાનગીમાં કરેલ કઈ વાર્તાલાપથી, અગર તેના શરીર ઉપરના લક્ષણેથી. અગર અવયવ ઉપરના મસ, તિલક, આવર્ત વિગેરે લાંછનેથી, કેવી રીતે તું તારા પતિને ઓળખીશ ?” ધન્યકુમારને આ પ્રશ્ન સાંભળી સુભદ્રા બેલી કે-જે કઈ મારા ઘરમાં બનેલા અને બીજાએ નહિ જાણેલા તેવા પૂર્વે અનુભવેલા ફુટ (પ્રગટ) સંકેતેને કહી શકે તેજ મારે પ્રાણનાથ-પતિ, તેમાં જરા પણ શંકા નથી.” તે સાંભળી ધન્યકુમાર બલવા-‘ત્યારે મારી એક વાત સાંભળ. દક્ષિણ દિશામાં આવેલા પ્રતિષ્ઠાન નગરથી ધનસાર વ્યવડારીના પુત્ર ધન્યકુમારે પિતાના ત્રણે ભાઈઓએ કરેલા કલેશથી ઉદ્વિગ્ન મનવાળા થઈને દેશાંતર પ્રયાણ કર્યું, લક્ષ્મી ઉપાર્જન કરી, ખચી અને તેમ કરતાં રાજગૃહી નગરી એ તે આવ્યા. ત્યાં પ્રમળ પુણ્યના ઉદયથી ત્રણ કન્યાઓ સાથે લગ્ન કર્યા અને વાણિજ્યકળાની કુશળતાથી અનેક કેટી દ્રવ્ય ઉપાર્જન કર્યું, આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી શલ્ય સહિત. લક્ષમી રહિત, ભારહિત પિતાના બાંધીને આવેલા દેખીને સૂર્યની જેમ નિર્વિકારી
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #237
--------------------------------------------------------------------------
________________
* *
ધન્યકુમાર ચિત્ર ભાગ ૧
પલ્લવ
8888
限烧
ચિત્તવાળા તેણે તે સને લક્ષ્મીવાન કર્યાં. ફરીથી પણ ત્યાં કુટુ'બકળતુ દેખીને ભગ્નચિત્તવાળા થઈ વરસાદ દેખીને કલહંસ જેમ માનસ સાવરમાં કમળના સમૂહમાં ચાલ્યેા જાય, તેમ તે કુમાર રાજગૃહી છેડીને લમીથી ભરેલા આ નગરમાં આવ્યા. આ મારૂ' કહેલુ' સત્ય છે કે નહુિં ?” ત્યારે તેણી બહુ બુદ્ધિશાળી હોવાથી મૂળથીજ બધે વૃત્તાંત જાણીને તેણે તરતજ પેાતાના પતિને—ધન્યકુમારને એળખ્યા અને લજજાથી મૌન ધારણ કરી નીચું મુખ કરીને ઉભી રહી. ‘પતિવ્રતા સ્ત્રીએની લાંબા વિરહે પતિ મળતાં તેવીજ સ્થિતિ થાય છે'. સૌભાગ્યમ’જરી પણ પાતાના પતિના જન્મથી વૃત્તાંત સાંભળીને અને સુભદ્રા સાથેના પોતાના સપત્ની સંબધ જાણીને ચિત્તમાં અતિશય ચમત્કાર પામી અને વિચારવા લાગી કે—“ આજે મારો સંદેડ ભાંગ્યેા; પરનારી સહેાદર મારા પતિ આ સ્રીને શા કારણથી દુધ દહીં વગેરે ખાદ્ય પદાર્થો અપાવે છે? વળી તેની સાથે સખીપણું કરવાને મને આદેશ શા માટે કરે છે? એવા મને સંદેહ થતા હતા. એ સર્વાંનુ કારણ આજે મે' બરોબર જાણ્યુ. મોટા પુરૂષોને પેાતાની સ્ત્રી ઉપર આવેાજ પ્રેમ હાય છે અને તે ખીલકુલ અયોગ્ય કે અયુક્ત નથી.” ત્યાર પછી તે 'પતીએ દાસીએ દ્વારા સુભદ્રાના જીણુ વસ્ત્રો અને ખાટા આભૂષણે દૂર મુકાવી દીધાં, સ્નાન મજજનાદિક કરાવ્યું. વિવિધ દેશ અને નગરથી આવેલા 'ચી જાતિનાં ઉન્નળ રેશમી વસ્ત્રો પહેરાવ્યાં, વિવિધ પ્રકારનાં મણિ સુવર્ણીદિકી બનેલા અલંકારો પહેરાવ્યાં અને ઉંચા ભદ્રાસન ઉપર તેને બેસાડી. તેના બેસવાથી સંપૂર્ણ
For Personal & Private Use Only
防腐防腐防烧BBBB防腐油爐
૨૬
www.airnetbrary.org
Page #238
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો
પહેલવ
ચંદ્રવડે રાત્રી શોભે તેમ તે ગૃહસ્વામીની શોભવા લાગી.
હવે ઘણે વખત થયો તે પણ સુભદ્રા પાછી આવી નહિ, તેથી ધનસાર પિતાની પત્ની સાથે વિચારવા લાગ્યા કે—“કઈ દિવસ સુભદ્રા એક ક્ષણમાત્ર પણ ઘર બહાર રહેતી નથી કે કઈ સ્થળે
કાતી નથી. આજે શું કારણ બન્યું હશે કે તે હજુ પણ પાછી આવી નથી ? ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ પતિનું ઘર છોડીને બીજાને ઘેર એક ક્ષણમાત્ર પણ રહેતી નથી, વળી પૃથ્વી ઉપર જંગમ કલ્પવૃક્ષતુલ્ય શ્રી ધન્યમહારાજા (રાજા) પ્રાણ જાય તે પણ ધર્મની નીતિને ઉલંઘે તેવા નથી. સુવર્ણમાં
શ્યામતા કોઈ દિવસ આવતી જ નથી. અથવા તે ધનવંત માણસોની મનોવૃત્તિ બહુ વિષમ હોય છે અને કામદેવની આજ્ઞા ઉલંધવી મુશ્કેલ છે. નિપુણ પુરૂષ પણ તે વખતે ગાંડો થઈ જાય છે, સજજન પણ દુર્જન થઈ જાય છે. કહ્યું છે કે—કામચંડાળ બહુ નિર્દય છે, તે પંડિતેને પણ અતિશય પીડા કરે છે” વળી કદાપિ ધન્યરાજાની મતિ ભ્રષ્ટ થઈ હોય, તે પણ સુભદ્રા મહાસતી છે, તે કઈ દિવસ શિયળત્રત છોડે તેવી નથી, પણ આપણને શું ખબર પડે? કદાચ બળાત્કારથી રેકી રાખી હોય અથવા તે બંનેની વૃત્તિ ખરાબ થઈ હોય ! ખરેખર આ બાબતમાં વાયુએ ચળાવેલા વજના છેડાની માફક કાંઈક પણ વિપરીત તે બન્યું લાગે છે !'' આ પ્રમાણે શંકારૂપી શકુથી વીંધાયેલા અંતઃકરણવાળા તે શ્રેષ્ઠીએ જે પુત્રની વહુને કહ્યું કે—“વસે ! તું ધન્યરાજને ઘેર જઈને જોઈ આવ કે સુભદ્રા કોનાથી અંતરિત
For Personal & Private Use Only
wainelibrary.org
Page #239
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર)
ચરિત્ર ભાગ ૧ |
છઠો પલ્લવ
રોકાઈ ગઈ છે?” ધનસારના આદેશથી ધનદત્તની પત્ની દેણી હાથમાં લઈને ધન્યકુમારના ગૃડાંગણે ગઈ અને ત્યાં રહેલા મનુષ્યને તેણી એ પૂછયું કે–“અમારી દેરાણીને છાશ લેવા માટે અહીં મોકલી હતી. તે અહીં આવી છે કે નહિ ?” આ પ્રમાણે તેણીએ પ્રશ્ન પૂછયે, પણ ગુહ્ય વાત સંપૂર્ણ નહિ જાણનારા તેઓએ તે જવાબ આપે કે—“ અહો તેના તે મહાનદ્ ભાગ્યને ઉદય થયે. અંદર જઈને જે, તેથી તે ગૃહસ્વામીની થઈને અંતઃપુરમાં રહેલી છે.” આ પ્રમાણે સાંભળીને ચિંતા, દુઃખ, ભય, વિસ્મય વિગેરેના મિશ્રણથી દુઃખિત અંતઃકરણવાળી તે પ્રથમ જવાની ટેવ હોવાથી મહેલની અંદર ગઈ ત્યાં દૂરથી જ સુભદ્રાની અપૂર્વ સ્થિતિ જોઈને તે તરતજ પાછી વળી, અને પોતાના સ્થાનકે આવીને સર્વની આગળ જેવું જોયું હતું તેવું કહ્યું, તે સાંભળી બધા ધનસારને ઠપકે દેવા લાગ્યા કે “અરે ડોસા ! આમા તારીજ ભૂલ છે ! કારણ કે દુધ, દહીંના લેભથી તું તેને જ હંમેશા મોકલતો હતો. બીજી વહુએ સ્વચ્છ પાણી જેવી છાશ લાવતી તેને તું નિર્માગી અને મૂખી" ગણુત હો; અને આ સુભદ્રાને પુરૂયવંતી, ડાહી અને ભાગ્યશાળી ગણતું હતું. કારણ કે તે બહુ ઉત્તમ છાશ અને ખાદ્ય-પદાર્થો લાવતી હતી, પણ તે એટલું ન વિચાર્યું કે એક મજુરની સ્ત્રીને અતિ આદરપૂર્વક દહીં, દુધ અને ઉત્તમ ખાદ્ય પદાર્થો શા કારણથી તે આપે છે? તેની સાથે પૂર્વને કંઈ પરિચય નહોતે, કઈ જાતને સંબંધ નહોતે, તેમજ બીજી કઈ જાતનું તેની પાસે ખાસ કાર્ય કરાવવાનું નહોતું. જે વૃદ્ધની અનુકંપાથીજ
૧. છાશ લાવવાનું માટીનું ઠામ.
૨૨૮
Jain Education Intem
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ડો.
૫૯ લવ
૨૧
RAKE
ઉપર
સવ વસ્તુઓ આપતા હાય તેા પછી બધીવહુને શા માટે ન આપે ? તેમ તે ખન્યું નથી, તેણીને જ તે સારૂં આપતા હતા, તેથી બુદ્ધિશાળી સૂક્ષ્મદ્રષ્ટિવાળાને તે તરતજ માલુમ પડે કે— આમાં કાંઇ પણ ખાસ કારણ હાવુ જ જોઇએ.' આ પ્રમાણે પહેલેથીજ મનમાં વિચાર કરીને યથાયેાગ્ય કર્યુ હોત ત આવું વિપરીત કદિ પણુ અનત નહિ. રૂપવાળી અને યૌવનયુક્ત સ્ત્રીઓને રાજકુળમાં બહુ જવું આવવું અયુક્તજ છે. તે વાત તે સર્વ માણસા સારી રીતે જાણે છે-અતિ પરિચયથી અવજ્ઞાજ થાય છે.' લેાકેાક્તિ પણ તમે ગણકારી નહિં તેથી આ બાબતમાં તમારીજ મૂર્ખાઈ છે,” પુત્રાદિક સર્વાંના આ પ્રમાણે ઠપકો સાંભળીને ધનસારને વાનો ઘા પડયા હોય તેવુ' દુઃખ થયું અને તે નિશ્ચેષ્ટ થઈને ભૂમિ પડચા. કેટલેાક કાળ ગયા પછી ચેતના આવી, ત્યારે નિઃશ્વાસ મૂકતા અને માથું ધુણાવતા તે મેલ્યા “અરે દેવ ! શિળના નાશવડે આ સુભદ્રાએ અમારા નિષ્કલકિત વશને કલકિત કર્યાં ! એક તે પરદેશમાં પરિભ્રમણ અને ખીજી નિનતા તેથી અહીં આપણી વાત કોઈ પણ સાંભળશે નહિ. ત્રીજું દાઝયા ઉપર ડામ અને ક્ષત (ઘા) ઉપર ક્ષારની જેમ લેાકોની નિંદા. આ ત્રણે અગ્નિ કેવી રીતે સહન થશે ? દારિદ્રયાદિકનું દુઃખ મને તેવી પીડા કરતુ નથી. જેવી પીડા આ દુષ્ટ ચારિત્રવાળી પુત્રવધૂનુ કૃત્ય કરે છે. ? તે આવી દુચ્ચારિત્રી હશે તેવુ મેં કઢિ સ્વપ્નમાં પણુ જાણ્યુ' નથી, અરે ! તેણે કેવું મારું કામ કર્યું ? અરે ! મારી આ વૃદ્ધાવસ્થામાં મારા ધેાળામાં તેણે ધૂળ નાંખી !” આ પ્રમાણે વૃદ્ધ ધનસાર વિલાપ કરતા હતા. ત્યારે મેટી વહુ ઈર્ષ્યાથી ખેલવા લાગી કે—“આ તો તમારી ખબહુ ડાહી, ભાગ્યશાળી, વિનયવાળી પુત્રવધુ છે કે જેનાં તમે હંમેશા વખાણ કરતા હતા અને બીજી સર્વેની નિંદા કરીને તમારી જીભ
For Personal & Private Use Only
તે
કે—
&思思及XX快贸贸区A区大风它XB坚88X,
૨૧૯
www.airtellbiary.org
Page #241
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્યકુમાર ચિત્ર
ભાગ ૧
ટો પલ્લવ
38333 VIE
સૂકાઈ જતી, પણ હવે તેણે તેનું ડહાપણ, ભાગ્યશાળ પશુ' વિગેરે છધુ સ્પષ્ટ મતી દીધું... !! પેાતાના આત્માને ણે તે સુપેથી વિારા ભાગવતા કર્યા! હવે એમાં શેક શે કરવા ? મે તેા મૂખી, ભાગ્યહીન, નિર્ગુણ ઈ.એ. અને તે એવુ' કરતાં વધ્યુ. જ નહિ; તેથી દુઃખે દુઃખે પેટ ભરતાં અહીં ઘરમાં ને ઘરમાંજ પાડ્યા હએ ઇ એ. તે યાહુ વાળા અને ચતુર છરી કે રાજપત્ની થઈને રાજભવનમાં છેઠી ! આ પ્રમાણે હત (ધા) ઉપર ક્ષાર (મહુ' વિ.) ની જેવાં જુનાં વના સાંભળીને મળતા અંતઃકરણવાળા ધનસારને શું વુ' તેની સુઅ પી હિં, અને તે વિચારવા લાગ્યું—હવે હું કયાં જઉ' ? કાને પૃથ્વ ́ ? શું કરૂ? કાનુ` ભજન રૂ? કોને પૂજુ? નિન વા મારા પક્ષ પણુ કાણુ કરશે ?”’ આ પ્રમાણે
દિ‘મૂઢ નીને શુન્ય ચિત્તવાળા તે એટો હતા. તેવામાં તેના હૃદયમાં એક વિચાર ઉત્પન થયા કે હીં મારો પક્ષ કરે તેવા મારા સંબધી તા કોઇ પણ નથી, પણ મારી જ્ઞાતિવાળા વ્યવહારીઆએ અહીં ઘણા વસે છે, તેમની પાસે જઇ તેમને બધી વાત કરૂ. તે જતિના અભિમાનથી રારા પક્ષ જરૂર કરશે. કારણ કે તિયા પણ પેાતાની જાતિના પક્ષપાત કરે છે.” આ પ્રમાણે વિચાર કરીને દેવથી વેલ તે ધનસાર કૌશાંખી નગર માં જે થળે મોટા વ્યવહાર ચાની દુકાના હતી તેવા રતુમાં (ચાર કરતા) ગયા. અને ત્યાં રહેલા વ્યાપારીએ પાસે અતિશય દીનતા દેખાડીને જે પાતાનો વૃત્તાંત અન્ય હતેા તે અને પેાતાના દુઃખની સં હકીકત કહી સ ́ભળાવી. આ પ્રમાણેની ધનસારે કહેલી હકીકત સાંભળીને મેાટા વ્યાપારીએ એ !હ્યુ` કે—આ વાત તે ન અસવનીયન ઇ.ને વજ છે. કારણ કે આ ધન્યરાજાએ કેઇ પણ વખત અન્યાય ર્યો હાય તેવુ સાંભળ્યુ' નથી, વળી ખાગેપાળ સર્વેમાં ધન્યરાજાનું ‘પરનારી
For Personal & Private Use Only
四運:忠愛智悦
૨૩૦
www.jainellbrary.org
Page #242
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ન
પલ્લવ
સાદર' એવું બિરૂદ સુપ્રસિદ્ધ છે. તેથી તે આવું કરે તે કેવી તે સલવત ગણાય ?'' વળી ખીજા વ્યાપારીઓએ પ્રીતિ દેખાડવાને ધનસારને તે વાત પૂછી, તેણે ફરીથી પણ તેજ વૃત્તાંત 'હી સંભળાવ્યા. ત્યાર પછી તે વ્યવહારીઆ અંદર અ ંદર વિચાર કરવા લાગ્યા કે—આ ડોસા ખાટુ' ખેલતે હાય તેમ દેખાતું નથી, કારણ કે આ વૃદ્ધ અંતરંગના દુઃખની જવાળાથી તપેલા ખેલે છે, તેથી તે જે ખેલે છે. તે સત્ય હાય તેમ જણાય છે. આ વૃદ્ધ ત્રણ દુઃખથી દુ:ખત થયેલા જણાય છે; નહિ તે આવું રાજયવિરૂદ્ધ અસત્ય ચતુથમાં જાહેર રસ્તા ઉપર ખેલવાની હિં ́મત કાણુ કરે ? 'તરમાં દાહ વગર આ પ્રમાણે ખેલી શકાયજ નહિ. તેથી આ ડાંસે સાચા છે તેમ તેા લાગે છે.” આ પ્રમાણે વિચાર થવાથી તે સર્વે વ્યવહારીઓને શું કરવુ તેની કાંઈ સમજણ પડી નહિ. તેથી તેએ ધનસારને કહેવા લાગ્યા કે—અરે ડોસા ! અમે આમાં શું કરી શકીએ ? જો ખીજા કોઇની વાત હોય તે તેા રાજ્યના અધિકારીએ પાસે જઈ ને કહેત ? પણ આ વાત જો રાજ્યના અધિકારી પાસે જઈને કહીએ તો તેઓ પણ માને નહિ, તે સામેા ઉપાલંભ આપે કે-‘શું તમારી બુદ્ધિ નાશ પામી ગઈ છે કે આવું ખેલે છે ? તેથી આ તેા મહાન આપદા આવી પડેલી છે. અમે તમારૂં દુઃખ સાંભળવાને પણ શક્તિમાન્ નથી, તેથી અમે તે એમ વિચારીએ છીએ કે જે થવાનુ હાય તે ભલે થાએ, તે ખાટી નીતિ આચરે તેવા નથી; પરંતુ અમને વિચાર થાય છે કે આજે તેણે એક રાંની સ્ત્રીને રોકી રાખી, કાલે વળી ખીજાની રોકી રાખે તે શું થાય ? જો કાઈ દુષ્ટ રાજા હાય તો તે પ્રજાની ધનાદિક વસ્તુએ લઈ જાય છે. પણ કોઈની સ્ત્રીને ૯ઈ જતાં નથી. આવી મહા અનુતિ જો તે કરે તેા પછી તેના ગામમાં કેણુ રહેશે ?” આ પ્રમાણે
For Personal & Private Use Only
૨૩૧
www.jainellbrary.org
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર IA
ચરિત્ર ભાગ ૧
છો
પલ્લવ
વિચાર કરીને સર્વે એકઠા થઈ નિર્ણય કરીને ધન્યકુમારને ઘેર ગયા, અને ધન્યકુમારને પ્રણામાદિ કરીને યથાસ્થાને સર્વે બેઠા. તે બધા ભયથી કંપતા આખરે ઘણા વખત સુધી વિચાર કર્યા પછી તેઓ બોલ્યા કે–“સ્વામિન્ ! જેવી રીતે સૂર્યોદય થયો હોય ત્યારે અંધકારને પ્રસાર (ફેલા) રહેતું નથી અને કદિ રહેશે પણ નહિ; મોટા સમુદ્રમાંથી કઈ વખત ધૂળ ઉડતી દેખાતી નથી અને દેખાશે પણ નહિ, ચંદ્રમા કેઈદિવસ ઉણુતા કરનાર થયું નથી અને કોઈ વખત થશે પણ નહિ, તેવીજ રીતે તમારામાં કોઈ દિવસ પણ અમે અનીતિ જોઈ નથી અને જેવાશે પણ નહિ એ અમને આબાળ વૃદ્ધ સર્વને પ્રતીતિ (વિશ્વાસ) છે. કદાચ કોઈ વખત સૂર્ય પશ્ચિમમાં ઉગે; ધ્રુવને તારો યુગાંતે પ્રેરેલા પવનથી કદાચ અપ્રુવ થાય, અચળ એ મેરૂ પણ કદાચિત્ પવનની જેમ ચળાયમાન થાય, કદાચ સમુદ્ર પણ મારવાડની જેમ નિર્જળ થઈ જાય, હંમેશા ચણિત એ વાયુ પણ કદાચ સ્થિર થઈ જાય, કદાચ પૃથ્વી ઉપર અગ્નિ પણ ઉષ્ણુતા ગુણ છોડી બરફની જે શીતળ થઈ જાય તો પણ આપ આયુષ્માન મહારાજા લેભના વિક્ષેભથી પણ ચળાયમાન થાઓજ નહિ એ અમને સર્વને તમારે માટે દઢ નિશ્ચય વિશ્વાસ છે. આમ છતાં પણ આ ધનસાર આજ સવારે આ પ્રમાણે અમારી પાસે પિકાર કરતો આવ્યો કે—મારી પુત્રવધૂને રાજાએ રાકી છે. આ પ્રમાણે તેની વાણી સાંભળીને અસ કેઈએ પણ તે માની નથી પરંતુ દુઃખાત એવા આ વૃદ્ધ પુરૂષનું દુ:ખ જોઈને અમને સર્વને લેભ થયો કે અમારા સ્વામી કપાંતે પણ આવું કરેજ નહિ, પણ આપના કેઈ સેવક પુરૂષે આપના જાણતાં અગર તે અજાણતાંજ આ ધનસારની પુત્રવધૂને રોકી રાખી હશે; તેથી હે સ્વામિન્ ! ધનસારના આગ્રહથી અમે આ બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ. તેને શા અપરાધથી રોકવામાં
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યૂકમાર ચરિત્ર ભાગ ૧
છઠો પલ્લવ
888888888888888888888888888 ADAJAN
આવી છે તે કોઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધુને જે કાંઈ અપરાધ થયેલ હોય તે પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આ૫ વધારે અને તેની પુત્રવધૂને આપ છોડી મૂકે. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ ? સ્વામિન! આપજ યુક્ત અને અયુક્તના વિચારોમાં કુશળ છો. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણત્રીમાં છે તેથી વાતની એકજ વાત કહીએ છીએ કે મહેરબાની કરીને-કૃપા કરીને-દયાલાવીને આ ડોસાની પુત્રવધૂને આપ પાછી આપે,” આ પ્રમાણે મહાજનના સમૂહની વાત સાંભળીને જરા રિમત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાત કરતાં અન્યક્તિ દ્વારા તિરસ્કાર સૂચવનાર અને ગર્ભિત ક્રોધયુક્ત વાકયો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા કે—“અરે ભાઈ! હમણુ આ નગરમાં ઘણુ માણસે બહુ વાચાળ-દોઢડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજ્યા વિના વાણીવડે પારકાના ઘરની વાત કરીને તૃપ્તિ પામનારા જેમ તેમ વચને બેલે છે. પણ દુજનેને એ સ્વભાવજ છે, કહ્યું છે કે
आत्मनो बिल्वमात्राणि, स्वच्छिद्राणि न पश्यति ।
राजाकाकणमात्राणि, परच्छिद्राणि पश्यति ॥ દુને પિતાના મોટા મોટા ગુફા જેવા છિદ્રો પણ જોઈ શકતા નથી, અને એક નાના રેખા(જવ) જેવડા પણુ પર (પારકા) છિદ્રોને જુએ છે.”
પણ તે સર્વને હું જાણું છું એાળખું છું. હમણા તેવાં સર્વ શિક્ષા કરવાને હું તૈયાર થયે
8888888888888888888888888888888888888
For Personal & Private Use Only
ainelibrary.org
Page #245
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો ૫લવ
છું. વધારે શું કહ્યું? આમ કરવાથી સારૂં જ થશે! પણ આમાં તેમને દોષ નથી, કારણ કે મેં નગરજ નાને આવી વાત કરતાં સાંભળ્યા છતાં પણ આંખ આડા કાન કરીને મુક્ત રાખ્યા છે. તેથીજ તેઓ અતિશય ઉમત્ત થઈ ગયા છે. હવે ડાંજ દિવસમાં આ સર્વ ઉજત્ત થઈ ગયેલાઓને હું સલ-ધા કરી દઈશ.” આ પ્રમાણે તિરસ્કારયુક્ત ગર્ભિત વાણી સાંભળીને ગિત આકારથી આ બાયડત ધનકુમારને
અરૂચિકર' છે તેમ જ ણીને તે ર ૧૨ ભીત ક્યા અને ખુશામતનાં વચને બોલીને તે સર્વે ધીમે ધીમે ઉઠીને રાજયદ્વારની બહાર નીકળી ગયા. ધનસાર પણ તેમની સાથે બહાર કા, અને તેઓના અંગ્રેસને કહેવા લાગ્યો કે–“તમે સર્વે તે ઉઠી ઉઠીને તમારા ઘર તરફ ચાલવા માંડયા, પણ હવે મારા કામની શું દશા થશે ?” તે વખતે તે બધા ધનસા૨ ત૨ફ ક્રોધપૂર્વક જોઈને ઉત્તર દેવા લાગ્યા ઠે-“, રે ઘરડા ! અરે મૂખ ! પહેલાં તેંજ સ્વયમેવ તારું કાર્ય બગાડયું, અને હવે અમારી પાસે શું પિકાર કરવા આવ્યું છે ? જેવું તેવું કાર્ય કઈ મૂખ પણ કરે નહિ. કારણ કે હંમેશા તે તારી રૂપવંતી, વનવંતી પુત્રવધૂને છાશ લાવવા માટે રાજદરબારમાં મેકલી. મોટા કામ વિના વ્યાપારી પુરૂષને પણ રાજ્ય દ્વારે જવું એગ્ય નથી, સ્ત્રીને તે રાજદ્વારે સર્વથા જવું અયુકત જ છે. તે શું તું નહોતે જાણતે ? અરે સા! તને એટલે પણ વિચાર ન થયે કે જયારે બીજી વસ્તુ જાય છે ત્યારે વિશેષ જળવાળી છાશ લાવે છે. અને જ્યારે આ વહુ જાય છે ત્યારે જડી છાશ, દુધ, મિષ્ટાન્ન વિગેરે લાવે છે. તે આ પ્રમાણેને ભેદ થવામાં કોઈ પણ કારણ હોવું જોઈએ ? આની સાથે તેને કોઈ પણ જાતને સંબંધ નથી. પ્રથમ કઈ જાતનો પરિચય નથી, છતાં શા કાણુથી આ વહુને તે સારી છાશ આપતા હશે ? પાકેલ આમ્રવૃક્ષ
Jain Education Intemala
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો
પલ્લવ
રક્ષક વિના કોઈ દિવસ અખંડિત રહી શકે ખરૂં? ધર્મશાસ્ત્રમાં પણ કહ્યું છે કે-“ઉંદરને બીલાડીની દ્રષ્ટિથી દૂર રાખવે, તેવી જ રીતે કુળવંતી યુવાન સ્ત્રીઓને યુવાન પુરૂની દ્રષ્ટિથી દૂર રાખવી. જે તે તેની પાસે આવ-જાવ કરે તે ઘણું ખરૂં તેમાં વિદન આવવાનો સંભવ રહે છે, તેથી તેની દ્રષ્ટિથી જ તે સ્ત્રીઓને દૂર રાખવી. જેવી રીતે સુંદર રૂપવાન બાળકોને હલકી દ્રષ્ટિવાળી શાકિની ગણતી સ્ત્રીઓ પાસે ખેલાવવામાં આવતા નથી, તેવી જ રીતે રૂપવંતી સ્ત્રીઓનું યુવાન પુરૂ પાસે ગમનાગમન પ્રાયે દુઃખ માટેજ થાય છે. આ વાતને તે તે વખતે તે વિચાર કર્યો નહિ. હવે અમારી પાસે શું જોઈને પિકાર કરે છે? સાઠે બુદ્ધિ નાઠી' (સાઠ વરસની ઉંમરે બુદ્ધિનો નાશ થઈ જાય છે) એવી જે લેકેકિત છે તે તે સાચી કરી દેખાડી. શું તારે માટે અમે પણ સંકટમાં પડીએ ? તે પણ જે અમારાથી થઈ શકે તેવું હતું તે તે અમે કર્યું. રાજાએ તે વાત સ્વીકારી નહિ, તેમાં અમે શું કરીએ ? આમાં તારા કર્મનેજ દેષ છે, તેથી હવે અમે કાંઈ જાણતા નથી, તને ધ્યાન પહોંચે-ઠીક લાગે તેમ કર.ચ, મ કહીને તે સ તિપિતાને ઘરે ગયા. પારકાને માટે પોતાને માથે કેણુ કલેશ વહારે? હવે તેમના ગયા પછી ધનસાર પણ પાછો વળે અને વિચારવા લાગ્યો કે-“હવે જે થવાનું હોય તે થાઓ. એક વખત ધન્યરાજા પાસે જઈને હુંજ પિકાર કરૂં. અંતરમાં રહેલાં આંસુઓ બહાર કાઢે. તે કદાચ રોષે ભરાશે તે મને શું કરશે? તે મને મારવા ઈચછે તે ભલે મારી નાંખે, પ્રાયે મરી ગયેલ જેવો હું થઈ ગયેલુંજ , હવે જીવવાથી મારે શું વિશેષ છે?” આ પ્રમાણે વિચાર કરીને તે પોતે જ અંદર ગયો અને ગોખમાં બેઠેલા ધન્યકુમાર પાસે જઈને મિટા રવરે કહેવા લાગે કે-“હે મહા ભાગ્યશાળી ! હે રાજન ! મારી પુત્રવધૂને છેડી
Jain Education Intera
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #247
--------------------------------------------------------------------------
________________
થી
ગર નિ.
જઈને કહેલ
છો.
.” તે
દે. મારી પુત્રવધૂને તમે શા કારણથી રોકી રાખી છે? આપ આવા સમર્થ છે; છતાં અમારા જેવા રાંકને શા ધન્યૂકમાણ ચરિત્ર
માટે પીડે છે ? ” આ પ્રમાણેની ભયની દરકાર કર્યા વગર નિઃશંકપણે તે પોતાની પુત્રવધૂને યાચે છે. ભાગ ૧ તેવામાં ધન્યકુમાર ભ્રકુટીની સંજ્ઞાથી સિપાઈને કહેવા લાગ્યા કે—“આ શું માગે છે? તે જે કાંઈ માગે તે
ઘરમાં લઈ જઈને તેને આપો.” તે સાંભળી સેવકો બેલ્યા કે-“અરે વૃદ્ધ પુરૂષ ! ઘરમાં ચલે. અમે પલ્લવ તમને તમારી પુત્રવધૂ ત્યાં આપશું.” આ પ્રમાણે કહીને ધનસારને ઘરની અંદર લઈ ગયા, ધન્યકુમાર પણ
પછવાડે તરતજ ઘરમાં આવ્યા, અને એકદમ પિતાને નમસ્કાર કર્યો. નમસ્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને બેલ્યા કે “ આપ પૂજ્ય પિતાશ્રીએ બાળકના ચપળતારૂપ અવગુણેની ક્ષમા કરવી.” આ પ્રમાણેની અમૃતતુલ્ય ધન્યકુમારની વાણી સાંભળીને પુત્ર દર્શનથી અકલ્પિત એ મને રથ અચાનક ફળવાથી, આનંદના ઉભરાથી જાણે કે દબઈ ગયો હોય તે ધનસાર આનંદથી પૂર્ણ દેખાવા લાગે; આ વાત સત્ય કહી છે કે“ સમુદ્ર પૂર્ણ ચંદ્રના દર્શનથી કેમ ઉભરાઈન જાય? ઉભરાય જ.' ત્યાર પછી બહુમાન અને ભક્તિપૂર્વક સર્વ દુઃખથી રહિત થયેલા પિતાના પિતાને ઘરની અંદર લઈ જઈને ત્યાં તેમને બેસાડીને મનમાં ગૂઢ અભિપ્રાયને ધારણ કરતાં ધન્યકુમાર ફરીથી પાછા આવીને ગોખમાં બેઠા. અને આમ તેમ જોવા લાગ્યા. તેટલામાં દુઃખના કલેશથી તપ્ત થયેલી અને થાકી ગયેલી પોતાની માતાને પતિને શોધવા માટે આવતી દેખી. તે રાજ્યદ્વાર પાસે આવી અને ધન્યકુમારને ગેખમાં બેઠેલા દેખીને વિષાદપૂર્વક મનમાં તે બોલવા લાગી કે-“અરે ક્રર કર્મના કરનાર ! જે પવિત્ર આચારવાળી મારી પુત્રવધૂને તું છોડી દેતા નથી, તે જા. તેની સાથે તું પણું દૂર ખાડામાં જઈને પડ રૂષ્ટમાન કે તુષ્ટમાન થયેલે તું શું કરવાને હતો? પણ મારા વૃદ્ધ ઉંમરના પતિને તે પાછો આપ.
888888888888888888888888888888888888
Jan Education International
For Personal & Private Use Only
www.jane brary.org
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચારિત્ર ભાગ ૧
છઠે કે પલવ
તે સ્ત્રીની પછવાડે તે ધૂળ ખાઈને તું પણ મરણ પામજે. જેણે કુળની લાજ મૂકી તે પુત્રવધૂનું મારે કાંઈ કામ નથી. તમારૂં કરેલું પાપ તમેજ ભેગવશે.” આ પ્રમાણે વિષાદપૂર્વક ધન્યકુમાર તરફ જોતી તેની મા મનમાં બલવા લાગી. તે વખતે ધન્યકુમારે પહેલાંની માફક સેવકોને હુકમ કરીને તેને ઘરમાં બેલાવરાવી અને પછવાડેથી પિતે જઈને માતાના ચરણુયુગલને પ્રણામ કરીને પિતાની ઓળખાણ આપી. તેણી પણ પોતાના પુત્ર ધન્યકુમારને ઓળખીને અંતઃકરણમાં અતિશય આનંદ પામી ધન્યકુમારે બહુમાનપૂર્વક તેના અંગ અને વસ્ત્રાદિકની શુદ્ધિ કરાવી તેની સારી રીતે ભક્તિ કરીને ઘરમાં રાખી, વળી પાછા ફરીથી ધન્યકુમાર ગોખમાં જઈને બેઠા. તે વખતે ત્રણે ભાઈઓ માબાપની તપાસ કરવા અને શુદ્ધિ મેળવવા ત્યાં આવ્યા. આયુષ્યમાન ધન્યકુમારે આમતેમ ભટકતા તેને જોઈ ને સેવક દ્વારા આવાસમાં બેલાવરાવ્યા અને પોતે પણ તેમની પાસે જઈને નમસ્કાર કર્યા. ત્યાર પછી વસ્ત્ર, આભરણ અને તાંબુળાદિકથી તેમનો સત્કાર કરીને સદ્ગુણુને શરીરની અંદર દાખલ કરે તેવી રીતે ગૃહના અંદરના ભાગમાં તેમને ધન્યકુમાર લઈ ગયા અને આનંદિત કર્યા. ત્યારપછી કેટલાક સમય વીત્યે એટલે તે ત્રણે ભાઈઓની વહુઓ સાસુ, સસરા તથા પિતાના પતિની તપાસ કરવા આવી અને ધન્યકુમારે દૂરથી તેમને આવતી દીઠી. તેને જોઈને ધન્યકુમારે વિચાર કર્યો કે-“ આ ત્રણેએ અતિ શુદ્ધ અને પવિત્ર એવી મારી પત્નીને ખોટાં દૂષણે આપી નિંદા કરી તેને હેરાન કરી છે. ઘણાં માઠાં વચન સંભળાવ્યા છે. અને તેની હિલના કરીને હલકી પાડી છે, તેથી એને થોડીક શિક્ષા કરૂં તે ઠીક.” આમ વિચાર કરી ભ્રકુટીની સંજ્ઞાવડે દ્વારમાં ઉભેલા સિપાઈઓને હુકમ કર્યો, અને રાજ્યકારમાં પેસતી તેણીઓને અટકાવી, પર્વતેએ અટકાવેલું નદીનું પાણી જેમ ચારે તરફ છુટું થઈને વિખેરાઈ જાય છે તેવી રીતે તે સ્ત્રીઓ પણ
Jain Education Intemal
or Personal & Private Use Only
S
w
ainelibrary.org
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલ્લવ
欧欧欧欧欧医欧欧欧欧欧欧欧欧欧※※※
રાજ્યદ્વારની બહાર રહીને આમતેમ ભટકવા લાગી. આ પ્રમાણે તેઓ આખે દિવસ ભટક્યા કરી, પણ રાજ્ય દ્વારામાં તેઓનાથી પ્રવેશ થઈ શકે નહિ. ધન્યકુમાર પણ દૂરથી જ તેમને જોતાં દરવાજો સંભાળનારા સિપાઈઓને તેને નહિ પ્રવેશ કરવા દેવાની સંજ્ઞા કરીને આવાસની અંદરના ભાગમાં ગયા. સાંજ થઈ ત્યારે નિરાશ થઈને દુઃખી થયેલી તેઓ શાકાત થઈ વિષાદ પામીને પિતાની ઝુંપડીએ જઈ વિલાપ કરવા લાગી કે-“હે પૃથ્વીમાતા ! અમારે નાશ થાય તે માટે તું અમને જગ્યા આપ. આ જગ્યામાં દુઃખદાવાનળથી વિવશ થયેલી અમે તે ખાડામાં પડીને મરણ પામીએ, હવે અમારે અબળાને કઈ પણ આધાર નથી કે જેના આશ્રયે રહીને અમે જીવીએ,” આ પ્રમાણે વિલાપ કરતી આમ તેમ પડતી આખડતી અનેક માઠા વિકલ્પથી પિતાના અંતઃકરણને કલુષિત કરતી અતિ દુઃખીની એવી તેણીઓએ તે રાત્રી રોકડ રાત્રીની જેમ કટથી પસાર કરી. કઈ રીતે સવાર થતાં તે પરસ્પર વિચાર કરવા લાગી કે “હવે આપણે કુળની લાજ છોડીને કૌશાંબીન રાજા પાસે તેની સભામાં જઈને પિકાર કરીએ, કારણ કે દુર્બળ અને અનાથ સર્વેનું આશ્રયસ્થાન રાજા છે.” આ પ્રમાણે વિચાર કરી લજજાને છોડી દઈને શતાનિક રાજાની સભામાં તે ત્રણે ગઈ, કારણ કે મોટી આપત્તિમાં ધીરજ કેવી રીતે રહે? કેઈને પણ રહેજ નહિ, આ પ્રમાણે સભામાં આવેલી અને પોકાર કરતી સ્ત્રીઓને રાજાએ દીઠી. તેથી ભ્રકુટીની સંજ્ઞાવડે તેણે સભાજનને પૂછ્યું કે
આ સ્ત્રીઓ શા દુઃખથી પિકાર કરે છે? તેમનું દુઃખ તેને પૂછીને તેનું રહસ્ય નિવેદન કરો.” રાજાની આજ્ઞા થવાથી સભાજને તેની પાસે જઈને તેમને પૂછવા લાગ્યા કે-“તમારે શું દુઃખ છે? તમારે કોઈ મોટું દુઃખ હેવું જોઈએ, નહિ તે પતિવાળી (સધવા સ્ત્રીએ રાજકારે કઈ દિવસ આવતી નથી. તમારા પતિ તે જીવતા છે,
网孤孤孤网孤网热双网双熙熙熙熙熙熙熙熙因就说现强
Jain Education Internativa
For Personal & Private Use Only
wainelibrary.org
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર રિત્ર
ભાગ ૧
છઠ્ઠો
પલ્લવ
છતાં તમને તેવું શું માટુ' દુઃખ આવી પડયુ' છે, કે જેથી તમારે અત્રે આવવુ. પડયું ? તમારૂં જે કાંઇ દુઃખ હાય તે વિસ્તારથી અમને જણાવેા, તમારાં દુઃખની હકીકત સાંભળીને અમે તે વાત રાજાજીને સંભળાવશું અને તેઓ તમારા દુ:ખનું સ્ફોટન (નાશ) કરશે. અમારા સ્વામી પરદુઃખભ'જન છે અને તેવા કાર્ય'માં રસિક છે, તેની આગળ તમારાં દુઃખ કહેવાશે એટલે તરતજ તે તમારા દુઃખનો નાશ કરાવશે.' સભાજનોનાં આવાં શબ્દો સાંભળીને તેઓ ખેલી કે“ અરે સ્વામિન્! અમે પરદેશી છીએ. પહેલાં અમારા ઘરમાં અતુલ-અખંડ હતું, પણ દૈવે અમારી આવી માઢી સ્થિતિ કરી નાખી, અમે દુઃખમાં આવી પડ્યા, કારણ કે કની ગતિ અકથ્ય છે. ક્યુ' છે કે—
સુખ
अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥
"6
· અઘટિત ઘટનાઓને વિધિ ઘટાવે છે અને સુટિત ઘટનાઓનો નાશ કરે છે. વળી જે ઘટનાનો માણસ વિચાર પણ કરી શકતા નથી તેવી ઘટનાઓ વિધિ બનાવી કાઢે છે, ''
“ અમારા સસરા અમારે ઘેરથી આઠ માણસા સહિત નીકળ્યા હતા. ગામે ગામે ભટકતાં તમારા નગરની ખ્યાતિ સાંભળી કે—વસ્રદેશના રાજા પ્રજાને પુત્રની જેમ પાળે છે. વળી જે નિધન હાય તેને આજીવિકાનાં ઘણાં સાધનો ત્યાં મળે છે. દૂર દેશથી આવેલા માણસે પણ ત્યાં સુખેથી આજીવિકા ચલાવી શકે છે. વળી તે દેશમાં અતિશય સુકાળ સદા હાય છે.” આ પ્રમાણે લેાકેાના મુખથી વાતો સાંભળીને અમારા સસરા આખા
For Personal & Private Use Only
勝來路路公路快啟恩思思忠國際國國際
૨૩૯
Page #251
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલ્લવી
કુટુંબ સહિત અત્રે આવ્યા, જેવી કે માં વાત સાંભળી હતી તે કરતાં પણ વધારે શ્રેષ્ઠ આ નગર જોયું. અમારા સસરાએ અત્રે આવ્યા પછી કોઈ સજજનને પૂછયું કે–અરે ભાગ્યશાળી ! આ દેશમાં ‘અમારી જેવા નિધનોના જીવન નિર્વાહનો કોઈ ઉપાય છે?' તેણે જવાબ આપ્યો કે આ પાસેના નગરના સ્વામી ધન્યરાજા સરોવર ખેદાવે છે, ત્યાં જઈને સરોવર દવાનું કામ કરે, તેનાથી તમારી સુખે આજીવિકા ચાલશે.’ આમ સાંભળીને ત્યાં જઈ અમે તળાવ પેદવાવડે અમારી ઉદરપૂર્તિ કરવા લાગ્યા. એક દિવસે ધન્યરાજા તે સરોવર-તળાવ જેવાને પિતે આવ્યા.” ત્યાર પછી હંમેશા છાશ લેવા જવાનો વિગેરે સર્વ વૃત્તાંત વિરતારપૂર્વક તેઓએ કહી સંભળાવ્યો. સભાજનોએ તે બધી હકીકત જેવી સાંભળી તેવી રાજા પાસે નિવેદન કરી. રાજા પણ આવી અસંભવિત વાતો સાંભળીને વિરમયતાપૂર્વક હજુ તે ચિત્તમાં વિચાર કરતા હતા, તેવામાં તે સ્ત્રીઓ ફરીવાર બેલવા લાગી કે-“હે મહારાજ ! હે પરદુઃખભંજક ! હે કરૂણાનિધિ ! સેવક જનો ઉપર વાત્સલ્યભાવરૂપી અમૃતના કંપાઓ ઢળનારા આપ જ અમારા વિયોગાગ્નિથી બળેલા મનરૂપી ઉદ્યાનને શાંત કરવાને શક્તિવાન છે શું ધન્યકુમારે અમારી દેરાણીના મોહથી સાસરા વિગેરે પાંચ જણાને મૃત્યુ પમાડયા હશે ? અગર તે દુબુદ્ધિવાળાએ જીવતાં જ શું તેઓને કારાગ્રહમાં પૂરી દીધા હશે? હે દીનોદ્ધાર કુશળ! તે સર્વની આપ તપાસ કરાવે. ધન્યરાજાએ રોકેલા અમારા કુટુંબને આપ કૃપા કરીને છોડાવે. હાથીના મેઢામાં આવેલ પશુને સિંહ સિવાય બીજે કર્યો વનચર છોડાવવા સમર્થ છે? વળી કહ્યું પણ છે કે નિર્ધન, અનાથ, પીડિત, શિક્ષા પામેલા અને વૈરીઓથી પરાભવ પામેલા સર્વેને રાજાજ શરણભૂત થાય છે.”
२४०
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો
પલ ૧
8822823823852888
આ પ્રમાણેનો તેમનો પિકાર સાંભળીને રાજદિક સર્વેને ક્રોધ ઉત્પન્ન થયા અને સેવક પુરૂષ સાથે આ પ્રમાણે રાજાએ ધન્યકુમારને કહેવરાવ્યું કે—તમારી જેવાને અન્યાય કરે તે તદ્દન અનુચિત છે, તેથી જે પરદેશીઓને તમે કબજે રાખ્યા છે તેમને છોડી મૂકે. સજજન થઈને ગર્વથી આ પ્રમાણે સન્માર્ગ કેમ છોડી દે છે? પ્રાણ જાય તે પણ સજજન પુરૂષે માઠું કૃત્ય. અસદાચરણ કરતાં નથી.” ધન્યકુમારે સેવક પુરૂષ પાસેથી આ પ્રમાણેનાં વચને સાંભળીને કહ્યું કે-“અરે પ્રેગ્ય! અરે સભ્ય! હું કઈ દિવસ પણ સત્ય માગને લેપ કરતેજ નથી. હંમેશા ઉગતા સૂર્ય સર્વત્ર પ્રકાશ કરે છે કે નથી કરતા? અને કદાચિત્ હું ત્યાજ્ય એવા કુમાર્ગે પ્રયાણ કરૂં તે મને રોકવા કેણ સમર્થ છે? જ્યારે ચક્રવતીનું ચક ચાલતું હોય, ત્યારે કયે પુરૂષ તેને રેકવા સમર્થ થાય છે? જે આ બાબતમાં રાજાને પરીક્ષા કરવાની ઇચ્છા હોય તે તેમને પણ શિક્ષા કરવાને હું સમર્થ છું. જે આપણા રાજા “હું શતાનિક (સે રાજાઓને જીતનાર) છું.તેવા નામની ખ્યાતિથીજ ગવ ધારણ કરતા હોય તે હું લક્ષાનિક (લાખ સૈન્યને જીતનાર) છું. તેથી શતાનિક મારી પાસે કેણુ માત્ર છે ?” આ પ્રમાણેનાં ધન્યકુમારે સ્વમુખે ઉચ્ચારેલાં ગર્વયુક્ત કઠોર વચને સાંભળીને તે આવેલ પુરૂ તરતજ રાજાની પાસે ગયા અને નમસ્કાર કરીને જે હકીકત બની હતી તે વિગતથી કહી સંભળાવી રાજા પણ તેનાં ગર્વયુક્ત વચન સાંભળીને બહુ ક્રોધાયમાન થયે, અને પ્રેમનું સ્થાન હતું તે વેરનું સ્થાન થઈ ગયું. ત્યાર પછી શતાનિક રાજાએ યુદ્ધ કરવા માટે તૈયાર કરેલા પિતાના સૈન્યને ધન્યકુમારના મહેલ પાસે મોકલ્યું. તે વખતે ધન્યરાજાએ પણ તે લશ્કરનું આગમન સાંભળીને પિતાનું હસ્તિસૈન્ય, અશ્વસૈન્ય, પાયદળ સૈન્ય વિગેરે એકઠું કરીને શતાનિક રાજાના લશ્કર સાથે
૨૨૧
Jain Education Inter
For Personal & Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
મી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો ૫૯તવ
તુમુલ યુદ્ધ શરૂ કર્યું. યુદ્ધ શરૂ થયા પછી થોડા જ વખતમાં ગાજતા એવા હાથી, ઘેડ વિગેરે યુક્ત શતાનિક રાજાના સૈન્યને નદીના પ્રવાહને પર્વત રોકી રાખે તેવી રીતે ધન્યકુમારે પરમુખ કરી નાખ્યું. તેના બધા જ સૈનિક કાગડાની જેમ નાશી ગયા. તે વખતે પિતાના સૈન્યને દીનભાવ પામવું અને નાસતું જોઈને શતાનિક રાજા પિતે વધારે બળવાન સૈન્ય લઈને વિષાદપૂર્વક ધન્યકુમારને જીતવા માટે ચાલ્યો. ધન્યકુમાર પણ તે વૃત્તાંત સાંભળીને પિતાના મહેલની પૂરતી રક્ષા થાય તે પ્રબંધ કરીને પિતાના લશ્કરને લઈ શતાનિક રાજાની સામે લડાઈ કરવા ચાલ્યા. અનુક્રમે તેઓ મળ્યા, અને લડાઈ શરૂ થઈ. તેઓ બંને જ્યારે લડાઈ કરવા લાગ્યા ત્યારે કિંકર્તવ્યતામૂઢ થયેલા પ્રધાન પુરૂષે એકઠા થઈને વિચારવા લાગ્યા કે—“આ સસરા અને જમાઈના યુદ્ધમાં જે કોઈ મહાન અનર્થ થશે તો જગતમાં આપણી મોટી અપ્રતિષ્ઠા થશે; લોકો કહેશે કે “આ બને સન્ય.માં કેઇ એ બુદ્ધિશાળી ડાહ્યો માણસજ નહોતે કે જે બંને વચ્ચે સંધિ કરાવે અને આવા અનર્થથી બંનેને વારે?” તેથી રાજા પાસે જઈને કાંઈપણ હિતોપદેશ આપણે કહીએ.” આ પ્રમાણે વિચાર કરીને તે સર્વે મંત્રીઓ એકઠા થઈ રાજાની પાસે જઈને વિનંતિ કરવા લાગ્યા કે— “સ્વામિન ! ચિત્ત સ્થિર કરીને અમારી વિનંતિ સાંભળો અને પછી જે આપને ઉચિત લાગે તે કરે.” રાજાએ કહ્યું કે-“તમારે જે કહેવું હોય તે કહે. હું તેને વિચાર કરીશ.” આ પ્રમાણે રાજાની રજા–અનુજ્ઞા મળતાં તેઓ બોલ્યા કે—“હે દેવ! મહારાજ ! એક રાંકના હેતુથી સેવક સાથે લડાઈ કરીને આપની પ્રતિષ્ઠા આપ ગુમાવશે નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છું કે–પાપીને પક્ષ કરે નહિ, કેમકે તેણે કરેલા અતિશય પાપના ઉદયવડે તેનો પક્ષ કરનાર પણ ડુબે છે. વળી આ ધન્યરાજ ! તમારા જમાઈ છે. તેથી તે પૂજ્ય
欧码妈妈奶妈婉识网网网买码网妈网网双网双忍忍怨
Jan Education Inter
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો ૫લવ
888888888888888888888888888888,
સ્થાનકે હેવાથી તેને હણવા તે આપને કઈ રીતે યોગ્ય નથી. શું ગાયે ગળેલ રત્ન તેનું પેટ ચીરી કેઈથી કાઢી શકાય છે? વળી તે ધન્યકુમારને સાર્થવાહનો નાશ કરવામાં નથી કાંઈ અર્થની સિદ્ધિ, કે નથી કાંઈ યશની વૃદ્ધિ વળી સ્વામિન્ ! આ ધન્યકુમારને તમેજ વૃદ્ધિ પમાડેલ છે, તેથી તેનો છેદ કરે તે આપને યોગ્ય નથી. ડાહ્યા માણસે પિતે રોપેલા વિષવૃક્ષને પણ પિતે છેઢતા નથી તેથી હે નાથ ! ઠીંકરીને માટે કામઘટને નાશ કરવાની જેમ તેની સાથે યુદ્ધ કરવું તે તમને યોગ્ય નથી. એવો કોણ હોય છે કે જે પિતાના કુટુંબીઓને જ મારવા માટે અને તેને નાશ કરવા માટે લાકડી ઉગામે? વળી જે જે જમીન કંપાયમાન થઈ ઉંધી વળી જાય, ન માપી શકાય તેટલા જળથી ભરેલે સમુદ્ર પણ શેષાઈ જાય, પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં સૂર્યનો ઉદય થાય. તે પણ આ ધન્યકુમાર અનીતિને માર્ગે ચાલે નહિ, એવી બાળથી વૃદ્ધ પર્યત સર્વને સંપૂર્ણ ખાત્રી છે, તેથી તે બાઈઓએ કહેલ આવું તેમનું વિરૂદ્ધાચરણ કઈ રીતે સંભવતું નથી. વળી આ પરદેશથી આવેલા આખા કુટુંબને પહેલાં ધન્યકુમારે રાખ્યું અને હમણા સારા હદયવાળા ધન્યકુમારે ક્રોધિત થઈને વૃદ્ધાદિક સર્વને પૂર્યા, આમાં પણ કાંઈક હાર્દ હો જોઈએ. આ પ્રમાણે કરવામાં તેમનો શો આશય છે. તે સમજાતું નથી. વળી તેણે આ કુટુંબમાંથી પુત્રવધુને રોકી, પછી ડોસાને રે; પછી ડોસીને રેકી રાખી, પછી તેના ત્રણ પુત્રોને રોક્યા આટલાને રોક્યા છતાં આ ત્રણે વહેઓને કેમ તેણે પૂરી નહિ ? આમાં પણ કાંઈ ચેકસ હેતુ હવે જોઈએ. આ કારણથી જે
૧. ઈચ્છા પૂરનાર ઘડો.
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #255
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
છઠ્ઠો
પલ્લવ
Jain Education Int
મહારાજ આજ્ઞા આપશે, તો આ ગ્ઢા પણ બુદ્ધિકૌશલ્યથી પ્રગટ થઈ શકશે, કારણ કે તમારી સેવા કરવાથી જે મત્રીએ કુશળ અને શાસ્ત્રપારંગત દ્રષ્ટિવાળા થયા છે, તેનાથી અજાણ્યું શું રહેવાનુ છે? બીજી રીતે ન જાણી શકાય તેવું હાય તે પણ બુદ્ધિવડે જાણી શકાય છે, તેથી આ અમારી વાત જો આપના ચિત્તમાં ઉતરે, તે આ ખાખતનું રહસ્ય શેાધીને અમે પ્રગટ કરવાના પ્રયાસ કરીએ.” આ પ્રમાણે મંત્રીએએ કહેલી સ` હકીકત સાંભળીને રાજા ખેલ્યુંાકે-“હમંત્રીએ ! જો તમારી આવી બુદ્ધિની કૌશલ્યતા હાય તે બધી વાતની તપાસ કરીને રહસ્ય પ્રગટ કરો,” આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી તરતજ ત્રણે સ્ત્રીઓને ખેલાવીને મત્રીએએ પૂછ્યું કે—“તમે કયે સ્થળેથી અત્રે આવી છે ? તમારૂ કુળ કયું ? તમારી પાસે દ્રવ્ય કેટલું હતું? તમારૂં ગામ કયું? એવી શી આપત્તિ પડી અને શા કારણથી પડી, કે જેને લીધે તમારે અત્રે આવવુ પડયુ...? આ બધા તમારા વૃત્તાંત જેવા બન્યા હોય તેવા સાચેસાચા કહી સંભળાવે.” આ પ્રમાણે મંત્રીઓએ પૂછવાથી આંખમાં અશ્રુ લાવીને પોતાના કુળાદિકના સર્વાં વૃત્તાંત તળાવ ખાદવા સુધીના તેણીએએ વિસ્તારથી કહી બતાવ્યા બુદ્ધિકુશળ અને વસ્તુગ્રાહી મત્રીએએ તેમની કહેલી વાત સાંભળીને વસ્તુતત્ત્વ બધુ સમજી ગયા, અને વિસ્મયતાથી તથા સ્મિતપૂર્વક એકબીજા સામુ' જોતાં તેઓ પરસ્પર વિચાર કરીને મેલ્યા કે—અરે ભાઈએ ! જાણ્યા! આ બાઈ આને ધન્ય નામને અતિ ભાગ્યશાળી દિયર કોણ તેને અમે એળખ્યો! ઉપરની કહેલી હકીકત ઉપરથી તે ધન્યકુમારજ તેના દિયર છે, તેવુ રહસ્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી એવા તે ધન્યકુમારે છાશ તથા અન્ય વસ્તુઓ દેવાવડે માયા કરીને પહેલાં પોતાની પત્નીને ઘરમાં રાખી, પછી પેાતાના પિતા, માતા તથા મધુઓને પણુ ઘરમાં રાખ્યા, આ
For Personal & Private Use Only
Um
२४४
www.jainellbrary.org
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
છો પલ્લવ
烧烤烤好防烧烧
Jain Education Intemational
આઈ એને ઘરમાં ન રાખી તેનું કારણ એમ જણાય છે કે તેની પત્નીને ખરાખ વચનો તથા ખાટાં મેણાં તથા ખાટાં આળ વિગેરે આમણે તેમની પત્ની વિરૂદ્ધ પ્રતિકૂળતા ખતાવી હશે. તેથી આસ્રીઓને શિક્ષા કરવા માટે મહેલમાં દાખલ થવા દીધી નથી.' આ પ્રમાણે મંત્રીએ વિચાર કરીને તે સ્ત્રીઓ પ્રત્યે ખેલ્યા કે—અરે ખાઈએ ! તમારા કહેલા ભાગ્યના નિધાનરૂપ તમારા દીયર ધન્યકુમારને આળખવાનુ કાઈ ખાસ લક્ષણ છે કે જેનાથી તે જલ્દી ઓળખી શકાય ?' આ પ્રમાણે મંત્રીનાં વચને સાંભળીને ક્રોધ છેડી ધીરજ ધારણ કરીને શાંત અંતઃકરણથી તે સ્ત્રીએ ખેલી કે—અમારા દીયરને એળખવાનુ એક મેટુ ચિહ્ન છે, તે એ કે તેના અને પગ ઉપર અત્યંત દેદીપ્યમાન સૂર્ય જેવા ચળકાટવાળુ પદ્મનુ નિશાન
છે, તેથી આ અમારા દીયર તરતજ ઓળખાય છે.' તે સાંભળીને તરતજ તે મંત્રીએ ધન્યકુમારના પગની ઉપર રહેલું પદ્મનું ચિહ્ન જોવાને માટે તે સ્ત્રીઓને સાથે લઈ ને ધન્યકુમારની પાસે ગયા અને નમીને તેની પાસે ઉભા રહ્યા. ધન્યકુમારે તેમને પૂછ્યું—આપને અહી' આવવાનુ` શુ` પ્રયેાજન છે ? તેઓએ કહ્યુ કેઆ સ્ત્રીઓને આંતરકળડુ (કજીએ) નિવારવા અમે અહીં આવ્યા છીએ,' તે વખતે ધન્યકુમારે પોતાની ભાભીઓને સાથે આવેલી દેખીને માયાથી તેમને પણ નમસ્કાર કર્યાં અને તેમના પ્રતિ ખેલ્યા કે અરે માતા ! ભયભીત અંતઃકરણવાળી થઈ ગયેલી તમે શા કારણે અહી આવી છે ?' આ પ્રમાણેનાં શબ્દો સાંભળી ત્રણે ધન્યકુમારને ખરાખર એળખીને ખેલી—અરે ભાઈ! શું કરવા અમને માયા કરીને ખેદ ઉપજાવે! છે? શા માટે દુઃખી કરી છે ? કારણ કે તમેજ અમારા ભાગ્યશાળી દીયરજી છે, શું કલ્પવૃક્ષ કોઇ દિવસ કોઈને દુઃખ આપે છે ?” આમ કહીને તેઓ ખેલતી બંધ રહી, એટલે ધન્યકુમાર ખેલ્યા
For Personal & Private Use Only
防限保防防院限限防烧防烧的
૩૪૫
www.jainellbrary.org
Page #257
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર!
ચરિત્ર ભાગ ૧
છઠો પલ્લવ
“અરે ! આ તમારા સ્વસ્થ હદયમાં શે ભ્રમ થઈ ગયો છે? અથવા તે હીન પુણ્યદયથી તમારી દષ્ટિ શું કાંઈ ઝાંખી થઈ ગઈ છે? આ દુનિયામાં જેને જેને “ધન્યકુમાર' એવા નામવાળે જુઓ; તેને તમે તમારા દીયર’ કહીને લાવશે તે સવ સ્થળે હાંસીના પાત્ર બનશે.” આમ સાંભળીને તેઓ બોલી કે–અરે દીયર ! તમને તે અમે ઘણા વખતથી ઓળખીએ છીએ. પણ માયા કપટ કરીને તમે તમારી જાતને છુપાવે છે, પરંતુ તમારા પુણ્યોદયથી ઉત્પન્ન થયેલી તમારા પગ પરની નિશાની છુપાવવા તમે શકિતવાનું નથી. તેથી તે મંત્રીઓ! આ ધન્યરાજાના અમે પગ જોઈએ, જેથી તે પગો ઉપર રહેલા પદ્મના દર્શન થવાથી અમારા અંતઃકરણમાં પણ નિર્ણય થાય. આ પ્રમાણે કહીને તેઓ તેના પગ ધવા તયાર થઈ એટલે ધન્યકુમાર બેલ્યા– હું પરસ્ત્રીઓ સાથે આલાપ પણ કરવા ઈચ્છતો નથી, તે પગ ઘવાથી તે તમારે દૂર રહેવું” આ પ્રમાણે ધન્યકુમારે તે સ્ત્રીઓને પગ પખાળતી રેકી. તેથી પાસે ઉભેલા પ્રધાને કહેવા લાગ્યા કે–“અરે સાધે ! અરે સ્વામિન્ ! શું કરવા નકામા હેરાન કરે છે અને નકામે શ્રમ લે છે? આ તમારીજ ભાભીઓ છે, તે નિર્ણય અમને થઈ ચૂકે છે આપની જેવા સમર્થ પુરૂષોને દંભ પૂર્વક તમારી ભાભીઓ સાથે ઠગાઈ કરવી કે તેનાથી સ્વજાતિને ગોપાવવી તે ઉચિત નથી. આ સ્ત્રીઓએ પ્રથમ તેમણે અનુભવેલા તમારાં ઘણાં ગુણોનું વર્ણન બહુ પ્રકારે અમારી પાસે કર્યું છે. હમણા તમારી પ્રવૃત્તિ તેથી કાંઈક જુદા પ્રકારની દેખીને અમારા મનમાં મહાન આશ્વર્ય થાય છે, પરંતુ સજજન પુરૂ તે આંબો, શેરડી, ચંદન, અગર, વંશ વિગેરે વૃક્ષે કે જેઓને પત્થરથી મારે, પીલે, ઘસે, બાળે તથા છેદે તે પણ પારકા ઉપર ઉપકારજ કરે છે, તેની જેમ તેઓ ઉપકાર કરનારાજ હોય છે, તમે તે સજજન
逸忍忍忍忍忍忍忍忍忍忍忍必忆图网图说论论盈帜观
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #258
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચારેત્ર ભાગ ૧
છઠે ૫૯લવ
પુરૂષોમાં અગ્રેસર છે, તેને આ કેમ શોભે? તમારામાં આવા દંભને સંભવ જ કેમ હોય? કદાચ જો કે પિતાના કુટુંબીઓ વિપરીત આચરણ કરે, તે પણ તેમને શિક્ષા આપત્તિકાળમાં તો નજ કરવી, વિપદામાંથી તે જલદી ઉદ્ધાર કરે તેજ સંત પુરૂષનું કર્તવ્ય છે. સાધુપુરૂષે પડવા ઉપર કદિ પણ પાટુ મારતા નથી. પણ તેને સહાય કરનારા જ થાય છે. પણ અમને એમ લાગે છે કે જેવી રીતે કાંજીના સંસર્ગથી દુધની પ્રકૃતિમાં વિકૃતિ થઈ જાય છે, તેવી જ રીતે તમારી પત્નીએ કાંઈક પિશુન૫) (ચાડીચુગલી) કર્યું* હશે, તમારા કાન ભંભેર્યા હશે; તેથીજ તમારી આવી સુંદર પ્રકૃતિમાં વિકાર થઈ ગયો છે કે—સુંદર વંશમાં વૃક્ષમાં ઉત્પન્ન થયેલ ધનુષને દંડ પણુ પણછ (દોરી)થી પ્રેરાય ત્યારે પારકાના ઘાત માટે થાય છે. આ પ્રમાણે કુશળ મંત્રીઓએ બુદ્ધિના પ્રપંચથી કેમળ વચને વડે સમજાવ્યા. એટલે ધન્યકુમારે હાસ્યક્રિયા છોડી દઈને આદરપૂર્વક પિતાની ભાભીઓને પિતાના ઘરમાં મોકલી.
ત્યાર પછી ધન્યકુમારે રીન્યની તૈયારીઓ બંધ કરી દઈને મંત્રીઓ સાથે રાજા પાસે આવીને નમસ્કાર કર્યો. રાજાએ પણ અધુ આસન આપીને તથા સત્કાર કરીને પોતાની પાસે બેસાડી ઉત્સાડપૂર્વક વિનયવંત એવા ધન્યકુમારને કહ્યું કે “હે બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ ! શું આશ્ચર્યકારક બન્યું ? તેમને નહિ ઓળખી શકેલી તમારી ભેજાઈ એને તમે હેરાન કરી તે તમને શોભતું નથી, મતલબ કે ડાહા માણસોએ પિતાના કુટુંબીજનેને કોઈ દિવસ છેતરવા ન જોઈએ.” આ પ્રમાણે શતાનિક રાજાનું કથન સાંભળીને ધનસારપુત્ર ધન્યકુમાર નિર્મળ અંતઃકરણથી કહેવા લાગ્યા કે–“હે સ્વામિન્ ! તે ભેજાઈએ અમારા ભાઈઓ વચ્ચે
Jain Education Interational
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
થી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ |
છઠો
પલવા
B8%B382522832388888888888888
કેવી કળડ કરાવનારી થઈ છે તે સાંભળે. લેઢાની ઘંટી જેમ તેની અંદર નાંખેલા ધાન્યને છુટે છુટું કરી નાખે છે, તેવી જ રીતે ઘણી મજબુતાઈથી વળગી રહેલા અમારા ભાઈઓના મનને તે સ્ત્રીઓએ ઘરમાં આવીને છુટાં પાડી નાખ્યા છે. એક ઉદરથીજ જન્મેલા ભાઈઓના મનરૂપી ભૂમિ ઉપર પ્રિતિ-વલ્લભતા સ્નેહતારૂપી સ્નેહાળુલતાની શ્રેણિઓ ત્યાં સુધીજ ઉગતી અને વૃદ્ધિ પામતી રહે છે કે જ્યાં સુધી તે લતાઓને છુટી પાડનાર વચનરૂપી ઉન્નત દાવાનળ સ્ત્રીઓ તરફથી સળગાવવામાં આવતું નથી. આ દાવાનળ સળગતાંજ તે લતાઓને તરતજ નાશ થઈ જાય છે અને તે વૃદ્ધિ પામતી અટકી જાય છે. હે રાજન ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે– કઈ દિવસ શત્રુને વિશ્વાસ કરે નહિ. અને સ્ત્રીઓને તે વિશે કરીને કઈ દિવસ પણ વિશ્વાસ કરવો નહિ અને હેતુ શું છે તે સાંભળે. શત્રુઓ તે વિરૂદ્ધ થાય ત્યારેજ હણવાને ઉક્ત થાય છે, અને નારીઓ તે સ્નેહવાળી દેખાય છતાં ક્ષણમાં હણી નાંખે છે. જેવી રીતે સુંદર વંશમાં (વાંસમાં–વાંસથી) ઉત્પન્ન થયેલ મંથનદંડ-રૉયે સ્ત્રીઓ હલાવે કે તરત જ સારી રીતે જામી ગયેલા દહીને છુટું પાડી નાખે છે, તેવી રીતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પણ સ્ત્રીઓથી પ્રેરાયા છતાં તેવા અકૃત્ય કરવા ઉક્ત થઈ જાય છે, જ્યારે ઘટીને દંડ સ્ત્રી હસ્તમાં લે ત્યારે દાણાના કણેકણને જુદા પાડી નાખે છે, તેવી જ રીતે સ્ત્રીથી ભ્રમણામાં નખાય ત્યારે પુરૂષ પણ માતા, પિતા વિગેરેના નેડને ક્ષણમાં દળી નાખે છે. પૂર્વની સમગ્ર દશાને ત્યજી દે છે. જેવી રીતે તરવાર–ખડ્રગ વિગેરે શસ્ત્રો સરાણુવડે ઘસાય ત્યારે તેજસ્વી થાય છે, તેવી જ રીતે કુલટા સ્ત્રીઓથી ઘસાતા-ખેદાતા પુરૂષે પણ ઉલટા હૃદયમાં આનંદ માને છે–ખુશી થાય છે. હે રાજન! લેકેમાં કહેવત છે કે પ્રભુએ જગત્ બનાવતી
6826888888888888888888888888888888
Jain Education Internetu
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #260
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલવ
વખતે મને ઉપર જય મેળવવા માટે ચાર ઉપાયો સજર્યા, પણ પાંચમો ઉપાય સર્યો નહિ, કે જે ઉપાયવડે સ્ત્રીઓનું મન કબજે લાવી શકાય.” મેં પહેલાં એમના ચિત્તની પ્રસન્નતા માટે અનેક ઉપાયે કર્યા છે. પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ આ સ્ત્રીઓમાં તે ઉપાય બધાં નિષ્ફળ ગયાં છેતેમાંથી કાંઈ પણ સુફળની પ્રાપ્તિ થઈ નથી. જે કુલીન સ્ત્રીઓ હોય તેઓ તો એ સારે બધ આપે કે જેથી ઉન્માર્ગે જતા નદીના પ્રવાહને નદીના કાંઠાની ભીતે રોકી રાખે, તેવી જ રીતે છુટા પડવાના ઉપાયને શોધતાં બંધુઓને પણ સુશ્લિષ્ટ કરીને રાખે-છુટા પડવા ન દે. મેં આ કલેશ કરાવનારી ભાભીઓને મદ ગાળવા માટે તથા તેમની વક્રતા મટાડવા માટે આ ઉપાય કરીને તેઓને જરા ખેદ પમાડ છે. જેવી રીતે ઉત્તમ શૈદ્ય વિષમ જવરને નાશ કરવા શરીરને સુકવે છે લાંઘણુ કરાવે છે, તેવી જ રીતે મેં આ ઉપાય કજીયે તથા વક્રતા નિવારવા માટે કર્યો છે, બીજું કાંઈ કારણું નથી. આ પ્રમાણે પ્રીતિ ઉપજાવે તેવા વચનેવડે ધન્યકુમારે શતાનિક રાજાને ઘણે આનંદ પમાડે શતાનિક રાજા પણ અત્યંત અદ્દભૂત ભાગ્યવાળા ધન્યકુમારની વાત સાંભળીને મનમાં આનંદ તથા વિસ્મય પામતે પિતાને આવાસે ગયે. ધન્યકુમાર પણ સેનાપતિ. મંત્રીઓ વિગેરેથી પ્રશંસાતા પિતાના નગરમાં આવીને આનંદિત થયેલા માતા, પિતા તથા ષ્ટ બાંધને નમસ્કાર કર્યા. તેઓ પણ–આનંદિત થઈને તેને આશીર્વાદ દેવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે તેમને આગલે વૃત્તાંત પૂછો. અને તેઓએ તે બધે વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યું. ત્યાર પછી ધન્યકુમાર ભક્તિવડે સ્વજનેને સન્માન આપીને અને સત્કાર કરીને રાજાઓમાં ચક્રવતીની જેમ સ્વજનેમાં ભવા લાગ્યા.
૨૪૯
For Personal & Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠ્ઠો પલ્લવ
Jain Education Inter
TES
આ પદ્ભવમાં જે સહસ્રાર મણિની પરીક્ષા કરી. શતાનિક રાજાની પુત્રી પરણ્યા, શતાનિક રાજાના સૈન્ય સાથે યુદ્ધ માટે પ્રવર્તો. કલેશને સ્થાને સ્વજનના મેળાપ થયે. તે સવે` દાનરૂપી કલ્પવૃક્ષના કુસુમ (કુલ)ની લીલામાત્ર સમજવી. તેથી હું ભવ્યજીવે ! હંમેશા સુપાત્ર દાનની પ્રવૃત્તિ રાખી, કે જેનાથી ચિદાનંદરૂપી ઉત્તમ અમેઘ સુખનાં ઉત્તમ ફળ જલ્દી પ્રાપ્ત થાય.
સાતમેા પલ્લવ,
હવે એક દિવસે બુદ્ધિના નિધાન એવા ધન્યકુમારે મનમાં વિચાર કર્યાં કેવળી પણ મારા ખાંધવે ફરીથી પહેલાંની જેમજ અપ્રીતિયુક્ત ન થાય તેના અંતઃકરણ મારા ઉપર અપ્રસન્ન ન થાય, તેથી હું પહેલેથી જ અહીથી ખીજા ઈપ્સિત (ઇચ્છીત) ગામમાં જાઉં, પણ વળી મ ંદભાગ્ય પાથકી રાજા પણ તેઓને દ’ડાદિક આપે નહિ, તેટલા માટે રાજાને તેમની ભલામણ કરીને જાઉં,” આ પ્રમાણે વિચારીને ઘેાડા, હાથી, ગામ વિગેરેના સરખા ભાગ પાડીને ભાઈને વહે’ચી આપ્યા, અને ઘરની સારભૂત ઉત્તમ વસ્તુએ સુવર્ણ, રત્નાદિક બધું પિતાને સોંપ્યુ. પછી કૌશાંખીના રાજા શતાનિક પાસે જઈને તેમણે કહ્યું કેહું કોઈ કા પ્રસ’ગથી રાજગૃહી નગરીએ જાઉ છું, તેથી મારી જેમજ મારા કુટુંબની આપ સભાળ રાખજો.”
For Personal & Private Use Only
૨૫૦
www.airnellbrary.org
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમા૨/
ચરિત્ર. ભાગ ૧
36889818 TRES
આ પ્રમાણે રાજાને ભલામણ કરીને તથા રજા લઈને ધન્યકુમાર રાજગૃહી તરફ ચાલ્યા. બંને સ્ત્રીએ સુભદ્રા તથા સૌભાગ્યમંજરીને તથા ઉત્તમ પરિવારને સાથે લઈને અવિચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલેક દિવસે લક્ષ્મીપુર નામના નગર પાસે તેઓ આવ્યા.
સાતમો પલવા
SLIDE
તે નગરમાં સર્વે ક્ષત્રિયને વિષે શિરેમણિ રાજગુણથી શોભતે જિતારિ નામે રાજા રાજ્ય કરતે હતું. તે રાજા બહુ બળવાન હોવાથી ક્ષમાને ત્યાગ કરી શત્રુઓને જીતવામાં તત્પર હતા, તેથી તેના શત્રુઓ ક્ષમા (પૃથ્વી) ને ત્યાગ કરીને ભાગી ગયા હતા. તે રાજાને ગીતકળામાં અતિશય કુશળ એવી ગીતકળા નામની પુત્રી હતી. એક દિવસે તે કુંવરી વસંતેત્સવની ક્રીડા કરવા માટે સખીઓના ટોળાથી પરવારી છતી ઉદ્યાનમાં ગઈ ત્યાં પ્રથમ લીલાથી હિંચકવાવડે, જળક્રીડા કરવાવડે, પુષ્પ એકઠા કરવાવડે તથા દડાઓ ઉછાળવાવડે ક્રીડાએ કરીને ત્યાર પછી યુવાનના મનને વિભ્રમમાં નાખનાર અને સુંદર રાગોથી મને એવું મધુર ગીતગાવાનો તેણે આરંભ કર્યો. જેવી રીતે અદ્ભુત એવા હાવભાવ, વિભ્રમ, તથા કટાક્ષેથી કામી દૃષ્ટિવાળા મનુષ્ય રૂપવાન સ્ત્રી તરફ આકર્ષાય છે અને તેને વશ થઈ જાય છે, તેવી જ રીતે તેના ગાયેલા ગીતની મધુરતાથી આકર્ષાયેલા હરણ તથા હરિણીએ કણે દ્રિયને પરવશ થઈને ત્યાં આવી ગીતકળાની આસપાસ બેઠા. તે વખતે તે કુરંગાક્ષી ગીતકળાએ કૌતુકથી એક હરિણીના ગળામાં પિતાને ઉત્તમ એ સાત સરવાળે હાર પહેરાવી દીધું. તે કુરંગી હરિણી તે ગીત બંધ થયું, એટલે ત્યાંથી નાશી ગઈ. રાજકુંવરી પણુ ગીતગાન બંધ કરીને પિતાના મહેલમાં આવી; પછી તેણીએ પિતાના પિતાને કહ્યું કે
DAE%8E%888X2838
Eduan International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
સાતમા પહેલવ
Jain Education Inter
887063
“ મારી એક પ્રતિજ્ઞા આપ સાંભળે. આજે મે ગીતકળાથી આકર્ષાયેલી એક હરિણીના ગળામાં મારો સાતસરના હાર પહેરાવી દીધા છે. હવે જે પુરૂષ પાતાની ગીતકળાની કુશળતાવડે આન ંદિત અ ંતઃકરણયુકત થયેલી તે મૃગલીના ગળામાંથી ગ્રહણ કરીને મારા હાર મને આપશે તેની સાથે હું' પાણિગ્રહણ કરીશતે મારા પિત થશે.” રાજા તેની આવી પ્રતિજ્ઞા સાંભળી વિચારમાં પડયા, પરંતુ તેની પ્રતિજ્ઞા તે। આખા નગરમાં પ્રસિદ્ધ થઈ ગઇ, કારણકે અદ્ભૂતવાત તા પાણીમાં તેલની જેમ તરતજ લેકમાં વિસ્તાર પામી જાય છે. હવે ધન્યકુમાર ફરતા ફરતા તે નગરમાં આવ્યા, એટલે જિતારી રાજાની પુત્રીએ કરેલી પ્રતિજ્ઞાને વૃત્તાંત લેાકેાના મુખેથી સાંભળીને તે ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા. પછી ઉત્તમ પરિવારને સાથે લઇને પૌરજનાની લક્ષ્મી જોતાં જોતાં રાજાને મળવા ગયા, રાજાએ પણ ભાગ્યશાળી તથા તેજવંત એવા ધન્યકુમારને આવેલા જોઈને અતિશય આદરસત્કાર આપી પેાતાની સાથે આસન ઉપર હપૂર્ણાંક બેસાડયા. રાજાએ માર્ગ સંખ`ધી કુશળક્ષેમ વાર્તા પૂછી; તેઓ ત્યાં બેઠા હતા તેવામાં રાજકુવરીની પ્રતિજ્ઞા સંબધી વાત કેાઈ એ કાઢી, એટલે ધન્યકુમાર મેલ્યા કે‘હું પૃથ્વીનાથ ! જે ગંતકળાથી આકર્ષાયેલી ડિણી ગીતના ત્રનિ સાંભળ્યા પછી તે બંધ થાય ત્યારે પણ અન્ય શબ્દ સાંભળીને ભય પામી બીજે નાશી જાય તે તે અદ્ભુત ગીતકળા કહેવાય નહિ, તે તા નિષ્ફળજ ગણાય; પણ જો મૃગ અને ભેરીના ભાંકારાર્દિક સ્વરથી ત્રાસ પામ્યા સિવાય ગીતાથી આકર્ષાઈને પાસે આવેલી મૃગલી લેાકેાથી વ્યાપ્ત એવા ગામમાં પણ ચાલી આવે તાજ તે ગીતકળા સ'પૂર્ણ` અને પ્રશ ંસનીય ગણાય.” આ પ્રમાણેનું ધન્યકુમારનું કથન સાંભળીને તથા તેને અદ્ભુત આકાર જોઈને તેના ચાતુર્યથી ચમત્કાર પામેલા રાજાએ હપૂર્ણાંક તે મૃગલીને
For Personal & Private Use Only
પર
www.airnellbrary.org
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલવ
પાછી લાવવા માટે ધન્યકુમારને સૂચના કરી અને તેને તે કામ પાર ઉતારવા વિનંતિ કરી. હવે ધન્યકુમાર તે વાત અંગીકાર કરીને વીણા હાથમાં લઈ અનેક ગંધના પરિવાર સહિત વનમાં ગયા. ત્યાં એક વૃક્ષની છાયા નીચે બેસીને મધુર સ્વરથી ગીત ગાવા લાગ્યા, અને સ્વર, ગ્રામ, મૂછના વિગેરેના મેળપૂર્વક વીણા વગાડવા લાગ્યા. તે વખતે તે વનમાં રહેલાં મૃગે અને મૃગલીઓ ગાયનમાં લીન થતાં તેનાથી આકર્ષાઈને ગીતને વશ થયેલાં સર્વ દિશાઓમાંથી ધન્યકુમારની પાસે આવવા લાગ્યા ધન્યની આસપાસ વીટળાઈ જઈને તે બધાંજ ત્યાં બેઠાં. જેવી રીતે પ્રાણેશની પાસે પ્રિયા આવે તેવી રીતે તે હરણની મધ્યે પ્રથમ જે મૃગલીના ગળામાં કન્યાએ હાર પહેરાવ્યો હતો તે મૃગલી પણ ગીતના આંદોલનથી વશ થઈ જઈને ધન્યકુમારની પાસે નિઃશંક મનથી આવી અને તેના મુખ સામું જોતી ત્યાં બેઠી. પછી ઈદ્રજાળમાં કુશળ પુરૂષ લોકોથી વીંટાઈ જાય તેવી રીતે મૃગેથી વીંટાયેલા ધન્યકુમાર પણ તેજ પ્રમાણે સુંદર આલાપપૂર્વક ગાયન કરતાં કરતાં નગર તરફ ચાલ્યા. રસ્તામાં અનેક લેકેએ કરેલા ક્ષોભથી ક્ષેભાયમાન થયેલા છતાં પણ મૃગેને સમૂહ ગીતગાનમાં લીન થઈ જવાથી ધ્યાનમાં મગ્ન થયેલા ગી જેમ ક્ષોભ પામતા નથી તેમ જરા પણુ ક્ષેભ પામ્યા નહિ; સવેર મૃગે (હરા) ધન્યકુમારની આસપાસ વીં'ટાઈ જઈને તેની સાથેજ ચાલવા લાગ્યા. આ પ્રમાણે નગરના લેકને વિસ્મય પમાડતા ધન્યકુમાર નગરમાં પ્રવેશ કરીને રાજ્યમાગે ચાલતા તે મૃગો અને તેને લીધે રંગમાં આવેલા લોકોની સાથે રાજ્યસભામાં આવ્યા પછી “આ શું ? આ શું ? એમ બેલતાં રાજાદિક પાસે ઉદાર અને કુશાગ્ર બુદ્ધિવાળા ધન્યકુમાર તે સર્વને લઈ ગયા અને હરિણીના ગળામાંથી હાર લઈ ગીતકળા રાજકુંવરીના હસ્તમાં અપે. આ પ્રમાણેને અદ્દભૂત વૃત્તાંત
૨૫૩
Jan Educa on inte
For Personal & Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
દેખીને આશ્ચર્યરસથી ભરેલા રાજાદિક અને પૌરજને તેના વખાણ કરવા લાગ્યા–“હે ! આની ગીતકળામાં ધન્યકુમાર ચરિત્ર
કુશળતા કેવી છે? અહે! આની ધીરજ કેવી છે ! અહો ! આનું સૌભાગ્ય કેવું છે ! કઈ વખત નહિ જોયેલે ભાગ ૧ અને ન સાંભળે મૃગ તથા મનુષ્યોને મેળાપ નિઃશંક રીતે આ મહા પુરૂષે કરાવ્યું. અને દેખાડે.
બહુ રત્ના વસુંધરા એવું લોકવાક્ય આ મહાપુરૂષે સાર્થક કરી બતાવ્યું. આ રાજકુમારી પણ પૂર્ણ સાતમો ૫૯લવ
ભાગ્યશાળી છે. કે જેની આવી મહા પ્રતિજ્ઞા તેના મનોરથને અનુકુળ રીતે આ સજજને પૂર્ણ કરી. વિધિવડે આ પ્રમાણે એગ્ય રીતે ગોઠવાયેલું દંપતીનું યુગળ લાંબો કાળ આનંદ પામે આ પ્રમાણે રાજા, પ્રધાન વિગેરે લેકેથી પ્રશંસા કરાયેલા અને અભિનંદન અપાયેલા ધન્યકુમારના કંઠમાં તરતજ તે કન્યાએ
વરમાળી આપણુ કરી અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળી થયેલી તે કન્યાને રાજાએ હર્ષ પૂર્વક તિલક કરીને ધન્યBX કુમારને આપી. શુભ દિવસે અને શુભ મુહુતે તેમના પાણિગ્રહણનો મહોત્સવ થયો. કરમેચનના સમયે
રાજાએ સેંકડો હાથી, ઘોડા, રથ, ગ્રામ વિગેરે આપ્યા. ત્યાર પછી જિતારિ રાજાના આગ્રહથી પિતાના ઉત્તમ ગુણવડે સર્વનાં ચિત્તને આશ્ચર્ય પમાડતા ધનસાર શેઠના સુપુત્ર ધન્યકુમાર કેટલાક દિવસે તે નગરમાં રાજાએ આપેલા આવાસમાં રહ્યા.
હવે તે નગરમાં તે રાજાના સુબુદ્ધિ નામના મંત્રીની સરસ્વતી નામે પુત્રી હતી. તે સરસ્વતીની જેવીજ સર્વ વિદ્યાઓના હાર્દને સમજનારી અને ગ્રહણ કરનારી હતી. તેની બુદ્ધિ સર્વ પ્રહેલિકાઓમાં ગુઢ પ્રશ્નોત્તરમાં, સાંકેતિક સમશ્યાઓની પૂર્તિ કરવામાં બહુ સારી ચાલતી હતી. કેઈ સ્થળે તેને પ્રસાદ થતે નહિ, અગર તે તેની બુદ્ધિ અટકતી નહિ. તેણી ચારે પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ હતી, પણ તેમાં
网网www网网织网妈妈&M网网网风妈妈网&烟风网
૨૫૪
Jain Education Inter
For Personal & Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર 9
રિત્ર
ભાગ ૧
સાતમા
પહેલવ
RA
內
T
ㄡ
R
NEE E OF E F ≥ &1
આલંબન વગરજ સાધી શકાય તેવી ઔત્પાતિકી બુદ્ધિમાં તે તેણી અતિશય કુશળ હતી, તેથી અભિમાનવડે તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે—“જેનું કહેવુ હુ' ન સમજી શકું, અને મારૂ કહેલું જે સ`
સમજી શકે, તેજ મહાપુરૂષને મારે પતિ તરીકે સ્વીકારવા.” આ પ્રમાણેની તે કુમારીએ કરેલી પ્રતિજ્ઞાની વાર્તા આખા નગરમાં અને ગામડામાં વિસ્તાર પામી ગઈ. આ વાત સત્ર ફેલાવાથી જેએ થોડા ઘણા પશુ શબ્દ, છંદ્ય, અલંકારારિક શાસ્ત્રાભ્યાસથી પેાતાના બુદ્ધિકૌશલ્યની મહત્વતા સમજનારા હતા, તેવા રાજપુત્રાદિ ગ‘પૂર્ણાંક ‘અમારી પાસે તે કેણુ માત્ર છે ?' એમ અભિમાન ધારણ કરતા છતા તેને પરણવાને માટે તૈયાર થઈ ને ઉત્સાહપૂર્વક સરસ્વતી પાસે આવવા લાગ્યા અને પેાતાને જે જે ગુઢ સમશ્યા વિગેરે આવડતી હતી તે તે પૂછવા લાગ્યા આ સર્વેનું હા` તે મંત્રીપુત્રી ઉત્તમ રીતે તરતજ કહેવા લાગી; કોઈની પૃચ્છામાં તે સ્ખલના પામી નહિ. આ પ્રમાણે તેને પરણવાના ઉત્સાહવાળા અનેક પુરૂષા પોતાના હૃદયમાં કલ્પેલી અનેક પ્રકારની સમશ્યાઓ પૂછવા દરરોજ આવતા હતા, પરંતુ તે કન્યા સાંભળવા માત્રથી તરતજ તેના ઉત્તર આપતી હતી, તેથી તે બધા વિલખા થઈને પાછા જતા હતા. હવે એક દિવસે તે મ`ત્રપુત્રી સરસ્વતીએ પેાતાની બુદ્ધિનું કૌશલ્ય દેખાડવાની ઈચ્છાથી રાજાને શાક્ષી રાખીને સ` ૫'ડિઝમન્યાને આ પ્રમાણૅ એશ્લોકા પૂછ્યા ઃ—
(પ્રશ્ન-૧) ગળામાં ચિતે વાન-મેવિોન માવિના ઢાતાદો ! નવં યાતિ, પ્રતિપ્રાદી ન નીતિ ૫
For Personal & Private Use Only
SEX
૫૫
www.jainellbrary.org
Page #267
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
સાતમે પલ્લવ
ગંગાનદીને કિનારે એક ચિત્તથી ભાવપૂર્વક દાન દેનાર પુરૂષ અહો નરકમાં જાય છે, અને ગ્રહણ કરનાર જીવતું નથી. આ શું?” (પ્ર-૨) ના વરાળ છે? શો ગીયો ઢાળને નાગા
अत्थग्गहणे को निउणो ? मरुधरे केरिसा पुरिसा ? સરોવરની શોભા કઈ છે? દાનગુણમાં અધિક કેણુ થયું છે? ધન ઉપાર્જવામાં કેણ કુશળ છે ? અને મરૂધમાં કેવા પુરૂષે હોય છે ?
પ્રમાણેની બે પ્રહેલિકા એક ભેજપત્ર ઉપર લખીને એક દાસીની સાથે તેણીએ રાજ્યસભામાં મેકલી. આ શ્લોકોને અર્થ વિશિષ્ટ જ્ઞાન ધારણ કરનાર વગર કઈ સમજી શકે તેમ નહોતું, તેથી આ બે શ્લેક બાળકથી વૃદ્ધ પર્યત સવમાં વિખ્યાત થઈ ગયા. અનુક્રમે આ લેકે ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તે તે વાંચીને તરત જ તેને ઉત્તર લખ્યો કે –
मीनो लाता गला देयं, कन्ये ! दाताऽत्र धीवरः॥
फलं यज्जायते तत्र, तयोस्तद्विदिते जने ॥ અર્થ-ગંગાનદીના કિનારા ઉપર કઈ માછીમાર માછલા માટે પ્રવૃત્તિ કરતો હોય. તે વખતની ક્રિયાને ઉદેશીને આ બ્લેક લખાય છે. તે વખતે માછીમાર લેઢાના અણીવાળા સળીયા ઉપર માંસને
Jan Educon inten
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
સાતમા પલ્લવ
TANTR
燒风风行
ટુકડો બાંધીને મત્સ્યનેતે આપે છે, તેથી માછીમાર દાતા થયા અને માંસખંડ તે દેવા ચેાગ્ય વસ્તુ થઈ અને તે માંસખંડ લેનાર મત્સ્ય તે દ્રેષ વસ્તુના ગ્રહણ કરનાર થયા. આ ક્રિયામાં તે દેનાર અને લેનારને જે ફળ થાય તે સ લેાકોમાં સારી રીતે પ્રસિદ્ધ છે. દેનાર માછીમાર નરકે જાય છે અને લેનાર મત્સ્ય જીવના નથી. તેજ આ દાનના સ્પષ્ટા છે.
ખીજા પ્રશ્નના ઉત્તર-સરોવરની શેાભા કઈ? પાણી વળી દાનીમાં સથી શ્રેષ્ઠ કાણુ ? ખલિરાજા, કે જેને મરણ સમયે પાસે કાંઈ પણ નહિ રહેવાથી બ્રાહ્મણને હવે શું આપવું? તેના વિચાર કરતાં મનમાં ખેડ થયા; તેને ખેદ જોઈ પરીક્ષા કરનાર બ્રાહ્મણે કહ્યું કે-તમારા દાંતની અંદર નાખેલ આ સુવણૅની રેખા છે તે આપે.’ તેણે કહ્યું-‘બહુ સારૂં.' આ પ્રમાણે કહીને તરતજ પથ્થરવડે તે પોતાના દાંતા પાડવા લાગ્યા. આ પ્રમાણેનું તેનું મહા સત્ત્વ-દાનને અડગ નિશ્ચય દેખીને પરીક્ષા કરવા આવેલ દેવ પ્રસન્ન થયે; તેથી દાનેશ્વરીમાં અગ્રેસર અલિરાજા છે. વળી અ-ધન ગ્રહણ કરવામાં કુશળ વેશ્યા છે અને મરૂસ્થળમાં કાંબળા પહેરનારા લેાકેા રહે છે, કારણકે મરૂસ્થળમાં ઉત્પન્ન થયેલા લોકો ઘણું કરીને કાંબળા પહેરીનેજ નિર્વાહ કરે છે.
આ પ્રમાણે કન્યાની બંને સમશ્યાના ઉત્તર બુદ્ધિબળવડે સમજી જઈ ને તે પત્ર ઉપર લખી ધન્યકુમારે સરસ્વતી પાસે મેકક્લ્યા, અને સાથે લખ્યું કે- આ નીચે મારા લખેલા લેાકના અથ તમે સમજો. તે શ્લોક આ પ્રમાણે
For Personal & Private Use Only
૨૫૭
www.jainellbrary.org
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ ૧
છઠ્ઠો પહેલવ
鸡肉奶冰烧
YE
न लगेन्नागनारंगे, निम्बतुंबे पुनर्लगेत् । लगेत्युक्ते लगेन्नैव, मामेत्युक्ते भृशं लगेत् ॥
“નાગ અને નારંગ ઉપર લાગતું નથી, લિંબડા અને તુંબડા ઉપર લાગે છે. ‘લાગ’ એમ કહીએ તે લાગતું નથી અને ‘મા' એમ કહેતાં વારંવાર લાગે છે.”
અને
આ પ્રમાણે લખીને ધન્યકુમારે તે કાગળ દાસીને આપ્યા. મત્રીપુત્રી અને સમશ્યાઓને લખેલ અથ વાંચીને ચિત્તમાં ચમત્કાર પામી. અહેા ! આનું શુદ્ધિકૈાશલ્ય કેવું છે!' આ પ્રમાણે ખેલતી મસ્તક ધુણાવતી આગળ વાંચવા લાગી. ધન્યકુમારે લખી મેાકલેલ શ્લોક વાંચ્યા, પણ તેના રહસ્યની તેને ખબર પડી નહિ. ઘણેા ઘણા તે બ્લેક ઉપર તેણે ઉહાપાહ કર્યાં, પણ તેના અર્થ તે મેળવી શકી નહિ. ત્યારે તે મૃગાક્ષી મહાન આશ્ચર્ય ધારણ કરતી રાજ્યસભામાં ધન્યકુમાર પાસે જઇ માનત્યજી દઈ ને તેણે લખેલા શ્લોકના અથ પૂછવા લાગી. ત્યારે ધન્યકુમાર પણ જરા હસીને તેને અથ કહેવા લાગ્યા કે હું ખિષ્ટિ ! તેના અર્થ ‘ એષ્ટપુટ,' એવા છે તે વિચારી જો. (નાગ અને નારગ શબ્દ ખેલતાં એબ્ડ એક બીજાને અડતા નથી, નિ ંબ તું ખેલતા અડે છે. ‘લગ–લગ’ તેમ ખેલતા અડતા નથી, ત્યારે ‘મા–મા ’ એમ ખેલતાં
તે બંને એક ખીજાને અડે છે-સ્પર્શે છે, અર્થાત્ આષ્ઠ સ્થાનીય અક્ષરા ખેલતાં એષ્ઠ એક બીજાને અડે છે.)
આ પ્રમાણે સર્વ સભાનાં સભ્યા સમક્ષ કુમારીએ કહેલી સમશ્યાના અ ધન્ય કહેવાથી અત્રે ધન્ચે કહેલા
પદ્યના અં નહી. સમજવાથી કુમારીની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ, તેથી મંત્રી સ્વપુત્રી પ્રતિ જોઇને ખેલ્યા કેડે
For Personal & Private Use Only
悅恩恩會眾恩園大園路228眾路888
૨૫૮
www.jainellbrary.org
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યૂમાર છે ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
બહેન ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી આ મહાપુરૂષની સાથે તું પાણિગ્રહણ કર.” મંત્રીએ આ પ્રમાણે કવું, એટલે તેણીએ પિતાનું વાકય કબુલ કર્યું “પિતાને પસંદ આવે તેવું વચન કોણ કબુલ રાખતું નથી ? ત્યાર પછી મંત્રીએ અતિ આદરપૂર્વક ધન્યકુમારને સત્કાર કરીને મેટા મહોત્સવ પૂર્વક તેઓનું પાણિગ્રહણ કરાવ્યું.
હવે તેજ નગરમાં બત્રીશ કટિ સુવર્ણ સ્વામી પત્રમલ નામને એક મોટો વ્યાપારી રહેતો હતો. તેને વિનયાદિક ગુણેથી શોભતા ચાર પુત્રો હતા. તેના નામ (૧) રામ, (૨) કામ, (૩) ધામ અને (૪). સામ હતા. તે ચાર પુત્રો ઉપર કઈ પણ દેવ વગરની, સમસ્ત ગુણોના એક ધામરૂપ, સાક્ષાત્ જાણે કે લહમીજ હોય તેવી લક્મીવતી નામની પુત્રી હતી. સમસ્ત પ્રકારના સાંસારિક સુખેથી તે શેઠ સુખી હો; આત્મિક સુખની ઈચ્છાવાળે તે વણિગવર શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મની તીવ્ર ભક્તિથી હંમેશા આરાધના પણ કરતે હતે. પવિત્ર પાત્ર એવા સાધુ સાધ્વીન દરરોજ પોષણ કરતો હતો. દીન, હીન તથા દુઃખી જનેનો અનુકંપાવડે ઉદ્ધાર કરતે હતા, તથા તીર્થયાત્રા, રથયાત્રા, કલ્યાણકના ઉત્સવે અને સાધમકવાત્સલ્ય વિગેરેમાં ઘણુ ધન ખેચીને તે પત્રમલ શેઠ દુર્લભ એવા મનુષ્યભવને સામગ્રી યુક્ત પામેલ હોવાથી સફળ કરતે હતે. આ પ્રમાણે ત્રણે વગને આરાધતાં અનુક્રમે તે વૃદ્ધત્વને પામે. એક દિવસે પાડાઓથી દેડકાંઓ વ્યાકુળ થઈ જાય, તેમ શરીરનાં રોગે વડે તેની ચેતના ઘણી વ્યાકુળ થઈ ગઈ-તે મુંઝાઈ ગયો. તે વખતે શરીરમાં પ્રવેશેલ રોગોથી મરણને નજીક આવેલ જાણીને બત્રીશ દ્વારવાળી (બત્રીશ પ્રકારની) મટી આરાધૂતા કરવામાં તે સાવધાન થઈ ગયું. તેમાં પ્રથમ પરિગ્રહાદિક ઉપરના મેહ-મમત્વને ત્યાગ કરવા તથા તે ઉપરની મૂછ ઘટાડવા પુત્રોને બેલાવીને તેણે કહ્યું કે-“અરે પુત્રો ! મારૂ વચન સાંભળે. આ જગતમાં ધનરહિત પુરૂષમાં
欧底底底应密欧医医医医欧欧欧欧欧欧欧腔医庭坚
૨૫૯
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #271
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ |
સાતમો પલ્લવી
કઈ પણ સ્થળે તમે ગૌરવ દેખ્યું છે? તેનું સન્માન થતું સાંભળ્યું છે? કસ્તૂરી પણ સુગંધ રહિત હોય તો તેને કેણ સ્વીકાર કરે છે? તેથી લક્ષમીજ ખરેખરી સ્લાદય છે કે જેના પ્રતાપથી કાંકવાળો પુરૂષ પણ લેકોને અને દેવેને માનનીય થાય છે. વળી જેવી રીતે અનેક સ્ત્રીઓવાળો પુરૂષ સ્ત્રીઓને પરસ્પર કંકાસ સાંભળીને વ્યાકુળ થઈ જાય છે, તેવી રીતે લક્ષ્મી પણ જે તેની ધાતુ (રૂપિયાને) ખોટે ભાગે વાપરતાં દેખે તે વ્યાકુળ થઈ જાય છે. વળી જેવી રીતે ધાન્યનિષ્પત્તિનું મુખ્ય સાધન વરસાદ છે, તેવી જ રીતે ધર્મનું મુખ્ય સાધન લક્ષ્મી છે. વળી જેવી રીતે કાદવથી મલીન થએલી પૃથ્વી કમળની નિપત્તિના હેતુભૂત થાય છે, તેવી જ રીતે કલંકીત એવી પણ લક્ષ્મી પુણ્યબંધના હેતુરૂપ થાય છે; કારણ કે જેવી રીતે બુદ્ધિમાન પુરૂષે જુદા જુદા પ્રકારના અર્થ, અલંકાર, રસ, યુક્તિઓ વિગેરેથી યુક્ત અને વિદ્વાન પુરૂષનાં મનને પણ આલ્હાદ (આનંદ) ઉપજાવે તેવા ગ્રંથો સ્વબુદ્ધિવડે બનાવે છે, તેવી જ રીતે લક્ષ્મીવડે બનાવેદેવમંદિર, પ્રતિમા, સંઘસેવા, તીર્થયાત્રાદિ ધર્મનાં કાર્યો કરી શકાય છે. વળી સંસારી જીને લક્ષમી આ ભવમાં તથા પરભવમાં બંને સ્થળેઈટ હેતુરૂપ હોય છેવળી જે પિડા પુત્રને બાળપણમાં લાલનપાલન કરી, પાળી પોષીને મોટો કરે છે, તે પુત્ર જે યુવાવસ્થામાં ધન ઉપાર્જન કરનાર અને ગૃહન નિર્વાહ કરનાર થતું નથી, તે તે પુત્રને કાષ્ટ જેજ ગણે છે, તથા આ અમારા કુટુંબને-ઘરને વગોવનાર છે, એમ બેલ છે; અને જે તેજ પુત્ર અપરિમિત ધન ઉપાર્જન કરનાર થાય છે, તે અતિ હર્ષના ભારથી ઉભરાઈ જઈને કહે છે કે-“અહો ! આ અમારે દીકરે અમારા કુળને દીવે છે, અમારા કુળને શણગાર છે-ભા છે.” વળી માતા પણ ઘણા ઘણા મોરવડે જે પ્રાપ્ત થયો હોય અને ઘણુ ઘણુ મને રવડે લાલિતપાલિત કર્યો હોય અને જેનું મુખ જોઈ જોઈને હૃદયમાં ઉલ્લાસ
尖底纹欧欧欧欧欧欧欧冬冬冬冬冬欧欧欧欧欧
૨૬o
Jain Education Intel
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા
પહેલવ
પામતા હાય તેજ પુત્ર યૌવન પ્રાપ્ત કરે છે–મેટા થાય છે; ત્યારે જો ધન કમાતા નથી, તે તેજ માતા કહેવા લાગે છે કે—આ પુત્ર તે મારી મુખને લજાવનાર નીવડયે.” વળી તેની પત્ની પણ જ્યાં સુધી તે પુરૂષ પાસેથી ઇપ્સિત ભૂષણ, વસ્ત્રાદિક મળે છે ત્યાં સુધીજ હષ પૂર્વક મધુર વચનાર્દિક એલે છે અને આનંદ દેખાડે છે. તથા પ્રશ'સા કરતી કહે છે કે- અહૈ !! મારા સ્વામી તે સાક્ષાત્ કામદેવરૂપ જ છે.” અને જો ધન ન કમાતા હાય તો કહે છે કે- અહા ! આ તેા થાંભલા જેવા છે, પથરા જેવા છે, લુલા ખીલાડા જેવા છે.” આવુ' આવું ખેલી તે સ્ત્રી નિંદા કરે છે. વળી નગરના લોકો પણ જ્યાં સુધી ધન પાસે હોય ત્યાં સુધી આદરસત્કાર તથા સન્માન આપે છે. જ્યાં સુધી લક્ષ્મી ઘરમાં સ્થિર થઈને રહેલી હાય, ત્યાં સુધીજ કળાવતની કળા, વિદ્યાવતની વિદ્યા, બુદ્ધિવંતની બુદ્ધિ અને ગુણવાના ગુણની પ્રશંસા થાય છે. ધનવંતના હજારો દોષ પણ લેકે ગુણુ કરીને માને છે. જો ધનવંત બહુ ખેલખેાલ કરનારા હોય તેા તે તેની વાણીની કુશળતારૂપ ગુણ ગણાય છે, જો ઓછુ' ખેલતા હાય તે ‘ અસત્યના ભયથી મિતભાષી છે' તેમ વખણાય છે. જો ધનવંત ઉતાવળથી કા તથા ક્રિયાએ કરનાર હાય તા કહેવાય છે કે અહા ! આતા બહુ ઉદ્યમવંત છે. પ્રમાદના તેણે ત્યાગ કર્યાં છે, તેનામાં આળસ તા મુદ્લ નથી.’ અને જો આળસુ અને ધીમુ કાર્ય કરનાર હાય તે! અહા કેવા ધીર છે! ઉતાવળથી કાઈ કાર્ય કરવું જ નહિ, એ નીતિવાકયમાં આ કુશળ છે” એમ કહેવાય છે. જો ધનવંત બહુ ખાનાર હાય તે લેાકેા કહે છે કે-‘ અહા ! મહાપુણ્યશાળી છે, પુણ્યના ઉદયવાળા છે, તેથી બંને શક્તિ પ્રાપ્ત થઈ છે, તે કેમ ન ખાય ? કહ્યું છે કે-ભાજનને ભોજનની શક્તિ, ઉત્તમ સ્ત્રીઓને રતિની શક્તિ, વૈભવ ને દાનશક્તિની પ્રાપ્તિ
For Personal & Private Use Only
Ex
*
૨૦૧
www.airnellbrary.org
Page #273
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
તે અતિ ઉગ્ર તપસ્યાનું ફળ છે. આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. જે વળી એ ખાનાર હોય તે “ આને ઘેર બધું ભરેલું છે. તે સર્વથી ભરેલ હોવાથી તૃપ્ત થઈ ગયેલાજ છે તેમ કહે છે. જે ધનવંત વસ્ત્ર આભરણ વિગેરેના બહુ આડંબર યુક્ત બહાર જાય તે “ આ ધનવંતે પૂર્વ ભવમાં પ્રબળ પુણ્ય કર્યું છે, જેથી મળ્યું છે પણ ઘણું, અને મળ્યું તેનો વિલાસ પણ ભગવે છે. પામ્યાને સાર તે ભેગવાય ત્યારે જ છે તેમ કહે છે. વળી જે વસ્ત્ર-આભરણાદિક ન પહેરે–બહુ ઠાઠમાઠ ન કરે તો “ અહો ! આ પુરૂષનું ગંભીરપણું, ધાર્મિકપણું, સાદાઈ, સંતોષ કે છે?' તેમ કહી વખાણ કરે છે. જે ધનવંત બહુ ખર્ચે તે તે “ ઉદાર ચિત્તવાળે પોપકારી” કહેવાય છે. જે ઓછો ખર્ચ કરે તે “આ તે ગ્રામ્યને જાણકાર છે, વિચારીને કાર્ય કરનાર છે, જે ઉચિત લાગે તેજ કરે છે, બહુ દ્રવ્ય હોય તેથી શું તેને રસ્તામાં ફેંકી દે ? ” એમ લેક બેલે છે. જે બધાં નિમિત્તો ધનવાનને ગુણના કારણરૂપ ગણાય છે. તેજ સર્વે નિમિત્તે નિર્ધનને દેશના કારણુરૂપ મનાય છે. વળી જેવી રીતે લહમીમાં ગુણે છે, તેવી રીતે તેનામાં હજારે દોષ પણ રહેલા છે. સંસારમાં ઈષ્ટ સંગની સાથે અનિષ્ટને સંગ પણ નથી થતો ? લમીની સાથે આટલા દોષ પણ રહેલા હોય છે,
निर्दयत्वमहंकार, स्तृष्णा कर्कश भाषणं । नीचपात्रप्रियत्वंच, पंचश्री सहचारिणः ॥१॥ भक्तद्वेषो जडेप्रीतिः प्रवृत्ति गुरु लंघने । मुखे च कटुतानित्यं, ज्वरीवधनिनांहियत् ॥२॥
BAMR28888888888888888888888888888
૨૬૨
Jan Education Inter
For Personal & Private Use Only
wibrary.org
Page #274
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમારી
ચરિત્ર ભાગ ૧
સાતમે
પક્ષ
નિદયપણું, અહંકાર, તૃણુ, કટુ ભાષણ, નીચ પાત્રની સાથે પ્રેમ સંબંધ-આ પાંચે લવમીની સાથે રહેનારા દૂષણે છે. (૧) વળી જેવી રીતે તાવ આવ્યું હોય ત્યારે ભોજન ઉપર દ્વેષ થાય છે, તેવી રીતે ધનવંતને સેવક ઉપર ઠેષ થાય છે. તાવ આવ્યો હોય ત્યારે જેવી રીતે (જડ) જળ-પાણી ઉપ૨ પ્રીતિ થાય છે, તેવી જ રીતે ધનવંતને જડ-મૂર્ખ ઉપર પ્રીતિ થાય છે. જેવી રીતે તાવમાં મોટી લાંઘણ (લંધન) કરાવવામાં આવે છે, તેવી જ રીતે ધન હોય ત્યારે મોટાની વડીલેની આજ્ઞાનું ઉલ્લંધન થાય છે; તથા જેવી રીતે તાવવાળાનું મુખ્ય કડવું થઈ જાય છે, તેવી જ રીતે ધનવંતના મુખમાં કટુતા-કટુભાષીપણું આવી જાય છે. આવી રીતે તાવવાળાની અને ધનવંતની સરખી દશા પ્રવર્તે છે.” (૨)
આ પ્રમાણે ઘણા અનર્થકારી દેશે અર્થમાં રહેલાં છે, તે પણ શરીરધારી પ્રાણીઓ જેવી રીતે | અજીર્ણ દેવ હોય છતાં પણ માણસને આહાર લેવાની તીવ્ર ઈચ્છા થાય છે, તેવીજ રીતે ધનને અત્યંત વાંછે છે; વળી જેવી રીતે આ જગમાં આગથી ઘર બળી જાય છે, તે પણ માણસ આગ–અગ્નિની ઈચ્છા રાખેજ છે, તેવી જ રીતે શરીર ઉપર સંકટ આવે, શરીરને કલેશ થાય, તે પણ માણ-મનુષ્યો સંસારી છ લક્ષમીને ઈરછે છેવાંછે છે તેથી હે પુત્ર! દોષનાં સમૂહવાળી-દેની ખાણરૂપ લક્ષમી ગૃડથી ત્યજી શકાતી નથી, પણ લક્ષ્મીને માટે અંદર અંદર સ્નેહ ઓછો કરી નાખીને તમારે કોઈ દિવસ કલેશ કરે નહિ, કારણ કે કદી કાંઈક સારા ફળ દેખાય તે પણ કલેશને સુખાથી માણસે એ ત્યજવોજ યોગ્ય છે. તમારે હંમેશા એક બીજા ઉપર સ્નેહભાવ રાખીને એકઠાજ રહેવું-જુદાં થવું નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે- સંપ ત્યાં જંપ છે.” તંતુએ પણ એકઠા થાય તે દેરડું બની હાથને પણ બાંધી શકે છે જે
For Personal & Private Use Only
w
ww.ainelibrary.org
Page #275
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
સાતમા
પાવ
પાણી પતાને પણ ભેદે છે અને જમીનને પણ ફાડી નાખે છે તેજ પાણીના સમૂહને ઘાસ મેટાં પ્રમાણુમાં એકઠુ` હાય તો રોકી રાખે છે. પુરૂષોને જ્યાં ત્યાં સત્ર એકઠા થઈને રહેવું તેમાંજ લાભ છે તેમાં પણ પોતાના કુટુંબીજના સાથે તે વિશેષે કરીને સ્નેહપૂર્વક રહેવુ તેજ અત્યંત લાભદાયી છે. જો કલેશથી-વિરૂદ્ધ ભાવથી રહીએ તે તેનું ફળ પણ વિરૂદ્ધ આવે છે, યશ, ધન વિગેરેની વૃદ્ધિ થતી નથી, જેવી રીતે ચાખાને તેની ઉપરનાં ફોતરાં છેડી દે છે-ચેખાં અને ફોતરાં જુદા પાડવામાં આવે છે, ત્યાર પછી તે ચેાખા વાવવાથી ઉગતા નથી. વળી મનુષ્યા નિન થયા છતાં પણ પેાતાના કુટુંબીએ સાથે રહેવાથીજ શેભાને પામે છે, જેવી રીતે કપડું પણ પડદાથી ઢંકાયુ હોય ત્યારેજ દુકાનમાં સારૂ મૂલ્ય પામે છે. આ બધી વાત ખરી પણ જ્યાં સુધી પેાતાના કુટુંબમાં પરસ્પર કલેશ થતેા નથી, ત્યાં સુધીજ ધનધાન્યાદિક પરિગ્રહથી યુક્ત એવા ગૃહસ્થાને પેાતાના ઘરમાં રહેલા પ્રતાપ, ધન, ગૌરવ, પૂજા, યશ, સુખ અને સંપદાની પ્રાપ્તિ થાય છે, પરંતુ કજીએ ઘરમાં પ્રવેશતાંજ આ સના નાશ થાય છે. જેવી રીતે રાજાને માનનીય છતા પણ મોટા સુભટને ક્ષયરોગ થતાં થોડા દિવસમાં નાશ થાય છે, તેવીજ રીતે રાજાકિને માનનીય તથા દુશ્મનેથી પરાભૂત નહિ થતેા માણસ પણ જો તેના કુટુંબમાં કલેશ પ્રવેશે તે થાડાજ દિવસમાં ક્ષીણ થઈ જાય છે—નાશ પામી જાય છે. તેથી હે પુત્રો,! તમારે પુત્ર પૌત્રાદિકના મોટા પરિવાર થાય ત્યારે કળવુ શાંત કરવા તમે શક્તિમાન ન થાએ, તા જુદા જુદા રહેજો, પણ પરસ્પરના કલેશભાવ તે છેડીજ દેો. તેવે વખતે તમારા લાભ માટે તમારા નામથી અંકિત કરેલા સખા ભાગવાળા ચાર કળશે ઘરના ચારે ખુણામાં ભૂમિમાં મે'
દાટેલા છે, જ્યારે તમારે જુદા થવાના પ્રસગ આવે ત્યારે તમારા નામથી અંક્તિ કરેલા ચારે કળશેા લઈ
For Personal & Private Use Only
原网:印内☆°和内限和权限防员限枕限限
૧૬૪
www.jainalbrary.org
Page #276
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર
શ્રી
લેજે, પરંતુ પરસ્પર કલેશ કરશે નહિ, કારણકે તે ચારે કળશે સરખા ધનના ભાગ પાડનાર છે, તેમાં જરા કુમાર જી
પણ ન્યુનાધિક નથી, અને તે તમે ચારે ઉપર એક શરીરના વિભાગની જેમ સરખી પ્રીતિ છે, કેઈની ભાગ ૧ ઉપર ઓછી વધતી નથી, પંક્તિભેદ નથી, તેથી ભાગ સરખા પાડેલા છે.” આ પ્રમાણે પિતાના પુત્રોને સાતમો
| ત્રણે પ્રકારે શિક્ષા આપીને તે સત્વશાળી શેઠ સમસ્ત જીવનિને વિવિધ (મન-વચન-કાયા, કરવુંકરાવવું ૫લવ અનુમેદવું) ત્રિવિધે ખમાવી, અરિહંતાદિક ચતુષ્ટયનું શરણુ કરી, ભવચરિમ પચ્ચખાણ લઈને આયુષ્ય પૂર્ણ
થતાં સ્વર્ગે ગયા-પંચત્વ પામ્યા. હવે તેમની ઉત્તર ક્રિયા વિગેરે કરીને પિતાની શિક્ષા હૃદયમાં ધારણ કરીને રામ, કામ વિગેરે ચારે ભાઈઓ નેહસંબંધ સાચવતાં કેટલાક સમય સુધી એકડા રહ્યા. તે પ્રમાણે રહેતાં કેટલેક કાળ ગયે, ત્યાર પછી પુત્રપૌત્રાદિક સંતાનને પરિવાર વૃદ્ધિ પામે, ત્યારે અંદર અંદર કશુઓ કુસંપ વધતો જતો દેખીને ચાર ભાઈઓ જુદા થયાં-જુદા જુદા ઘરમાં રહેવા લાગ્યા. ત્યાર પછી આનંદિત ચિત્તવાળા તેઓ એકઠા થઈને પિતાએ દેખાડેલા ખુણાઓમાંથી પોતપોતાના નામાંકિત કળશે. બહાર કાઢવા લાગ્યા. “બાળકને પણ ધન પ્રાપ્ત કરવામાં આળસ હોતી નથી. હવે તે કળશમાં જે કળશ મેટા પુત્રના નામ ઉપર હતું તે કુંભમાં શાહી, શાહીને ખડી તથા ચેપડા અને લેખીની-કલમ મુકેલા હતા. શુભ અંતઃકરણવાળા બીજા પુત્રના કળશમાં જમીન ઉપર ઉપજેલી માટી, રેતી વિગેરે મુકેલા હતા. ત્રીજા પુત્રના નામાંકિત કળશમાં હાથી, ખચ્ચર, ઘોડા, બળદ વિગેરેનાં હાડકાંને જન્ચે મુકેલે હ; અને ચેથા નાના પુત્રનાં કળશની અંદર તેજોમય, ઝળહળાટ કરતી આઠ કરોડ સેનામહોર મુકેલી દેખાતી હતી. તેને સોનામહારથી ભરેલા કળશ દેખીને બીજા ત્રણે ભાઈએ કૃષ્ણપક્ષની બારશની રાત્રીની જેમ બહુ શ્યામ મુખવાળા
ESSAGE2%82%AGS 2333583039
Jan Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #277
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચારિત્ર ભાગ ૧
સાતમે પલ્લવ
SREZZESSSSSSSSSSSSSSSB
થઈ ગયા. એથે પુત્ર સેનામહોરથી ભરેલ પિતાને કળશ દેખીને બહુ સંતેષ પામ્ય-આનંદિત થયે. ખરેખર રોકડું દ્રવ્ય મળવાથી કેણુ રાજી થતું નથી ? આ ચે ભાઈ ના હતું, છતાં પણ તે હમીવડે મોટાઈ પામે. નાને મણિ પણ કાંતિવાળો હોય તે શું કિંમત નથી પામતે ? હવે ત્રણે ભાઈ એ લાભથી તેમના મનમાં ક્ષોભ થવાથી, તેમના મન પરાભવ પામવાથી તેમને ન શોભે તેવાં હલકાં વચનો નાના ભાઈ પ્રત્યે બેલવા લાગ્યા, અને તે સેનામહોરમાં પિતાને ભાગ માગવા લાગ્યા. તે સાંભળીને નાનો ભાઈ બેલ્યો કે- મારા નામનું પિતાએ આપેલ દ્રવ્ય હું તમને આપીશ નહિ, મારા ભાગ્યથી મને જે મળ્યું તે હું જ ગ્ર કરીશ. પાપના ઉદયથી તમારા કળશમાં ધન ન નીકળયું તેમાં હું શું કરૂ? કદાચ તે મારા ત્રણમાંથી કોઈએ લેભથી તે કળશમાંથી દ્રવ્ય લઈ લીધું હશે તો પણ કોને ખબર છે? તેમાં મારે શું દેષ? દેષ તમારા કર્મો જ છે.” આ પ્રમાણે લજજા રહિત બેલતા તે નાના ભાઈએ કોઈને ભાગ આપે નહિ, આ પ્રમાણે થવાથી અરસપરસને સ્નેહુ ઢીલો પડી ગયો, અને હંમેશા તેમના ઘરમાં કજીયે થવા માંડે ઘણુ દિવસ કલેશ ચાલે ત્યારે કલેશથી તેઓના મન ખેદાણા, અને ચેખે ન્યાય મેળવવા માટે જેવી રીતે વરસાદ જળ મેળવવા માટે સમુદ્ર પાસે જાય તેવી રીતે તેઓ બજારમાં આવ્યા; બજારમાં માધ્યસ્થભાવ ધારણ કરનારા સર્વે વ્યાપારીઓ પણ તેઓના કલેશની વાર્તા સાંભળીને પિતપતાના બુદ્ધિભવને ઉપયોગ કરવા લાગ્યા. તેઓ અંતે થાકયા, અને હિંમુઢ થઈ ગયા, પણ કાંઈ નિર્ણય કરી શકયા નહિ. ત્યારે તેઓએ છેવટે કહ્યું કે-“ રાજદરબારમાં ઘણા બુદ્ધિશાળી માણસો હોય છે, તેથી રાજ્યદરબારમાં જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના પુણ્ય ઉદયના બળથી બધી વાત સમજાશે-સીધી થઈ જશે.” આ પ્રમાણેને વ્યાપારીઓને
%E
Jan Education International
For Personal & Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
BEEG EE%ESSAYBOXYGEN OX XXXXX
ઉત્તર સાંભળીને જેવી રીતે વાદવિવાદ કરનારાઓ અંદર અંદર વાદવિવાદ કરી છેવટે નિર્ણય ન થાય ત્યારે સર્વજ્ઞ પાસે જાય છે, તેવી રીતે તે બધા રાજ્યસભામાં રાજા પાસે ન્યાય મેળવવા માટે ગયા. રાજ્યસભામાં જઈને પિતપેતાના દુઃખની વાત કરતાં તેઓ ઉભા રહ્યા. પણ ન્યાયમાં ચતુર એવા મંત્રી એવડે પણ તેમને કલેશ સમાવી શકાય નહિ, ત્યારે રાજાએ વિચાર્યું કે “ આ કજીએ કોઈથી ભંગાતો નથી, પણ બુદ્ધિશાળી એવા ધન્યકુમાર જરૂર આ કંકાશ ફેડી શકશે.” એમ વિચારીને ધન્યકુમારને તે માટે વિચાર કરવા બોલાવ્યા. અતિશય બુદ્ધિશાળી ધન્યકુમાર બધી હકીકત જાણ્યા પછી રાજાની આજ્ઞા મળવાથી બેલ્યા કે-“ અરે ભાઈઓ ! તમારા પિતાએ બહુ ઉત્તમ રીતે સીધા અને સરખા ભાગજ પાડેલા છે, પણ તેને ભેદ નહિ સમજવાથી તમે નકામો કજીઓ કરે છે. બાપનું હેત તે સર્વે પુત્રો ઉપર સમાનજ હોય છે, કઈ ઉપર ઓછું વધતું હોતું નથી. હવે તેણે કેવી રીતે ભાગ વહેંચેલા છે તેનું હાર્દ–ગુઢાશય સાંભળે, જે જે પુત્રની જે જે વસ્તુઓમાં અથવા તે વ્યાપારમાં કુશળતા છે, જેમાં જેની બુદ્ધિ ખલના પામતી નથી, તે તે પુત્રને તમારા પિતાએ ઘરમાં સંપ રહે તેવા હેતુથી તે તે કામે સેપેલા છે. જે ભાઈ વ્યાપારમાં કુશળ છે તેને વ્યાપાર કરવાની વસ્તુઓ સેપેલી છે. એટલે જે ભાઈને ચોપડા શાહી વિગેરે આપેલા છે તેને વ્યાપારાદિ કળાથી મેળવેલ અને વ્યાજે ધીરેલું તમામ દ્રવ્ય આપેલ છે, કારણકે તે ક્રિયામાં મોટે ભાઈજ કુશળ છે. આ પહેલા મોટા ભાઈને વિભાગ થય. ધૂળ-માટી-રેતી વિગેરે જેના કળશમાંથી નીકળ્યું તેને એટલે તેવા વ્યાપારમાં કુશળ એવા બીજા ભાઈને માટીના સંકેત દ્વારા ધાન્યના કેડાર તથા ખેતરે વિગેરે જમીન આપેલ છે. તે વ્યાપારમાં નાખેલ દ્રવ્ય ભાગની સરખું જ હોવું જોઈએ. આ પ્રમાણે બીજાને વિભાગ
Jan Education International
For Personal & Private Use Only
wwwn
ary.org
Page #279
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
સાતમા
પહલવ
(૫૨૫૪૧IO
Jain Education Intematic
સમજવેા. હવે જેને હાથી, ઘોડા, ગાય, બળદ વિગેરેના હાડકા નીકળ્યા તેને હાથી, ઘેાડા, ગાય, ભે’સ વિગેરે ચતુષ્પદ અને ઢોરોનાં ગાકુળા આપેલા છે, તે ભાઇનું તે વ્યાપારમાં વિશેષ લક્ષ્ય ચાંટેલ હશે અને તે પશુએ પણ તેટલી કિંમતના હશે. તે પ્રમાણે ત્રીજાના વિભાગ સમજવા. હવે જેને રત્ન, સાનુ વિગેરે રોકડ નાણુ નીકળ્યું તે હજી સુધી વ્યાપારકળામાં કુશળ નહિ હોય તેમ જણાય છે. આ હેતુથી પત્રમલ્લ શેઠે તે નાના ભાઈને રોકડું ધન આપેલ છે. આ પ્રમાણે ચેાથાના વિભાગ અને તેને મમ સમજવા. આ પ્રમાણેના આશયવડે તમારા પિતાએ તે તે વસ્તુઓ આપવાના સંકેત સૂચવેલે છે. હવે તમે બધા તમારા મનમાં વિચાર કરો. આ પ્રમાણેનાં સાંકેતિક વિભાગેાવડે તે તે વ્યાપારમાં નાંખેલું દ્રવ્ય સર્જંને ભાગે આઠ આઠ કરોડ આવશે, તેથી તે પ્રમાણે તમારા પિતાએ સરખા ભાગે વહેંચેલ છે. જુએ ! તમારા પિતાના આશયને ખતાવનાર મારા વચન પ્રમાણે તે તે વસ્તુની કિ ંમત થાય છે કે નહિ, તેના સ` પાતપેાતાના મનમાં વિચાર કરીને ઉત્તર આપે.” આ પ્રમાણે કહીને વિભાગેાના મમ સમજાવી ધન્યકુમાર ઉત્તર સાંભળવા માટે મૌન રહ્યા; એટલે મેટા ભાઈએ તેના મનમાં વિચાર કરીને કહ્યું કે-“ મને વ્યાજ વિગેરેથી દ્રવ્ય વૃદ્ધિ થતાં આઠ કરોડ સોનામહોર મળશે.” બીજો બ પણ ખેલ્યે કે મને પણ જમીન, ખેતર તથા કોઠાર વિગેરેથી મેાટા ભાઇના જેટલીજ ધન સંખ્યા મળશે-તેનુ' અને મારૂં પ્રમાણ સરખું થશે.” હવે ત્રીજો ભાઈ ખેલ્યા કે“ મને દશ હજાર ઘેાડા, સેા હાથી, સો ગાયાના ગોકુળ, એંશી હજાર ઉંટ અને પાડા-બળદ વિગેરેની મોટી સંખ્યા મળશે, તેનું મુલ્ય ગણતાં મને પણ આઠ કરોડ સેાનામહેર મળશે.” આ પ્રમાણેનાં તેએનાં ૧ ગાકુળમાં દશ હજાર ગાયા હોય છે,
For Personal & Private Use Only
૨૬૫ www.jainellbrary.org
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ન
સાતમા
પલ્લવ
8988!
વચન સાંભળીને રાજા અને બધા સભાજના પણ ચિત્તમાં વિસ્મય પામ્યા અને માથું ધૂણાવતાં ધન્યકુમારની બુદ્ધિકૌશલ્યતાના વખાણ કરવા લાગ્યા. પછી તે ચારેને રાજાએ પૂછ્યું' કે- તમારો કલેશ નાશ પામ્યા તમારા સ ંદેહુ દૂર થયા ?” તેએ પણ હાથ બ્લેડીને ખેલ્યા કે-“ સ્વામિન્! તમે કરોડો યુગો સુધી જીવે. આપના આદેશથી પુરૂષાત્તમ એવા ધન્યકુમારે બુદ્ધિના વિલાસથી અમારે વિવાદ ભાંગી નાખ્યું, અમારી પરસ્પરની પ્રીતિની વેલડી વૃદ્ધિ પમાડી અને કયા દૂર કર્યાં.'' પછી રાજાએ તે વ્યાપારીના પુત્રોને જવાની રજા આપી; તે પણ આનતિ ચિત્તવાળા થઈ રાજાને નમસ્કાર કરીને પેાતાને ઘેર ગયા, ઘેર ગયા પછી ધન્યની પ્રતિભા, ભાગ્ય, કળા વિગેરે ગુણૢાથી તેનું અંતઃકરણ ધન્યકુમાર તરફ ખેંચાણું અને અંદર અ ંદર વિચાર કરીને રૂપ લાવણ્યયુક્ત પાતાની બહેન લક્ષ્મીવતીને તેએએ ધન્યકુમારને આપી. માટા મહોત્સવવડે તેની સાથે ધન્યકુમારના વિવાહ થયા અને કરમેાચનમાં ચારે ભાઈઓએ એક એક કરોડ સેાનામહાર આપી.
હવે તેજ નગરમાં હુંમેશા ખેતી વિગેરે કાર્યોમાં આસકત મનવાળા ધનકમાં નામે એક વિંગ્ વ્યાપારી રહેતા હતા, તેણે પાપાનુખ'ધી પુણ્યના ઉદયથી અપરિમિત ધન પ્રાપ્ત કર્યું હતું, પણ તે અતિશય કૃપણ હતા. તેની પાસે અતિશય લક્ષ્મી હતી, છતાં નહાતા તેતેના ઉપભોગ કરતા; નપુસકની સ્ત્રીની જેમ તેની લક્ષ્મી માત્ર તેના ઘરનાં ભૂષણરૂપ હતી-ઉપભાગ માટે ન હતી. હવે એક વખતે કોઈ ચારણ પેાતાની ચારણ જ્ઞાતિના જ્ઞાતિમેળામાં ગયા હતા, તે વખતે ત્યાં તેએ બધા પોતપાતાની બુદ્ધિની કૌશલ્યતા વર્ણવવા લાગ્યા. કોઈએ કહ્યું કે-‘ મે... અમુક દેશના રાજાને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું છે.' ખીજાએ કહ્યું ૩–‘ અમુક દેશને રાજાતે મહા કૃપણ (ક જુસ) છે, તેને પણ રાજી કરીને મેં ધન ગ્રહણ કર્યું છે.’ વળી ત્રીજાએ
For Personal & Private Use Only
防烧烧权限限限公
૨૬૯
www.airnellbiary.org
Page #281
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પહેલવ
www码网网网www的伽网网织网网www的妈网网
કહ્યું કે અમુક રાજાને અમુક મંત્રી સર્વ શાસ્ત્રનો પારગામી છે, સર્વે વાદીઓને પાછા હઠાડી દેનાર છે, બુદ્ધિવડે તેને જ તને તેઓને બંદીવાન કરે ને પછી તેણે દેડી મૂક્યા છે, પણ કોઈને એક રાતી પાઈ પણ આપતું નથી, તેવા મંત્રીને પણ ગુરૂની કૃપાથી મેં રંજીત કર્યો છે, અને તેની મોટી મહેરબાની મેળવી | છે.” આ પ્રમાણે અંદર અંદર વાતચિત કરતા હતા તેવામાં એક ભાટ બોલી ઉઠયે કે-“તમે જે સધળું કહો છો તે સત્ય જ છે! પણ હું તે તમારૂં કૌશલ્ય ત્યારે જ જાણું કે જયાર લહમીપુરના રહેવાસી ધનકર્મા નામના વ્યાપારી પાસેથી એક દિવસના ચણી જ્ઞાતિસંમેલનના ભજનને ખર્ચ ચાલે તેટલું દ્રવ્ય લાવે, નહિ તે તમારી આ બધી વાતચિત માત્ર ગાલ ફુલાવવા જેવીજ મને તે લાગે છે. તે વખતે લક્ષ્મીપુરથી ગયેલ ભાટ ગર્વથી બેલી ઉઠે કે-“ અહો ! એમાં તે શું કરે છે? મેં તો દ ણા જ જેવા કઠોર હૃદય વાળાને પણ પગાળ્યા છે, તે આ બાપડો તે કોણ માત્ર છે? તેની પાસે થીજ જ્યારે ભજન અને વસ્ત્રાદિક લાવીને હું આવું ત્યારે જ આ માગધ મંડળમાંથી દાનને વિભાગ હું ગ્રહણ કરીશ, ત્યાંસુધી ગ્રહણ નહિ કરુ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માને ઘેર તે ગયે. ત્યાં ધનકર્મા પાસે અમૃત જેવી મીઠી વાણીવડે તેણે માગણી કરી કે-“હે વિચક્ષણમાં શિરોમણિ! તું દાન દેવામાં કેમ વિલંબ કરે છે? આયુષ્યનો કઈ UR ભસે નથી, આંખના પલકારા વારંવાર બંધ ઉઘડ થઈને મરણ સૂચવે છે-સંસારની અરિથરતા બતાવે છે, તેથી દાનધર્મમાં વિલંબ કરે તે અયુક્ત છે. કહ્યું છે કે
अनुकूले विधौ देयं, यतः पूरयिताप्रभुः। તિરે વિધ જં, ચતઃ સર્વ દરિદ્ઘતિ છે ? |
网网网WMWEEEE网网&w网网网网织俄欣欣网网
For Personal & Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
સાતમા
પલ્લવ
8 8 8 8 8 8 8 99798AAAAA8 8 8 8 X
देहिभ्यो देहि देहिस्थैर्या मासंचिनुश्रियं । हरत्यन्येव पश्य
भ्रमरी સંનિતંમધુ ॥ ૨ ॥
विशीर्यते कदर्यस्य, श्रियः पातालपक्रिमाः । अगाधमंधकूपस्य, पश्य શૈહિતંય. ॥ રૂ
बोधयंति न याचंते, भिक्षाद्वारा गृहेगृहे । दीयतांदीयतां दानमदातुः મયુÁ ॥૪॥
જ્યારે વિધિ અનુકુળ હેાય ત્યારે પણ દેવુ', કારણકે પૂરનાર તે પ્રભુ છે; વિધિ વાંકા હાય ત્યારે પણ દાન દેવું, કારણ કે નહિ તે તે બધું લઇ જશે.' (૧) હું થિર મનવાળા ! મનુષ્યાને અપાય તેટલુ દાન આપ, તેને એકઠું કરી રાખીશ નહિ. જો ભમરીએ મધ એકઠું કરી રાખે છે, તે ખીજા વનચર (ભીલેા) તે ઉપાડી જાય છે. (૨) કૃપણ માણસની પાતાળમાં દાટેલી લક્ષ્મીના ત્યાંજ નાશ થઈ જાય છે. અગાધ-અધારા કુવામાં ઉંડુ ગયેલું-નહિ વપરાતું પાણી શેવાલ વિગેરેથી ગંધાતુ થઈ જાય છે. (૩) ભિક્ષુ કે ઘરે ઘરે ફરીને માગતા નથી, પણ એધ આપે છે કે-દાન આપે!! દાન આપે। જે દાન નહિ આપે તે અમને મળ્યાં તેવાં ફળ તમને મળશે-અમારી જેવી દશા થશે.’(૪) આ પ્રમાણે તે શેઠને પ્રોધ કરવા માટે અનેક સુભાષિત- ચૈાક્તિઓ વિગેરે માટે રવરે તે ભાટ ખેલ્યા, પણ તે
શેઠનુ ચિત્ત મગશેળીયા
For Personal & Private Use Only
防腐防烧烧友对冰的妈妈限受
૨૦૧
www.jainellbrary.org
Page #283
--------------------------------------------------------------------------
________________
મી
ધન્યકુમાર છે ચાત્ર ભાગ ૧
સાતમો પલવ
BBARASASASASSSSSSSSSSSS: 38:333
પાષાણુની જેમ જરા પણ આદ્ધ થયું નહિ પછી ચારણે “હું દુઃખિત છું, હું મુખ્ય છું, હું ભારે કર્યું છું, વિગેરે દીન વચને વિવિધ અભિનય સાથે કહ્યા, ત્યારે તે શેઠ તેને ઠપકો દેતે (ગ) કહેવા લાગે કે-“ અરે ભાઈ ચારણુ! અત્યારે સમય નથી, તું જે આજે ભજન માગે છે, તે આવતી કાલે તને નકકી આપીશ.” આ પ્રમાણે ધનકર્માએ તેને કહ્યું, તેથી તે ભાટ તેના ગુપ્તાશયને નહિ સમજતો આનંદિત થઈ મનમાં વિચારવા લાગ્યો કે “ મારૂં આગમન સફળ થયું. મેં પણ (શરત-હોડ) કર્યું અને એ 2 આવ્યો; આ શેઠે એક દિવસના વિલંબ પછી દાન આપવાનું અંગીકાર કર્યું છે. મુળથીજ નહિ આપું તેમ કહ્યું નથી તે સારું થયું, કાલે આવીને દાન લઈને હું જઇશ. એકાંત હઠ કરવી તે યાચક જનને યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરીને તે ગયે. વળી ફરીથી બીજે દિવસે તેને ઘેર જઈને તેજ પ્રમાણે તેણે ધનકર્મા પાસે યાચના કરી. ત્યારે ધનકર્યા શેઠે તેને કહ્યું કે-“ અરે માગધ! અરે ચારણ! કેમ ઉતાવળો થાય છે? ધીરે થા ! શાંત થા! મેં કહ્યું છે તેમ તને કાલે જરૂર આપીશ.” આ પ્રમાણેના તે શેઠના વચન સાંભળીને નહિ દેવાની ઇચ્છાવાળા તે શેઠને હાર્દ તથા દંભાદિક સારી રીતે તે ચારણે જાણી લીધું. પછી તેણે વિચાર કર્યો કે-“ આની સાથે મારે કજીયે કરે તે વ્યાજબી નથી, કારણ કે તેમ કરૂં તે તે “આ શેઠને પ્રસન્ન કરીને હ ભેજન લાવીશ” એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે અને અત્રે આવ્યો છું તેમાં હાનિ થાય. વળી આ કહે છે કે-કાલે આપીશ.” પણ મૂળથી “નહિ દઉં' તેમ તે કહે નથી. તેથી આની પછવાડે લાગીને હંમેશા તેની પાસે માગીને હું એને થકવી દઉં. કેટલા વખત સુધી તે મને આવે ને આ પ્રત્યુત્તર આપ્યા કરશે? અને થાકીને તે આપશે; છેવટે લોકલજજાથી પણ મારું કાર્ય સિદ્ધ થશે. તેના અને માવા નશીબને
SURGERBS82259873383 83335273 1
Jan Education Inter
For Personal & Private Use Only
www.janesbrary.org
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
' સાતમો પલ્લવ
વિલાસ હવે જોઈએ છીએ. તેમાં કેણુ હારે છે, તે પણ જોવાનું છે.” આ પ્રમાણે વિચારીને હંમેશા તે શેઠને ઘેર આવી આશિર્વાદ આપવા લાગ્યું અને ભેજનની યાચના કરવા લાગ્યું. તે શેઠ પણ પહેલે દિવસે જે વચનવડે ઉત્તર આપે હતું તેજ વચનવડે હંમેશા ઉત્તર આપતે, ત્યારે ચારણે એક વખતે પૂછયું કે- કાલ કયારે થશે?” ધનકર્માએ જવાબ આપ્યો-“હમણું તે આજ વર્તે છે. કાલની કોને ખબર છે ? કાલ થશે ત્યારે આપીશ.” આમ કહીને તેણે તેને વિસર્જન (રજા) કર્યો. આ પ્રમાણે હંમેશા કરતાં ઘણાં દીવસો વીતી ગયા, પણ ધનકર્માએ તે ભાટને કાંઈ પણ આપ્યું નહિ. છેવટે તે ચારણ આંટા ખાઈ ખાઈને થાકયો, અને આશાભમ થવાથી વિચારવા લાગ્ય-આ કૃપણુ અને લેભીએ કેઈ ઉપાયવડે ખર્ચ કરતો નથી. પણ હવે કોઈ પણ જાતના પ્રપંચવડે મારે તેની પાસે ખર્ચ કરવો છે; પાણીને ડોલ (રંટ) હલાવ્યા વગર અગર તે પાણી કાઢવાને કેસ ચલાવ્યા વગર શું પાણી કુવામાંથી બહાર કાઢી શકાય છે? નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “લુચ્ચાની સાથે લુચ્ચાઈ કરવી.” વક્ર બુદ્ધિવાળા હોય તે પરાણે પુણ્ય કરે છે અને સદાચાર સેવે છે. ધનુષ્યને જે ખેંચીને ધારણ કરીએ તે જ સીધું થાય છે, નહિ તે સીધું થતું નથી, કપણ પુરૂષોમાં અગ્રેસર એ આ શેઠ દેવતાની સહાય વિના આધીનમાં લઈ શકાશે નહિ. તેથી વાંકે લાકડે વાંકે હ’ એવી જે લેકમાં કહેવત છે તે હવે સાચી કરવી. મારૂં પબુસરત-હેડ સાચવવા માટે કોઈ પણ ઉપાયવડે આ કૃપણની લમીને આધીન કરીને તેને દાન અને ભેગમાં વ્યય કરવાવડે મારે કૃતકૃત્ય થાવું; માટે હવે તે પ્રતારણી વિદ્યા સાધીને હું ઇચ્છિત કાર્ય કરીશ.” આ પ્રમાણે કેટયાધિ પતિના ધનના વ્યયની ઈચ્છા રાખતે તે માગધ ચંડિકા દેવીને મંદિરે ગયે. તે શક્તિદેવીને નમસ્કાર કરીને
RSE
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે
પલવે
888888888888888888888888888888888
* તમારા પ્રસાદથી મારા કાર્યની સિદ્ધિ થાઓ તેવી રીતે બેસીને સાવધાન મનવાળો થઈ તે ચાણુ વિદ્યાનું આરાધન કરવા “અર્થ મળવું અથવા તે દેહ પાડું એ મનમાં નિશ્ચય કરીને વિનયપૂર્વક તે દેવી સમુખ બેઠો અને વિધિપૂર્વક એકવીશ ઉપવાસ તેણે કર્યા. આ પ્રમાણે તે ચારણે મૌનવ્રત તથા તપ, મંત્ર જાપ, હેમાદિવડે અનેક પ્રકારે તે મંત્રની અને દેવીની આરાધના કરતાં છેવટે તે ચંડિકા તેના ઉપર પ્રસન્ન થઈ અને પ્રત્યક્ષ થઈને તે ચારણને કહેવા લાગી- હે પુત્ર! તારી ભક્તિવડે હુ પ્રસન્ન થઈ છું, જે તારી ઈચ્છા હોય તે વર માગ.” આ પ્રમાણે દેવીની વાણી સાંભળીને તે ચારણુ દેવીને નમસ્કાર કરી ને માગવા લાગે કે-! હે ઈસિત આપનારી દેવી ! જો તમે મારા ઉપર સંતુષ્ટ થયા છે, તે મને રૂપાપરાવતની વિદ્યા અને ગત કાળનું (ભૂતકાળ) સ્મરણ થાય તેવું જ્ઞાન આપ.” ત્યારે દેવો પણ તેના આશય પ્રમાણે ઈચ્છિત વર તેને આપીને અંતર્ધાન (જતી રહીં) થઈ ગઈ. પ્રસન્ન થયેલા દેવતાઓ શું શું આપતા નથી? ત્યાર પછી તે ચારણ અતિશય આનંદ પામતે હર્ષિત ચિત્તવાળે થઈને ત્યાંથી ઉઠી પિતાને ઘેર ગયે અને પારણું કરીને અવસરનીચોગ્ય સમયની રાહ જોવા લાગ્યું. હવે એક વખતે ધનકર્મી શેઠ પિતાના કાર્યની સાધના માટે બીજે ગામ ગયે, તે વખતે સમય મળવાથી પેલે ચારણ દેવીએ આપેલા વરના પ્રભાવથી ધનકર્માનું રૂપ વિકવીને તેના ઘરમાં જઈને પુત્રાદિકને તે કહેવા લાગે-“હું આજે શુકન સારા નહિ થવાથી બીજે ગામ ગયે નથી. અહિં પાછા ફરતાં રસ્તામાં અરિહંત ભગવંતને ધર્મ સંભળાવતા એક મુનિને મેં દીઠા. તે સ્થળે હું મુનિને નમીને બેઠા. તે વખતે કરૂણાપ્રધાન તે મુનીશ્વરે ધર્મને સાર કહ્યો-“સર્વે સંસારી ને ધનની ઈરછા બહુજ હોય છે. તેને માટે સર્વે ન વર્ણવી શકાય તેવાં ઘણાં કણો સહન કરે છે, કહ્યું છે કે
B2%EB2258888888888888888888888
Jain Education Interational
For Personal & Private Use Only
ww.ainelibrary.org
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યૂકુમાર ચરિંત્ર ભાગ ૧
સાતમે પલવ
यदुर्गामटवीमटन्ति विकटं कामंति देशांतरं, गाहन्ते गहनं समुद्रमथनक्लेशं कृषि कुर्वते । सेवन्ते कृपणं पति गजघटासंघट्टदुःसंचरं,
सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फुर्जितम् ॥ ધનની બુદ્ધિથી અંધ થયેલા માણસે મહા ગહન અટવી પસાર કરે છે, દેશાંતરમાં રખડે છે, બહુ ઉંડા એવા સમુદ્ર મંથનને કલેશ પણ વહોરે છે, ખેતી કરે છે, કૃપણ એવા શેઠની સેવા કરે છે, અને હાથીઓના સમૂહથી રસ્તો સાંકડો થઈ ગયો હોય તેવા યુદ્ધોમાં પણ જાય છે. આ સર્વે લેભના વિલાસે છે.”
આ પ્રમાણે ધન માટે ઘણા કલેશ અનુભવાય છે, પણ આ લક્ષ્મી તે પુણ્યના બળથી જ મેળવાય છે. આ વાત નહિ જાણનારાઓ તે લક્ષમીને મેળવવા અઢારે પાપસ્થાનકે સેવે છે, આ પ્રમાણે પાપાચરણ કરતા પણ પુણ્યબળ વગર લમી તે મળતી જ નથી.
अज्जंकलं परंपुरारं, पुरिसा चिंतंति अत्थसंपत्तिं ।
अंजलियं तोयंव, गलतमाउनपिच्छति ।। આજ, કાલ, પરમ દિવસ, પછીને દિવસ તેવી વિચારણ પ્રત્યેક મનુષ્ય લક્ષ્મીને માટે કર્યા કરે છે, પણ હાથમાં રહેલા પાણીની જેમ ગળતાં જતાં આયુષ્યને તે વિચાર કરતા નથી.
૨૭૫
For Personal & Private Use Only
ww.jainelibrary.org
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમારી
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
આ પ્રમાણે આશા ડાકીનીથી ગ્રાયેલા સર્વે લેકે તેને મેળવવા નકામા દેહાદેડી–ધમાધમી કરે છે. હવે કદાપિ પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યના ઉદયથી લકમી મળે છે, તે પણ તે અધિક મેળવવા-તેને વધારવાની ચિંતા રહ્યા કરે છે. તે ધનના સંરક્ષણની ચિંતા થાય છે, પણ તે લક્ષ્મીનું સંરક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મમાં સર્વે તેઓ ઉદ્યમ કરતા નથી. પ્રાપ્ત થયેલી લક્ષમી તે કેવળ અસાર છે, કમ બંધના હેતુભૂત જ છે. પરમાર્થ નહિ જાણનારા સંસારી જીવને તો લક્ષ્મી કાશયષ્ટિની જેવી જ છે. જેવી રીતે કાશયષ્ટિની જરા છાલ પણું પેટમાં આવે તે માણસને પ્રાણુને સંદેડ કરાવનાર થઈ પડે છે તથા રોગની ઉત્પત્તિ કરાવે છે, તેવી રીતે હોશેથી પ્રાપ્ત કરાતી લક્ષમી પણ આલોક અને પરલેકમાં અનેક દુખ પ્રાપ્ત કરાવે છે–મેળવાવે છે. અલેકમાં જેની પાસે લક્ષમી હોય તેની પછવાડે ભય તે ભમ્યાજ કરે છે અને તેને અનેક વિદ્ગોનો સંભવ રહે છે. કારણ કે -
दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमिभूजो, गृहणन्ति च्छलमाकलय्य हुतभुग भस्मीकरोति क्षणात् । अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरंति हठाद्,
दु तास्तनया नयन्ति निधनं धिग्वहधीनं धनम् ॥ સગા સંબંધીઓ લમીની ઈચ્છા કરે છે, ચેર લેકે તેને ચારી જાય છે, છળ કરીને રાજાએ તેને ઉપાડી જાય છે, અગ્નિ એક ક્ષણમાં તેને બાળીને ભસ્મ કરી નાખે છે, પાણી તેને પલાળી નાખે છે,
૨૭૬
Jan Education Internate
For Personat & Private Use Only
www.janesbrary.org
Page #288
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચારત્ર. ભાગ ૧
સાતમો પલ્લવ
88888888888888888888888888888888
અને ભેંયમાં નાખી હોય તે યક્ષે હઠથી હરણ કરી જાય છે, જે છોકરાઓ નઠારા-ઉન્માર્ગગામી થયા હોય તો તેને સર્વથા નાશ કરે છે. અહો ! આવી રીતે ઘણાને આધીન રહેનારી લમીને ધિકાર છે.”
ભવાભિનંદી પ્રાણીઓને તે અલકમાં પણ આ લક્ષ્મી કલેશનું જ કારણ થાય છે. લક્ષમી હજારોની, લાખની કે કરડની સંખ્યામાં કે તેથી પણ અધિક પ્રમાણમાં મેળવી હોય અને પછી તે મૂકીને મૃત્યુ થાય તે તે પાપનાજ હેતુભૂત-પાપનેજ બંધ કરાવનાર પાછળથી પણ થાય છે. કારણ કે પૂર્વ ઉપાર્જેલી અને મૂકી દીધેલી લક્ષમી પછીથી પોતાના પુત્ર અગર બીજા કોઈના હાથમાં આવે છે, તે પુરૂષ તેના વડે જે જે પાપકર્મો કરે છે તે તે પાપને ભાગીદાર લમીને સંચય કરી જનાર પુરૂષ જે ભવમાં તે વતંતે હોય તે ભવમાં ઈચ્છા ન હોવા છતાં પણ પોપને બંધ તેને થાય છે. “આ મારૂં' તેમ કરીને પરવશપણાથી જે મૂકી દેવાય છે તેનો પા૫વિભાગ અવશ્ય પછવાડે આવે છે અને અનુમતિ નહિ હોવાથી પુણ્યવિભાગ પછવાડે આવતું નથી. પાપ તે પૂર્વે લખાયેલા દેવા-કરજના કાગળની જેવું છે. સહી કરી આપીને જે કરજ કરેલું હોય તે દેવું આપી દીધા વગર તેનું વ્યાજ ઉતરતું નથી, વ્યાજ વધ્યાજ કરે છે; પુણ્ય તો નવીન વ્યાપારને અંગે વસ્તુ ગ્રહણમાં હસ્તાપણુ–સત્યકાર તુલ્ય છે. નવીન વ્યાપારમાં જે બેલે (સદે કરે) તેજ લાભ પામે છે, તેવી જ રીતે પુણ્યમાં પણ અનુમતિ વિના લાભ મળતું નથી. આ પ્રમાણે લક્ષમી આભવ અને પરભવ બનેમાં દુઃખ દેનારી છે. જેઓ શાસ્ત્રનું રહસ્ય ભણેલાં હોય, જેમને ધર્મની સામગ્રી મળી હોય તે પુરુષને તે કાશયષ્ટિ જેવી લક્ષ્મી પણ મુક્તિનું સુખ આપનારી થાય છે, તે કેવી રીતે ? ડાહ્યો બુદ્ધિમાન પુરૂષ કાશયષ્ટિના વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખીને તેને પરિકમિત કરીને જુદા જુદા ક્ષેત્રોમાં ફરીને વાવે છે, પછી
Jan Education Interation
For Personal & Private Use Only
www.Binelibrary.org
Page #289
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર રેડ
ચરિત્ર ભાગ ૧
સાતમો ૫ લવ
તેજ કાશયષ્ટિનું ઝાડ શેરડીના ઝાડ જેવું થઈ જાય છે, તેવી જ રીતે કાશયષ્ટિરૂપ લક્ષમીને પણ જે માણસો જિનભુવન, જિનબિંબ (જિનાગમ સાધુ સાધી શ્રાવક-શ્રાવીકા) વિગેરે સાતે ક્ષેત્રમાં વાપરે છે તેને શેરડીના વૃક્ષની જેમ પરંપરાએ તે લદ્દમી મોક્ષનું સુખ આપનાર થાય છે, નહિ તે તે સર્વરીતે અનર્થકારી જ થાય છે. આ પ્રમાણે મેળવેલી લક્ષમી પણ જે સ્થિર રહેતી હોય, તે તેને બંધનમાં રાખવી સારી છે–વ્યાજબી છે, પણ તે લક્ષ્મી તે સમુદ્રના તરંગેની જેવી ચપળ છે. લક્ષ્મીને માટે અનેક મનુષ્યોએ પ્રાણુ ગુમાવ્યા છે, અને ગુમાવશે. લક્ષમી કેને ઘેર બંધાઈને રહેતી નથી. પુરાદિકમાં પણ નીચે જણાવ્યા પ્રમાણે લક્ષમી અને સરસ્વતીને સંવાદ આપેલ છે.
એકદા લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વિવાદ થયો, તેમાં સરસ્વતી બોલી-“જગતમાં હું જ મોટી છું, કારણ કે મેં અંગીકાર કરેલો મનુષ્ય સર્વત્ર સન્માન પામે છે, અને તેઓ સર્વ પુરુષાર્થના ઉપાયને પણ જાણે છે, કહ્યું છે કે- “વશે પૂત્તે રાજ્ઞા સર્વર પુકારે,' રાજા પિતાના દેશમાં જ પૂજાય છે, પણ વિદ્વાન તે સર્વત્ર પૂજાય છે. વળી તે લદ્દમી! તું કે જે નાણારૂપે રહેલી છે, તેના મસ્તક પર પણ હું રહેલી હોઉં, તો જ લેવા દેવા વિગેરે વ્યાપારમાં તારે વ્યવહાર થઈ શકે છે, અન્યથા તને કઈ ગ્રતુણુ કરતું નથી, માટે હું જ મોટી છું.” તે સાંભળીને લક્ષમી બોલી કે-“હે સરસ્વતી ! તેં જે આ કહ્યું છે તે માત્ર કહેવાયેજ છે; તારાથી કઈની સિદ્ધિ થતી નથી. કારણકે તે અંગીકાર કરેલા પુરૂષે મારે માટે થઈને સેંકડે અને હજારે દેશમાં પરિભ્રમણ કરે છે, અને મારા અંગીકૃત પુરૂષ પાસે આવી સેવકની જેમ તેમની આગળ ઉભા રહે છે. કહ્યું છે કે –
૨૭૮
For Personal & Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧
સાતમા લય
& SE
TRAITA E
वयोवृद्धस्तपोवृद्धा ये च वृद्धा बहुश्रुता ।
ते सर्वे धनवृद्धानां द्वारे तिष्ठन्ति किंकरा ॥
“જેએ! વયેવૃદ્ધ છે, તપસ્યાવડે વૃદ્ધ છે અને જેએ બહુશ્રુત તરીકે વૃદ્ધ છે, તે સવે ધનથી વૃદ્ધિ પામેલાના દ્વાર પાસે કિંકર (સેવક) ની જેમ આવીને ઉભા રહે છે.’’
વળી ધનિકની પાસે તેની ખુશામત કરનારા અનેક વચને ખેલે છે, અછતા ગુણાના આરોપ કરીને ઉપમા તથા ઉત્પ્રેક્ષા વિગેરે અલકારો સહિત તેની પ્રશ'સા કરે છે, છત્રપ્રમ`ધ, હારપ્રખધ વિગેરે પ્રશ્નધા રચીને તેમાં તેના ગુણાનુ... વર્ષોંન કરી પોતાની વિદ્વત્તા ખતાવે છે. આ પ્રમાણે કરીને પણ તેની કૃપાને સંપાદન કરે છે. તેમાં જો કદાચ લક્ષ્મીવાન્ પ્રસન્ન થયા તે તે વિદ્વાન પોતાના મનમાં ષિત થાય
છે અને જો તેની પ્રસન્નતા ન થઈ તે ખેદ પામે છે, એટલે ફરીથી પણ ભિન્ન ભિન્ન (જીદી) સ્તુતિ વચના મેલીને તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. તે વિષે કહ્યુ છે કે :~
दृशां प्रान्तैः कान्तै कलयति सुदं केापकलितै रमीभिः खिन्नः
स्याद्वनधननिधीनामपि गुणी ।
उपायैः स्तुत्याः कथमपि स रोषानपनयेदही मोहस्ये यं वैभवभवन षम्यघटना ॥
‘ગુણવાન્ વિદ્વાન્ પણ પુષ્કળ ધનના નિધિ સમાન ધનિકની ધ્રુષ્ટિના પ્રાંત ભાગને મનહર (પ્રસન્ન)
For Personal & Private Use Only
૨૭૯
www.aliellbrary.org
Page #291
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ |
સિાતમો પલવ
A寇必必出显邵说以必凶凶凶必经3凶凶凶凶凶必露
દેખે તે ખુશ થાય છે, અને કેપયુક્ત દેખે તે ખેદ પામે છે, તથા સ્તુતિ આદિ ઉપાવડે કઈ પણ પ્રકારે તેને રેવ દૂર કરે છે. અહા ! આ સંસારમાં મહારાજાની ઘટના (રચના) કેવી વિષમ છે?”
તેથી હે સરસ્વતી ! તારા અંગીકાર કરેલા પુરૂષો મારા અંગીકાર કરેલા પુરૂના સેવક સમાન છે. મારા અંગીકાર કરેલા પુરૂષના દેશે પણ ગુણરૂપજ થાય છે, માટે જગમાં હું જ મેટી છું. વળી હે સરસ્વતી ! માત્ર જૈનમુનિઓ સિવાય બીજા જે પુરૂષે તારૂં સેવન કરે છે, તેઓ સર્વે પ્રાયે મારે માટેજ કરે છે, કેમકે “શાસ્ત્રને પ્રયાસ કરી વિદ્વાન થઈને હું લફમીનું ઉપાર્જન કરીશ.” તેજ તેમનું સાધ્ય હોય છે. તેમાં પણ આ જગતમાં પ્રાયે બાળકેજ તને અનુસરે છે, તેઓ પણ ઉત્સાહ રહિત મારા માતાપિતાના કે અધ્યાપકના ભયથી જ તારૂં સેવન કરે છે. પરંતુ પ્રીતિપૂર્વક તને અનુસરતા નથી. બીજા કેટલાક વૃદ્ધ પુરૂષે તને અનુસરે છે, તેઓ પણ લજજાથી કે ઉદર (પેટ) ભરણુના ભયથી અથવા મારા અંગીકૃત પુરૂષોને પ્રસન્ન કરવાના હેતુથી ગુપ્ત રીતે અભ્યાસ કરે છે, કેમકે લોકો પણ તેમની હાંસી કરે છે કે- અહો ! આટલી મોટી ઉંમરે હવે ભણવા બેઠા છે, હવે પાકે ઘડે કાંઠા ચડવાના છે?” ઈત્યાદિ કહીને લેકે તેનું ઉપહાસ કરે છે, અને મારે માટે તે સર્વે સંસારી જી અનાદિ કાળથી સર્વ અવસ્થામાં મને અનુકૂળજ છે. નાનાં બાળકે પણ મારું નાણાદિક સ્વરૂપ જોઈને તરત જ ઉ૯લાસ પામે છે, હસે છે, અને મને ગ્રહણ કરવા માટે હાથ લાંબો કરે છે, તે પછી જેઓ અધિક અધિક ઉમરવાળા હોય છે, તેઓ મને જોઈને ઉલ્લાસ પામે તેમાં શું આશ્ચર્ય ! વૃદ્ધ લોકો પણ મને ઉપાર્જન કરવા માટે યત્ન કરે તેમાં કઈ પણ તેનું હાસ્ય કરતા નથી, પણ ઉલટી તેની પ્રશંસા કરે છે કે –“અહો ! આ પુરૂષવૃદ્ધ થયા છતાં પણ સ્વઉપાર્જિત
૧૮૦
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #292
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલ્લવ
ધનથી પિતાને નિર્વાહ કરે છે, કેઈની (પુત્રાદિકની) પરતંત્રતા ભગવતે નથી. જે પ્રાણીએ એકજવાર મારૂ સ્વરૂપ જોયું હોય તે જન્માંતરમાં પણ મને વિસરતો નથી, અને તેને તે ગણુ પખવાડીયામાંજ ભૂલી જાય છે. માટે હે સરસ્વતી ! મારી પાસે તારૂં માન કેટલું ? જે કદાચ આ મારી વાત પર તને વિશ્વાસ આવતું ન હોય, તો આ સમીપે શ્રીનિવાસ નામનું નગર છે, ત્યાં તું જા. આપણે આપણા મહત્વની પરીક્ષા કરીએ.” તે સાંભળીને સરસ્વતી બેલી કે-“ઠીક, ચાલ.” ત્યાર પછી તે બન્ને દેવીઓ નગરની સમીપના ઉધાનમાં ગઈ. લક્ષમી બેલી કે-“હે સરસ્વતી ! તું કહે છે કે હું જ જગમાં સર્વથી ભેટી છું, તો તું જ પ્રથમ નગરમાં જા અને તારી શક્તિથી તું સર્વ લોકેને વશ કરજે. પછીથી હું આવીશ, અને તારે આધીન થયેલા પુરૂષે મને ભજે છે કે નહીં તે જેજે. તેમાં આપણા બંનેનું મહત્વ જણાઈ આવશે.” ત્યાર પછી સરસ્વતી મનેખુર, અદ્ભુત સ્વરૂપવાળું અને વસ્ત્ર આભૂષણોથી સુશોભિત બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નગરમાં ગઈ. બજારમાં જતાં એક મોટો મહેલ જોયે. તેમાં કેટી ધનને સ્વામી રહેતું હતું. ત્યાં મહેલના દ્વારની પાસે તે ધનિકનું વર્ગના વિમાન જેવું સભાસ્થાન હતું. તેમાં ઘણા ઉત્તમ વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલે તથા અનેક સેવકોથી સેવાને તે ધનિક એક મનહર ભદ્રાસન પર બેઠો હતો. તેને જોઈને આ માયાવી બ્રાહ્મણે આશીર્વાદ આપે. ત્યારે મને હેર સ્વરૂપ, ઉત્તમ વેષ અને ગુણને સમુથી અલંકૃત એવા તે પવિત્ર બ્રાહ્મણને આશીર્વાદ સાંભળીને તે ધનિકે આસન પરથી ઉભા થઈ સાત આઠ પગલા તેની સમુખ આવી તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને તેને બહુમાનપૂર્વક બીજા ભદ્રાસન પર બેસાડી પોતે પિતાના ભદ્રાસનપર બેઠો. તેના ગુણથી રંજીત થયેલા ધનિકે તેને પૂછયું કે-“હે ભટ્ટજી ! આપ ક્યા દેશના રહીશ છે ? અહી
5888888888888888888888888888
For Personal & Private Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર જી ચાત્ર ભાગ ૧
સાતમો ૫૯લવા
આપનું પધારવું શા કારણે થયું છે? કયા પુણ્યશાળીને ઘેર આપને ઉતારે છે ? અને આપનું નામ શું છે ?” આ પ્રમાણે તે ધનિકના પૂછવાથી બ્રાહ્મણ બે કે-“હે ગેબ્રાહ્મણ પ્રતિપાળક શેઠ ! હું કાશીશમાં વારાણસી નામની પવિત્ર મહાપુરીમાં રહું છું, બ્રાહ્મણના ષટ્કર્મમાં તત્પર છું, સમગ્ર શાસ્ત્રો ભણેલે છું, ધર્મની રૂચિવાળાને પુરાણાદિકની કથા શ્રવણ કરાવવાવડે મારી વૃત્તિ (આજીવિકા) ચાલે છે, અનેક બ્રાહ્મણોને હું વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરાવું છું, તે નગરીને રાજા પણ દક્તિપૂર્વક મારી સેવા કરે છે. તે રાજાએ મને ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે સો ગામ આપેલાં છે, તેથી હું સુખે વસુ છું. હે શેઠ ! એકદા શાસ્ત્ર વાંચતા તેમાં યાત્રાનો અધિકાર આવ્યો. તેમાં મેં વાંચ્યું કે મનુષ્ય જન્મ પામીને જેણે યાદ કરી નથી, તેને જન્મ અંતગડુના જે નિષ્ફળ છે., આ પ્રમાણે યાત્રાને મહિમા જણીને મને તીર્થાટન કરવાની ઈરછા થઈ, તેથી હું ઘર આગળ પાલખી, મિયાના, વિગેરે વાહનેની સામગ્રી હોવા છતાં પણ તીર્થયાત્રા પગે ચાલીને કરવાથી મોટા ફળ દેનારી થાય છે. તેથી તે સર્વ છેડીને એકલે જ તીર્થયાત્રા માટે નીકળ્યા છું અને ફરતાં ફરતાં ગઈ કાલે જ અહીં આવ્યો છું. એક શાસ્ત્રાભ્યાસની શાળામાં મારે ઉતારે છે. ત્યાં રા પસાર કરી સવારે સ્નાનાદિક ષટ્કર્મ કરી આ નગર જેવા નીકળ્યો છું. બજારમાં ફરતાં અરે આપ પુણ્યશાળીનું દર્શન થયું. આપને યોગ્ય જાણીને આશીર્વાદ આપે.” આ પ્રમાણે કહીને તે માયાવી બ્રાહ્મણ મૌન રહ્યો. ત્યારે તે શેઠે બે હાથ જોડીને કહ્યું કે-“આજે અમારા મહાપુણ્યનો ઉદય થયો કે જેથી સમગ્ર ગુણગણથી ભૂષિત આ૫ તીથવાસીના દર્શનથી અમારે મનુષ્યજન્મ સફળ થયે. ઇશ્વરના દર્શનને તુલ્ય હું આપનું દર્શન માનું છું. આજે મારા ગરીબ ઉપર આપે મોટી કૃપા કરી છે. આજે વગર બેલા ગંગાનદી
late:2648888888888888888888888888888
૨૮૨
Jan Education International
For Personal & Private Use Only
www.jane brary.org
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી
મારે આંગણે આવી છે એમ હું માનું છું તેથી અમૃતને ઝરનારી વાણીડે કૃપા કરીને આપ મારા પર ધન્યકુમાર | કાંઈક અનુગ્ર કરે.’ તે સાંભળીને તે બ્રાહ્મણ અત્યંત મધુર વાણી વડે સાવસરને 5 રાગ, સ્વર, ગ્રામ ચરિત્ર
અને મૂછનાદિથી યુક્ત, કર્ણને કઠોર ન લાગે તેવું, કિલછાથ વિગેરે દેથી રહિત, શૃંગારાદિક રસથી ભાગ ૧ |
ભરપૂર, અનેક અર્થના અવનિની રચનાથી ચિત્તને ચમત્કાર, કરનાર, અલંકાર યુક્ત, વિવિધ પ્રકારના છંદ સાતમે
અને અનુપ્રાસ સહિત, ચિત્તને આહાદકારક, કઈ વખત પૂર્વે નહીં શ્રવણ કરેલું તથા સાર્થક અક્ષરેથી પલ્લવ
વિભૂષિત એવાં સૂકતાદિક ઉંચે સ્વરે બોલવા લાગ્યા. સકળ ગુણોથી અલંકૃત તે બ્રાહ્મણની વાણીથી જેનું હૃદય આકર્ષિત થયું છે તથા જેને સમસ્ત ગૃહકાર્ય વિસ્મૃત થયા છે એ તે શેઠ નેત્ર અને મુખને વિકસ્વર કરતે વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. મસ્તક કંપાવતે અને નેત્ર ધુમાવતે તે એક ચિત્તે શ્રવણ કર્ત હોવાથી ચિત્રમાં આપેલી મનુષ્યની મૂર્તિની જેમ નિશ્ચળ થઈ ગયો. માર્ગે જતા આવતા લેકે પણ
હરણની જેમ સંગીતથી ખેંચાઈને દેડતા ત્યાં આવવા લાગ્યા, અને તેઓ પણ ચિત્રની જેમ (સ્થિર) જ થઈને એક ચિત્તે શ્રવણ કરવા લાગ્યા. તેમજ જેઓ શાસ્ત્રના જ્ઞાનમાં કુશળ પંડિત હતા, જેઓ પિતપેતાની
વિદ્વત્તાના ગર્વવાળા હતા, જેઓ અત્યંત સખ્ત અભ્યાસથી સમગ્ર શાસ્ત્રના પરમાર્થને કંઠે રાખનારા હતા, તથા જેઓ વકતૃત્વ અને કવિત્વના સાસ ભણીને તેનું ફળ પામવાથી મન્મત્ત થઈને ફરતા હતા, તેઓ પણ ત્યાં આવીને શ્રવણ કરવા લાગ્યા. તે માયાવી બ્રાહ્મણની નવનવા ઉલ્લેખથી શોભતી બુદ્ધિની પટુતાથી શબ્દભેદ, પદચ્છેદ અને શ્લેષાર્થ વિગેરે વિચિત્ર પ્રકારના અલંકારથી ગર્ભિત અને સર્વતે મુખ (વિષય) વાળી વાણીની કુશળતા જોઈને તે સર્વે પંડિતો પિતાપિતાની નિપુણતાનો ગર્વ તજી દઈ તે બ્રાહ્મણની અને તેની
૨૮૩
For Personal & Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમારે
ચરિત્ર
ભાગ ૧
સાતમે પલ્લવ
વાણીની પ્રશંસા કરવા લાગ્યા–“અહો ! શું આ તે બ્રાહ્મણ છે ? કે રૂપાંતરે આવેલી બ્રહ્માની મૂર્તિ છે? આ તે સાક્ષાત્ કામદેવની મૂર્તિ છે કે દાઢી મૂછવાળી સાક્ષાત્ સરસ્વતી દેવી છે? અથવા શું આ સર્વ રસેની પ્રત્યક્ષ મૂત્તિ છે ? આની વાણી શું આદિબ્રાની વનિ છે? કે શૃંગારાદિક અમૃત રસની નદી છે ! અહો ! આનું ચમત્કાર ઉપજાવવામાં કુશળપણું અને બુદ્ધિનું પટુપણું ! અહો ! આની સાર્થક અને વિવિધ પ્રકારના અર્થની ચેજના કરવાની શક્તિ ! અહો ! આની શબ્દના અનુપ્રાસની ચતુરાઈ! અહો ! આની એકજ પદ્ય (કવિતા) માં દરેકે પાદે નવનવા રાગ ઉતારવાની શક્તિ ! અહો! આની અત્યંત કઠણ અને ગંભીર અર્થને શ્રોતાના હૃદયમાં સહેલાઈએ ઉતારવાની- (સમજાવવાની) અપ્રતિમ શક્તિ ! અહો ! આનું ઉપમા રહિત અને જગતના ચિત્તને રંજન કરનારૂ શરીર સૌન્દર્ય ! કઈ પણ અનિવાઓ શક્તિએ રચેલી લીલાનો આ વિલાસ જણાય છે! મનુષ્યમાં તો આવી સર્વ ગુણની એકત્ર સ્થિતિ દુર્લભ છે ; આવું સ્વરૂપ તે કઈ પણ સ્થાને જોયું કે સાંભળ્યું નથી ! આ તો મહા આકારક છે!” જેઓ નૃત્યકળામાં કુશળ અને સંગીતાદિકના જ્ઞાનથી ગર્વિષ્ઠ હતા, તેઓ પણ આની વાણી સાંભળીને પિતપોતાના અભિમાનને ત્યાગ કરી તેની જ સ્તુતિ કરવા લાગ્યા કે “અહો ! આની રાગાદિકને ઉલટપલટ કરવાની શક્તિ કેવી છે? અહો ! આની એક રાગને બીજા રાગમાં મેળવવાની શક્તિ કેવી છે ?” ઈત્યાદિ અનેક પ્રકારે પ્રશંસા કરતા સેંકડો અને હજારો લેકે પિતાપિતાનાં ગૃહકાર્યો તથા ખાનપાનની ઈચ્છાને પણ વિસરીને ઉંચા કણું રાખી તેની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. કોઈ પણ માણસ એક અક્ષર પણ બોલતું નહિ. ક્ષણે ક્ષણે ગમન કરવાના સ્વભાવવાળ કાળ કેટલે ગયો તેની શુદ્ધિ પણ કેઈને રહી નહિ. એ રીતે લગભગ સવા પ્રહર પસાર થઈ
૨૮૪
For Personal & Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
૨૧૧
ગયા. આ સમયે નગરની બહાર ઉપવનમાં રહેલી લક્ષ્મીદેવીએ મનમાં વિચાર કર્યાં કે- સરસ્વતીએ નગરમાં જઈને પોતાની શક્તિથી સમગ્ર લેાકેાનાં મન વશ કર્યાં છે. આટલી મુદત સુધી તેણે પેાતાની શક્તિનુ સામર્થ્ય બતાવ્યુ છે, હવે હું ત્યાં જઈને તેની શક્તિના વિનાશ કરૂં.'' એમ વિચારીને લક્ષ્મીએ અત્યંત વૃદ્ધાશ્રીનું રૂપ ધારણ કર્યું. વૃદ્ધાવસ્થાને લીધે તેણીનાં ગાત્રો સંકુચિત્ર થયાં હતાં, નેત્ર અને નાસિકામાંથી પાણીનાં ટીપાં પડતાં હતાં, મુખમાં એક પણ દાંત હતા નહીં, તેથી તેમાંથી લાળ પડતી હતી, વૃદ્ધાવસ્થાને લીધે મસ્તકપરના વાળ ખરી પડવાથી તાલ પડેલી હતી, શરીરની ચામડીપર જરા પણ તેજ નહિ, વચન ખેલતાં પશુ સ્ખલના થતી હતી, નેત્રથી બરાબર જોઇ શકાતું નહોતું, મિલન શ્વેત વસ્ત્ર ધારણ કરેલું હતું, શરીરનેા ભાગ કટીપ્રદેશથી નીચે નમી ગયેલા હતા, તેથી હાથમાં લાકડીના ટેકા રાખ્યા હતા, ચાલતાં પગ થરથરતાં હતાં, તેથી તે લડથડિયા ખાી ખાતી મુશ્કેલીથી ચાલતી હતી. આવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરીને તે નગરમાં આવી. નગરમાં ભમતી ભમતી તેજ શેઠના મહેલમાં પાછલા દ્વાર પાસે આવીને વાણીવડે તે પાણીની યાચના કરવા લાગી. તે દ્વાર અધું ઉઘાડું હતું, ત્યાં તે શેઠની પત્ની તથા પુત્રવધુ એડી બેઠી પેલા બ્રાહ્મણની મધુર વાણી રસિકતાથી સાંભળતી હતી. તેણીના કણમાં આ વૃદ્ધાનું વચન ઉકાળેલા સીસા જેવુ લાગ્યું', અનેશ્રવણમાં રસના ભગ થવા લાગ્યા, તેથી સાસુએ ક્રોધથી વહુને કહ્યું કેહે વત્સે ! જો, જો, પાછળને દ્વારે કોણ પાકાર કરે છે? કોઈક કઠોર શબ્દ લે છે, તેથી આ મધુર વાણી સાંભળવામાં વિન્ન થાય છે, માટે તે જે કાંઈ માગે તે આપીને તેને અહીંથી કાઢી મુક, કે જેથી સુખે સાંભળી શકાય. આવુ...સુંદર શ્રવણુ કરવાનું આજ કાઈ મહાપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. ફરીથી
દીન
તેની
For Personal & Private Use Only
防烧烧鸡腿限B戏防阻B烧烧阻限
૩૮૫
www.airnellbrary.org
Page #297
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચાર ભાગ ૧
સાતમે પલવ
જ
આવું મળશે નહીં. આ ફણ લાખ મરેથી પણ વધારે મેઘે છે, એક ઘડી પણ જન્મ અને આખા જીવતરને સફળ કરનારી છે, માટે જ દી જઇને તેને ૬ જા આપી પાછી આવ,” આ પ્રમાણે વારંવાર સાસુએ કહ્યું, ત્યારે સાસુનું વચન અનુલંધનીય છે. એમ જ ણી એક વહુ એ કાર્ય દુકર માનતી હોય તેમ કાંઈક બડબડતી દોડતી ગઈ, અને કાર ઉધાડીને તે ફેશનેક હેવા લાગી કે- “અરે રાંડ શી ! કેમ પિકાર કરે છે? અમૃત પાનની જેમ સંસારની પીડાને નાશ કરનારૂં ધર્મના રહસ્યવાળું વચન સંભાળવામાં અમને કેમ વિત કરે છે? તારે શું જોઈએ છે તે કહે અને લઈને ચ હીથી ચાલી જા.” તે સાંભળીને વૃદ્ધા બેલી કે-“હે ભાગ્યવતી પુત્રી ! ધર્મ સાંભળવાનું ફળ દયા વિના સર્વ વૃથા (નકામુ) છે, માટે દયા કરીને મને જળપાન કરાવ. મને ઘણી તરસ લાગી છે. મારું ગળું તરસે સુકાઈ જાય છે તે સાંભળીને તે વહુએ તરત જળને કળશ ભરી લાવીને કહ્યું કે-“લે તારું પાત્ર જલદી કાઢ, આ પાણી લઈને અહીથી જા મારે તે એક ઘડી પણ લાખની જાય છે, તેનું એક એક વચન ચિંતામણિ નથી પણ અધિક છે, માટે આ પાણી ૯ઈને અહીંથી ચાલી જા.” વૃદ્ધા બેલી કે-“હે ભાગ્યશાળી બહેન ! હું વૃદ્ધ છું, માટે ધીમે ધીમે પાત્ર કાઢું છું” એમ કહીને તે ડોશીએ પિતાની ઝોળીને એક ખુણે ઉઘાડીને તેમાંથી એક રત્નમય પાત્ર બહાર કાઢી તેને પોતાના હાથમાં રાખી પાણી લેવા માટે પિતાને હાથ લાંબે કર્યો તે વખતે તે વહુ કાંતિના સમૂહથી દેદીપ્યમાન, લાખ રૂપિયાના મૂલ્યવાળું અને કઈ વખત નહીં દીઠેલું એવું તે પાત્ર જોઈને ચિત્તમાં આશ્ચર્ય પામી હતી બોલી કે- “હે ડોશી મા! તમારી પાસે આવું પાત્ર કયાંથી ? જ્યારે તમારી પાસે આવું પાત્ર છે, ત્યારે તમે દુઃખી કેમ થાઓ છે ? તમારૂં કઈ સગુંવહાલું નથી?”
Jain Education Intematona
For Personal & Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
સાતમો ૫દલવ
ડોશી બેલી કે-“હે કુળવતી ! મારે પહેલાં તે ઘણા કુટુંબીઓ હતા, તે સર્વે મરી ગયા છે. શું કરવું ? કર્મની ગતિ અનિર્વાશ્ય ન કહી શકાય તેવી) છે! કેણુ જ ણે છે કે શું થયું અને શું થશે? હમણાં તે હું એકલી જ છું, આવાં પાત્રે તે માટે ઘણું છે, પણ મારી ચાકરી કરે તેવું કોઈ નથી. જે કઈ મારી સેવા કરે, અને મારી જીંદગી પર્યત મારી અનુકૂળતાએ વર્તે તેને હું મારું સર્વસ્વ આપી દઉં', મારે રાખીને શું કરવું છે? લમી કેઈની સાથે ગઈ નથી અને જશે પણ નહીં.” એમ કહીને ડોશીએ ઝેળી ઉઘાડીને તે વહુને બતાવી. વહુ ઝેળીની અંદર જોવા લાગી, તે તેમાં અનેક રત્નમય પાત્રો, અનેક રત્નના વિષે અલભ્ય હતાં, તેણીએ કઈ પણ વખત નજરે પણ જોયાં નહેતાં તેવા તે હતા, તથા તેમાં સ્ત્રી અને આભૂષણો તથા અનેક મેતીના અલંકારે જેયા. તે દરેક કરોડ કરોડનાં મૂલ્યવાળાં હતાં, અને પૃથ્વીને પુરૂષને પહેરવા યોગ્ય ઉંચા કિંમતી વસ્ત્રો અને બીજા પદાર્થો પણ હતા. તે વહુ તે આ સર્વ વસ્ત્ર આભરણ વિગેરે જેને કથા સાંભળવાનું તે ભૂલી જ ગઈ અને તેણીના ચિત્તમાં લેભ પેઠો. લેભથી રંજીત થયેલી તે વહુ બેલી કે-“હે ડોશી મા ! શા માટે તમે દુઃખી થાઓ છે? તમારી સેવા હું કરીશ, તમે તો મારી માતા સમાન છે, અને હું તમારી પુત્રી છું. હું મન, વચન કાયાથી તમારી જીંદગી પર્યત શુદ્ધ સેવા કરીશ. તેમાં તમારે કાંઈ પણ શંકા રાખવી નહી, અને કાંઈ પણ ભેદ રાખવો નહીં. ઘરમાં આવે, અને આ ભદ્રાસનપર સુખેથી બેસે.” ત્યારે તે વૃદ્ધા ધીમે ધીમે પગલાં ભરતી જેમ તેમ મધ્યના દ્વારની પાસે આવીને ભદ્રાસન પર બેઠી. તે વહુ ખમા, ખમા.” એમ બેલતી દાસીની જેમ તેની પાસે ઉભી રહીને તે ડોશીની ખુશામત કરવા લાગી. પછી તે વૃદ્ધાએ તે વહુને પૂછયું કે-“હે પુત્રી ! તું મને અહીં રાખવાને
For Personal & Private Use Only
ainelibrary.org
Page #299
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવા
ઇઓ છે, તે શું આ ઘરમાં તું જ મુખ્ય છે કે જેથી તું નિઃશંકપણે મને નિમંત્રણ કરે છે? ” ત્યારે તે વહુ બોલી કે-“હે માજી? હું મુખ્ય નથી, પણ મારા સાસુ સસરા આ ઘરમાં મુખ્ય છે.” વૃદ્ધા બેલી
ત્યારે તેમની આજ્ઞા વિના તું મને કેમ રાખી શકીશ ?” વહુ બલી-“હે માજી ! આ ઘરમાં મારા સાસુ સસરા, જેઠ જેઠાણી અને દીયર દેરાણી છે તે સર્વે મારે અનુકૂળ છે. માટે તમારે અહીં સુખેથી રહેવું.” તે સાંભળીને વૃદ્ધાએ કહ્યું કે-“જો એમ હોય તે તારા સાસુ સસરા સન્માનપૂર્વક મને આગ્રથી રાખે, તે જ હું અહીં રહે, નહીં તે એક ઘડી પણ હું અહીં રહેવાની નથી. કારણ કે હે પુત્રી ! જ્યાં એકના ચિત્તમાં પ્રીતિ અને બીજાના ચિત્તમાં અપ્રીતિ હોય ત્યાં રહેવું યોગ્ય નથી.” વહુ બેલી કે-જે તેઓ સવ આગ્રહપૂર્વક અને વિનય સહિત તમને નિમંત્રણ કરે, તે તમે સ્થિર ચિત્તે અહીં રહેશો કે નહીં ? બીજી કોઈ ઈચ્છા છે? ” ત્યારે વૃદ્ધા બેલી કે-“બસ, એટલું જ જોઈએ.” તરતજ વહુ ચાલી, અને જ્યાં બારણું બંધ કરીને સાસુ અંદર બેસીને સાંભળતી હતી ત્યાં જઈને વહુએ સાસુને કહ્યું કે-આપ જલદી ઘરમાં આવશે. ત્યારે સાસુએ શ્રવણભંગના શ્રેષથી કહ્યું કે- “હે મૂખી ! કેમ ફેકટ વાચાળ વાણીથી અમૃતસ્ત્રાવી (જરતી) વાણીને શ્રવણમાં વિઘ્ન કરે છે ? વિધાતાએ તને મનુષ્ય રૂપે પશુ સરજી દેખાય છે. આવા દુર્લભ મનુષ્યભવને સફળ કરતાં અમને તું બુમ પાડીને વિન કરે છે, તેથી તેના પાપવડે તું મરીને ગધેડી થઈશ.” ત્યારે વહુ બેલી કે-“હે પૂજ્ય ! એક વૃદ્ધ માતા તમારા અગણ્યસમૂડના ઉદયવડે એચિંતા અને અણુબેલાવ્યા લહમીની જેમ આવ્યા છે.” તે સાંભળીને તે સાસુએ ક્રોધ અને અહંકાર સહિત જવાબ આપ્યો કે-“હે જડબુદ્ધિવાળી ! આ ગામમાં આપણાથી કઈ મોટું છે કે જેને તું સરસવને મેરૂની ઉપમા
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
3
WE88
આપી વર્ણવે છે? માટે મેં તને જાણી કે તું મહામુખ` છે. તું આવડી મેાટી ઉમરની થઈ છે, તે પણ વખત એવખતને હજી જાણતી નથી. કદાચ કઈ માઢુ માણસ અયોગ્ય અવસરે આપણે ઘેર આવ્યું હાય, તે તેને ચેગ્ય સન્માન અને શિષ્ટાચાર કરીને વિદાય કરી પોતાના કાર્ય માં સાવધાન થાય તેજ ડાહ્યા કહેવાય, પણ તારા જેવા ડાહ્યા કહેવાય નહિ.” આ પ્રમાણે સાસુનું વચન સાંભળીને વહુ એટલી કે“આપે કહ્યું તે ખરાખર છે, પરંતુ એકવાર અહીં આવીને મારૂ એક વચન સાંભળીને પછી ખુશીથી જાએ. શા માટે નકામા લોકોને સંભળાવા છે ?” તે સાંભળીને સાસુ ભ્રકુટી ચડાવીને નેત્રને વાંકા કરતી આવી, અને ખેલી લે, આ આવી, શુ કહે છે ?' ત્યારે તે વહુએ પાતાની કક્ષા (બગલમાં) લુગડાની અંદર રાખેલું રત્ન જડીત સુવણુનું પાત્ર દેખાડયું તે જોતાંજ સૂર્યંના ઉદય થતાં કમળની જેમ સાસુનું મુખ વિકવર થયું. હાસ્ય અને વિસ્મયસહિત તેણીએ વહુને પૂછ્યું કે−‘ હે પુત્રી ! આ તારા હાથમાં કયાંથી આવ્યું ?’ વહુએ કહ્યું–હુ પૂજ્ય ! આજે તમારા ભાગ્યના ઉદયવડે ગંગાનદી પેાતાની મેળે જ વગર ખેલાવી આવી છે, તે તમે કેમ મારાપર કાપ કરેા છે ? તમે પૂરી વાત જાણ્યા વિના મને ધ્રુવચન કહ્યાં, તે તમારી જેવાને ચગ્ય નથી. તમારા ચરણની સેવા કરતાં મારી આટલી ઉંમર ગઈ, તે સ` આજે ઘરના સર્વે માણસે વચ્ચે તમે નિષ્ફળ કરી. હું તમને શુ` જવામ આપું ? કોઈક વાત પૂજ્યને કહેવા ચેગ્ય હેાય અને કોઇ ન પણ હોય, કોઈ વચન પ્રગટ કહેવા જેવુ હાય અને કોઇ એકાંતમાં ચાર કાનેજ રાખવા જેવુ' હાય તેથી બધાના સાંભળતાં તમને શું કહું? હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો.’’ આ પ્રમાણે વહુનાં વચન સાંભળીને સાસુ બેલી કે હું પડતા ! હું જાણુ છું કે તું ડાહી છે, સમયને જાણનારી છે અને ઘરના અલંકારરૂપ છે. પણ શું
For Personal & Private Use Only
૧૮૯
www.jainellbrary.org
Page #301
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચાર ભાગ ૧
સાતમો
પલ્લવ
RSSAGBAB23888888888888888888888888
કરૂં? મારૂં ચિત્ત શ્રવણમાં વ્યા હોવાથી અજાણતાં જ મેં તને દુર્વચન કહ્યું, તે તું ક્ષમા કરજે પરંતુ તું જે કહે છે તે વૃદ્ધા કયાં છે?” વહુએ કહ્યું-“ઘરમાં ભદ્રાસન પર બેસાડ્યાં છે, માટે તમે ત્યાં જઈને સુખ સમાચારપૂર્વક શિષ્ટાચાર કરીને તેણીનું મન પ્રસન્ન કરે” પછી તે વહુ સાસુ ઘરમાં જઈને વિનયપૂર્વક તે વૃદ્ધાને સુખ સમાચાર પૂછી વિનંતિ કરવા લાગી કે-“હે માતા! આ અમારા ઘરમાં તમારે આનંદ સહિત સુખેથી પિતાનાજ ઘરની જેમ રહેવું, કાંઈ પણ શંકા રાખવી નહીં. અમારા એવા ભાગ્ય કયાંથી કે તમારી જેવા વૃદ્ધની સેવા કરવાનો સમય મળે ? તમે તે અમારાં માતુશ્રી સમાન છે. તમારે મને પુત્રી તરીકે જ ગણવી. અમારા મોટા ભાગ્યનો ઉદય થયો ને તમે તીર્થસ્વરૂપ અમારે ઘેર પધાર્યા. આ મારી ચારે વહુઓ તમારી દાસી છે, તે તમારી આજ્ઞા પ્રમાણે વર્તશે. ખાન, પાન, સ્નાન, શમ્યા પાથરવી, ઉપાડવી વિગેરે જે કામકાજ હોય તે તમારે નિઃશંક રીતે અમને કહેવું, તે સર્વ કામ અમો સર્વે હર્ષભેર શિરસાટે કરશું.” તે સાંભળીને વૃદ્ધા બોલી કે “હે ભદ્ર! તું કહે છે તે ઘણું સારું છે, પરંતુ તારે પતિ આવીને બહુ માનપુર્વક આદરથી મને રાખે, તે હું સ્થિર ચિત્તે રહું, કેમકે ચિત્તની પ્રસન્નતા વિના કોઈને ઘેર રહેવું ઠીક નહીં.” તે સાંભળીને શેઠાણી બેલી કે-“એટલાથીજ જે તમારા મનની પ્રસન્નતા થતી હોય, તે તે અતિ સુખે થઈ શકે તેવું છે. મારા સ્વામી આવા કાર્યમાં અત્યંત હર્ષવાનું અને ઉત્સાહવાન છે, અને પિતે અંગીકાર કરેલાને પ્રસન્ન ચિત્તે નિર્વાહ કરે છે.” ત્યારે તે વૃદ્ધા બેલી-“જો એમ હોય તે પણ તેની અનુજ્ઞા (રજા) વિના મારાથી અહીં રહી શકાશે નહીં.” શેઠાણીએ કહ્યું-“ ત્યારે હમણાં જ તેમને બોલાવીને અનુજ્ઞા અપાવું.” વૃદ્ધાએ પૂછયુ-તે કયાં ગયા છે? શેઠાણીએ જવાબ આપે-“કઈ પરદેશી બ્રાહ્મણ
888888882292328338 SELSDEPARTECHERCHE
Jan Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
$
આવેલા છે, તેની પાસે ધર્મનુ શ્રવણ કરે છે, પણ તેને હમણાંજ ખેલાવુ છું.” વૃદ્ધાએ કહ્યું-“જો એમ હાય તા તેને ધર્માંશ્રવણમાં અંતરાય ન કરવે.” શેઠાણી ખેલી—અરે ! એવા તેા પોતાના ઉદરનિર્વાહને માટે ઘણાએ આવે. તેથી થ્રુ ઘરનુ` કા` બગડવા દેવું ? ” એમ કહીને તે શેઠાણી દોડતી દોડતી જે ભાગની અંદર રહીને વહુએ સાંભળતી હતી ત્યાં જઈને તેના બારણામાં ઉભી રહી પોતાના એક સેવકને બે ત્રણ બૂમ પાડીને બેલાબ્વે, એટલે તે પણ શ્રવણમાં તલ્લીન થયેલે હાવાથી મનમાં દુભાતા દુભાતા આવ્યા. શેઠાણીએ કહ્યું કે- તું શેઠના કાનમાં જઈ ને કહે કે તમને ઘરમાં શેઠાણી ખેલાવે છે.” તે ચાકરે તે પ્રમાણે શેઠને કહ્યું, ત્યારે શેઠે ક્રોધથી કહ્યું કે-“ એવું શું મોટુ કામ આવી પડયું છે કે જેથી આવે સમયે એલાવે છે? માટે જા, અને કહે કે કામ હોય તે હમણાં રાખી મૂકો. ચાર ઘડી પછી આવીશ. હુમણાં તે છાનામાના આ અમૃતના જેવી ધર્માંકથાનું શ્રવણુ કરો.” તે સાંભળીને તે પ્રમાણે નાકરે કહ્યું. ત્યારે તે ફરીથી બેલી કે ફરીથી શેઠને કહે કે ઘણુ' અગત્યનુ' કામ છે, માટે ઘરમાં આવે.” ત્યારે તે ચાકર ખેલ્યા કે“ હું તો હવે નહિ જાઉ; મારાપર શેઠ ગુસ્સે થાય છે, માટે બીન્તને એ કામ બતાવેા.” ત્યારે શેઠાણીએ બીજા ચાકર પાસે શેઠને કહેવરાવ્યું. તેને પણ શેઠે તેજ જવાબ આપ્યા. છેવટે શેઠાણી બારણાં ઉઘાડી લેાકલજ્જાના ત્યાગ કરી મુખને બહાર કાઢી શેઠ પ્રત્યે એટલી કેહે સ્વામી ! જલદી ઘરમાં આવે, ઘણું મેટું કામ આવી પડયુ છે.' ત્યારે શેઠે વિચાર કર્યો કે-ખરેખર કાંઈક રાજકાય આવ્યું. જણાય છે, નહી તે લાજ છેડીને આટલા બધા લેાકેા બેઠાં છતાં કેમ મેહું કાઢીને ખેલે ? માટે મારે અવશ્ય જવુ જોઈએ.” એમ વિચારીને તે મહા મુશ્કેલીથી ઉડયેા. જલદી ઘરમાં આવીને ખેલ્યું- અરે ! ખેલ, ખેલ, કેમ ધમ શ્રવણમાં અંતરાય
For Personal & Private Use Only
૨૯૧
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
vies4288888888888888888888888888
કરીને મને બોલાવ્યો છે.” શેઠાણી બેલી... હે સ્વામી ! આકળા કેમ થઈ જાઓ છે? ધીરજ રાખે. તમારું ભાગ્ય ઉઘડયું છે. એક વૃદ્ધ માતા આવી છે.” શેઠે કહ્યું-કણ ! તારી મા આવી છે ?’ એમ બેલતાં શેઠ ઘરમાં ગયા. એટલે શેઠાણીએ પેલું પાત્ર દેખાડયું. તે જોતાં જ ચકમક (લેહચુંબકના) પાષાણુપર લેઢાનું આકર્ષણ થાય તેમ આકર્ષણ થવાથી પૂર્વનું સર્વ અધ્યવસિત (વિચારેલું) શેઠ ભૂલી ગયા, અને બોલ્યા કે-કઈ પણ વખત નહીં જોયેલું આ પાત્ર કયાંથી ?” તે બેલી-“હે સ્વામી ! હમણુ આપણે વ્યાખ્યાન સાંભળતા હતાં ત્યારે એક કે પરદેશી ડોશી આવી, તેણે આપણુ આંગણામાં ઉભા રહીને પાણી માગ્યું, ત્યારે મેં મેટી વહુને આજ્ઞા કરી કે–જા, જે, કેણ આવું કટુ વચન બેલીને ધર્મશ્રવણમાં અંતરાય કરે છે? તેને જે જોઈએ તે આપીને તેને રજા દઈ આવ” ઈત્યાદિ સર્વ વૃત્તાંત સ્વામીને નિવેદન કરીને તેણીએ કહ્યું કે “હે સ્વામી ! તમારા ભાગ્યના વશથી આ વૃદ્ધા જંગમ (હાલતી ચાલતી) નિધાનની જેમ આવેલી છે. કઈ પણ તેને ઓળખતું નથી. કેઈ તેને જાણતું નથી, પ્રથમજ તમારે ઘેર આવી છે. તેણીની પાસે આવાં પાત્ર, વસ્ત્રો અને આભૂષણે ઘણાં છે, માટે તેણીને વશ કરીને આપણે ત્યાં રાખે.” તે વાત સાંભળીને લેભથી ગ્રસ્ત થયેલે શેઠ શેઠાણી સહિત તે વૃદ્ધા પાસે ગયો. તેણીને પ્રણામ કરી કહેવા લાગે કે-“હે માતા! તમે કયા દેશથી પધારે છે? તમે કુશળ છે? શું તમારે કોઈ પરિચારક (સેવક) નથી ?” ત્યારે તે વૃદ્ધા બોલી કે-“હે ભાઈ ! પહેલાં તો મારે આવું જ ઘર, ધન અને સ્વજન વિગેરે એટલું બધું હતું કે તેટલું રાજાને પણ ન હોય, પરંતુ હમણું તે કેવળ એકલીજ છું. સર્વે સંસારી જીના કમની ગતિ વિચિત્ર છે.
For Personal & Private Use Only
Jain Education Intema
ww.jainelibrary.org
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર)
ચરિત્ર ભાગ ૧
સાતમો ૫લવ
नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभं ॥ (બાંધેલા) કર્મને ભગવ્યા વિના સેંકડો અને કરડે અને યુગવડે (વર્ષો) પણ ક્ષય થતો નથી; શુભ કે અશુભ જે કર્મ કર્યા હોય, તે અવશ્ય ભેગવવાં જ પડે છે.”
માટે હે ભાઈ! કર્મના દોષે કરીને હું આવી વૃદ્ધાવસ્થાદિક દશાને પામી શું શું કરવું ભાઈ?” તે સાંભળીને શેઠે કહ્યું-“હે માતા ! આજથી તમારે કાંઈ પણ અધીરા ન થવું કે ખેદ ન કરે. આ સર્વેને તમારે તમારી સંતતિ પ્રમાણે જ જાણવા. હું પણ તમારી આજ્ઞા પ્રમાણેજ વર્તનાર છું એમ સમજવું. તેમાં તમારે કાંઈ પણ સંદેહ રાખ નહી. આ ઘરને પિતાના ઘરની જેવું જ ગણવું, તેમાં કાંઈ પણ ભેદ માનવો નહીં, તમારી આજ્ઞાજ મારે પ્રમાણ છે. હું મન, વચન અને કાયાએ કરીને સત્યજ કહું છું કે માતાની જેમ હું તમારી ભક્તિ કરીશ, વધારે કહેવાથી કૃત્રિમ વિવેક કર્યા કહેવાય તેથી કહેતે નથી, અવસર આવ્યું બધું જણાશે.” એમ કહીને વળી તે કહેવા લાગ્યો-“ હે માતા ! અહીં બારણું આગળકેમ બેઠા છો ? ઘરમાં આવે અને પલંગને અલંકત (ભા) કરે.” આ પ્રમાણે શેઠ બોલ્યા કે તરતજ શેઠાણી અને વહુ તે વૃદ્ધાના હાથ અને ખભા પકડીને ખમા, ખમા” બેલતી ઘરમાં તેને પલંગ પર લઈ ગયા.
આ અવસરે દેવી માયાથી એવું થયું કે જ્યાં સરસ્વતી દેવી બ્રાદાણુના રૂપે વ્યાખ્યાન કરે છે અને પૂર્વે કહેલા સર્વ લેકે શ્રવણ કરે છે, તે જ રસ્તે થઈને કેટલાક રાજસેવકો અને બીજા કેટલાક નગર વાસીઓ
828888888888888888888888888888888888
૨૯૩
Jain Education Intema
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #305
--------------------------------------------------------------------------
________________
AUS
કમા૨|| ચાર ભાગ ૧
I
કે
સાતમ પલવા
以织网阴欲买码网双码假网网网感恩的
તથા ગરીબ, ભિક્ષુકે વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભૂષણે હાથમાં રાખીને દેડતા દેડતા નીકળ્યા. તે જોઈને કથાના શ્રવણમાં તલ્લીન થયેલા લોકોએ તેમને પૂછ્યું કે-“આ સુવર્ણ તથા રૂપાના અંલકારે અને વસ્ત્રો તમે કયાંથી લાવ્યા ? તથા જલ્દી કેમ દેડો છે ? એટલે તેઓ બોલ્યા કે- અમુક કેટયાધિપતિ શેઠ રાજાને કાંઈક માટે અપરાધ કર્યો હશે, તેથી અત્યંત કપ પામેલા રાજાએ સભા સમક્ષ હુકમ કર્યો છે કે “સર્વે રાજસેવકો તથા નગરના લેકે સ્વેચ્છાથી આ ગુન્હેગારનું ઘર લુટી લે, તેમાંથી જે માણસ જે જે વસ્તુ લઈ જશે તે તે વસ્તુ તેની થશે, તેમાં અમારા તરફથી કઈ પણ પ્રકારના ભયની શંકા રાખવી નહીં.” આ હુકમ થવાથી સર્વે લોકો તેનું ઘર લુંટવા લાગ્યા છે, લોકોએ ઘણું લુંટયું તે પણ હજુ ઘણું છે, તમે કેમ જતા નથી? જાએ, જાઓ, ત્યાં જઈને ખુશી પડે તે ચીજ ગ્રહણ કરે. કોઈ પણ રેકટેક કરતું નથી. આ અવસર ફરીને કયારે મળશે? અહીં બેસીને વાર્તા સાંભળવાથી શું હાથમાં આવશે ?” આ પ્રમાણે તેઓએ ઉત્સાહિત કર્યા, એટલે તેમાં લેભીજને હતા તે સાંભળવાનું છોડી એકદમ દેડતા ત્યાં ગયા. એટલામાં કેટલાક બ્રાહ્મણે કેટલાક વસ્ત્ર વિગેરે લઈને તે તરફ નીકળ્યા તેમને પંડિતોએ તથા બીજા બ્રાહ્મણેએ પૂછયું કે- આ કેને ઘેરથી લાવ્યા?’ એટલે તેઓએ કહ્યું કે “રાજાના અમુક પ્રધાનને પુત્ર માં હતા, તે નિરોગી થયે છે, મરતાં મરતાં જ બચે છે, સ્નાન કરે છે તેથી તેને પિતા દરેક બ્રાહ્મણને પાંચ પાંચ વસ્ત્રો, સુંદર ભજન અને એક એક સોનામહોર આપે છે, તમે અહીં કેમ બેસી રહ્યા છો? કેમ જતા નથી? જાઓ, તમે તે પંડિત છે તેથી તમને વિશેષ આપશે.” તે સાંભળીને પંડિત તથા સામાન્ય બ્રાહ્મણે તે તરફ દેડયા. પછી કેટલાએક ગૃહસ્થ શાહુકારે જે ત્યાં બેસીને શ્રવણ કરતા
Jan Education International
For Personal & Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
' શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
| હતા, તેમની પાસે કેટલાએક દલાલે આવ્યા અને તે શાહકારને કહેવા લાગ્યા કે આજે અમુક પરદેશી
સાર્થવાહ કે જે આ ગામમાં લાંબા વખતથી રહ્યો છે, તે પિતાના દેશ તરફ જાય છે, તેથી તે પુષ્કળ કાપડ વિવિધ કરિયાણા, અનેક રત્ન વગેરે મોઢે માગ્યા પૈસા આપીને ખરીદ કરે છે, તથા પિતાની વસ્તુઓ વેચે છે, ઘણા વેપારીઓ ત્યાં જાય છે, અને ઇચ્છિત મૂલ્ય લઈને આવે છે; તમે કેમ ત્યાં જતા નથી ? વ્યાપાર કેમ કરતા નથી ? આ અવસર ફરી ફરીને કયાંથી મળશે ? ” આ પ્રમાણે સાંભળીને સર્વ શાહુકારે પણ ઉઠયા. એટલે માત્ર કેટલાએક નિર્ધાન વાણિયાઓ કે જેઓ સામાન્ય સ્થિતિના હતા, તેઓ ત્યાં બેઠા બેઠા કથા શ્રવણ કરવા લાગ્યા. એવામાં તે ગૃહના સ્વામીએ પેલી વૃદ્ધાને કહ્યું કે હે માજી! આ ઉનાળાને સમય છે, તેથી તમને ગરમી લાગતી હશે, માટે સુંદર જળથી સ્નાન કરે.” ત્યારે તે વૃદ્ધા બોલી કે- બહુ સારૂં” ગૃહસ્વામીએ પિતાની પત્નીને કહ્યું કે-“અમુક પેટીમાં સુંદર સુગંધી તેલ છે, તે લઈ ને અત્યંગપૂર્વક (માલીસ) સ્નાન કરાવો. હું ઉપર જઈને પહેરવા યંગ્ય વસ્ત્રો લાવું છું, તેટલામાં તેમને સ્નાન કરાવી લો.” પછી શેઠાણીએ તેમના કહ્યા પ્રમાણે મર્દન કરીને તે ડોશીને સ્નાન કરાવી સુંદર વસ્ત્રવડે શરીર લુછયું. શેઠે પણ સુંદર વસ્ત્રો લાવીને પહેરાવ્યાં, અને તેણીને સુખાસન પર બેસાડી. પછી ડોશીએ કહ્યું કે- તમારા ઘરના આંગણામાં કેણુ મેટા શબ્દથી લે છે’ શેઠે જવાબ આપ્યો કે-“માજી! કોઈક પરદેશી બ્રાહ્મણ આવ્યું છે, તે માટે સ્વરે અનેક સુંદર સુક્તો બોલે છે. તેની પાસે ઘણા લોકે શ્રવણ કરે છે.” ત્યારે વૃદ્ધા બેલી કે-“અહો ! મારાજ કર્મને દેષ છે. તે લોકોને ધન્ય છે કે જે ઓ રસિક થઈને હર્ષપૂર્વક તેનું શ્રવણ કરી આનંદ પામે છે. બાકી મારા કાનમાં તો તે તપાવેલા સીસાને રસ નાખવા
૨૯૫
For Personal & Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
8
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો ૫૯લવ
B%AC%B8%B2BJEWEBSIDE 2828888888
જેવું લાગે છે.” ત્યારે શેઠે કહ્યું કે-“માજી ! હમણાંજ તેને બેલ બંધ કરૂં છું.” વૃદ્ધા બેલી-“શા માટે અંતરાય કરવો જોઈએ ? ” શેઠે કહ્યું-“ તમારા દુઃખનું નિવારણ કરવામાં અમને કાંઈ પણ હરકત નથી, માટે તેને આ સ્થાનેથી ઉઠાડું છું. તે બ્રાહ્મણ બીજે ઠેકાણે જઈને વાંચશે. અહી કાંઈ તેને લાગે નથી.” એમ કહીને શેઠ દેડતે ત્યાં ગયે, અને ક્રોધથી બેલ્યો કે “ હે ભટ્ટો ! હવે અહીંથી ઉઠે. આ શે અહીં કેળાહળ માંડે છે?” તે સાંભળીને જે છેડાએક લેકે બેઠા હતા, તેઓ બેલ્યા કે-“અરે આ ઉત્તમ બ્રાહ્મણ તમારું કાંઈ લઈ જાય છે? શું તમારી પાસે કાંઈ પણ માગે છે? આ તો તમારા ભાગ્યના ચંગે સાક્ષાત્ બ્રહ્માજ બ્રાહાણને સ્વરૂપે આવ્યા છે. માટે હશેઠ ! તમે ડાહ્યા, નિપુણ અને શાસ્ત્રજ્ઞ થઈને આવું હલકા માણસને પેશ્ય એવું વચન કેમ બેસે છે ? ” ત્યારે શેઠ બોલ્યા કે-“હું તમારી વચનની ચતુરાઈને જાણું છું, આવી ચતુરાઈ કઈ બીજા પાસે કરવાની છે, મારી પાસે કરવાની નથી જો તમે શ્રવણ કરવામાં આટલા બધા રસિક છે તે એને બોલાવીને પિતાને ઘેર રાખી કેમ નથી સાંભળતા? અમારા ઘરના આંગણામાં વિતંડાવાદ શા માટે માંડયો છે? માટે અહીંથી સૌ ઉઠી જાઓ, નહીં તે સેવકો પાસે ગળે પકડી પકડીને કાઢવા પડશે. અહી એક ઘડી પણ બેસશે નહીં, જલદી ચાલ્યા જાઓ.” આ પ્રમાણે શેઠનું અનાદરવાળું વચન સાંભળીને વિલક્ષ મુખવાળા થઈને સર્વે શેઠની નિંદા કરતાં ઉઠયા. પેલે બ્રાહ્મણ પણ ઉઠશે, અને લફર્મોનું આગમન થયું જાણીને વનમાં ગયે. શેઠ ઘરમાં આવીને વૃદ્ધા પાસે બોલવા લાગે કે-“હે માજી! આપના કાનને શૂળ ઉત્પન કરનાર પેલા બ્રાહ્મણને મેં કાઢી મૂકે છે. એવાં યુક્તિનાં વચને કહીને કાઢયે છે કે જેથી સર્વે લોકે પણ પિતાને ઘેર ગયાં છે, માટે હે માજી! હવે સુખેથી અહીં રહે.” વૃદ્ધાએ
૨૯૬
Ja Educaton inte
For Personat & Private Use Only
www.jane brary.org
Page #308
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર/8/
ચારેત્ર ભાગ ૧
સાતમો પલવ
એમ વિચારીને વૃદ્ધાએ શેઠને કહ્યું કે-“આ ઝેળીને સાચવીને સારે ઠેકાણે મૂકે, હું હમણાં બહિભૂમિ (કળશી) જાઉં છું.” શેઠ બેલ્યા કે-“હું જળનું (લેટે) પાત્ર લઈને તમારી સાથે જ આવું છું.” ત્યારે તે બોલી કે નહીં, એમ કરવાથી લકે બ્રમથી ચર્ચા કરે, તમારે નગરશેઠને એમ કરવું ઉચિત નથી, માટે હું એકલી જ જઈશ. બહિર્ભુમિ (જાજરૂ) વખતે મને મનુષ્યની સેબત પસંદ પણ નથી. વળી મારી તે આજ્ઞાજ પ્રમાણ છે, તેમાં કાંઈ યુક્તિ કરવાની નથી.” એમ કહીને તે જળપાત્ર (લેટે) લઈને ઘરમાંથી નીકળી
જ્યાં સરસ્વતી બેઠી હતી ત્યાં ગઈલમીએ સરસ્વતીને પૂછયું કે-“હે સરસ્વતી ! શુ સમાચાર છે? આ જગમાં કણ માટ? રે બહેન! લેકમાં તેં એવી રૂઢી પ્રવર્તાવી છે લદ્દમીના મસ્તક પર મારૂં સ્થાન છે, તે વાત ખરી; પરંતુ એ તે રાજાએ પિતાની આજ્ઞા પ્રવર્તાવવા માટે એવી રીતે કરી છે. જે કદાચ સુવર્ણ છે રૂડું અક્ષરની મુદ્રા વિનાનું વેચાતું જ ન હોય, તે તો તારૂં મહત્વ ખરૂં, બાકી તે સિવાય તે તે માત્ર ડંફાસ (બડાઈ) મારવા જેવું જ છે.” તે સાંભળીને સરસ્વતી બેલી કે- “ અજ્ઞાનવડે થયેલા આ જગતમાં તું જ મુખ્ય છે, કેમકે માત્ર મુનિજને વિના બીજા સર્વે સંસારી જી ઇદ્રિયસુખમાં આસક્ત છે, તેથી તે સર્વે તારીજ અભિલાષા કરે છે અને જે કઈ જિનેશ્વરના વચનનું રહસ્ય જાણનારા છે, તેઓ જ માત્ર મારી ઈચ્છા કરે છે.” લક્ષમી બેલી-“હે સરસ્વતી ! જે કઈ તારી ઈચ્છા કરનારા છે, તેઓને તે તુ પણ પાયે અનુકુળ થાય છે, તેની સાથે તું વિચારે છે તેને શેડો કે ઘણે પ્રયાસ તું સફળ કરે છે, તેમનું સાનિધ્ય તું મૂકતી નથી, અને તેમને તુ સર્વથા નિરાશ પણ કરતી નથી, પરંતુ જેકેઈ શાસ્ત્રના અભ્યાસ કરતાં
For Personal & Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્ય માર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલ્લવ
9825882888888888888835983
ખેદ પામીને તારાથી વિમુખ થાય છે, તેઓ તારે ત્યાગ કરે છે, તારું નામ પણ ગ્રહણ કરતા નથી વળી જેઓ તારા૫ર અત્યંત આસકત છે, તેઓ પણ મને તે ઈચછે જ, શાસ્ત્રને અભ્યાસ પણ મને મેળવવા માટે કરે છે. નિર્ગુણી પુરૂષોમાં અનેક પ્રકારે અછતા ગુણોને પણ આરેપ કરીને મારે માટેજ તેમની
સ્તુતિ (પ્રશંસા) કરે છે. એમ કરતાં જે કદાચ તેમને મારે સંગ થાય છે તે તેઓ ગર્વ સહિત પ્રફુલ્લિત થાય છે. નહી તો ખેદ પામે છે, અને ફરીથી પણ મારે માટે જ વિવિધ પ્રકારની વિદ્વતા ભરેલી ચતુરાઈ બતાવે છે, તેમ કરતાં પણ જે મારી પ્રાપ્તિ ન થાય તે અનેક પ્રકારની ખુશામત કરે છે, નહી કરવા લાયક કાર્યો કરે છે નહીં સેવવા લાયકની સેવા કરે છે. વિદ્વાને માં જે કાંઈ દૂષણ હોય છે. તે દૂષણપણે જ નિદાય છે, પણ જેઓ મારા સંગવાળા છે. તેઓના તે દેષ પણ ગુણપણે ગવાય છે.
आलस्य स्थिरतामुपैति भजते चापल्यमुद्योगितां, मूकत्वं मितभाषितां वितनुते मौढयं भवेदार्जवम्। पात्रापात्र विचारणाविरहिता यच्छत्युदारात्मतां, मातर्लक्ष्मी ! तवप्रसादवशतो दोषा अमी स्युर्गुणाः ॥१॥
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #310
--------------------------------------------------------------------------
________________
धृष्टः पश्चि वसति च सदा दूरत स्त्वप्रगल्भः ।
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ '
क्षांत्या भीरु र्यदिन सहते प्रायशो नाभिजात, सेवा धर्मः परमगह योगिनामप्योगम्य ॥२॥
સાતમે ૫૯લવ
આળસ સ્થિરતારૂપ ગણાય છે. ચપળતા ઉદ્યોગીપણું પામે છે મુંગાપણું ઓછા બેલપણુને વિસ્તાર છે, મૂર્ખતા સરળતારૂપ બને છે. પાત્ર અને અપાત્રની વિચારણાને અવિવેક ઉદારતારૂપ બને છે, આ રીતે હે લહમીમાતા ! તમારી કૃપાથી માણસમાં રહેલા તે તે દેશે પણ ગુણારૂપ થાય છે (૧) “અને મારાથી જે રહિત હોય તે તેના ગુણે પણ દોષપણાને પામે છે. માણસ ને મૌન રહે તે આ મુંગો છે એમ કહે છે, જે બોલવાચાલવામાં કુશળ હોય તે એને વાયડે કે બટક બેલે ગણવામાં આવે છે, નજીકમાં રહે તે ધિદ્રો કે કાયર ગણવામાં આવે છે અને જે દૂર રહે તે સ્નેહવિનાને કહેવામાં આવે છે ક્ષમાથી સહન કરે તે બીકણ–ડરપોક ગણવામાં આવે અને સહન ન કરે અને સામે થાય તે કહે આનામાં ખાનદાની જ નથી આ રીતે સેવા ધર્મ એટલે બધે ગહન છે કે યેગી પુરૂષો દ્વારા પણ જાણી શકાતું નથી (૨)
888888888883%8888888888888
૨૨૧
૨૯
For Personal & Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર -ભાગ ૧
સાતમો ૫૯લવ
સવે લોકો મારી પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના ઉપાયવડે ઉદ્યમ કરે છે, અત્યંત દુષ્કર ક્રિયાથી સાધ્ય થાય એવાં કાર્યો પણ ઉત્સાહથી કરે છે, તેમાં જે કદાચ પાપના ઉદયને લીધે તે સિદ્ધ ન થાય, તે પણ તેને મૂકતા નથી. સેંકડો અને હજારો વાર નિષ્ફળ થાય, મહા કષ્ટને પામે અને પ્રાણુના સંકટમાં આવી પડે, તે પણ મારી ઈચ્છા મૂકતા નથી. જો કે હું નિરંતર અનેક અવાચ્ય, અસહ્ય અને નિંઘ કષ્ટ આપું છું, તે પણ તેઓ મારાથી પરમુખ થતા નથી, અને મને અનુકૂળ જ દેખાય છે. માત્ર એક દ્રવ્યાનુગ ગર્ભિત અધ્યાત્મરૂપ ધમ શાસ્ત્રોને છેડીને બીજા જેટલા શાસ્ત્રોના સમૂહો છે, તે સર્વેમાં પ્રાયે મનેજ મેળવવાના ઉપાય અને મારાજ વિલાસ (વૈભ) વર્ણવ્યા છે. માત્ર એક મુનિરાજ સિવાય બીજા સર્વે સંસારી છે મારી સેવા કરે છે. કહ્યું છે કે
8888888888888888888888888888888
वयोवृद्धास्तपोवृद्धा, ये च वृद्धा बहुश्रुताः । ते सर्ने दनवृद्धानां द्वारे तिष्ठन्ति किंकराः ॥
“જેઓ વયથી વૃદ્ધ છે, તપસ્યાગી વૃદ્ધ છે અને જેઓ બહુશ્રુત (જ્ઞાન) હોવાથી વૃદ્ધ છે, તે સર્વે ધનવડે વૃદ્ધ એવા પુરૂષના દ્વારમાં કિંકરની (સેવક) જેમ રહે છે.’
હે સરસ્વતી ! ઘણું શું કહેવું ? ઘણા એવા હોય છે કે જેઓ મરણ આવતા સુધી પણ પિતાના ધનને પ્રગટ કરતા નથી, અને મારી ઈચ્છા પણ મૂકતા નથી. જે કદાચ તારા માનવામાં ન આવતું હોય,
800
For Personal & Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા પલવ
Jain Education Intemational
કદાચ
હાય,
તે હું તને પ્રત્યક્ષ બતાવુ` કે સવ પ્રાણીઓનુ` જીવિતવ્ય દેશ પ્રાણાથી બંધાયેલુ' છે, તેમાં ધનરૂપી અગીઆરમ બાહ્ય પ્રાણ પણ ઉપચારથી કહેલા છે, તે બાહ્ય પ્રાણરૂપી ધનને માટે થઈને કેટલાએક પુરૂષો, અભ્યંતરના દશે પ્રાણાને છેડી દે છે, પણ ધનને ત્યજતા નથી. મારૂ સ્વરૂપ જે સ્થાને રહ્યું ( દાટેલ) હોય, તે પર વૃક્ષ ઉગે, તે તે પણ જલદીથી વૃદ્ધિ પામીને પુષ્પ ફળાદિકથી પ્રફુલ્લિત થાય છે, તથા જ્યાં મારૂ સ્વરૂપ ત્યાં દેવા પણ ખેલાવ્યા વિનાજ જાય છે, માટે હું સુભગા સરસ્વતી ! મારી સાથેચાલ, તને કૌતુક બતાવું.” આ પ્રમાણે કહીને તે બન્ને દેવીએ ચાલી, અને નગરથી પાંચ કાશ દૂર જઈ એક વૃક્ષેાના કુંજમાં પછી લક્ષ્મીએ દેવી માયા વડે એકસા ને આઠ ગજ ( વાર) લાંબી પહેાળી અને ત્રણ હાથ ઉંચી એવી સુવણુ શિલા વિકી, તે શિલા રેતીમાં ડુબી ગયેલી અને માત્ર એક હાથજ બહાર દેખાતી હતી, શિલાને એક ખુણેા સાયંકાળના સૂર્યના પ્રકાશવડે ચળકતા હતા અને સૂર્યના કિરણની જેમ પ્રકાશ હતા. એક પ્રહર દિવસ અવશેષ (બાકી) રહ્યો તે સમયે રાજાના બે સેવકા કે જેઓને રાજાએ કોઇ માટે બીજે ગામ મેાકલ્યા હતા, તેઓ રાજનું કાય કરીને પાછા આવતા હતા, તેમાંથી એક જણુ હાવાથી મામાં આમ તેમ જોતા જોતા ચાલતા હતા, તેણે તે શિલાના એક ખુણા દૂરથી પ્રકાશિત જોયા. ત્યારે તેણેખીજાને કહ્યુ કે હે ભાઇ ! જો, જો, પેટુ દૂર કાંઇક ઝળકે છે તે શું છે? - તે સાંભળીને ઉતાવળને લીધે અને અનુત્સુકતાને લીધે જોયા વિનાજ કહ્યું કે-“ કાંઈક કાચ કે પાષાણુને કડકા હશે, અથવા કોમળ પાંદડાં વિગેરે કાંઇક હશે, પણ શું કાંઈ આ નિર્જન અરણ્યમાં સુવ` કે રત્ન તે નહી જ હાય ?’’ ત્યારે પહેલા ખેલ્યા- જો તમે આવે તે આપણે ત્યાં જઇને જોઈ એ કે શું છે? અને કેમ
તેણે
For Personal & Private Use Only
એડી.
એક
અને
કરતા
કાર્ય
કૌતુકી
风邪则远远贸贸贸贸总贸贸区远坚邪坚远忠贸贸贸贸网
૩૦૧
www.jainellbrary.org
Page #313
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલ્લવ
欧欧欧欧底底图区欧悠悠底欧欧欧欧晓冬应
ઝળકે છે ?' બીજે બોલ્યો કે શા માટે ફગટ અરયમાં ભટકવું જોઈએ? પ્રયજન વિના નકામો પ્રયાસ કરવાથી શું ફળ? આ તે ધેરી માગ છે, ઘણા માણસો અહીથી પહેલાં પણ ગયા હશે, જે કાંઈક ગ્રહણ કરવા જેવી તે વસ્તુ હોય, તે તેમણે જ ગ્રહણ કરી ન હોય ? માટે જલદી ચ લે. રાજા પાસે જઈ કાર્ય કર્યાનું વૃત્તાંત નિવેદન કરી આપણે ઘેર જઈ સ્નાન ભેજનાદિક કરી માગને શ્રમ થાક દૂર કરી રવસ્થ થઈ એ આ પ્રમાણે તેનું વચન સંભળીને પહેલા બે કે –“હે ભાઈ ! મારા મનમાં તે મોટું આશ્ચર્ય (થાય) ભાસે છે. માટે હું તો ત્યાં જઈને નિર્ણય કરીશ.” બીજાએ કહ્યું-ખુશીથી તું જા, તારા બાપદાદાએ ત્યાં થાપણુ મૂકેલી છે. તેથી તેનું પટકું બાંધીને ઘેર આવજે. મારી શંકા તારે જરા પણ કરવી નહીં', કે એમાં | ભાગ દેવો પડશે, મારે ભાગ જોઈ તે નથી, માટે તારે મને ભાગ આપે નહીં તુ જ લઈને સુખી થા.” એમ કહીને બીજે જદી ગામ તરફ ચાલ્યો અને પહેલા તે તેનાથી જુદો પડીને તે શિલા પાસે ગયે. ત્યાં તેણે રેતીમાં દટાયેલી શિલાને એક ખુણે જાત્ય સુવર્ણમય છે. તે જોઈ ને મનમાં આશ્ચર્ય પામી | વિચારવા લાગ્ય-અહો ! બહુ સારૂ થયું કે મારે સોબતી ન આવ્યો. જે કદાચ આવ્યા હતા તે તેને ભાગ આપવો પડત. મારાજ ભાગ્યને ઉદય થયું છે. હવે હું જોઉં તે ખરે કે આ સુવર્ણ કેટલુંક છે? એમ વિચારીને તે રેતીને હાથ વડે દૂર કરવા લાગે અને જોયું તો તે અપરિમિત મોટી શિલા જોઈને અત્યંત હર્ષને લીધે ગાંડા જે થઈ જઈ વિચારવા લાગ્યો-“અહો ! મારૂ અદ્ભુત ભાગ્ય છે કે જેથી મને આવું નિધાન પ્રાપ્ત થયું. મારા પર આજે દેવ તુષ્ટમાન થયા છે. આટલા લાલ થી તે હું રાજ્ય કરીશ. આ ધનના પ્રભાવથી હાથી, ઘેડા, પાયદળ વિગેરે સૌન્ય તૈયાર કરીશ. પછી બળવાન થઈ અમુક દેશને જીતીને
૩૦૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
NEA
ત્યાં રાજ્ય કરીશ.” આ પ્રમાણે મધના ઘડાને ઉપાડનાર શેખચલ્લી પુરૂષની જેમ આત ધ્યાનમાં તલ્લીન થઈને તે ફરીથી વિચાર કરવા લાગ્યા કે કોઇ પણ ઉપાયથી આ સુવઈને હું ગ્રાણુ કરૂ? આ પ્રમાણે વિચારતા તે ત્યાં જ ઉભા રહ્યો અને તર્ક વિતર્કમાં ગ થઇ ગયા, ખીજો સેવક કે જે ગામ તરફ ચાલ્યા ગયા હતા તે કેટલેક દૂર જઈ ને વિચાર કરવા લાગ્યું કે-“ રાજાએ અમને બન્નેને આજ્ઞા કરીને મેાકલ્યા હતા, તેમાંથી હું એકલા જઇને રાજાને વૃત્તાંત નિવેદન કરીશ, ત્યારે રાજા મને પૂજશે કે તારી સાથે બીજા હતા તે કયાં ગયા ? તે વખતે હું શું જવાબ આપીશ ? ખરા જવાબ આપવાથી શું થશે ? તે શી રીતે જણી શકાય માટે એકલા જવું ચેાગ્ય મથી, તેને લઈ નેજ જાઉં.” એમ વિચારીને કોઈ ઉંચે સ્થાને ચડીને મેટે સ્વરે તેને એલાવવા લાગ્યા. તે પેલાએ સાંભળ્યું, પરંતુ દ્રવ્યના લાભથી તે ઘેલેા થયેલા હતા, તેથી તેણે પણ ચે સ્થાને ચડીને હાથના અભિનયપૂર્વક મોટા શબ્દથી જવાખ આપ્યા કે−‘ તું જા, જા, હું પાછળથી આવુ છું. તે સાંભળીને ખીજાએ ફરીથી તેને બેલાબ્વે, તે પણ પહેલાએ તેને તેજ જવાબ આપ્યા. એમ ઘણી વાર ખેલાવ્યા છતાં પણ તે આવ્યા નહિ, ત્યારે ખીજાના મનમાં શંકા થઈ કે મેં ઘણીવાર ખેલાવ્યે છતાં તે કેમ આવતા નથી ? કાંઈ પણ કારણ હાવું જોઈ એ, માટે હું પણ ત્યાં જઈ ને જોઉં.' એમ વિચારીને માથી પાછા ફરી તે તેના તરફ ચાલ્યો. તેને આવતા જોઇને પહેલાએ બૂમ પાડી કે−તું જા, જા, હું પણ આવુ છું, ફોગટ કાળક્ષેપ (મેડુ' ) કેમ કરે છે?' આ પ્રમાણે કહ્યા છતાં પણ તે શંકાને લીધે ત્યાં ગયા એટલે તે પણ સુવર્ણ`મય શિલા જોઈ વિસ્મય પામી માથુ' હલાવતે ખાળ્યેા કે“ હે ભાઈ ! મેં તારૂ કુટિલપણું જાણ્યું. મને પણ છેતરે છે કે ? શું આ અરણ્યમાં રહેલુ' સુવર્ણ એક્લેાજ ગ્રહણ કરીશ? આટલું
For Personal & Private Use Only
肉肉肉肉饭
PROFES
303
Page #315
--------------------------------------------------------------------------
________________
ધન્યકમર
ચરિત્ર ભાગ ૧
સાતમો
પલ્લવ
બધું સુવર્ણ તને એકલાને શી રીતે પચશે? માટે આપણે બને વહેંચીને લઈ એ.” તે સાંભળીને પેલે બે કે—“તારો આમાં કાંઈ પણ ભાગબાગ નથી, આ સર્વ મારૂ છે, હું જ ગ્રહણ કરીશ. કેમકે મેતે તને પ્રથમથી જ કહ્યું હતું કે હે ભાઈ ! ચાલે આપણે ત્યાં જઈને જોઈ એ કે તે તેજસ્વી વસ્તુ શું છે? ત્યારે તે જવાબ આપ્યો હતે કે-“તું જ જા, તારા પૂર્વજોએ થાપણુ મૂકી હશે, તેનું પટકું બાંધીને ઘેર આવજે. મારે ભાગ જોઈ તે નથી, માટે મને આપીશ નહીં.” આ પ્રમાણે કહીને તું તે આગળ ચાલતે થયા હતાઅને હવે પાછો ભાગ માગે છે, તે શું તારૂં જ કહેલું તું ભૂલી ગયે ? હું તે સાહસ કરીને અહીં આવ્યું. મારા પુણ્યના ઉદયથી મને આ પ્રાપ્ત થયું છે. તેથી આ મારૂં જ છે; તારે આમા શું લાગે ? જેમ આવ્યું તેમ જ પાછા ઘેર ચાલ્યા જા. આમાંથી એક કેડીના મૂલ્ય જેટલું પણ તને આપીશ નહી. ફોગટ શા માટે ઉભે છે! અહીંથી ચાલ્યો જા. નહીં તે માટે અને તારે મૈત્રી રહેશે નહીં.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને લેભને વશ પડેલ બીજે ૫ણુ ક્રોધથી બોલે કે- અરે મૂર્ખરાજ ! શા માટે મારે ભાગ નહીં આપે ? હું અને તું એક રાજાનાજ સેવકો છીએ, રાજાએ એકજ કાર્ય માટે આપણને મોકલ્યા છે. તેમાં લાભ કે હાનિ, સુખ કે દુઃખ જે કાંઈ થાય તે આપણે બન્નેને લેવાનું અને સહન કરવાનું છે. એકજ સ્વામીએ એકજ કાર્યને માટે ફરમાવેલા સેવકને જે કાંઈ લાભ થાય છે, તે સર્વ વહેચીજ લેવાય છે, એ પ્રમાણે રાજનિતિ છે, તે શું તું ભૂલી ગયે? માટે હું તે તારા માથા પર હાથ મૂકીને આમાંથી અર્ધો ભાગ લઈશ. તું કાઈ નિદ્રામાં ઉઘે છે ! શું આ જગત મનુષ્યરહિત થઈ ગયું છે કે જેથી તારૂંજ કહેલું થશે? જો આ ધનને ભાગ આપીશ તે આપણી પ્રીત ગાઢ અને અચળ રહેશે, નહીં તે “પીવાને
Jain Education Intema
Beway.org
For Personal & Private Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવા
અસમર્થ, પણ ઢળવાને તે સમર્થ ' એ ન્યાયની જેમ રાજાની પાસે સર્વ નિવેદન કરીને તારા પૂર્વે સંચય કરેલા ધન સહિત આ સર્વ ગ્રહણ કરાવીશ, અને કારાગૃહ(જેલ)માં નંખાવીશ. માટે મને અર્ધો ભાગ આપ.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પેલાએ વિચાર્યું કે ખરેખર જે આને હું ભાગ નહીં આપુ તે તે ઉપાધિ કરશે, પરંતુ આ અપરિમિત (ઘણુ) ધન મને પ્રાપ્ત થયું છે. તે આને શી રીતે દઈ પણ શકાય? માટે જે હું અને મારી નાખ્યું તે પછી આ ધન મારૂં જ થાય અને બીજો કોઈ જાણે પણ નહીં. રાજા પૂછશે તે તેને એવો ઉત્તર આપીશ કે માર્ગમાં આવતાં અચિંત્યે વાઘ આવીને તેને ખાઈ ગયો, અને હું તે નાશીને આવતે રહ્યો. એ પ્રમાણે જવાબ આપીશ. બીજું કઈ જાણતું નથી, તેથી રાજાને આ વાતની ખબર પડશે નહિં. માટે આને મારી નાખવાથી જ મારે વિચાર સફળ થશે.” એમ વિચારીને ક્રોધથી તેની આંખ લાલ થઈ અને ગાળો દેતો તેને હણવા માટે મ્યાનમાંથી ખડગ કાઢીને દેડકો, અને કહેવા લાગ્યા કે-“મારા ધનની જે તારે ઈચ્છા હોય તે તૈયાર થા, તને ધન આપું.” એમ બેલતે તે તેની સામે ખડગ ઉચું કરીને દે. તેને સામે આવતે જોઈને બીજે પણ ક્રોધથી ખડગ કાઢીને ગાળ દેતે સામે દો. બને જણ ભેટભેટા (ભેગા) થયા કે તરતજ એકી સાથેજ ક્રોધથી એક બીજાના મર્મસ્થાનમાં બંનેએ ખડગના પ્રહાર કર્યા, જેથી તે બનને ભૂમિપર પડયા, અને અતિ તિક્ષણ પ્રહાર વાગવાથી એક ઘડીમાંજ તેઓ મરણ પામ્યા. તે વખતે વૃક્ષના કુંજમાં બેઠેલી લમીએ સરસ્વતીને કહ્યું કે-“ધનના અર્થીઓનું ચરિત્ર જોયું કે ? હજુ આગળ પણ જેજે કે શું થાય છે?’
ત્યાર પછી બે ઘડી (૪૮ મીનીટ) દિવસ અવશેષ (બાકી) રહ્યો ત્યારે નિઃસ્પૃહી (સાધુ) ના વેષને
૩૦૫
Jan Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #317
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમારી
ચાર ભાગ ૧
સાતમો પલવ
现欧风现奶役础网网网&&例假网邱昭总
ધારણ કરનાર એક નગ્ન તપવી હાથમાં ભસ્મને ગળે (ઘડે) રાખીને તે માર્ગે નીકળે. તેણે પણ સૂર્યના તેજથી ઉત્તેજીત રોવા તે શિલાના પ્રદેશને જોઈને મનમાં વિચાર્યું કે “ આ મહા અરણ્યમાં સૂર્યના કિરણના જેવું તેજસ્વી શું દેખાય છે ? હું જોઉં તે ખરે. કાંઈક આશ્ચર્યકારક જણાય છે.” એ પ્રમાણે કૌતુકની બુદ્ધિથી તે શિલાની સન્મુખ ચાલે. અનુક્રમે તે શિલાની પાસે આવે, તે તેણે તે શિલાનો એક ખુણો
છે. હાથવડે ધૂળને દૂર કરવા લાગ્યા, ત્યારે ઘણી મટી તે શિલા જણાઈ. તેથી તે તપસ્વીનું ચિત્ત લેભરૂપી પંક (કાદવ) થી મલીન થયું. તે મનમાં વિચાર કરવા લાગે કે-“અહો ! આટલું બધું ધન અહીં છે, આને લાભ થવાથી તે રાજરાજેશ્વરનું સુખ અનુભવાય તેમ છે. જેને માટે આટલું બધું તપસ્યાનું કણ કરૂં છું, તે તો અહીં જ પ્રાપ્ત થયું માટે હવે અહીં જ રહેવું.” એ પ્રમાણે વિચારીને તે આમતેમ જોવા લાગે, તો તે બનને રાજસેવકને મરેલા પડેલા જોયા. તેમને જોઈને તેણે વિચાર્યું કે-“ખરેખર આ બન્ને જણ આ ધનને માટે જ પરસ્પર શસ્ત્રના ઘાતથી મરણ પામ્યા જણાય છે. માગની સમીપે રહેલું આ ધન અહીં ગુપ્ત રહી શકે તેમ નથી; તેથી અહીં રાખવા યોગ્ય પણ નથી. તેમજ આ બધું કેઈથી ઉપાડી શકાય તેમ પણ નથી, તેથી તે આના કકડા કરીને કોઈ ગુપ્ત સ્થાને પૃથ્વીમાં નાંખી તેના પર મઠ કરીને તેમાં નિવાસ કરું, તો ચિંતિત અર્થની સિદ્ધિ થાય. પરંતુ છીણી, હાડી, ઘણુ લેઢાના હથિયાર વિના આના કકડા શી રીતે થાય ? તેથી કોઈની પાસેથી તે માંગી લાવીને પછી ઈચ્છિત કાર્ય કરૂં; પરંતુ હવે તે રાત્રિને સમય થઈ ગયો છે, શું કરું? કયાં જાઉં? જે કદાચ આને છોડીને ગામમાં હથિયાર લેવા જાઉં'. તે કઈ બળવાન માણસ આવીને આને માલીક થઈ જાય, તે ચિંતવેલું સર્વ કાર્ય નિષ્ફળ
૩૦૬
Jain Education Intemat
For Personal & Private Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચારત્ર
ભાગ ૧
સાતમા પહેલવ
થાય.” આ પ્રમાણે તે તપસ્વી સકલ્પવિકલ્પના સમૂહમાં ગ થયા, તેવામાં ત્યાં વિવિધ શસ્રોને હાથમાં રાખીને છ ચારો આવ્યા. તે નગ્ન જટિલને જોઈને તેને નમીને ખેલ્યા કે- હે સ્વામી ! આ જળ અને મનુષ્યરહિત અરણ્યમાં તમે શી રીતે રહે છે ?” આ પ્રમાણે તે ચારેનુ વચન સાંભળીને જિટલ એલ્યુ કે અમારા જેવા નિઃસ’ગ તપસ્વીઓને વનમાં રહેવું જ ક્લ્યાણકારી છે. જેએ મહા તપસ્વી છે, તેએની આજ રીતિ છે; પર`તુ તમે આવા રાત્રિને સમયે ઘરના ત્યાગ કરીને વનમાં કેમ આવ્યે છે ?” ત્યારે તેઓ ખેલ્યા કે- તમારા જેવા પાસે અમારે શા માટે અસત્ય ખેલવુ જોઇએ ? અમે તો ચાર છીએ અને આ દુઃખે કરીને પૂરી શકાય તેત્રા ઉદર (પેટ) ને પૂર્ણ કરવા માટે ચારી કરવા નીકળ્યા છીએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને જટિલે વિચાયુ` કે-“ આ ધનના અથી છે. અને વળી શસ્ત્ર સહિત છે, માટે તેમને થોડુંક ધન આપીને આ શિલાના કકડા કરાવુ.” એમ વિચારીને તેણે તેમને કહ્યું કે હું ચારા ! જો તમે મારા કહ્યા પ્રમાણે કરો તેા તમને દરેકને હજાર હજાર સેાનામહેાર આપુ'.” ચારા મેલ્યા કે-“ બહુ સારૂ'; અમે તમારા સેવકોજ છીએ. આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કશુ’.’ ત્યારે જિટલે તેમને તે શિલા દેખાડીને કહ્યુ કે-“ મેં તપસ્યાની શક્તિવડે વનદેવતાનું આરાધન કર્યું, ત્યારે તેણે પ્રસન્ન થઈને મને આ નિધિ બતાન્યેા છે. તેથી હવે આના કકડા કરીને આના તીર્થોમાં વ્યય કરવા છે, માટે તમે આના કકડા કરી આપે.' આ પ્રમાણે તે જટિલની વાણી સાંભળીને તથા તે શિલાને જોઈને લેાભસાગરમાં મગ્ન થયેલા તે ચારેા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે- હૈ ભાઇ ! જિટલની ભરચના જાણીકે ? તે કહે છે કે મને દેવતાએ નિધિ દેખાડયા. પણ આ તેા પૂર્વે કોઈ રાજાએ સુવર્ણના રસથી આ
આ
For Personal & Private Use Only
૩૦૭
www.airnellbrary.org
Page #319
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
સાતમા
પહેલવ
Jain Education Intem
શિલા બનાવીને પૃથ્વીમાં નિધિ (ભંડાર) પણે સ્થાપન કરી હશે, પછી ઘણા કાળ જવાથી મેઘવૃષ્ટિ (વરસા) વિગેરે થવાથી ઉપરની માટી ધોવાઈ ગઈ હશે અને પત્રનથી તેના એક ખુણા ઉઘાડો થયા હશે, એવામાં આ જિટલ ભમતે ભમતા અહી આવી ચડયા, અને આ શિલાનેા ખુણેા જોઈને લાભથી તેને પોતાની માનીને રહ્યો છે. આ આખી શિલાને તેા તે લઇ શકેતેમ નથી, તેથી તેના કકડા કરાવવા માટે આપણી પાસે દંભરચના કરીને આપણને ઠગવા માટે કહે છે કે તમને દરેકને હજાર હજાર સેનામહાર આપીશ. પણ અધૂં, ત્રીજો, ચેાથે, પાંચમા કે સાતમા ભાગ આપીશ એમ તો કાંઈ કહેતા જ નથી; સ હુ એકલેજ લઈ જઈશ એમ કહે છે. શુ આ એના આપનુ ધન છે કે જેથી આ પ્રમાણે આપણને છેતરે છે? માટે આને હણીને આપણે જ બધુ લઈ લઈએ.'' તે સાંભળી તેમાંના એક જણે કહ્યુ કે આ તપસ્વી છે, એને કેમ મરાય? ત્યારે બીજો એક્લ્યા-“ આનુ તપસ્વીપણું તે ગયું, આ તેા વહેંચક અને ધૂત આપણી જેવેાજ છે. આપણે ચાર છીએ ને આ ધૃત છે માટે તે અને આપણે બન્ને પરધનને હરણ કરનારા છીએ. તેથી આને મારવામાં શે। દોષ છે? આ સ ધન જો આપણા હાથમાં આવે તે આપણે સર્વે ઠાકાર (રાજા) થઇએ, અને ચારીનુ' કામ છુટી જાય. માટે હવે વધારે વિચાર ન કરતાં આને હણીને સ ધન લઈ લઈએ.”. આ પ્રમાણે નિશ્ચય કરી બે જણાએ તે ટિલને વાતેમાં પ્રવર્તાવ્યા, અને એક જણાએ પાછળથી ખડગવડે તેનું મસ્તક કાપી નાખ્યુ. પછી તે સવે ચેારા શિલા પાસે ગયા. તેને હાથવડે સ્પ કર્યાં તે સુત્રની રસમય તે શિલા ઘણી મેાટી જણાઇ, ત્યારે તેઓએ વિચાર કર્યાં-કે“ આ શિલા આપણી પાસેના ખડગાદિક શસ્ત્રોવડે કાપી શકાય તેવી નથી, અને આખી તે કોઈ લઇ શકે તેમ નથી. પરંતુ
For Personal & Private Use Only
9408338
३०८
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલવ
આ રાત્રિમાંજ જેટલું લેવાય તેટલું આપણું છે, કેમકે દિવસ ઉગે કે પછી અનેક વિને આવશે ત્યારે એક જણ બે કે-“ઘણુ અને છીણીઓ વિના આપણું ઈ છત કાર્યો થઈ શકે તેમ નથી, માટે આ ગામમાં અમુક સોની છે, તે આપણો પરિચિત અને વિશ્વાસના સ્થાન જેવો છે. તેથી તેની પાસે જઈને આ ગુપ્ત વાત કરીએ, અને ઘણુ છીણીઓ વિગેરે સહિત તેનેજ અહીં લાવીને આના કકડા કરાવીએ, તે આપણું ધાર્યું કાર્ય પાર પડે. તે સનીને પણ તેની ઈચ્છાથી અધિક ધન આપીને આપણે પ્રસન્ન કરશું.” આ પ્રમાણે સાધનને અનુકૂળ વાત સાંભળીને સર્વે એકમત થયા, ત્યારે એક બોલ્યો કે “આ ત્રણ મડદાને દૂર નાંખીને જઈ એ તે સારું કેમકે તેમ કરવાથી આ વાતની ખબર કેઈને ન પડે.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણે મડદાંને અતિ દૂર પ્રદેશમાં દાટીને નગરમાં તે બધા સેનીને ઘેર ગયા સેનીને બેલા, તે પણ તેમને શબ્દ સાંભળીને તરતજ બહાર આવી બે “ આવે, આવે, ઘરમાં આવી શું IS લાવ્યા છે તે બતાવે.” તે સાંભળીને ચારે બોલ્યા કે “ અરે લાવ્યા, લાવ્યા, શું કહે છે? તમારું અને અમારૂં દારિદ્રય જાય એવો એક નિધિ હાથ કરીને તમને બતાવવા આવ્યા છીએ, તેથી ઘણુ અને છીણીને લઈને જલદી ચાલે, વિલંબ કરે નહીં; એક ઘડી જાય છે તે લાખની જાય છે, ફરી આવશે નહીં, માટે ઉતાવળ કરે.” તે સાંભળીને સોની બે -“બહુ સારૂં હું તે તમારા હુકમને આધિનજ છું; પરંતુ તમે મને કહે કે કયે સ્થાને કેવી રીતને નિધિ તમે જોયો છે ? અને તેમાં શું છે ? તમે હાથ કર્યાનું કહે છે, તે તમે તે અહીં લઈ આવ્યા નહિ? કેટલું ધન છે? એ સર્વ વાત કહો કે જેથી હું પણ તેને ગ્ય સામગ્રી તયાર કરીને પછી આવું.” ત્યારે તે ચરેએ તેની પાસે સર્વ હકીક્ત સ્પષ્ટ
Jan Education International
For Personal & Private Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમારે ચાર ભાગ ૧
સાતમો ૫લવ.
8888888888888888888888888888
રીતે કહી બતાવી. તે સાંભળીને મનમાં આશ્ચર્ય પામીને સનીએ વિચાર્યું કે- ચેરેની વાત છેટી હોય નહી. કેમ કહેવાય છે કે મહાપુરૂષમાં બત્રીસ લક્ષણ હોય છે, અને એમાં છત્રીસ લક્ષણ હોય છે. પૂર્ણ ખાત્રી વિના આ લોકો અહીં આવે નહીં. હવે આ લેકની સાથે જઈશ, અને તેઓના કહેવા પ્રમાણે કરી આપીશ, ત્યારે તેઓ મને તે એક ઘડી, બે ઘડી કે ઘણામાં ઘણી ત્રણ ઘડી જેટલું સોનું આપશે, અને સાત પેઢી સુધી ચાલે તેટલું ધન તે આ સર્વે ગ્રહણ કરશે. ઘણું ધન હોવાથી ઘેર તે અધું પણ આવશે નહિ. “રાંધનારીને ધુમાડે” એ કહેવત પ્રમાણે હું તે થોડુંકજ લઈને ઘેર આવીશ. તેથી હું બુદ્ધિવડે એવું કરું કે તે સર્વ ધન મારૂં થાય, ત્યારેજ મારી બુદ્ધિની કુશળતા વખાણવા લાયક કહેવાય આ ચારે પારકા ધનને હરણ કરનારા અને સર્વને દુઃખ દેનારા છે તેથી તેઓને ઠગવામાં દેષ છે? ઘણા લેકેને દુઃખ આપનારાઓને તે નિગ્રહ કરેજ જોઈ એ, એમ નીતિશાસ્ત્ર પણ કહે છે. વળી તે ધન પણ આ ચોરીના બાપદાદાએ કાંઈ થાપણુ મુકેલું નથી, કે જેથી, લેકવિરૂદ્ધ કર્યાનું પણ પાપ લાગે. તેથી આમને નિગ્રહ (મારી) કરીને તે સર્વ ધન હું મારે સ્વાધિન કરી લઉં, મારા ભાગ્યવડે આકર્ષાઈને જ આ લકે અહીં મને કહેવા આવ્યા છે, માટે મુખમાં આવેલું કેમ છેડી દઉં?” આ પ્રમાણે વિચારીને તેણે એને કહ્યું કે- “હે ઠોકર ! આજે હજુ સાંજે મેં ભેજન કર્યું નથી, ભજન હવે તૈયાર થાય છે. તમે પણ ભૂખ્યા હશે, કામ પણ ઘણી મહેનતનું છે, વળી ભૂખ હોય ત્યાંસુધી બળની રકૃતિ પણ થતી નથી, અને બળ વિના કાર્ય સાધી શકાય તેવું નથી, તેથી માત્ર બે ઘડી અહીં તમે બેસે, તેટલામાં હું પુષ્કળ ઘીવાળા લાડુ બનાવી લઉં પછી તે લાડવા લઈને આપણે જઈએ. ત્યાં લઈને લાડવા
BEE28888888888888888888888888
પણ ઘણી મરવું નથી. હું મા
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
સાતમે
પલ્લવ
肉肉肉
ખાઈ સ્વસ્થ થઈને કા કરીશું'. તમે પણ મારા હાથની ચાલાકી જોશે, કે આજનીજ રાત્રીમાં તેના કકડા કરીને તમને સોંપી દઇશ. પછી જેવી મારી મહેનત તમને લાગે, તેવું મને પ્રસન્નતાથી ઈનામ આપો. હું તો તમારો સેવક છું. તમારી અનુવૃત્તિ (મહેરઞાની) થીજ જીવુ` છું. તમારૂં કામ મારા માથા સાટે કરીશ.” આ પ્રમાણે કહી તેમના મનનું રંજન કરીને તેમને ઘરમાં લઈ ગયા. પછી પાન, સોપારી, ખીડી, લાડુ વિગેરેથી તેમના સત્કાર કરી ઉપરની મેડી જઈ ને ઘઉંના આટા, ધી, ગાળ વિગેરે લઇ સુંદર સાત લાડુ બનાવ્યા. તેમાં છ લાડ માટા કર્યાં તેમાં વિષ (જેર) નાખ્યું, અને સાતમા પોતાને માટે વિષરર્હિત નાના બનાવ્યેા. એ પ્રમાણે તૈયારી કરી તેમને પાંદડામાં બાંધી અથાણું વગેરે પણ તેમાં નાખી ગાંઠ બાંધી હથેાડા તથા છીણી લઈ ચારાની સાથે ઘેરથી નીકળ્યા. પછી તે સર્વે જલ્દી પેલી શિલા પાસે ગયા, ત્યાં તે ચેારાએ સાનીને શિલા બતાવી. તે પણ તેને જોઈ ને તથા સ્પર્શ કરીને મનમાં લેાભની લાતના પ્રહારથી એબાકળા થઈ ચારાની પાસે લાડુની ગાંઠ છેડીને પોતાના વિષરહિત લાડુ પોતાના હાથમાં લઈ ઓલ્યા કે હે સ્વામી! આપ મહા ભાગ્યવાન છે, આપનાપર વિશ્વભર (વિષ્ણુ) તુષ્ટમાન થયા જણાય છે, કે જેથી આટલુ બધુ અપરિમિત સુવણુ આપના હાથમાં આવ્યું, માટેતમે ભાગ્યવાન પુરૂષામાં અગ્રેસર છે. આપની કૃપાથી આજ મારૂં પણ દારિદ્રય નાશ પામ્યું છે; પરતુ પ્રથમ “ શત વિહાય લેાક્તવ્ય’’ (સે કામ મૂકીને ભોજન કરવુ) એ નીતિશાસ્ત્રના વચનને અંગીકાર કરીને આ ઘીવાળા લાડવા ખાશે. પછી સજજ થઈ ને દારિદ્રયના નાશ કરનારા આ શિલાના કકડા કરવા હુ' પ્રવૃત્ત થઈશ.” એમ કહીને તેણે છ એ જણાને એક એક મેઇક આપ્યા. તે ચેારાએ પણ પેાતાના આયુષ્યના અંત લાવનાર તે મેદક
For Personal & Private Use Only
૧૧
www.jainellbrary.org
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા પલ્લવ
Jain Education Inter
WEAR 20
ખુશીથી ખાધા અને તૃપ્ત થયા. પછી સેાનીએ કહ્યું કે- મારી સાથે કૂવાને કાંઠે ચાલે, હુ' પાણી સીંચુ, તે પીને હાથ પગ ધોઈ કામને માટે તૈયાર થઇ જાઓ.” ત્યારે તે સર્વે કૂવા પાસે ગયા. સેાનીએ કૂવામાંથી પાણી કાઢીને સને જળપાન કરાવ્યું અને પોતે પણ પીધું. તે વખતે પાણી પીવાથી તે સેાનીને નિહાર (કળશીયે) કરવાની ઈચ્છા થઇ, તેથી તે જળપાત્ર (લેટ) લઈને દેહુ ચિંતા માટે ગયે. ત્યારે ચારા એકઠા થઈ ને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શિલાના કકડા કરવા માંડીશું” ત્યારે નીતિશાસ્ત્રને જાણનાર એક જણે કહ્યું કે- આપણે એક કામ ઠીક ન કર્યુ.” ખીજાએ પૂછ્યું કે-શું ? ' તેણે કહ્યુ કે–સાનીને આપણે અહીં લાવ્યા, અને તેને સુવણુ ખતાવ્યુ તે ઠીક ન કર્યું. શાસ્ત્રમાં તેમજ લાકમાં પણ પ્રસિદ્ધ છે કે સાનીને વિશ્વાસ ન કરવા. પૂર્વે આપણે એક વાર્તામાં પણ શું નથી સાંભળ્યું કે–કોઇ જંગલમાં એક કૂવામાં વાઘ, વાનર, સર્પ અને સેાની પડેલા હતા, તેમાંથી પહેલા ત્રણને કોઈ એક પથિક (મુસાફર) બ્રાહ્મણે બહાર કાઢ્યા. ત્યારે તે ત્રણે જણુ તે બ્રાહ્મણને પ્રણામ કરી કહેવા લાગ્યા કે હું ભટ્ટજી ! તમે અમારાપર નિષ્કારણ ઉપકાર કર્યાં છે, તેના બદલામાં અમે સેંકડા ઉપકારો કરીએ તો પણ તમારા ઉપકારને બદલે વળી શકે તેમ નથી, તો પણ કોઇ શુભ અવસરે કૃપા કરીને અમારે ઘેર પધારો, યથાશક્તિ અમે આપની સેવા કરશું, પણ હમણા આ કૂવામાં જે મનુષ્ય છે તેને તમે કાઢશે નહીં; કેમકે જાતના સેાની છે, માટે તે ઉપકારને અયેાગ્ય છે. આ પ્રમાણે ઘણી વિનતિ કરીને તે વાઘ વાનર અને સર્પ પોતપોતને સ્થાતે ગયા. ત્યાર પછી બ્રાહ્મણુ શંકામાં પડ્યો છતાં વિચાર કરવા લાગ્યા કે આ સાનીને કાઢું કે નહી ?’ એવા સ’શરૂપી હિ"ડાળા પર તેનુ મન હીંચકવા લાગ્યુ.. તે વખતે કૂવાની અંદર રહેલા સાની
For Personal & Private Use Only
૫૫ ૫ WT 9.3088
网友8
૩૧૨
www.jainellbrary.org
Page #324
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિરત્ર
સાતમા
પહેલવ
આલ્યા કે− હૈ બ્રાહ્મણ ! લાકોને ઉદ્વેગ કરનારા અને વિવેકરહિત એવા વાઘ, વાનર અને સના ઉદ્ધાર તમે તરતજ કર્યાં અને મને કાઢતાં વિલંબ કેમ કશું છે ? હું તો મનુષ્ય છું, શું સપ` વાનર ને વાઘથી પણ હું વધારે દુષ્ટ છું ? શું હું તમારા ઉપકારને ભૂલી જઈશ ? માટે મને કાલે; આ જન્મ પંત હું તમારા સેવક થઈ ને રહીશ,’ તે સાંભળીને સરલ પ્રકૃત્તિવાળા બ્રાહ્મણે વિચાર્યું કે આ સેાની સત્ય કહે છે. શું આ મનુષ્ય તિય`ંચથી પણ હલકા છે, ? જે થવાનું હોય તે થાઓ. ઉપકારીએ પંક્તિભેદ રાખવા એ ચગ્ય નથી. વળી તે વાઘ વિગેરેનુ કહેવું પણ સત્ય છે, પર ંતુ મારે એની સાથે શું કામ છે? હું દુર દેશમાં રહું છું; અને આ તે। આ દેશનેાજ રહીશ છે, તે મને શું કરશે ?' એમ વિચારીને તે બ્રાહ્મણે સાનીને પણું બહાર કાઢયા, ત્યારે સે।નીએ બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું કે તમે મને જીવિતદાન આપ્યુ છે. માટે મારા પર કૃપા કરીને મારે ઘેર આવજો; હું અમુક ગામમાં અમુક શેરીમાં રહું છું. હું તમારી યથાશક્તિ ભક્તિ કરીશ. એ પ્રમાણે વાણીના વિલાસ કરીને તે ગયા. પછી પેલે બ્રાહ્મણ પણ અડસઠ તીથમાં અટન (ફરતા) કરતા યાત્રા કરીને કેટલેક કાળે પાછા ફર્યાં. અનુક્રમે તેજ અણ્યમાં તે આવ્યા. દૈવયેગે વાઘે તેને જોયા, અને ઓળખ્યા કે આ મારો જીવતદાતા મહા ઉપકારી છે.' એમ સ્મરણ કરીને વાઘે તેને બહુમાન અને ભક્તિપૂર્વક પ્રણામ કર્યાં. પછી પોતે પૂ મારેલા રાજકુમારના લાખા રૂપિયાના મૂલ્યના અલંકારો (ઘરેણાએ) તે બ્રાહ્મણને આપીને કહ્યું કે હે સ્વામી ! અમને ત્રણને બહાર કાઢયા પછી તે સાનીને તમે કાઢયે હતો કે નહીં ?' બ્રાહ્મણે કહ્યું કે-તે સેનીએ અત્યંત દીનતાપૂર્વક વિનંતી કરી, એટલે મારા ચિત્તમાં ઘણી દયા આવી, તેથી મેં તેને કાઢ્યા હતા.' ત્યારે વાઘ ખેલ્યા કે તે ઠીક ન કયુ",
પણ હવે તેના સંગ
For Personal & Private Use Only
NEET
૩૧૩
Page #325
--------------------------------------------------------------------------
________________
安欧&&&
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે ૫૯લવ
&&&
叫院院网网网织网网网网网网感水秘以忍松买团恩
કશે નહીં,” એમ કહીને તેને પ્રણામ કરીને તે વાઘ ગયે, બ્રાફ્રાણ પણ જિંદગીના દારદ્રયને (ગરબી) નાશ કરનાર અલંકારો દઈને ઉત્સાહ સહિત વાદને આશીર્વાદ આપી આગળ ચાલ્ય, માર્ગમાં જતાં તેણે વિચાર્યું કે- આગળ જતાં અત્યંત ભયાનક માર્ગ આવશે, તેમાં આ અલંકારે શી રીતે સચવાશે ? માટે નગરમાં જઈને આ ઘણાં વેચી તેનું રોકડ નાણું કરી વેપારીની દુકાને હૂંડી લખાવી નિર્ભયપણે સુખેથી ઘેર જાઉં.' એમ વિચારીને તે ચાલે. આગળ જતાં નગર આવ્યું, તેમાં તે પેઠો. ટામાં તેવા યોગ્ય છે માણસની શોધ કરતા તે આમ તેમ ફરતો હતો, તેવામાં દુકાને બેઠેલા પેલા સોનીએ તેને જોયે, અને વિચાર્યું કે- જેણે મને કુવામાંથી બહાર કાઢયે હતો તે જ આ બ્રાહમણુ જણાય છે. તેવામાં તેની ગાંઠે ઘરેણા જેવી ચીજને ભાર જોઈને તેણે વિચાર્યું કે-આ બ્રાહ્મણે દેશાટન કરતાં કાંઈક સુવર્ણાદિક ધન મેળવ્યું જણાય છે, તેથી જ તેને કાંઈ વેચવું હશે, તે મારૂ કામ થશે.” એમ વિચારીને તે સોની તરતજ દુકાન પરથી નીચે ઉતરીને બ્રાહ્મણ પાસે જઈ.. અહો આજે મારાં ભાગ્ય ઉઘડયાં. આજ મારે ઘેર અચિંતી અમૃત વૃષ્ટિ થઈ, આજ મારે આંગણે કામધેનુ ગાય પિતાની મેળે જ આવી, અને આજ મારા સર્વે મને રથો સફળ થયા, કે જેથી આજ તમારા દર્શન મને થયા.” એમ બોલતે તે સેની બ્રાહ્મણના પગમાં પડે. ક્ષણવારે ઉઠીને હાથ જોડી વિનંતી કરવા લાગ્યો કે- સ્વામી ! મારે ઘેર પધારે, આપના પગલા કરીને મારું ઘર પવિત્ર કરે.’ એ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક કહીને તેને પિતાને ઘેર લઈ ગયે, મુગ્ધ (ભેળ) બ્રાદાણુ તેના ચાટ (મીઠા) વચને સાંભળીને પ્રસન્ન થઈ વિચારવા લાગ્યું કે- આ તે અત્યંત ગુણગ્રાહી જણાય છે, મારા કરેલા ઉપકારને ભૂલી ગયે નથી, તેથી ખાનદાન કુળને જણાય છે. આની પાસે મારે શા માટે
&欧欧欧欧底冬医
Jain Education Intema
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #326
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
કે , ' ભાઈ! મારી પાસે ?
આપ.” સોની બે
આપીશ.” બ્રાહ્મણે તે
સાતમો પલવ
આંતરૂ રાખવું જોઈએ ! આ મારૂ સર્વ કામ કરી આપશે; માટે વાઘે આપેલાં સર્વ અલંકારો હું અને જ હાથમાં આપીને તેનું રેકડ નાણું કરૂ.’ એમ વિચારીને તે બોલ્યા કે –“હે ભાઈ! મારી પાસે કોઈએ આપેલા ઘરેણુ છે, તે વેચીને મને જાણ કરી આપ.” સોની બેલ્યો કે– મને બતાવે એટલે આપનું કાર્ય હું શીરસાટે કરી આપીશ.” બ્રાહ્મણે તે સર્વ ઘરેણાં તેને બતાવ્યાં. તે જોઈને સનીએ તેને ઓળખ્યાં કે
અહો ! રાજગાદીને યોગ્ય થયેલા રાજકુમાર વક્ર શિક્ષાવાળા અધવડે દૂર વનમા લઈ જવાયા હતા, ત્યાં તેને કોઈ એ મારી નાંખ્યું હતું, તેને માટે રાજાએ ઘણી શોધ કરી, પણ હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી. તેથી રાજાએ પડડ વગડાવ્યું છે કે “જે કોઈ કુમારના જીવવાની કે મરણની શોધ કરી લાવશે તેના પર હું ઘણે પ્રસનન થઇશ અને મોટું ઈનામ આપીશ.” આ પ્રમાણે ઘોષણા કરાવ્યા છતાં પણ હજુ સુધી તેની શેષ (માહિતી) મળી નથી, આજે શુદ્ધિ મળી છે, માટે હું રાજાને આ અલંકાર બતાવીને તેને પ્રીતિપાત્ર થાઉં અને રાજાને પ્રસાદ મેળવું. આમાંથી થોડુંક ઘરેણું મારા હાથમાં પણ રહેશે. આ બ્રાહ્મણનું મારે શું પ્રયોજન છે? ઉલટો અહીં રહેશે ત્યાં સુધી ખાવાપીવાને ખરચ કરાવશે.” એમ વિચારીને ઘરેણુ હાથમાં લઈને તેણે બ્રાહ્મણને કહ્યું કે-“હે સ્વામી ! સુવર્ણની પરીક્ષા તે હું જાણું છું, પણ રત્નની પરીક્ષા જાણત નથી, માટે આ આભૂષણ રત્નના વેપારીને બતાવીને નક્કી મૂલ્ય કરાવી તે વેચી ધન લઈને તમને આપીશ. તમે સુખેથી અહીં જ બેસે,' એમ કહીને તે સેની આભૂષણ લઈને રાજા પાસે ગયે, રાજાએ તેને આવવાનું કારણ પૂછયું, ત્યારે તે બે કે- કુમારની શોધ મને મળી છે, તે આપને નિવેદન કરવા આવ્યો છું. તે સાંભળીને રાજા પણ ઉત્સુતાથી “શું? શું ?” એમ બોલ્યો. ત્યારે સનીએ આભૂષણો દેખાડયાં. રાજાએ
Jain Education Intel
For Personal & Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલવ
જોતાં જ ઓળખ્યા, એટલે “ આ કેણે આપ્યાં? એમ તેને પૂછ્યું, ત્યારે તે બેલ્યો કે- આ લાવનાર એક બ્રાહ્મણ છે, અને તે મારે ઘેર બેઠા છે. તેણે મને આ વેચવા આપ્યાં છે, તેથી હું આપને દેખાડવા લાવ્યો છું.” રાજાએ કહ્યું કે-તે ઠીક કર્યું, તું તે આપણેજ છે, એમ કહીને રાજાએ સેવકને બોલાવી આજ્ઞા કરી કે-“હે સેવકે ! દેડે, દોડો આ સેનીને ઘેર જે બ્રાહ્મણ છે, તેને બાંધીને વિડંબનાપૂર્વક અહીં લઈ આવે.” તે સાંભળીને રાજપુરુષે એકદમ દેડયા અને સનીને ઘેર રહેલા તે બ્રાહ્મણને ચોરની જેમ બાંધી લઈને વિડંબનાપૂર્વક રાજા પાસે લઈ આવ્યા રાજાએ માત્ર નજરે જોઈને જ તેને વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે રાજસેવકે તે બ્રાહ્મણનું અધું મસ્તક મુંડાવી, ગધેડા પર બેસાડી, મારતા મારતા નગરમાં ફેરવવા લાગ્યા. તે વખતે બ્રાહ્મણ મનમાં વિચાર કરવા લાગ્યું કે મેં વાઘ વિગેરે ત્રણેનું વચન માન્યું નહીં, તેનું ફળ મને આ મળ્યું. આ પ્રમાણે તે વિચાર કરતો હતો, તેવામાં તેને વૃક્ષ પર બેઠેલા પિલા વાંદરાએ જોયો અને ઓળખે, તેથી તે વિચારવા લાગે કે- “અહો ! આતે અમારા ત્રણેને ઉપકારી છે, તેની આવી અવસ્થા કેમ થઈ?” પછી તે વાંદરે લોકોના કહેવા પરથી બધી વાત જાણીને વિચાર્યું કે-“ખરેખર આ બ્રાહ્મણને પેલા સોનીએજ દુઃખમાં નાખે જણાય છે, અને તે જ આને મરાવી નાંખશે. માટે આ બ્રાહ્મણ કેઈ ઉપાયથી જીવે એમ કરું.’ એમ વિચારતો તે વાંદર સર્ષ પાસે ગયા અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સર્પ બે કે-ચિંતા ન કર, સર્વ સારૂ થશે.” એમ કહીને તે સર્ષ રાજાના ઉદ્યાનમાં જઈને રાજાના કુળના બીજરૂપ કુમારને ડો. તરત જ તે કુમાર શબની જેમ ચેતના રહિત થઈને પૃથ્વી પર પડશે. રાજપુરુષે બૂમો પાડતાં પાડતાં રાજા પાસે જઈને બધું કહ્યું. રાજા પણ હવે શું કરવું ? ” એ વિચારમાં મૂઢ બની
૩૧૬
Jain Education Internanna
For Personal & Private Use Only
w.ainelibrary.org
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ સાતમે ૫૯લવે
$XAMPSESSI8a8SSASASASA SSC ALBAB38
ગયે. અનેક મંત્રવાદીઓને બોલાવ્યા. તેમણે પિતાના મંત્રબળથી જળનું માર્જન (છાંટવું) વિગેરે કર્યું , પરંતુ તે સર્વ નપુંસકને વિષે તરુણીના વિલાસની જેમ નિષ્ફળ થયું. રાજાના ચારે હાથ હેઠા પડયા. રાજા નિરાશ થયો અને વિલાપ કરવા લાગ્યો. તે વખતે કેઈએ કહ્યું કે-“હે સ્વામી ! નગરમાં પડવું વગડાવો, એટલે કોઈ પણ ગુણવાન મળી આવશે.” તે સાંભળીને રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે- જે કઈઆ કુમારને જીવાડશે, તેને રાજા લાખ રૂપિયા ઈનામ આપશે.” આ પ્રમાણે પડડુ વાગતે વાગતે જ્યાં રાજપુરુષે તે બ્રાહ્મણને ગધેડા પર બેસાડીને ફેરવતાં હતા ત્યાં આવ્યાં, તેવામાં નાગદેવતાએ દેવી શક્તિથી અદશ્યપણે ત્યાં આવીને પેલા બ્રાહ્મણના કાનમાં કહ્યું કે- હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! “રાજકુમારને હું જીવાડીશ” એવી પ્રતિજ્ઞાપૂર્વક તમે પડેહને સ્પર્શ—કરે. તે વખતે તમે અમારા ત્રણેના વચન પ્રમાણે કર્યું નહી, અગ્યને ઉપકાર કર્યો તેનું આ ફળ પ્રાપ્ત થયું છે.” પછી બ્રાહ્મણે રાજસેવકને કહ્યું કે-“મને છોડી દે, હું રાજકુમારને જીવતે કરશ.” ત્યારે રાજસેવકે રાજાની પાસે દોડતા ગયા, અને બ્રાહ્મણની હકીકત નિવેદન કરી રાજા હર્ષ પામીને બોલ્યા કે-“તે બ્રાહ્મણને બંધનથી મુક્ત કરી અહીં લઈ આવ.” સેવકે તે પ્રમાણે કરી બ્રાહ્મણને રાજા પાસે લા. રાજાએ કહ્યું કે “હે બ્રાહ્મણ ! કુમારને જીવાડે. તમે જેને માર્યો તેજ તમે પાછો દીધો એમ માનશું, અને તમારી જે વિડંબના કરી તે બદલ તમારે અધિક પૂજા સત્કાર કરશું, માટે ઉતાવળ કરે.” બ્રાહ્મણ છે કે-નીતિવિરૂદ્ધ કરવાથી હું વિડંબના પામ્યો છું, પણ હવે પછી સર્વ વૃત્તાંત નિવેદન કરીશ.” એમ બેલતે તે બ્રાહ્મણ વિષથી વ્યાપ્ત થયેલા કુમાર પાસે ગયા. ત્યાં એક મંડળ કરીને દીપ ધૂપ વિગેરે મહા આડંબરપૂર્વક માર્જન કરવા લાગ્યા. રાજા વિગેરે સર્વે તરફ ઊભા ઊભા
છે
Jain Education Inter!
For Personal & Private Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પલ્લવ
જુએ છે, તેટલામાં નાગદેવતા કુમારના શરીરમાં પ્રવેશ કરીને બોલ્યા કે, હે બ્રાહ્મણ ! આ દુષ્ટ રાજાના પુત્ર ઉપર કેમ ઉપકાર કરવા પ્રવૃત્ત (તૈયાર) થયા છો? શું ગધેડા ઉપર બેસાડીને તમારી આટલી વિડંબના કરી, તે ભૂલી ગયા છો?” રાજાએ પૂછયું કે મારી દુષ્ટતા શી રીતે ?’ નાગે જવાબ દીધે કે-“હે રાજન ! તારા પુત્રને વાઘે માર્યો છે. ત્યાર પછી કેટલેક દિવસે દેવયોગે (કર્મવશાત) અમે ત્રણ મિત્રો કૂવામાં પડયા હતા અને ચા ની પણ કુવામાં પડે હતે. તે અવસરે નિષ્કારણ ઉપકારી એવા આ બ્રાહ્મણ ત્યાં આવી ચઢયો. અમે ત્રણેએ વિનંતિ કરી. તે વખતે આ બ્રાહ્મણે તરતજ હતા ને વેલડીએ) એકઠી કરી તેને ગુંથીને અનેક પ્રયત્ન કરી અમને ત્રણેને બહાર કાઢવા. ત્યારે અમે ત્રણેએ તેને પ્રમાણુ કરીને શિખામણ આપી હતી કે આ સેની અગ્ય છે, તેથી તે ઉપકાર કરવા લાયક નથી.' એમ કહીને અમે પિતપતાને સ્થાને ગયા હતા. પછી તે દુષ્ટ સનીએ ચાટુ (ખુશામત) વચને વડે બ્રાહ્મણને વિનંતિ કરી, ત્યારે ઉપકારના સ્વભાવવાળા તે બ્રાહ્મણે અમારૂં વચન વિસરીને તેને પણ કાઢશે, એટલે તે પણ પિતાને ઘેર ગયે. પછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરીને પાછો વળ્યો, ત્યારે વનમાં વાઘે તેને જોયે. તેણે બ્રાહાણને ઉપકાર સંભારીને આ આભૂષણે તેને આપ્યાં. તે લઈને તે બ્રાહ્મણ આ નગરમાં આવ્યું. તેને પલે સની ધનવાળે જાણીને કપટવૃત્તિથી પિતાને ઘેર લઈ ગયો અને તેની પાસેથી ઘરેણું લઈને તમારી પાસે આવી તેણે તમને વાત કરી, તમે પણ કાંઈ વિચાર કર્યા વિના જ તેની વિડંબના કરીને મારી નાખવાને હુકમ કર્યો. તેવી અવસ્થાએ બ્રાહ્મણને જોઈને વાંદરે તરત આવીને મને કહ્યું. તેથી આ અમારા ઉપકારીને દુઃખ દેનાર એવા તમને હું શી રીતે મૂકું ? શિષ્ટનું પાલન અને દુષ્ટને નિગ્રહ કરે, એ નીતિનું રમણ કરીને હું તમારા કુમારને ડો.”
૩૧૮
Jain Education in
For Personal & Private Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
સાતમા
પહેલવ
Jain Education Intemationi
તે સાંભળીને રાજા સવ` લોકોની સમક્ષ પેાતાના આ ત્માની નિંદા કરતા બ્રાહ્મણને તથા નાગને ખમાવવા લાગ્યા, અને ‘હવે જેવી તમારી આજ્ઞા ાય તેમ હું કરૂ' ' એમ કહેવા લાગ્યા. ત્યારે નાગ ખેલ્યા કે− જો તું લાખ રૂપિયાના ઈનામ સહિત સુંદર દશ ગામ આ બ્રાહ્મણને આપે તે હુ' છેડુ'.' તે સાંભળીને રાજાએ તેમ કરવું કખુલ કરીને બ્રાહ્મણની પૂજા કરી, એટલે તરતજ કુમાર સજ્જ થયા. સેનીની કૃતઘ્નતા જોઈને રાજાએ તેને વધ કરવાની આજ્ઞા કરી, પણ તેને પેલા બ્રાહ્મણે કૃપાથી છોડાવ્યા.” હું માટે ભાઇ
આ પણ સેાની પેાતાની માતાનું પણ સુવણું ચારે તે છે, તેથી આપણે તેને અહીં લાવ્યા તે ઠીક ન કર્યું. આપણે તેને અહી લાવ્યા અને શિલા પણ દેખાડી. પહેલેથીજ કાંઈ મિષ (બહાનુ) કરીને તેની પાસેથી છીણી અને ઘણુ વિગેરે ઉપકરણેા માગી લાવ્યા હાત, તે સારૂં થાત. હવે તે ‘સપે છછુંદર ગળ્યું” એ ન્યાયે આપણે કમાં આવી પડયા છીએ. વળી આ શિલા એક દિવસમાં કકડા કરી શકાય તેવી પણ નથી, ઘણા દિવસે તે કાય થાય તેવું છે. પ્રાતઃકાળ થયે લેવાશે તેટલુ લઈને આપણે તથા આ સેાની પોતપોતાના ઘેર જશું. ઘેર ગયા પછી ઘણા સુવણુંનું મરણ થવાથી તે આકુળવ્યાકુળ થશે; એક રતિ માત્ર પણ સુવર્ણ જોઇને તેનુ ચિત્ત ચ'ચળ થાય છે, તે આટલુ બધુ જોઈને તેને શુ નહિ થાય ? પછી જરૂર કઇ બળવાન્ સહાયકના ભાગ કરીને તે આ આખી શિલા ઉપાડી જશે અને આપણે માથે ઘણું સુવર્ણ લઈ ગયાનું તેહમત (આરાપ) મૂકીને આપણને મહાસ કટમાં નાંખશે, માટે હવે આપણે શુ કરવુ' ?” તે સાંભળીને એક જણ ખેલ્યા કે “ જો મારૂ કહેવું માના, તે કાંઇ પણ વિઘ્ન આવે નહી.'' ખીજાએએ પૂછ્યુ... કે શુ ?’ તે ખેલ્યું-ઘણુ અને છીણીએ તે આપણા હાથમાં આવી છે, તેનાવડે
For Personal & Private Use Only
防火
XXXII
૩૧૯
www.airtellbiary.o/g
Page #331
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ સાતમે ૫૯લવ
ઉપર દેખાતું સુવર્ણ કાપીને લઈ જઈએ, બાકીનું ધુળથી ઢાંકી લઈને જઈએ. પછી દરજ રાતે આવીને ઇચ્છિત કાર્ય કરશું; માટે જયારે આ સોની આવે ત્યારે એને આપણે કહીએ કે- જલદી પાણી કાઢ, અમને તરસ લાગી છે.” તે સાંભળીને જ્યારે તે પાણી ખેંચવા કૂવા ઉપર જાય, ત્યારે પાછળથી આપણે બધાએ એકત્ર થઈને હાથવડે ધક્કો મારી તેને કૂવામાં નાંખી દે. તેમ કરવાથી “ ટાઢા પાણીએ ખસ જશે.” તે સાંભળીને સર્વે તેમ કરવાને સંમત થયા. તેટલામાં તે સોની પણ દેડચિતા (કળશ) કરીને આવ્યો, ત્યારે ચોરોએ કહ્યું કે-“હે ભાઈ ! પાછું પાણી ખેંચ, સરસ ભજન કરવાથી ફરી તરસ લાગી છે. તે સાંથળીને સનીએ વિચાર કર્યો કે “હવે મોદકનું વિષ ચઢવા લાગ્યું જણાય છે, તેથી પાણી પીને સર્વે ભૂમિપર પડશે, અને દીઘનિદ્રા (મરણુ) પામશે. ત્યાર પછી સર્વ ધન હું જ એકલે ગ્રહણ કરીશ.” એ પ્રમાણે આત તથા રોદ્ર ધ્યાન કરતે તે સોની પાણી ખેંચવા લાગ્યો, તેટલામાં પ્રથમથી સંકેત કરેલા તેઓએ તેને કૂવામાં નાખી દીધો, ત્યાર પછી ચેરે પણ એક ઘડી થઈએટલે વિષના પ્રભાવથી મરણ પામ્યા.
આ સર્વ બીન સરસ્વતીને બતાવીને લક્ષમી બેલી કે-“હે સરસ્વતી ! જગતનું આશ્ચર્ય જોયું ? આ દશે મનુએ ધનરૂપી અગીઆરમાં પ્રાણુની પ્રાપ્તિ માટે પિતાના દશે પ્રાણે આપ્યા, પરંતુ કોઈએ અગી ગારમે પ્રાણ પ્રાપ્ત કર્યો નહીં હું મનુષ્યને સેંકડે અને હજારો સંકટોમાં નાખું છું, રેવડે પીડું છું, ચાબકાના ઘાથી મારૂં છું, ભિક્ષા મંગાવું છું, અને કારાગૃહ (જેલમાં) નંખાવું છું. ઘણું શું કહું ? ક્રોધ પામેલે શત્રુ પણ જેવું ન કરે તેવું હું દુઃખ દઉં છું, તે પણ સંસારી જીવે મારી પુઠ મૂકતા નથી. મારે માટેજ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, ચાકર અને ગુરૂ વિગેરેને છેતરે છે, તેમને તિરસ્કાર કરે છે
૩૨૦
Jan Education Inter
For Personal & Private Use Only
ainebrary.org
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
EXAMPLES
#BBEBSITASPAPEBBCD 2
પલ્લવ સાતમો Sિ
અને વિશ્વાસઘાત પણ કરે છે. કુળની, જાતિની, દેશની અને ધર્મની પણ લજજા છેડીને મારે માટે ભ્રમણ કરે છે, ન કરવાનું કાર્ય કરે છે અને ન બેસવાનું બોલે છે. માત્ર એક જિનેશ્વરનાં વચનવડે જેનાં અંતઃકરણ વાસિત છે એવા પાંચ મહાવ્રતને ધારણ કરનારા મુનિઓ પાસે મારું કાંઈ પણ ચાલતું નથી. તેઓ મને (નિદે છે, વિવિધ પ્રકારે વગેરે છે, મારી મહત્તાને નાશ કરે છે, મારી સંતતિરૂપ જે કામોગાદિક છે તેને નાસિકાના મેલની જેમ દૂર ફેંકી દઈ, પાંચ શબ્દવાળા આવ (
વાત્ર) ને વગાડતા વનમાં જઈ અશોકવૃક્ષની નીચે ઉભા રહી, સારવાળી સર્વ વસ્તુઓને તજી દઈ, નગ્ન જેવા થઈને મારા સંગના ત્યાગની પ્રતિજ્ઞા કરી દરેક દેશમાં વિચરે છે. વળી ત્યાં જનસમૂડમાં હંમેશા મને તથા મારા કામોગાદિક પુત્રોને નિંદે છે, પિતાના વચનની ચતુરાઇવડે મારામાં રહેલા ગુપ્ત છિદ્રોને પ્રગટ કરે છે, અને સર્વ લેકને મારાથી વિમુખ કરે છે. વળી મને ચપળા, કુટિલા, વેચ્છાચારિણી વિગેરે અનેક કલંક આપીને કેટલાક મનુષ્યને પિતાની જેવા ત્યાગી બનાવે છે. આમ છતાં પણ તેઓ તપ જપ વિગેરે એવાં કરે છે, કે જેથી મારે અવશ્ય તેની દાસીરૂપે સેવા કરવી પડે છે. જેને ઘેર તેઓ માત્ર આહારજ ગ્રહણ કરે છે, તેના ઘરના આંગણામાં મારે લાખે અને કરોડે મહારની વૃષ્ટિરૂપે પડવું પડે છે. પછી શુકલધ્યાનરૂપી અગ્નિવડે મારાં (ઈચ્છારૂપી) બીજને ભસ્મ કરીને તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તે અવસરે વિવિધ દે એકત્ર થઈને મારૂં
ઘર (કમળ) તેના ચરણની (પગ) નીચે સ્થાપન કરે છે. તેનું આસન કરી તે પર બેસીને મારૂં નિર્મૂળ ઉછેદન | (નાશ) કરવારૂપ દેશના તેઓ આપે છે. ઘણાઓને પિતાની જેવાજ કરે છે. કેટલાકને દેશવિરતિ આપે છે
કે જેઓ ગૃહવાસમાં રહા છતાં પણ વ્યવહાર શુદ્ધિથી પરગ્રડનું પરિમાણુ કરી સત્ય અને સંતેષાદિક ધર્મનું
808893832GSSSSSSSSSSSSSSSS
BDS BDS38288888
૩૨૧
Jan Educalon International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #333
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલ્લવ સાતમે
પાલન કરવાવડે મને અધિક પ્રાપ્ત કરે છે. નીતિશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે નિઃસ્પૃહપણું બતાવીને કામ ગાદિકમાં મારે છેડો વ્યય કરે છે અને ધર્મસંબંધી સાત ક્ષેત્રોમાં હર્ષથી અધિક વ્યય કરે છે, અત્યંત ગાઢ વીલ્લાસની ભાવનારૂપી ચૂર્ણ નાખીને મને બંધમાં નાંખે છે, તેથી સદા સર્વ જનની સમક્ષ મારી નિંદા તથા તિરસ્કાર કરતાં હું તેમને સાંભળું છું, તે પણ હું તેનું ઘર તજવાને શક્તિમાન થતી નથી. ઉ૮ટી તેના ઘરમાં જણે વૃદ્ધિ પામવાની મારી ઇચ્છા હોય તેમ હું હસું છું. તેઓ પુરયાનુબંધી પુણ્યના બંધનવડે મને બંધનમાં નાંખે છે કે જેથી પ્રત્યેક જમમાં મારે તેમનું દાસીપણું કરવું પડે છે. પગલે પગલે નિધાન દેખાડીને સર્વ રીતે વૃદ્ધિ પામીને મારે તેમને આધીન રહેવું પડે છે. તેમનું કાંઈ પણ પ્રતિકૂળ કરવાને હું શક્તિમાન નથી. છેવટ પાછા મને વગોવીને તૃણની જેમ ત્યજી નિવૃત્તિ (મુક્તિ) પૂરીમાં જાય છે. આવા પ્રકારના જિનશાસનના ઉપાસકોને છોડીને બીજા સર્વે સંસારી જી મારા કિંકરે (ક) છે. તેમને હું હજારે દુઓ આપું છું, તે પણ તેઓ મારા ચરણની ઉપાસના (સેવા) તથા પ્રીતિને મૂકતા નથી. મારે માટે તપ, જપ, કાયકલેશ વિગેરે કરીને અનેક પ્રકારે પાપાનુબંધી પુરય પેદા કરે છે, પરંતુ હું તેમને પ્રથમ સર્વ પ્રકારની અદ્ધિ બતાવીને છેવટે નરક રૂપી ગર્તા (ખાડા) માં નાખું છું કેટલાએક તિર્યંચમાં ઉત્પન્ન થઈને સર્પાદિક રૂપે જન્મ પામી મનેવીટંળાઈ નિધાનરૂપે રહેલી મને સેવે છે, કેટલાએક કષ્ટના બળથી દેવામાં ઉત્પન થાય છે, તેઓ પણ ભૂમિમાં રહેલા મારા સ્વરૂપને આશ્રય કરીને વિના કારણુ ત્યાં રહે છે, અને લોકોને દેવી માયાવડે મને કોયલા અને માટીરૂપે દેખાય છે. માટે હે પૂજ્ય સરસ્વતી ! સર્વ સંસાર પ્રાણીઓ હંમેશા મારી પ્રાપ્તિથી જ મોટા ગણાય છે. કેવળ જે કઈ મેક્ષના ચીથી મનુ છે, તેઓ તારી સેવામાં
ીિ
说说免密陀究论%铭隔究院院因陀既见院见院院饶因犯
૩રર
Jan Education Intematonal
For Personal & Private Use Only
www.nesbrary.org
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલ્લવ સાતમે
MEMESS 欧麼医欧欧欧欧欧欧医欧欧欧恩
તત્પર રહે છે, તેઓ તાજાવડેજ મોટા ગણાય છે, પરંતુ બીજાઓ તેને મોટા ગણતા નથી.”
આ પ્રમાણે લક્ષ્મીનાં વચન સાંભળીને સરરવતી બેલી કે-“હે બહેન! એક તે તારૂં મોટું દૂષણ છે કે જેઓ તારી સેવા કરે છે, તેમને મનુષ્યભવાદિકમાં વિભાવાદિકનું સુખ દેખાડીને પછી નરકરૂપી ગર્તા (ખાડા) માં તું નાંખે છે. પિતાના આશ્રિતને ઉદ્ધાર કર એજ મહાત્માઓને ઉચિત છે. તે સાંભળીને લકમી બોલી કે-“હે બહેન ! તું પંડિતા થઈને શ્રુતિનું (શાઅ) જડપણું કેમ પ્રગટ કરે છે ? હું કેવળ નરકમાં નાખુ છું એમ નથી, પરંતુ મેહરાજાના પ્રેરેલા વિષય, અવિદ્યા, વ્યસન અને કામગ વિગેરે નરકમાં નાંખે છે. મારા બળે કરીને ધીમે ધીમે વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી પરમપદ (મોક્ષ)નું સાધન સ્વીકારી ચિદાનંદને પામેલા પણ સંભળાય છે. શાસ્ત્રમાં પણ “કનકાનુક્તિઃ(સુવર્ણથી મુક્તિ) મળે છે એમ સંભળાય છે, અને તારા કહેવા પ્રમાણે હોય તે તે મહાઅદભૂત અનંતા શ્રુતકેવળીઓ પણ મહરાજાના પ્રેરેલા પ્રમાદના આચરવડે તિય" ચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે, તેમાં શું તારે દેષ છે ?” તે સાંભળીને સ્મિત કરતી સરસ્વતી બેલી કે-“હે વ્હેન ! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહત્વને પિષણ કરનાર એકજ વાક્ય હું કહું છું તે સાંભળ કે- જે કઈ આપણી પ્રાપ્તિ કરીને સત્સંગ અંગીકાર કરે અને વિવેકરૂપી લેચન (આંખ) મેળવીને ત્રિવર્ગ (ધર્મ–અર્થ કામ)નું સાધન કરે તે પરમપદને પામે. એ આ સર્વ વાતનું રહસ્ય છે. લકમી બેલી-એ સત્ય છે.” આ પ્રમાણે તે બન્ને દેવીઓને વિવાદ ભાગે, એટલે તે બન્ને પિતાપિતાને સ્થાને ગઈ.
Jain Education Interational
For Personal & Private Use Only
www
inbrary.org
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત ભાગ-૧
૫લવ સાતમો
ઇતિ લમીસરસ્વઃ સંવાદઃ ઉપલે સંવાદ સંભળાવીને વળી તે કપટથી ઘરમાં પ્રવેશેલ ચારણુ બે કે-“ આ પ્રમાણે પુરાણાદિકમાં પણ કહેલ છે, તેથી હે ભાઈએ ! સાંભળે.
दान' भोगा नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य ।
यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति ॥१॥ * દાન, ભેગ અને નાશ તે પ્રમાણે ધનની ત્રણ ગતિ છે. જે દાન દેતો નથી, તેમજ જે લદ્દમીને ભગવતે પણ નથી, તેની લમીની ત્રીજી ગતિ (નાશ) થાય છે.” (૧) આમ હોવાથી સત્ પુરૂષને લક્ષમી મળતાં તેનું ઉત્તમ ફળ દાન છે. ભેગ તેનું મધ્યમ ફળ છે. જે પુરૂષ આ બે ફળમાંથી એક પણ ઉત્તમ કે મધ્યમ ફળ મેળવને નથી, તેને તેની લક્ષમીનું ત્રીજું કનિષ્ટ ફળ (નાશ) મળે છે. પૂર્વ પુણ્યને ક્ષય થાય એટલે લક્ષમી તે દુર્ગતિમાં ભ્રમણ કરવાનું આપીને ચાલી જાય છે કહ્યું છે કે –
पृथिव्याभरणं पुरुषः, पुरूषाभरणं प्रधानतरलक्ष्मी
लक्ष्म्यभरणं दानं, दानाभरणं सुपात्रं च ॥ પુષ્યિનું આભૂષણ પુરૂષ છે, પુરૂષનું આભૂષણ ઉત્તમ લક્ષ્મી છે, લક્ષ્મીનું આભૂષણ દાન છે, અને દાનનું આભૂષણ સુપાત્ર છે.”
Jan Education Intema
For Personal & Private Use Only
wwwinbrary.org
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર ભાગ-૧
પલ્લવ સાતમે
图忍必买买马陀说因院閃閃閃院风院团总院呂凶殘
તેથી હે ભવ્ય છે ! અતિ દુર્લભ એ મનુષ્યભવ અને ધન પામીને સુપાત્રદાનમાં તેને વ્યય કરે. મનુષ્યભવ અને લક્ષ્મીને વેગ તે દુધ સાકરના સંગની જે છે. આ પ્રમાણે બંનેને યોગ મજે હોય તે લક્ષમી અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન દેવાવડે સફળ કેમ કરતા નથી ? કારણ કે ધનલાભ થાય ત્યારે આ લેકમાં જયાં સુધી લ૧મી હોય ત્યાં સુધી જ તેની મેટાઈ છે. લમી જાય એટલે મનુષ્યપણું પણ તૃણની જેવું લઘુ (નાનુ) થઈ જાય છે, કે બરાબર જવાબ પણ આપતા નથી, દાનમાં જે લક્ષમી વાપરી હોય તે તે જતી રહેતી નથી, થિર થાય છે. કદાચિત પૂર્વ ભવમાં કરેલા બહુ પાપના ઉદયથી લક્ષમી ચાલી જાય તે પણ દાતારની મહત્વતા આ લેકમાં ઘટતી નથી અને પરલેકમાં તે લકત્તર મહત્વ મળે જ છે. જે ધનીપુરૂષ કૃપણુતાના દોષથી જરા પણ દાન દેતું નથી તે લક્ષમી હોય છતાં પણ સવારે તેનું કેઈ નામ લેતું નથી. જે કોઈ તેનું નામ લે તો બીજાઓ તેને ઠપકો આપે છે. કે-“ આવા નીચનું, કંજૂશનું અત્યારમાં નામ શું છે ? જરૂર કાંઈક અકલ્યાણ થશે. આ પ્રમાણે દાન નહિ દેનારને તો સહજ ફળ મળે છે. તેથી હે ભવ્ય લેકે ! ઉભય લેકમાં સુખદાયી એવા દાનધર્મમાં અવશ્ય પ્રયત્ન કરે તેજ ખરે સાર અને લક્ષમી પામ્યાનું સાર્થક છે.”
ધનકર્મા શ્રેષ્ઠીના રૂપમાં પરાવર્તન કરીને આવેલ તે ચારણ તે પુત્રોને કહે છે કે-“આ પ્રમાણે મુનિ મહારાજની દેશના સાંભળીને હું મનમાં ચમત્કાર પામ્ય અને ચિંતવવા લાગ્યો કે-“અરે અજ્ઞાનવડે. મેં તે અતિ દુષ્કર એ નરભવ તથા ધનસામગ્રી મળ્યા છતાં બંનેને ગુમાવી દીધાં છે. અલેક અને • પહેલેકનું કાંઈ પણ સાધન કર્યું નથી. દુર્ગતિમાં જવાના કારણુ મૂત પાપકર્મનીજ મેં તે પુષ્ટિ કરી છે.
૩૨૫
Jain Education Internation
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #337
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે ૫ લવ
કૃપમૃતાનાં હૈષર્થી મેં કાંઈ પણ આપ્યું નથી, ભગવ્યું નથી, માત્ર દીન પુરૂની જેમ દુઃખે ભરાય તેવા જઠર (પેટ)ની પૂર્તિજ કરી છે, વળી મેં ભગવ્યું નથી, અને પુત્રાદિકને ભેગવવા પણ દીધું નથી. કીર્તિ (હેતુ) માટે યાચકોને પણ ધન આપ્યું નથી, દીન દુઃખી, નિરાધારને ઉદ્ધાર પણ કઈ દિવસ કર્યો નથી, તેથી હવે અવશ્ય હું મારો જન્મ સફળ થાય તેમ કરીશ.” આ પ્રમાણે કલ્પના કરીને હું અહીં આવેલો છું. અરે પુત્રો ! મુનિનાં વચન સાંભળવાથી ધનાદિના ધ્યાનમાં હું નિર્મમત્વ ભાવવાળો થયો છું. આ તેઓને ઉપકાર છે. કૃપણુતાના દેશથી અત્યાર સુધી જે કાળ ગયો તે બધે તે દુર્ગતિનું પોષણ થાય તેવી રીતે મેં ગુમાવ્યું છે. તમે સર્વને પણ દાન અને ભેગાદિકમાં હું અંતરાય કરનારે થયે છું; તમે તે સુપુત્ર હેવાથી મારા આશયને અનુકૂળ રહી અત્યાર સુધી સમય પસાર કર્યો છે; તેથી હે પુત્ર ! ધનાદિ સર્વ પાપના અધિકરણો હોવાથી તે સર્વને બહુ દુખદાયીપણે મેં સાધુમહારાજના ઉપદેશથી જાણ્યા છે, તેથી હવે ધનાદિકને સુપાત્રમાં વ્યય કરવાની મારી ઇચ્છા છે. દાનાદિકથી રહિત ધન તો કેવળ અનર્થને ઉપજાવનારજ થાય છે, તેથી હવે દીન જનેને ઉદ્ધાર, સુપાત્રનું પિષણ, કુટુંબી જનેની પ્રતિપાલના (સંભળ) વિગેરે કરવાવડે હુ ધનનું ઉત્તમ ફળ મેળવીશ; તેથી તમને પણ દાન અને ભેગાદિકમાં જે ઈરછા હોય તે મને કહેવી, તેને માટે સુખેથી ધન લેવું. આજથી તમને મારી રજા-આજ્ઞા છે. ફરીથી પૂછવું નહિ, હું તે હવે દાનાદિક સત્કાર્યમાં જ મશગુલ રહીશ.” આ પ્રમાણે કહીને તે છે ટે ધનકર્મા દિનજનો વિગેરે સર્વને ઇચ્છિત ધન આપવા લાગ્યો. વળી સીદાતા સ્વામિભાઈઓને તથા અન્ય યાચકોને તેની ઈચ્છાથી પણું અધિક આપવા લાગે. આ પ્રમાણે થોડાજ દિવસમાં આઠ કરેડ સેનામહોરો તે કપટી શેઠે વાપરી નાખી
૩ર૬
Jain Education Inter
PAww.jainelibrary.org
For Personal & Private Use Only
u
Page #338
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો ૫૯લવ
| નગરમાં પણ ભારે વસ્ત્રો અને આભૂષણે પહેરીને સુખાસનમાં–પાલખીમાં અથવા તે રથમાં બેસીને તે બહાર
નીકળતો એક દિવસ તેના કેઈ બાળ વયના પ્રિય મિત્રો તેને પૂછયું કે “અરે શેઠ ! હમણા તમારી આવી ઉદાર દાનવૃત્તિ, ત્યાગવૃત્તિ તથા ભગવૃત્તિ કેવી રીતે થઈ?” ત્યારે પૂર્વે કહેલી કલ્પિત હકીક્ત કહીને તેણે ઉત્તર આપે. તે સાંભળી કેટલાક ઉત્તમ છે બોલ્યા કે “અહો ! નિઃસ્પૃહ એવા મુનિની દેશના વડે કે પ્રતિબોધ પામતું નથી ? આમાં શું આશ્ચર્ય છે? પહેલાના વખતની વાતે શાસ્ત્રમાં સાંભળીએ છીએ કે કાળકુમાર, દ્રઢપ્રહારી, ચિલતિપુત્ર, ધનસંચય શેઠ વિગેરે પણ કુકર્મમાં મગ્ન થયેલા, કુમાર્ગે ગયેલા, કુમાર્ગનું પિષણ કરનારા, કુમતિથી વાસિત થયેલ અંતકરણવાળા, સાતે વ્યસન સેવવામાં તત્પર અને ક્રૂર, મહાનિષ્ફર પરિણામવાળા હતા, છતાં તેઓ પણ મુનિમહારાજની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યા હતા અને તેજ ભવમાં જૈનધર્મને આરાધી ચિદાનંદ પદને તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તો આ શેઠમાં તે એ દોષ કયાં હતે ? માત્ર કૃપણુપણું જ (કંજુશાઈ) હતું, તે મુનિના ઉપદેશથી તેને જાણ્યું; પણ આ શ્રેષ્ઠી ખરેખર ધન્ય છે કે તેની આવી જન્મથી ચૂંટેલી કૃપણુતા નાશ પામી ! આપણુ જેવાની તેવી મતિ (બુદ્ધિ) કયારે થશે” આ પ્રમાણે ઉત્તમ જીવો તેની સ્તુતિ કરતા હતા. કેઈ વળી બેલતા હતા કે:-“આનું આયુષ્ય હવે અપ રહ્યું જણાય છે, જેથી જન્મને સ્વભાવ પણ તેને ફરી ગયે-સ્વભાવપલટે થઈ ગયે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જન્મની પ્રકૃતિ એકદમ પ્રયત્ન વિના ફરી જાય, ત્યારે આયુષ્ય અ૯૫ (ડુ) બાકી રહ્યું છે તેમ સમજવું.” આ પ્રમાણે જેના મનમાં જેમ આવતું તેમ સર્વ કઈ બોલતા; ઘણા માણસેના મેઢા બંધ કોનાથી થઈ શકે છે? હવે એક દિવસ તે કૂટધનકર્મા (ટે ધનકર્મા) રાજદરબારમાં ગયે, અને બહુ
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #339
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલ્લવ સાતમે
38888888888888888888
મૂલ્યવાળી ભેટ રાજા આગળ ધરીને રાજાને પગે લાગી ઉભે રહ્યો. રાજા પણ નવી જાતની મહા મુલ્યવાળી તેની ભેટ જેઈને બહુ રાજી થયે, અને આદરપૂર્વક તેને બોલાવીને કહેવા લાગ્યો કે “અહો શેઠ! તમારા ચિત્તમાં આવી ઉદાર બુદ્ધિ ક્યાંથી થઈ? પહેલાં તે લોકો હંમેશા તમારા કૃપણુતાના દેષની જ વાત કર્યા કરતા હતા અને હમણાં તે ક્ષણે ક્ષણે તમારા દાન, ભોગ વિગેરેમાં ઉદારતાનીજ વાતે સંભળાય છે. આ કેવી રીતે બન્યું? સાચે સાચું કહો.” એટલે તે કપટી શેઠે પૂર્વે કહેલી કપિત મુનિ મહારાજની દેશના વિગેરેથી પ્રતિબંધ થવાના કારણરૂપ થયા હતા તે વૃત્તાંત કહી બતાવ્યું. રાજા પણ તેની વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યો અને કહેવા લાગ્યો કે-“અહો ! જીવની ગતિ અચિંતનીય છે. સર્વજ્ઞ વિના કેઈ તે ગતિને જાણી શકતા નથી.” આ પ્રમાણે કહીને ઉચિત સન્માન તથા પ્રસાદ આપીને રાજાએ કહ્યું કે-“અમારા લાયક જે કાંઈ કામકાજ હોય તે સુખેથી કહેજે, મનમાં શંકા રાખતા નહિ” વિગેરે કહી તેને સંતોષીને વિસર્જન (રજા) કર્યો. તે પગુ પ્રણામ કરીને ઉઠશે, અને મનમાં વિચાર કરવા લાગ્યો કે-“અહે ! દાનવડે શું થતું નથી ? દાનથી દે પણ સાનુકૂળ થાય છે, તે પછી મનુષ્યની તે શી વાત ?” આ પ્રમાણે વિચાર કરતે તે ઘેર આવ્યું. આ પ્રમાણે કુટ (કપટી) ધનકર્મા શેઠની દરેક ઘર, દરેક રસ્તા ઉપર, દરેક નાના મોટાં ગામમાં યાચકજનોએ યશ અને શોભા વિસ્તારી દીધાં અર્થાત્ તે સર્વત્ર વિખ્યાત (પ્રખ્યાત) થઈ ગયો. હવે જે ગામમાં મૂળ (સા) ધનકર્મી ગયેલ હતા, તેજ ગામમાં કઈ યાચક કૂટ ધનકમ પાસેથી માગીને ઈચ્છાથી પશુ અધિક ધન, વસ્ત્ર, આભરણાદિક મેળવીને કૂટ ધનકર્માની પ્રશંસા કરતા પિતાને ગામ જવાની ઈરછાથી આવ્યો. રસ્તામાં એક શેઠની દુકાન ઉપર મૂળ (સા) ધનકર્મા બેડ હતું અને વ્યાપારાદિકની વાતો
说免税税税税洛院秘恐税税税税税匆匆匆论因陀稳稳因為
૩ર૮ www.ainelibrary.org
For Personal & Private Use Only
Jain Education Intem
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
૫લવ સાતમે
કરતો હતે. તેની પાસેની દુકાનવાળાએ આ વસ્ત્રાભરણથી શોભતા યાચકને રસ્તે જતાં ઓળખીને બેલા. તે યાચક પણ તેની પાસે આવીને કૂટ (કપટી) ધનકર્માનાં યશને વર્ણવતે કહેવા લાગ્ય–“અરે અમુક શેઠ ! લક્ષ્મીને આશ્રય કરીને રહેલ લક્ષમીપુર નામના નગરમાં કર્યું, બલિ વગેરે દાનેશ્વરીને ભૂલાવી દેનાર, સાક્ષાત્ કુબેરના અવતાર જેવો, પુન્યને જાણે કે સમુહજ એકઠો થયે હોય તે, બધા દાનેશ્વરીઓમાં અગ્રેસર ધનકર્મા નામે શેઠ વસે છે. તેણે મારી જેવા ઘણાઓનાં દારિદ્રય (ગરીબાઈ ને ફેડી નાખ્યા છે. વર્તમાન સમયમાં તે આ દારિદ્રયને ચૂરના, ઈચ્છાથી પણ અધિક દાન દેવાવાળે મેં કઈ જ નથી, કે સાંભળ્યો પણ નથી. તેની માતાએ તેનેજ (જન્મ આપે છે) જ છે. બધા દાતારના ગુણથી શોભતે આ દાનેશ્વરી છે, આની જે દાનેશ્વી કઈ થયે નથી, તેમ કઈ થશે પણ નહિ. શું તેનું વિશેષ વર્ણન કરૂ? સાક્ષાત્ બ્રહ્મા પણ તેના ગુણો કહેવાને સમર્થ નથી.” આ વાત પાસેની દુકાન ઉપર બેઠેલા મૂળ ધનકર્માએ સાંભળતાંજ તેના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયે, અને તે વિચારવા લાગ્યું કે “અહો ! મારા નગરમાં ધનવંત ધનકર્મા તે હું એકજ છું, એ નામવાળો બીજે કઈ દેખ્યો નથી, તેમ સાંભળ્યો પણ નથી ! અને હું તો અહીં છું ! અથવા આ ધનકમાં કઈ બીજે ગામથી આવ્યો છે કે શું ? ” આ પ્રમાણે શંકાયુક્ત ચિત્તથી યાચકને તેણે પૂછ્યું “તમે કહેલે ધનકર્મો કયે ગામથી આવે છે ?” યાચકે કહ્યું “આવેલ છે, આવેલ છે તેમ શું પૂછો છો ? તે તે તેજ ગામને અમુક પિળને રહેવાસી છે. રૂપમાં સાક્ષાત્ તમારી જેજ છે, ગુણેમાં તે દેવથી પણ ઘણો વધારે છે.” આ પ્રમાણેની યાચક પાસેથી હકીકત સાંભળીને તેના ચિત્તમાં મેટી ચિંતા ઉભી થઈ. * આ યાચક શું બોલે છે ? તે નગરમાં મારી જે બીજો કોઈ રહેતું નથી, તો પછી મારી પિળમાં તે
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB/32GB
For Personal & Private Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ સાતમે પલ્લવ
SESSAGES/S498988888888888888888
તે કણજ હોય?” આ પ્રમાણે વિચારીને તેણે ફરીથી પૂછયું-“અરે યાચક ! તું જે બોલે છે, તે મારા ચિત્તમાં વાત બંધબેસ્તી લાગતી નથી; તેથીજ હું વારંવાર પૂછું છું. “ભિખારીને સે જીભે હોય છે. તેથી ક્ષણે ક્ષણે જુદું જુદું બેલવું તે તમારી જાતિને ધમર છે, તેથી હું તને ફરી પૂછું છું કે-“તું જે બેલે છે તે તે કોઈને મોઢેથી સાંભળ્યું છે? અથવા તે પિતેજ તે દેખ્યું છે? અથવા ભાંગ પીને અસ્તવ્યરત બેલે તેમ તું એ હું બેલે છે? કારણ કે તે કહેલ પિળને તે હું જ અગ્રેસર છું. મારી જેટલું ધન તથા
વ્યાપારાદિકથી યુક્ત મારી સરખી ધુરાને ધારણ કરનાર આખા નગરમાં પણ બીજે કઈ નથી, તે પછી તે પિળમાં તે કયાંથીજ હોય ? અમુક કાર્ય પ્રસંગે હું અટો આવ્યો છું, હજુ મને આવ્યાને થોડા દિવસો જ થયા છે, તેથી તારી કહેલી વાત કેવી રીતે સંભવે?” આ પ્રમાણે સાંભળીને તે યાચક બે-“શું કરવા નકામે વિવાદ કરે છે ? અમે યાચકે તે હંમેશા સાચું જ બોલનારા હોઈએ. જેવું જોઈએ તેવુંજ બેલનારા છીએ. હદયમાં કાંઈ અને મુખમાં કાંઈ તેમ ભિન્ન આશયથી વર્તવું અને બેલવું તે ગુણ તે વિધાતાએ તમારી જ જાતિને આપેલ છે. જે તમને મારી વાત સાચી ન લાગતી હોય તે ત્યાં જઈને જુએ, એટલે સર્વ જણાશે. પરંતુ નગરમાં ભમતાં મેં એમ સાંભળ્યું હતું કે-આ ધનકર્મા પહેલાં તે બહુજ કૃપણ હવે અને હમણાં તે દાનગુણુવડે તેના જે કોઈ પણ જણાતું નથી.” તેથી હે શેઠ ! મેં જે બધું કહ્યું છે તે સાચું જ જાણજે. અસત્ય બલવાથી મને શું ફાયદો ?મેં તે જેવું દેખ્યું છે તેવું જ કહ્યું છે, તેમાં સંદેહ (શંકા) કરવા જેવું નથી. મેં કહ્યું તેથી ન્યૂનાધિક હું કાંઈ પણ જાણતા નથી. તમારું કલ્યાણ થાઓ. હું હવે જાઉ છું.” આમ કહીને તે યાચક ચાલતો થયો. શેઠ ધનકર્મા ઉપરની બધી વાત સાંભળીને વિચાર કરવા લાગે
BUREAUEKESEK*XXXSHARK
3886
Jan Education Inter
For Personal & Private Use Only
Daryo
Page #342
--------------------------------------------------------------------------
________________
&&
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
&
સાતમો પલ્લવ
&
કહી રાખ્યું તેઓ લેકે આ વસ્તુઓ ઉપાડ શો નહિમાત્ર અંદર આ
&
કે-“આ બધી વાત તો ઉત્પાત જેવી છે, કોઈ રીતે સંભવી શકે તેવી નથી, વળી કેવળ અસત્ય હોય તેમ પણ જણાતું નથી, કાંઈક વધારે કે ઘટાડે હશે, પણ મૂળથી અસત્ય હોય તેમ લાગતું નથી, તેથી હવે હું તાકીદે જાઉં. જે કામ હશે તે ફરીવાર પાછો આવીશ.” આ પ્રમાણે વિચાર કરીને દિવસ શેડો બાકી હતા તેવામાં તે રસ્તે પડ્યો. માર્ગે (વચ્ચે આવતા) કે ગામમાં તે સુતે, પણ રાત્રીમાં માનસિક ચિંતાના વેગથી તેને નિદ્રા આવી નહિ. દુઃખમાં-સંતાપમાં રાત્રી પસાર કરીને પ્રભાતે પિતાના ગામ તરફ
ચા કપટી ધનકર્માને દૈવપ્રયોગથી તેના આગમનની પહેલેથી જ ખબર પડી ગઈ તેથી દ્વારપાળને તેણે કહી રાખ્યું કે-“અરે સેવકે ! હાલ આ ગામમાં બહુરૂપી ધૂતારાઓ ઘણા આવેલા છે. અનેક પ્રકારની ધૂતકળા કેળવીને તેઓ લોકોને છેતરે છે. તેમાં વળી કેટલાક તે કઈ ઘરધણીના જેવું જ રૂપ કરીને ઘરમાં પ્રવેશીને ઘરમાંથી કમી વિગેરે સાર વસ્તુઓ ઉપાડી જાય છે, તેથી સાવધાનપણે રહેજે. કેઈ અજાણ્યો માણસ ઘરમાં આવે તો તેને વારઅટકાવજે, પેસવા દેશે નહિ.” મધ્યાન્હ (બપેરે) લગભગ મુળ ધનકર્મા પિતાને ગામ આવ્યો અને લેકે એ નગરમાં પ્રવેશ કરતા તેને જોયો. તેને જોઈને અંદર અંદર કાનની પાસે આવીને તેને કહેવા લાગ્યા–“અરે ! આજે વળી ધનકમાં મુળ વેષ વિગેરે પહેરીને પગે ચાલતો ક્યાંથી આવે છે ?'” તે સાંભળીને બીજે બેલ્યો-“આ ધનકમાં નથી, ધનકર્માની જેવાજ રૂપવાળે કોઈ મુસાફર આવતે જણાય છે.” પેલાએ કહ્યું—“તું સાચું કહે છે! કારણ કે મેં આજે સવારે જ સુખાસન (પાલખી)માં બેઠેલા ઘણા સેવકથી પરિવૃત્ત (વિંટળાએલા) થયેલા ધનકર્માને આ રસ્તે જતાં જોયે છે.ત્યારે ત્રીજો બેધનકમાં તે આજ છે; કારણકે આને જોતાં જોતાં મારે આખે જન્મારો પૂરો થઈ ગયો. જે આ ધનકર્મા
&
8888&&
૩૩૧
Jan Education International
For Personal & Private Use Only
ne brary.org
Page #343
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત ભાગ-૧
GABBEYBOAD%E3%82
પલવ સાતમો
ન હોય તે આપણે સરત કરીએ.” આ પ્રમાણે વિવિધ પ્રકારની વાતે થવા લાગી. મુળ ધનકર્માએ તેમાંથી કેટલીક થેડી સાંભળી તે સાંભળીને તે મનમાં વિચારવા લાગ્યું કે-“કાંઈક આ માં કારણ તો લાગે છે, પણ પહેલાં એકવાર મારે ઘેર જઈ ઘરમાં પ્રવેશી, સ્વસ્થ થઈને પછી આ બાબતમાં તપાસ કરીશ.” આ પ્રમાણે વિચાર કરતો ઉતાવળે તે ઘરના આંગણા પાસે આવ્યું પણ તેને દેખીને કોઈ ને કર ઉભે થયે નહિ, તેમ તેને પ્રબુમ પણ કર્યો નહિ. આ પ્રમાણે દેખવાથી “આ શું ?’ એમ વિચારતે તે ઘરમાં પ્રવેશ કરવા લાગ્યો, ત્યારે નોકરાએ તેને કહ્યું—“ કયાં જાઓ છે? કોના ઘરમાં પિસે છે ? ” આ પ્રમાણે સાંભીને ચમત્કાર પામેલ ધનકર્મા બે -“અરે અમુક ! અરે ભાઈ ! શું તું મને પણ ઓળખતે નથી ? અરે મારી નોકરીમાં રહ્યા તને તે ઘણા વર્ષ થઈ ગયા. આજે તમારા બધાને આમ વિપર્યાસ કેમ થઈ ગયે છે?” સેવકોએ કહ્યું–જા, જા, બીજે ઠેકાણે ધૂર્તાકળા કેળવજે. અમે તે જાણીએ છીએ. જાણેલા ગ્રઃ પીડા કરી શકતા નથી.’ શેઠે તે સાંભળી કહ્યું કે “શું તમે બધા સ્વામીદ્રોહી થઈ ગયા છે ? સાત, આઠ. દિવસમાં તે વિરમૃતિ (ભુલી) પામી ગયા કે જેથી તો તમારા શેઠને પણ ઓળખતા નથી " સેવકોએ કહ્યું“કાનો સ્વામી ? કોણ તારા સેવકે? અમારા સ્વામી તે ઘરની અંદર બહુ આનંદથી લહેર કરે છે, તે ચિરંજીવી–આયુષ્માન છે. તું તે કેઈ ધૃતારે ધૂર્તાકળાવડે ઘરને લુંટવા આવે છે. અમારા શેઠે તે પહેલેથી કહ્યું છે કે ધૂર્તો આવેલા છે. માટે અહીંથી જલ્દી ચાલ્યા જા જે અમારા સ્વામી આ વાત જાણશે તે તારી માડી ગતિ કરાવશે.” આ પ્રમાણે વાદવિવાદ થતો સાંભળીને પાડોશીઓ આવ્યા. તેને દેખીને શેઠે કહ્યુંઅરે ફલાણા ભાઈ ! અરે જુઓ, જુઓ ! તમને તે દિવસે અમુક કાર્ય કહીને અમુક ગામે હું ગયે
SGGGGGGSSSSSSS8888888888 89,040898
%82%E3232223332
Eduan Intera
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #344
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર 8 ચરિત્ર ભાગ ૧
સાતમે પલ્લવ
888888888888888888888888888/932
હતે. તે કાર્ય સંપૂર્ણ કરીને હું તરતજ અહીં પાછો આવ્યો છું. આ ઘણા વખતના પરિચિત મારા સેવક મને ઓળખતા જ ન હોય તેમ વર્તે છે, અને મને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી.” આ પ્રમાણેનાં તે શેઠનાં વચન સાંભળીને તે સર્વે પણ વિચારમાં પડી ગયા. “આ ધનકર્મો કેણુ ? ઘરની અંદર છે તે કેણુ? આ જે કહે છે તે પણ સાચું લાગે છે. ઘરની અંદર રહેલ પણ સાચે જણાય છે, આ બેની વચ્ચે કયે ધનકર્મા સાચે અને કયે ? અતિશય જ્ઞાની વગર આ વાતને ભેદ કેણ જાણે?” ત્યાર પછી તેમાંથી એક બે કે “ઘરની અંદર રહેલ શેઠને બહાર લાવીને બંનેને સંગ કરી મેળવણી કરી જોઈએ, તો સત્યા સત્યની તરત પરીક્ષા થશે.” તે સાંભળીને કઈ ખેટા ધનકર્મો તરફથી મળેલ, ખાનપાન તથા તેનાં મીઠા વચનાથી તૃપ્ત થયેલા તેને આધીન થયેલા બોલી ઉઠયા કે-“આ ધનકર્તા કોણ છે? ધનકમાં તે ઘરમાં રહીને આનંદ કરે છે. આ તે કંઈ ધૂતારે અહીં આવેલે જણાય છે.” ત્યારે કે બુદ્ધિવાન તત્વગ્રાહી બે કે“ભાઈ ! મને તે આ બહાર ઉભેલે ધનકમજ સારો લાગે છે, કારણ કે પ્રકૃતિ અને પ્રાણુ સાથેજ જાય છે, કેઈને તત્વજ્ઞાનના શ્રવણથી પ્રતિબધ થાય, અને કઈ રીતે સ્વભાવમાં પરિવર્તન થાય, પણ મૂળથી તેને સ્વભાવ ફરી જતો નથી. આ ધનકર્મા તે મૂળ પ્રકૃતિવાળો ધનકર્મા દેખાય છે. પ્રકૃતિથી તેનામાં ફેરફાર થયો હોય અથવા તે ફરી ગયા હોય તેમ દેખાતું નથી. ગુરૂમહારાજના ઉપદેશના શ્રવણથી કૃપણ પણ દાનાદિક આપે છે, તે પણ તે ગ્યાયોગ્યને ભેદ પાડીને આપે છે, જેમ તેમ પિતાનું દ્રવ્ય ઉડાવી નાખતો નથી. મેટા કછવડે અને મહા પાપનાં કાર્યો કરે ત્યારે દ્રવ્ય મળે છે. તેને વ્યય કેમ કર તે તેનું જ હદય જાણે છે. દાન દેવું તે મરણ બરોબર લેકમાં ગણાય છે. ઘરમાં રહેલ ધનકમ તે જેવી
98986942888888888888888888XSEASESMESSAG
૩૩૩
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #345
--------------------------------------------------------------------------
________________
મી.
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
રીતે હૈરીના હાથમાં દ્રવ્ય આવે ત્યારે તે ગમે તેની પાસે વિચાર કર્યા વગર લુંટાવે છે તેમ આ બધુ દ્રવ્ય લુંટાવે છે. તેથી મારા અંતઃકરણમાં તો આ બહાર ઉભેલે જ ધનકર્મા સાચે જણાય છે.” આ પ્રમાણે બહાર થત કેળહળ (અવાજ) સાંભળીને ધનકર્મી શેઠને મોટો પુત્ર બહાર આવ્યું, તેને જોઈને મૂળ ધનકર્માએ તેને કહ્યું કે-“અરે પુત્ર ! ઘરમાં તે કોને સંગ્રહી રાખેલ છે ?” આ પ્રમાણે તેને બેલતે સાંભળીને તે પુત્ર પણ વિશ્વમ (સંકા)માં પડયો અને વિચારવા લાગ્યું કે-“આ શું ઉપાધિ ઉભી થઈ? ” આ પ્રમાણે વિચારતે તે મૌન ધારણ કરીને ઘરમાં ગયે; ને કુટ ધનકર્માને બધે વૃત્તાંત નિવેદન કર્યો. તે પણ તરતજ ઉઠવ્યો અને કહેવા લાગે કે-“મેં ગઈ કાલે જ નહોતું કહ્યું કે ગામમાં બહુ ધૂતારા આવેલા છે ! તેમાંથી આ કેઈ ધૂતારે અહીં આવ્યો હશે, પણ અસત્ય કયાં સુધી ટકશે–તેને નિર્વાહ ક્યાં સુધી થશે ? ” આ પ્રમાણે બોલતે તે બહાર આવ્યો. સેવકે બધા તેને જોઈને ઉભા થયા. કુટ ધનકર્માએ મુળ ધનકર્માને કહ્યું કે “અરે ! તું કયાંથી આવ્યું છે? અરે ધૂર્ત ! તું જેના ઘરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે ? ” તે સાંભળી મુળ ધનકર્મા બોલ્યો-“હું જ આ ઘરને સ્વામી છું, મેં આ સંપત્તિ બહુ કટવડે મેળવેલી છે. પણ તું કેણ છે? ધૂર્તકળાથી મારા ઘરમાં પેસીને મારું ધન આ પ્રમાણે તું કેમ લુંટાવે છે? હવે તું આમ બહાર નીકળી બજારમાં સાચે ન્યાય કરનાર વ્યાપારીઓને પંચ પાસે ચાલ, જેથી આપણું સાચા ખોટાની પરીક્ષા થઈ જશે. ચેરની ગતિ મેર જેવીજ થાય છે.” તે સાંભળી કુટ ધનકર્માએ કહ્યું કે-“ઘરમાં હોય તે સાચે, બખ્તાર રખડતે હોય તે ખેટ, તે વાત સર્વે જાણે છે. તે હકીકત સ્પષ્ટ છે, તેથી હું તે રાજાજી પાસે જઈને તાર ધુતારાનું મોટું ભાંગી નાખી, સવ સભા સમક્ષતને ખોટો ઠરાવી ગધેડા ઉપર બેસાડી આ દેશમાંથી
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રી
બહાર કઢાવી મુકીશ-દેશનિકાલ કરાવીશ.” આ પ્રમાણે વિવાદ કરતાં તે ખજારમાં આવ્યા અને ન્યાય કરનારાઓને (સજજને) ખેલાવીને તેઓની આગળ ખ ંનેએ પોતપોતાની વાત કહી સ ંભળાવી. તે સાંભળી બજારમાં બેસનારા બધા વ્યાપારીએ વિગેરે ચમત્કાર ઉપજે તેવી વાત હોવાથી આશ્ચય પામ્યા. તેમાં જેએ ભાગ ૧ દુન હતા તે તે તે ધનકર્માને દેખીને આનંદ પામ્યા, પણ જેએ સજ્જન હતા તેઓ ખેદ પામતાં ખેલવા લાગ્યા કે અરે ! સસારમાં કર્મની વિચિત્ર ગતિ છે. કર્મીની વિષમ એવી ઉદયની સ્થિતિ જિનેશ્વર અને જિતાગમ વગર અન્ય કોણ જાણી શકે તેમ છે? અરે ભવ્ય જીવેા ! જુએ, કમ પરિણામ રૂપી રાજા મનુષ્યને કેવા કેવા નાટક નચાવે છે? ’” ન્યાય કરનારા સર્વે તે બ ંનેને જોઇને વિસ્મય પામ્યા અને ખેલવા લાગ્યા કે- આ બંનેમાં એક શમમાત્ર પશુ ન્યુનાધિકપણું નથી, તેથી શું કરવુ ? ” તે સાંભળી એક નિપુણ બુદ્ધિવાળા એસ્થે-“ આના પુત્રાદિક સ્વજન પુરુષોને પૂર્વ અનુભવેલા સંકેતાદિક પૂછે. જે તે સ ંકેતો બરાબર કહે તે સાચે ધનકમાં સમજો, બીજો ખે!ઢે સમજવા.” મહાજનેાએ તે પ્રમાણે કર્યું, ત્યારે મુળ ધનકર્માએ સ્વાનુભૂત સંકેતાદિક કહ્યા, ત્યારે ફૂટ ધનકર્માએ પણુ દેવીની સહાયથી ચૂડામણિ શાસ્ત્રદ્વારા જાણીને સર્વે સકેતા સારી રીતે કહી દીધા, આ પ્રમાણે થવાથી સર્વે વ્યાપારીએ પણ સરખી સંકેતેાની પૂર્ત્તિ સાંભળીને ભગ્ન પ્રતિજ્ઞાવાળા થયા. “ અરે ! સરખા આકારવાળા, સરખા હાવભાવવાળા અને સરખું મેલનારાએમાંથી કયા ઉપાયવડે સાચા ખાટાના ભેદ શેાધવા ? તેથી જ્યાં સુધી સાચા ખોટાની સત્ય પરીક્ષા ન થાય ત્યાં સુધી બંનેમાંથી એકેએ ઘરમાં પ્રવેશ કરવા નહિ...” આ પ્રમાણે મહાજને બળાત્કારે તે ખંનેને ઘરમાં પેસતા રોકવા, તેથી તે બ ંને જુદે જુદે સ્થળે રહેતાં હુંમેશા સવારે ઉઠીને જુદી જુદી રીતે
ધન્યકુમાર
ત્રિ
સાતમા
金興公園供界處處2
પલ્લવ
XXX
For Personal & Private Use Only
达及纽恩
83
૩૩૫
www.airielltbfmy.org
Page #347
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ સાતમો પલવ
978089833333333333333333
તેઓ કલેશ કંકાસ કરવા લાગ્યા. હંમેશાના કળખુથી કંટાળીને લોકોએ ફરીથી એકઠા થઈ તેઓને કહ્યું કે“ તમે બંને રાજયારે જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના અધિક પુણ્યતેજના બળથી સાચા ખેટાને નિર્ણય તરતજ થઈ જશે.” આ પ્રમાણે મહાજને મળીને કહ્યું, તેથી તેઓ રાજા પાસે ગયા. રાજા પાસે જઈ તેને નમસ્કાર કરીને પિત પિતાનું દુ ખ નિવેદન કરીને બંને ઉભા રહ્યા. રાજા પણ પૂર્વની માફકજ સમાન આકૃતિવાળા અને સમાન બેલનારા દેખીને મુંઝાણે, એટલે તેણે મંત્રીઓને હુકમ કર્યો કે “આ બનેને ન્યાય કરી આપે.” મંત્રી એ એ પણ તેઓને ન્યાય કરવામાં વિવિધ પ્રકારની વચન રચનાઓ વડે તેઓ ભૂલા ખાઈ જાય તેવાં દષ્ટાંતે પૂછયા, અનેક પ્રશ્નો પૂછયા, વાકયની રચના કરી ભયાદિક દેખાડ્યા, પણ તરૂણીનાં કટાક્ષો નપુંસક ઉપર જેમ નિષ્ફળ જાય, તેમ તે મંત્રીઓનાં સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયાં. ત્યારે તેઓ પણ વિચારમાં મુઢ થઈ ગયા અને રાજા પાસે જઈને બોલ્યા કે “ સ્વામિન ! અમારામાં જેટલે બુદ્ધિને વિલાસ છે, એટલે બધે તો આ બંનેમાંથી સત્ય અસત્યને નિર્ણય કરવા માટે અમે વાપર્યો, પણ કઈ પ્રકારનો નિર્ણય અમે કરી શક્યા નથી. આજ દિવસ સુધી અમે ધરાવેલ બુદ્ધિને ગર્વ પણ નિષ્ફળતા પામે છે.” આ પ્રમાણે મંત્રીઓનાં વચન સાંભળીને વિષાદપૂર્વક રાજાએ કહ્યું કે જે આપણી સભામાં આ બંનેને નિર્ણય ન થઈ શકે, તે તે મારી મહત્વતામાં ખામી આવે, તેથી હવે શું કરવું ? ” તે સમયે કેઈએ કહ્યું કે- “સ્વામિન ! “બહુરત્ના વસુંધરા કહેવાય છે, આ તમારૂં નગર ઘણું મોટું છે, તેથી તેમાં કેઈક તો દેએ આપેલ વરદાનવાળે, અતુલ ચતુરાઈવાળે ચારે બુદ્ધિને ધણી, બહુ પુણ્યના સમૂહવાળે પણ હશે, તેથી આખા નગરમાં કઈ અદ્ ભૂત વસ્તુ આપવાના ઠરાવથી પહેડ ( જાહેરાત) વગડા, જેથી
૩૬
For Personal & Private Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૧
પલત્ર
સાતમા
防腐肉烧
આપના પુણ્યખળવડે કોઈ તેવા પુરૂષરત્ન પ્રગટશે, કે જે આ ખંનેના ભેદ પ્રગટ કરશે અને તમારી અને રાજ્યસભાની મહત્વતા વધારશે. ’’
ધન્યકુમાર સાચા ધનકમાં કોણ તેની પરીક્ષ કરે છે. સામે સિ'હુસનપર રાજા એ છે
આ પ્રમાણેની તેની વાણી સાંભળીને રાજાએ તરતજ આતુરતાથી કહ્યું કે “જે કાઇ બુદ્ધિશાળી અતિ પ્રજ્ઞાવ ત પુરૂષશ્રેષ્ઠ આ બંનેને સત્યાસત્યના વિભાગ કરીને નિ ય કરી આપશે, તેને મહુધન સહિત આ ધનકર્મોની પુત્રી પરણાવવામાં આવશે.’’ આ પ્રમાણે આખા નગરમાં રાજાની આજ્ઞાથી પડહુ વગડાવવામા આવ્યા. પડતુ વાગતા વાગતા ત્રણ રસ્તા ચાર રસ્તા વિગેરે બજારોમાં ફરતા ફરતા જે સ્થળે ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવ્યા. ગોખમાં ઉભેલા ધન્યકુમારે તે પડતુ સાંભળીને જરા હસીને પેાતાના સભાજના પ્રત્યેકહ્યું-રાજાની આવડી મેટી સભામાં કોઈએ પણ આ બંનેના નિણય ન કર્યાં ? ’»
For Personal & Private Use Only
贸外贸区图
૩૩૭
ta.jainellbrary.org
Page #349
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૧
પલવ સાતમે
સભ્યએ કહ્યું કે-“ સ્વામિ? તમારી જેવા અતુલ બુદ્ધિવાળા સિવાય બીજું કેણુ તે કરી શકે ?' આ પ્રમાણે સાંભળીને ધન્યકુમારે તે પડહ છબે (અજા) અને તેને આગળ જતા અટકાવીને તેઓ તરતજ રાજા પાસે ગયા. રાજા તે તે ખબર સાંભળીને જ બહ હર્ષ પામ્યું અને તેણે મનમાં તરતજ નિર્ણય કર્યો કે- “ ખરેખર આ પુણ્યશાળી ધન્યકુમાર આ બંનેને ફેટ (પ્રગટ) જરૂર કરશે.” ધન્યકુમારને રાજાએ સભામાં આવતા જોયા, એટલે તેને બહુમાન આપીને પિતાની પાસે બેસાડયા અને બધી હકીક્ત નિવેદન કરી ધન્યકુમારે સર્વ વૃત્તાંત સાંભળીને કહ્યું કે “સ્વામિન! આ જગમાં સત્ય ધર્મ જેવો બીજે કઈ પણ ધર્મ નથી, તેજ ખરેખર વિશ્વાસ કરવા લાયક છે. અહીં આ બંનેને વિભાગ કોઈએ કર્યો નહિ, પણ સત્ય ધર્મજ સત્ય અસત્યનો વિભાગ (ભેદપ્રગટ) કરશે. પ્રથમ આ બંનેને સ્નાન કરાવીને 8િ, તેની પાસે દિવ્ય કરાવવું પડશે તેથી જે સાચો હશે તે તરત જ દિવ્ય કરી શકશે, બીજો કરી શકશે નહિ.” આ પ્રમાણેની ધન્યકુમારની વાણીને રાજાએ પણ અનુમોદન આપ્યું. પછી ધન્યકુમારે એક ઝીણા નાળવા (નાળચા) વાળી ઝારી મંગાવી; અને સભાનાં મધ્યમાં તેનું સ્થાપન કર્યું. લાખો લેકે આને ન્યાય જેવા ત્યાં એકઠા થયાં બંને ધનકર્માને સભામાં લાવવામાં આવ્યા અને રાજા પાસે ઉભા રાખવામાં આવ્યા. તે વખતે ધન્યકુમારે ઉભા થઈને તે બંનેને કહ્યું કે-“તમે બંને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સભામાં તાકીદે આવો.” તેઓએ તે પ્રમાણે કર્યું અને રાજ્યસભામાં આવ્ય; એટલે ફરીથી ધન્યકુમારે તેને કહ્યું કે જે તમારા બેમાંથી જે કઈ ધર્મના પ્રભાવથી આ ઝારીની નળીના એક મુખેથી પ્રવેશીને બીજે મુખેથી બહાર નીકળશે તે સાચે ધનકર્તા ગણાશે.” આ પ્રમાણે સાંભળીને પેટે ધનકર્મા
四四四四四四四四四四邓邓88
૩૩૮
For Personal & Private Use Only
Jain Education Interational
Page #350
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પહેલવ સાતમા
Jain Education Intera
BABETE
健冻肉烧烤
મનમાં આનંદ પામ્યા અને વિચારવા લાગ્યા કે “ બહુ સારૂં' થયું. દેવીના બળથી હું તે નળીમાં પેશીને બહાર નીકળીશ અને સાચા ઠરીશ. પછી તે ઘર, તે ધન એ સર્વ મારૂ જ થશે.” મૂળ ધનકમાં તે તે સાંભળીને ચિંતામાં પડ્યો અને વિચારવા લાગ્યા કે આ નાના નાળવામાં પેસવું અને નીકળવુ એ બંને દુષ્કર છે, આ ન્યાયથી મારૂ શું થશે?” આ પ્રમાણે તે ચિંતામાં પડયા. વળી ફરીથી ધન્યકુમારે કહ્યુ` કે...' અરે દેવી અને દેવા ! જે હું સાચા ધનકમાં હાઉં. તે આ પેલાણવાળી નળીમાં પેસવાની અને નીકળવાની મને શક્તિ આપેા. આ પ્રમાણે કહીને બ ંનેએ દિવ્ય કરવું. તેમ કરવાથી જે સાચા હશે તે તરતજ જણાઇ આવશે.” આ પ્રમાણે કહીને ધન્યકુમાર ખેલતાં બંધ રહ્યા, કે તરતજ ખાટો ધનકમાં તે દેવીની સહાયથી તે પેાલાણવાળી નળીમાં પેશીને બહાર નીકળ્યા. બહાર નીકળીને જેવા તે રાજાના પગને સ્પર્શ કરવા ગયા કે તરતજ ધન્યકુમારે તેને ચાટલીએથી પકડીને રોકી રાખ્યા, કારણ કે વ્યંતરાધિીત શરીરવાળો માણસ શિખા (ચાટી)નું ગ્રહણ થતાં ગળ ચાલવા શક્તિમાન્ રહેતા નથી. ધન્યકુમારે પછી રાજાને કહ્યું કે સ્વામિન ! આ તમારા ચાર છે, અને પેલે સાચા ધનકમાં છે. આ કોઈ દેવ અગર દેવીના બળથી નળીમાં પેશીને નીકળી શકયો છે, પરંતુ તે ખોટા છે. આ બધી વિડંબના આ કપટીએ કરી છે બીજાના ઘરની લક્ષ્મી વાપરી નાખી છે અને પોતાની જાતને છુપાવી છે.” આ પ્રમાણે ધન્યકુમારની વાણી સાંભળીને રાજાએ ચારને એળખ્યો, અને પોતાના સેવકે ને તેને મારી નાખવાના હુકમ કર્યાં. રાજસેવકાએ તરતજ તેને પકડો. તે વિચારવા લાગ્યો કે“ હવે આપણું કપટ ચાલશે નહિ. મૂળ મારૂ સ્વરૂપ પ્રગટ કરીશ તા જીવી શકીશ, નહેતા જીવી શકીશ નહિ, પછી પોતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મદ
For Personal & Private Use Only
防防防保健的
烧服务 冰冰冰 邓
૩૩૯
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલ્લવ સાતમે
#BJÖRSS898238528GSSSSSSSSSSSSSSSSSS
થવાથી તે બંદીવાન શેઠે ધનકર્માનું રૂપ ત્યજી દઈને તરતજ મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને સભામાં રહેલા સર્વના સાંભળતાં બે કે-“ સર્વે લેકે મારું કથન સાંભળે. ઘણા દિવસો પહેલાં અમારે ચારણને એક મેળે મળ્યું હતું. પિતપતાની વાચાળતા અને કૌશલ્યતા પ્રકટ કરવાના સમયે કોઈએ કહ્યું કે “આ બધાની કહેલી કળા ત્યારે જ સાચી મનાય, કે જયારે આમાંથી કઈ પણ ચારણુ અમિત (ઘણા) ધનવાળા ધનકર્માને ઘેર જઈને તેની પાસેથી એક દિવસને આપણી જ્ઞાતિસંમેલનમાં ચાલે તેટલા ભેજનનો ખચ મેળવે.’ આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી મેં પ્રતિજ્ઞા કરી કે જે ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભેજન થાય તેટલું ધન લાવું તેજ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્યમાંથી મારે ભાગ મારે લે, નહિ તે લે નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માને ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભેજનને ખર્ચ માગે, એટલે તે શેઠે કહ્યું- આજે સમય નથી, આવતી કાલે આપીશ.” વળી બીજે દિવસે હું ગમે ત્યારે કહ્યું કે કાલે આપીશ.” આ પ્રમાણે કહેતાં તેને સાંભળીને હું ત્રીજે દિવસે ગયે, પણ ઉત્તર તેજ મળ્યો કે- કાલે આપીશ.' આ પ્રમાણે મેં અનેક દિવસે સુધી તેની પાસે યાચના કરી, પણ કાંઈ મળ્યું નહિ. ચારણના સમૂહમાં હું પ્રતિજ્ઞાષ્ટ થવાથી બધા મારી મશ્કરી કરવા લાગ્યા, ત્યારે મેં વિચાર કર્યો કે મેં આવી પ્રતિજ્ઞા કરીને મારી મોટાઈ ગુમાવી ! પણ આવી રીતે મારી પ્રતિજ્ઞાન ભંગ થાય, તે પછી જીવવું નકામું છે. આ પ્રમાણે વિચાર કરીને આ અતિશય કૃપણ પુરૂષન નહિ ભેગવાતી લક્ષ્મીને ભેગમાં લાવવા માટે મેં ચંડિકાદેવીની આરાધના કરી; ઘણા ઉપવાસ અને ઘણા કલેશ-દુઃખ મેં સહન કર્યા, ત્યારે તે દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. તેણે મને જેવું રૂપ કરવું હોય તેવું કરી શકવાનું વરદાન
340
Jain Education Inter
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #352
--------------------------------------------------------------------------
________________
&
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલ્લવ સાતમે
磁总医欧欧欧欧欧欧Q&&&&
દીધું. તેટલામાં શેઠ બીજે ગામ ગયા, તે લાગ મળવાથી શેઠનું રૂપ કરીને હું તેના ઘરમાં પિસી ગયે. તેના ઘરમાં રહીને મેં તેની લમીનું (વાપરી) સાર્થક કર્યું. તેમાં પણ મેં તે તેનું જ નામ અને યશઃ કીર્તિ વધાર્યા છે. દુઃખી પ્રાણીઓને જે મેં ઉદ્ધાર કર્યો છે, તેમાં પણ પુણ્ય તે તેને જ છે કેમાં પણ કહેવત છે કે જેનું અને તેનું પુણ્ય.” મેં તે માત્ર તેના ઘરનું ભોજન કર્યું છે, તેના અંતઃપુરાદિકમાં પણ મેં કાંઈ પણ અનુચિત કાર્ય કર્યું નથી, કે જેનાથી હું રાજાને કે ધમને દોષપાત્ર થાઉં. મેં તો તે ધનકમાં શેઠનું જ નામ અને કીતિ વધાર્યા છે. આમાં મારો શું દેશ છે કે જેથી મહારાજા મને વધની (મૃત્યુદંડ) આજ્ઞા ફરમાવે છે?” આ પ્રમાણે તે ભાટનાં વચન સાંભળીને રા જાદિક સર્વે સભાજને વિસ્મયપૂર્વક હસવા લાગ્યા અને બોલ્યા કે “અરે ચારણ! તે બહુ સારું કર્યું. આ શેઠના કૃપણુતારૂપી રોગને તારી વિના બીજો કોઈ ઉત્તમ વૈદ્ય મળતો નહિ. આવા કૃપણને આવી જ શિક્ષા ઘટે છે. આમાં તારે કાંઈ પણ દેષ જણાતો નથી.” રાજાએ પણ કેપ ત્યજી દઈ પ્રસન્ન થઈને તે ચારણને બંધનથી મુકાવ્યો અને તેને યથે ચિત પ્રતિદાન આપીને જવાની રજા આપી તે યાચક પણ ઈચ્છિત ધન પ્રાપ્ત થવાથી ધનકર્મા શેઠને આ પ્રમાણે શીખામણ આપવા લાગ્યો કે-“અરે શેઠ ! હવે ફરીથી કઈ વખત ભાટ, ચારણ, યાચક સાથે વિરોધ કરશે નહિ, વળી હદયને દયા, દાન વિગેરેથી કમળ રાખજે. કૃપણુતા તે આભવ અને પરભવ બંનેમાં કેવળ દુઃખનાંજ કારણભૂત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
URDASHBOARD GSSSSSSSSSSSSSSSSSSSSSSAGE
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #353
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્યકુમાર ચરિત્ર ભાગ-૧
પહેલવ સાતમેા
Jain Education Inte
(CRIC
भोक्तव्यं च प्रदेयं च कर्तव्यो नैव संग्रहः । कीटिका संचितं धान्यं, तित्तिरिः पश्य भक्षयेत् ॥ १ ॥
कीटिका संचितं धान्यं, मक्षीका संचितं मधु । लुब्धेन संचितं द्रव्यं समूलंहि विनश्यति ॥ २ ॥
કીડીએ ઘણુ' અનાજ ભેગુ કરે છે અને તે નાજ તેતર ખાઈ જાય છે. માટે હ્યુ છે કે ધનને ભાગવવુ અને પવુ. પણ તેના સંગ્રહ ન કરવા (૧)કીડીઆએ ભેગુ' કરેલું અનાજ, માખીએ ભેગુ કરેલું મધ, અને ક જુશ એ માણસા હૂંગી કરેલી લક્ષ્મી મૂળથજ વિનાશ પામે છે અર્થાત્ તેને એ કામમાં આવતી નથી તેના ઉપયાગ તા ખીજાજ કરે છે (૨)
આ પ્રમાણે તે શેઠને શિખામણ આપીને તે ચારણુ ચાલતા થયા. શેઠ પણ લાજથી નૌચું મુખ કરી રાજાને નમસ્કાર કરીને લક્ષ્મી તથા ઘર મળવાથી સ તાષિત અંત:કરણવાળા થઇ ઘણા માણસે સહિત પેાતાને ઘેર ગયા. વિકટ સ‘કટમાંથી છૂટે ત્યારે કાને આનંદ થતા નથી ? શેઠે ઘેર ગયા પછી રાજાનાં વચનને અને પોતાના ઉપરના ઉપકારને દુષ્ટોને શકામાં નાખનાર એવા ધનસાર શેઠના નાના પુત્ર ધન્યકુમારને બહુ હર્ષી અને ઉત્સવપૂર્વક પોતાની ગુણમાલિની નામની પુત્રી પરણાવી અને બહુ ધન તથા વસ્ત્રાદિક પણ આપ્યાં. હવે ધન્યકુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા પછી રાજાદિકની રજા લઇને છ ભાષાએથી શેલતા
For
૩૪૧
www.jainlibrary.org
Page #354
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલવ સાતમો
妇 88888B&BBQ邓邓邓邓邓邓邓邓邓客
શ્રીરાગની જેમ જ પ્રિયાએ (સૌભાગ્યમંજરી, સુભદ્રા, ગીતમાળા, સરસ્વતી, લદ્દમાવતી, ગુણમાલિની) સહિત રાજગૃહી નગરી તરફ ચાલ્યા. રસ્તે જતા ઘણા રાજાઓનાં ભેટણાં સ્વીકારતા અને કૃપા મેળવતા) આપતા અનુક્રમે રાજગૃહીના ઉપવન (ઉદ્યાન) માં આવ્યા. શ્રેણિક મહારાજા ચર (જાસુસ) ના મુખથી ધન્યકુમારનું આગમન સાંભળીને ચતુરંગી સેના સહિત તેમને લેવા માટે તેની સામે ગયા. જમાઈને હર્ષપૂર્વક ભેટીને કુશળવાર્તા પૂછી અને મોટા મહોત્સવપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યા. નગરજનેએ અતિ અદ્ભુત પુણ્યના સમૂહુરૂપ તેને આવતાં દેખીને ગૌરવપૂર્વક તેના વખાણ કર્યા. પતિનું આગમન સાંભળીને પિતાને ઘેર રહેલી સમશ્રી અને કુસુમશ્રી બંને આવીને પતિના ચરણ (પગ) ને નમસ્કાર કરી અંતઃપુરમાં રહેલી દેવાંગનાઓને પણ રૂપમાં જીતે તેવી છે સપત્નીઓને મળી. પરસ્પર કુશળ વાર્તા પૂછ્યા પછી શાલિભદ્રની બહેન સુભદ્રા પાસેથી ધન્યકુમારનું આખું ચરિત્ર સાંભળીને તેઓ બહુ આશ્ચર્ય પામી અને આનંદિત થઈ. તે બંને અને સાથે આવેલ છ મળી આઠ એ એકઠી થઈ અને આઠ ઋદ્ધિઓ સાથે યેગી વિલાસ કરે તેમ તે આઠ પત્નીઓ સાથે દગંદુક દેવની જેમ ધન્યકુમાર વિલાસ કરવા લાગ્યા. તે મહા ભાગ્યશાળીને વિદેશમાં જ્યાં સુખ ન મળે ત્યાં પણ કીતિ, લક્ષમી અને ભેગપભેગ મળ્યા. પુણ્યવંત ભાગ્યશાળી જીવને શું નથી મળતું? સર્વ મળે છે. તે આઠે સ્ત્રીઓ સાથે રાજાના મહેલની પાસે આવેલા ઉત્તમ આવાસમાં (ઘર) વાસ કરીને રાજગૃહી નગરીમાં દેવેંદ્રની જેમ ધન્યકુમાર રહેવા લાગે. આ બધે દાનધર્મને જ ખરે પ્રભાવ છે, તેથી હે ભવ્ય ! તમે સાચું કરીને જાણજો. માનજે, અનુભવ, અને આચારમાં મુકજો.
383%888888888888888888888888888 8%8AE
૩૪૩
Jan Education Interat
For Personal & Private Use Only
Twainelibrary.org
Page #355
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૧
પલ્લવ સાતમા
Jain Education Inter
38.
ઇતિ શ્રી આ. વિ. સેામ સુંદર સૂરિના શિષ્ય. જિનકિતિ સૂરિના રચેલા પદ્યમ ધ શ્રી દાનકલ્પદ્રુમ ઉપરથી ઉપાધ્યાય જ્ઞાન સાગર ગણીના શિષ્યે રચેલા ગદ્યમ'ધ શ્રી ધન્યચરિત્રના સાતમા પલ્લવનુ
ગુજરાતી ભાષાંતર
ધન્યકુમાર ચરિત્ર ભા.—૧—સમાપ્ત
For Personal & Private Use Only
વા
૩૪૪
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમસ્વામિને નમ : ૩૪ હી અહ" નમ: નમોનમઃ શ્રીગુરૂનેમિસુરિયે
શ્રી ઉપાધ્યાય જ્ઞાનસાગર ગણિના શિષ્ય રચિત
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાષાંત૨
ભાગ - ૨
BE382%BBS BSB GSSSSSSSSSSSSB%8B
સંપાદક – શાસનપ્રભાવક પૂ આ. વિ. યશેભદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય
પૂ. ગણીવર્ય શ્રેયાંસવિજયજી મ. સા.
શ્રી વિશાનિમા જૈન પંચ ગોધ (પંચમહાલ)
વિ. સં. ૨૦૩૮
વી. સં. ૨૫૦૮
કિંમત રૂા. ર૦-૦૦ ઈ. સં. ૧૯૮૨
નકલ ૭૫૦
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #357
--------------------------------------------------------------------------
________________
28338223908888888888888888
ધન્યકુમાર ચરિત્ર બીજા ભાગની અનુક્રમણીકા આઠમે પલવ
ક૧-૧૫૧ | શ્રેણીકને ભદ્રમાતાએ કરેલ વિનંતિ અને ચંપ્રદ્યોતના ચાર રત્ન
૧ | ગભદ્રદેવે કરેલી શેભા.
૧૬૧-૧૭૫ અભયકુમારે પ્રગટ કરેલ વિષનું ૨સ્ય ૫-૬ | શાલીભદ્રનું શ્રેણીકને કરિયાણુ માનવુ ૧૭૬ વાસવદ્રત્તા અને ઉદાયને વશ કરેલ હાથી ૬-૨૦ શાલીભદ્રને ખેદ અને વૈરાગ્ય ૧૭૭–૧૮૨ ! અભયકુમારે બુદ્ધિ કુશળતાથી શાંત કરેલ ૨૦-૨૧ | મહાવીર ભગવાનની દેશના
૧૮૩-૧૮૬ અગ્ન,મહામારીને ઉપદ્રવ અભયકુમારની મુક્તિ ૨૨-૨૩ ધર્મદા, દેવશર્મા અને ચંદ્રવળની કથા ૧૮૭-૨૯૫
શ્રેણીક રાજાએ ધન્યકુમારની કરેલી પ્રસંસા ૨૫–૨૭ શાલીભદ્ર કરેલ એકેક સ્ત્રીનો ત્યાગ ૨૯-૩૦૪ | ચંડપ્રોતને પકડવા અભયકુમારની યુક્તિ ૩૦-૫૮ | ધન્યકુમારને તેની પડેલી ખબર
૩૦૫ ચંડ પ્રોતનું પકડાવું અને પ્રત્યાગમન ૫૯-૭૨ ધન્યકુમારને પત્ની સાથે દીક્ષા લેવાનો નિર્ણય ધનસારને અધિકાર ૭૨–૧૫૧ ભદ્રમાતા તથા ધન્યકુમારને સંવાદ
૩૧૧ | ત્રણે ભાઈ એનું રાજગૃહિંગમન અને મેળાપ ૭૩-૮૫ | ધન્યકુમાર તથા શાલીભ લીધેલ દીક્ષા ૩૧૬ ધન લેતા ત્રણે ભાઈઓને દેએ કરેલ બોધ ૮૨-૮૩ શાલીભદ્ર અને ધન્યકુમારને તપ અને પારણુ ૩૧૮ મુનને દાન ઉપર સુંદર ઉપદેશ
૮૫-૮૮ શાલીમ અને ધન્યકુમારે અનશન અંગીકાર કર્યું ૩૨૨ ધનદત્તની કથા તેમાં આવતી સુચિદ,
ભદ્રમાતાને ખેદ અને અભયકુમારે આપેલ બેધ ૩૨૩ શ્રીદેવ, ભગદેવ, સંચશીલની કથા ૮૯-૧૩૮] બંનેનુ મરણ, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગમન ૩૧૮ ધન્યકુમાર તથા તેના ભાઈ એાને પૂર્વભવ ૧૪૦-૧૪૯ બંનેની ચાર અનુત્તર બાબતે
૩૨૯ ધનસાર તથા ત્રણે ભાઈઓએ લીધેલી દીક્ષા ૧૫૦ | શાલીભદ્રના ચાર આશ્ચર્યો
૩૧૧ નવમે પલવ
૧૫૩-૩૪૧ | શાલીભદ્રથી ધન્યકુમારની વિશેષતાના કારણે શાલીભની રૂદ્ધ-રત કંબળની ખરીદિ ૧૫૩-૧૫૯ | ધન્યકુમારના પાંચ આશ્ચર્યો
૩૩૪ For Personat & Private Use Only
B888888888888888888888888888888888
ઇ
SEE
JEI
www.jane brary.org
Page #358
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આમા પલ્લવ
Jain Education Inter
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
હવે આઠમા પલ્લવમાં પ્રથમ કહેલ ચંપ્રદ્યોત અને અભયકુમારની બાકી રહેલ કથામાંથી અલયકુમારે ચડપ્રદ્યોત પાસેથી મુક્તિ કેવી રીતે મેળવી તે ભાગ કહે છે.
ચડપ્રદ્યોત રાજાના રાજ્યમાં ચાર મહા અમૂલ્ય અદ્વિતીય એવાં રત્ના હતાં કહ્યુ` છે કે જે જે જાતિમાં જે ઉત્કૃષ્ટ, તે રત્ન કહેવાય છે.' તે ચારમાં
(૧) કાગળપત્રો લઇ જનાર લેાહજ ધ નામના દૂત હતા.
(ર) સતીઓમાં અગ્રેસર એવી શિવાદેવી નામની તેમની પટ્ટરાણી હતી.
(૩) ઢવાથી અધિષ્ઠત એવા દિવ્ય અગ્નિભીરૂ નામે રથ હતો.
(૪) અનલિઝિર નામના એક ઉત્તમ ગંધહસ્તી હતા. આ પ્રમાણેના સ્કુરાયમાન પ્રભાવવાળા આ ચારે રત્નાથી ચાર દાંતાથી ઐરાવત હસ્તી શેલે તેમ સ` રાજાએથી સેવાતા ચ'પ્રદ્યોત રાજા મહુ
For Personal & Private Use Only
美國
防腐防
* ૧
www.jainellbrary.org
Page #359
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
8888888888888888888888888888888888
શોભતું હતું. તેમાં લેહજઘ નામને જે દત હતા તે એક દિવસમાં પચીસ જન સેગાઉ) ચાલી શકતા હિતે. તે લેહજંઘને કઈ વખતે રાજાની આ જ્ઞાથી ભરૂચ વારંવાર જવું પડ્યું હતું. તે એક જ દિવસમાં ભરૂચ જઈ પહોંચતે, અને બીજે દિવસે સ્વામી એ ફરમાવેલ કાર્ય કરી લેખો વિગેરે લઈને ઉજજયિની પાછો આવતો હતો. આ પ્રમાણેની શિઘતાથી તે ગમનાગમન કરતું હતું. તેથી ભૃગુપુર (ભરૂચના) લેક અને માર્ગે આવતા ગામના લેકેને તેને આહાર૫ાણી દેવાં, તેનું કાર્ય કવું વિગેરે તાકીદે કરવું પડતું હોવાથી ખેદ પામતાં હતાં તે માણુને દેડી કરાવતું હતું. તેણે કહેલી વરતુઓ લાવવામાં જે કોઈ દિવસ વિલંબ થતો તે તે તેઓને માન્ત હતું, પણ પ્રદ્યોતરાજાને તે વહાલો હોવાથી કોઈ તેની વિરૂદ્ધની અરજ સાંભળતું ન હતું. આ પ્રમાણે હંમેશા જવા આવવાના કારણને લઈને તેનાથી કંટાળેલા ગુપુરના લોક વિચારવા લાગ્યા કે-” આ દૂત રાજાને માનીતે હવાથી કોઇથી તેને કાંઈ કહેવાતું નથી, અગર મરતે પણ નથી, પણ આની હંમેશની પીડા આપણે કેવી રીતે સહન કરવી ? આતે હંમેશા આવે છે ને જાય છે. આ દુખને ટાળવાને ઉપાય કાંઈ છે કે નહિ?” આ પ્રમાણે વિચાર કરતાં દુબુદ્ધિમાં કુશળ એક જણ બોલ્યા કે “અરે ભાઈઓ ! આ દુઃખ તે શિવના બ્રહ્મક પાળની જેમ આપણું પછવાડે લાગેલું કઈ રીતે છુટે તેવું નથી, વળી આની કેઈ ફરિયાદ સાંભળે તેમ નથી, તેથી આના દુઃખમાંથી છૂટવાને એક જ ઉપાય છે, બીજો નથી; લોકોએ તેને પૂછયું કે “શો ઉપાય છે?” તેણે કહ્યું કે- “આ દૂતને જે ખાવાનું આપવું તેમાં કઈ રીતે સંસ્કૃત કરેલું વિષ ભેળવવું. તે ભાતું લઈ માર્ગમાં સમય થયે તે ખાવા બેસસે, ખાઈને પાણી પીને આગળ ચાલતાંજ રતામાં પડીને મરણ પામશે, એટલે આપણે આની
99888888888888888888888888888888
ન કરવી ?
“અરે ભાઈએ ઈ છે કે નહિ ?
ટા
ઇ રીતે
Jain Education Intern
For Personal & Private Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર 8િ ચરિત્ર ભાગ ૨
508898908820 West
આઠમ ૫લવ
SSX BERR888888888888888
પીડામાંથી કાયમને માટે દરશું.” બા એ તે વાત રવીકાર્યો. ત્યાર પછી તેવું જ સંરકારિત વિષવાળું ભાતું તૈયાર કરાવી શેખી મૂકયું, તેમાં ઝેર એવી રીતે ભેળવ્યું કે પરીક્ષામાં કુશળમાણસ પણ તે જાણી શકે નહિ. હવે જયારે, લેહજંઘ ત્યાં આવ્યું અને કાર્યથી પરવારી બીજે દિવસે નીકળ્યો, ત્યારે ભાતું દેવાવાળાએ પ્રથમથી જ તૈયારી કરી રાખેલ વિષ મિશ્રિત ભાતું આપ્યું. તેવા લાડવા લઈને તે ચાલે. સમય થયો ત્યારે તેને ભુખ લાગી અને એક નદીના કિનારા ઉપર તે ખાવા બેઠો. જ્યારે ભાતાની પિટલી છોડી ત્યારે શુકન સારા થયા નહિ. તેને શકુન દ્વારા ખાવાનો નિષેધ થયે. સુધાર્થ (ભુ) હવે તે પણ તેણે ખાધુ નહિ. શુકન શાસ્ત્રમાં કુશળ હોય તે જાણે છે કે “શુકન શાસ્ત્રમાં જેને નિષેધ હોય તે કાર્ય કરવું નહિ' ઘણે ભુખ્ય હતા, છતાં તે આગળ ચાલ્ય, કેટલેક માર્ગ કાપીને તે ફરીથી ખાવા બેઠે, ફરીથી પણ તેને શુકન દ્વારા નિષેધ થયે. આ પ્રમાણે ત્રીજીવાર પણ નિષેધ થયે. પક્ષીની વાણી સમજનાર તે દૂતે તે ઉપરથી નિર્ધાર કર્યો કે “પક્ષીના શબ્દો પણ આ કાર્યને નિષેધ કરે છે, ખાવા બેસતાં શુકનું પણ સારાં થતાં નથી.” આ પ્રમાણે વિચારી તે ભૂખે જ આગળ ચાલે. સુધાથી પેટ ખાલી થઈ ગયું અને ખાડે, પડે તે ૫ણુ સાહસને ધારણ કરીને, મટા શ્રમ વડે શિથિલ અંગોપાંગ વાળ, નિસ્તેજ મુખવાળો, ધ્રુજતે ધ્રુજતે મુશ્કેલીથી તે રાજા પાસે પહોંચે. અને રાજાને નમસ્કાર કરીને ઉભો રહ્યો. રાજાએ તેની આવી સ્થિતિ જોઈને વિસ્મય પામી પૂછયું કે “અરે લેહજંધ! આજે તારાં અવયે શિથિલ કેમ થઈ ગયાં છે? શું તારા શરીરમાં કાંઈ રોગની પીડા થઈ છે કે તું આ દેખાય છે? શું થયું છે? સાચું બેલ.” તેણે કહ્યું કે-“સ્વામિન!
88888888888888888888888888888888888888
Jan Educa on tema
For Personal & Private Use Only
ww.ainelibrary.org
Page #361
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૨
આઠમા
પલ્લવ
Jain Education Inter
38.00 88888Øß
તને
તમારી કૃપાથી આ આપના દૂત લોહઘને કોઈ પણ રાગની પીડા થઈ નથી. પણ હું ભૂખના દુ:ખથી પીડાયેલો છુ”, તેથી મારી આવી સ્થિતિ થઇ છે.” રાજાએ કહ્યુ` કે- “ શું મારા રાજ્યમાં ભાતું પણ મળતું નથી? તેણે જવાબ આપ્યા કે તમારી મહેરબાનીથી, ભાતું તે ઘણું મળે છે, આજે તે મે' ખાધુ' નથી ? રાજાએ પૂછ્યું કે “ શા માટે ખાધુ નથી ? ત્યારે તેણે રસ્તે અનેલી હક્ત કહી સંભળાવી. રાજાએ કહ્યું કે- તે ભાતુ મારી પાસે લાવ ' ત્યારે તેણે તે ભાતુ પાસે મૃયુ, રાજાએ પણ તે લાડવા ચારે બાજુએથી પેાતાના હાથે તપસ્યા, પણ કાંઈ પણ દ્વેષ તેમાં
પણ
બધી
જણાયા નહી. ઉલટા સુગધી ઉત્તમ દ્રબ્યા તેમાં મેળવેલા હોવાથી નાસિકાના પાંષણ માટે તે લાડવા થયાં. ક્રીથી વિશેષ નિય માટે પરીક્ષામાં કુશળ એવા પરીક્ષકોના હાથમાં તે ભાતું મૂકવામાં આવ્યું. તેઓએ વિવિધ પ્રકારના શાસ્ત્રોક્ત પ્રકારો વડે તેની પરીક્ષા કરી, પણ તેનું હાર્દ કાંઈ પણ સમજાયું નહી. પછી કાઇ નિષિ ભાજનમાં તે ભાતું મૂકયું. તે પણ કાંઈ દૂષણ જાણવામાં આવ્યુ' નહિ ત્યારે તે બધાએ રાજાને કહ્યું કે “ આ મેદકામાં વિષાદિક કાંઈ દૂષણ જણાતુ નથી.” ત્યારે રાજાએ અભયકુમારને કહ્યું કે આ ભાતું ખાતાંજ લોહુજઘને શુકનાએ વારંવાર નિષેધ્યા, તેથી તેમાં શકા થઇ છે, પણ તેની અંદરનુ દૂષણુ કાઇથી જાણી શકાતું નથી. તેથી હુ પુછું છું કે “ આ મેદક શુદ્ધ છેકે અશુદ્ધ ?” તેથી સર્વે† નિપુણ પુરૂષમાં અગ્રેસર છે, તેથી નિ`ય કરી આપ. “ આ પ્રમાણેના રાજાનાં વચના સાંભળીને જરા હસીને તે મેદકે અભયકુમારે હાથમાં લઈને તપાસ્યા અને ઔાર્તિકી બુદ્ધિ વડે દ્રવ્યાનુયાગની પરીક્ષામાં નિપુણ થયેલી બુદ્ધિથી તે ભાતાનું હાર્દ તે પામી ગયા. પછી માથું ધુણા
For Personal & Private Use Only
રાજાની
风流忍住风头发必风出发
*
www.jainellbrary.org
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૧
પલ્લવ
સાતમા
WELC
Jain Education Internatio
વલાપૂર્વક રાજાને તેણે કહ્યું કે- આ પાથેય (ભાતા)માં અમુક દ્રવ્યેાના સંયોગથી ઉત્પન્ન થયેલ દ્રષ્ટિ વિષ સ રહેલો છે.” અભયે કહેલી વાત સાંભળીને રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને ખેલ્યા“અરે અભય ! તેં તે અહુ નવાઈ જેવી ન માની શકાય તેવી પરીક્ષા કરી ! ધી તથા ખાંડ વગેરેથી બના વેલા આ મેદકોમાં સર્પ કેવી રીતે પેસી ગયેા. તારી કહેલી હકીક્ત સાંભળીને બધા સભ્ય! મશ્કરી કરે છે–હાંસી કરે છે. મને તેા તારા વિશ્વાસ જ છે કે- ‘ અભય કોઇ દિવસ ખાટું ખેલતો નથી.' માટે તું સાચું વિશ્વાસ ઉપજે તેવું ખેલ કે જેથી આ બધાના મેઢા વલખાં થાય ?! અભયકુમાર તે સાંભ ળીને મેલ્યા કે “ રાજન! આ માદક જો ભાંગી નાખીએ તે તેમાં સર્પ પ્રકટ રીતે ન દેખાય, પણ જળાદિક દ્રવ્યેાના સચૈાગ થવાથી આ મેદામાંથી દ્રષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થાય છે. તેથી જે કોઈ આ મેદકાખાઇને પાણી પીવે, તેના પેટમાં સમૂમિ દ્રષ્ટિવિષ સ ઉત્પન્ન થાય અને તેના મુખેથી તે કુકાડો મારે, તેના ઝેરથી ખાનારનું હદય મળી જાય અને અતે મૃત્યુ પામે કોઇએ પણ દ્વેષબુદ્ધિ વડે આ મેઢકામાં ગુપ્ત રીતે વિષે નાખીને તે મનાવ્યા છે. જો આપને આ બાબતના વિશ્વાસ ન આવે તે વનમાં જઈને પરીક્ષા કરીએ.
આવી રીતે સાંભળીને રાજાના ચિત્તમાં અતિશય ચમત્કાર થયે, અને અભયકુમાર તથા અન્ય સભાજના ને તે સાથે લઇને વનમાં ગયા. ત્યાં અભયના હુકમથી એક માટી લાંખી ભીંત કરાવી. તે ભીંતના વચલા ભાગમાં તે માદકો મૂકીને તેના ઉપર પાણી રેડવામાં આવ્યું. ભીતની પછવાડેના ભાગમાં આવીને બધાએ
For Personal & Private Use Only
* પ
www.jainellbrary.org
Page #363
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલ્લવ
ભીતથી દૂર રહ્યા. થોડા વખતમાં જ તે મોદકે માં દષ્ટિવિષ સંપ ઉત્પન થયો. ઉત્પન્ન થતાં જ તે સર્ષ
જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેની દૃષ્ટિમાત્રના પ્રસાર (જેવા) વડે જ તેની સન્મુખ આવેલા વનના ઝાડ અને જંતુઓ સવે છળી ગયા, અને તે પણ વનની જવાળામાં પડીને મણ પામ્યું. આ પ્રમાણે પ્રત્યક્ષ જોઈને ચમત્કાર પામેલે રાજા બે કે-“ અહો! હું તારા ઉપર તારી બુદ્ધિના કશયથી બહુ પ્રસન્ન થયે છું, તેથી તારા અત્રેના બંધનમાંથી છૂટા થવા સિવાય કંઈ પણું વર તું માગ.” આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળીને અભયકુમારે કહ્યું-“મારું વરદાન હાલ ભંડામાં રાખે અવસર અવે હું તે માગી લઈશ.” રાજાએ કહ્યું “ભલે! તેમ થાઓ” પછી બધા રાજ ઠારે પાછા આવ્યા. અભયકુમારની આ બનાવથી સર્વત્ર ઘણી ખ્યાતિ થઈ.
88888888888888888888888888888888888888
88%E38888888888888853X3233
પ્રદ્યોત રાજાને વાસવદત્તા નામે એક પુત્રી હતી. તે સ્ત્રીઓની ત્રેસઠ કળામાં કુશળ થઈ હતી. પરંતુ સંગીત રત્નાકરાદિ ગ્રંથમાં કહેલું એક ગીતકળામાં તે પ્રવીણ થઈ નહોતી. તે કળાને અભ્યાસ કરવા માટે એક કુશળ પાઠકને શોધવા સારુ તેણે પિતાના પિતાને વિજ્ઞપ્તિ કરી કે “ક્તિા જી મારે સંગીતશાસ્ત્રનો અભ્યાસ કરે છે, તે માટે અતિ અદ્દભૂત એવા સંગીત શાસ્ત્ર ભણાવવામાં કુશળ જેના જે બીજો કોઈ ન હોય તે ( અદ્વિતીય) કેઈ ઉત્તમ પાઠકને આપ બેલાવીને મને સેપિ.” રાજાએ કહ્યું” વલ્લે ચિંતા કરીશ નહિ, સ્વદેશ પરદેશમાં સર્વત્ર શોધીને બહુમાન પૂર્વક તેને અત્રે બોલાવી તારી ઇચ્છા હું પૂર્ણ કરીશ. બહરના વસુધરાં છે. અર્થાત્ પૃથ્વી ઉપર અનેક રને હોય છે. શોધતા
Jain Education Intemala
For Personal & Private Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
કન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
18888888888888888888888888888888888
શોધતા તેવા ઉત્તમ પાઠકને સંગ થઈ જશે.” આ પ્રમાણે પુત્રીને સંતોષીને સભામાં આવી સચિને રાજાએ કહ્યું કે –“અરે સચિવ ! કઈ સંગીતશાસ્ત્ર શીખવવામાં કુશળ એવા પાઠકને શોધી આપે.” તે સાંભળી સચિએ કહ્યું કે “ મહારાજ હાલના સમયમાં તે શતાનિક રાજાના પુત્ર ઉદાયન જે સર્વ ગાંધર્વ શાસ્ત્રમાં પારગામી અને અદ્વિતીય છે એ ગીત અને વીણાના નાદ વડે નિરપરાધી એવા વનચર પશુઓને વશ કરીને વગડામાં તેને બાંધી લે છે. આવું તેનું કૌશલ્ય છે. જે કોઈ આવીને કહે છે કે* આજે ઉપવનમાં હાથી આવ્યો છે.” તે તે સાંભળતાં તરત જ તે એકલો જ વનમાં જઈને ગીત વડે તે હાથીને વશ કરી ત્યાં જ બાંધી લે છે, તેથી તે ગજબંધનની ટેવવાળાને તેવી રીતને ઉપાય કરીને અહીં પકડી લાવીએ.” રાજાએ કહ્યું કે તે કેવી રીતે બને ? કારણ કે મેં પૂ શ્રી વીરભગવાન પાસે તેને પુત્ર પણે સ્થાપિત કરેલ છે. તેના ઉપર સન્ય મેકલવું તે યંગ્ય નથી, તે તે વિના તે અહી કેવી રીતે આવે ? ” સચિવએ કહ્યું કે “ સ્વામિન્ ! હસ્તિના છળથી તેને અમે લાવીએ ” રાજાએ કહ્યું કે
તે કેવી રીતે ? ” સચિએ કહ્યું કે બેટા વસ્ત્ર અને વંશાદિકના અંગે પાંગવાળે અંદરથી પિલે એક હાથી બનાવરાવીએ. તેની અંદર પાદાદિકની જગ્યા ઉપર સુભટોને રાખીએ. અંદર બેઠેલા તેઓ વડે તે - હતી સાચા હાથીની જેમ જ વૃક્ષની ડાળીઓ ભાંગવી, મંદગતિથી હાલવું ચાલવું, વિગેરે ક્રિયાઓ કરશે, તે ખેટ હસ્તી વગડામાં ભટકશે, એટલે વનમાં ફરતા ચર (જાસુષ) ના મુખેથી નવા હસ્તીનું આગમન સાંભળીને હાથીને પકડવાને વ્યસની ઉદાયન રાજા તરતજ એકલે વનમાં આવશે અને હસ્તીને મેહ પમાડવા વીણા વગાડતે છતે ગીતગાન કરશે, તે વખતે અંદર રહેલા નેકરે ગજને ભમાવવા વિગેરેની
XEAK2888 CANDIDEERESSA8A88XMARREHER
Jan Education International
For Personal & Private Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
મી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
માયા દેખાડીને પિતાની પાસે તે રાજાને આકર્ષશે. તેને આ પ્રમાણે પિતાની તદ્દન નજીક આવેલે જ્યારે તેઓ દેખશે ત્યારે તરત જ બહાર નીકળીને ગીતના વ્યસની તે રાજાને બાંધીને તેઓ અહીં લઈ આવશે તેને અત્રે લાવ્યા પછી વસ્ત્ર. સુખાસન વિગેરે દેવા વડે અતિશય પ્રસન્ન કરશું, એટલે તે રાજકન્યાને શીખવવાનું કબૂલ કરશે.”
પલ્લવ આઠમા
888236388888888888ILAXERISTISKE
આ પ્રમાણે મંત્રીઓએ ઉપાય દેખાડયે, એટલે રાજાએ પણ તે પ્રમાણે કરો.” એ આદેશ આપે. મંત્રીઓએ તે પ્રમાણે સર્વ રચના કરી, હાથ બનાવડાવ્યું અને કૌશબીની નજીકના ઉપવનમાં તે માયાવી ગજને લઈ જવામાં આવ્યું. તે હાથી આમ તેમ પરિભ્રમણ કરવા લાગ્યો. કેટલાક નેકરે વેષ બદલે કરીને દૂર ઉભા રહ્યા. તે માયાવી હાથીને વનમાં ફરતા ચર લેકએ દીઠે, એટલે તે બેટા હસ્તીને પણ સાચે હાથી માનીને ઉદાયન રાજાને તે વાતની તેઓએ ખબર કરી. તેણે તે વાત સાંભળી કે તરત જ તે હાથીને બાંધી લેવાને માટે એકલે જ તે રાજા વનમાં આવ્યો. દુરથી જ તે મોટા હસ્તીને જોઈને વીણા વગાડતે ઉદાયન રાજા હસ્તીને પાસે લાવવાનો પ્રયત્ન કરવા લાગે. હાથી વૃક્ષની ડાળીઓ ભાંગવી વિગેરે કાર્ય છેડી દઈ ને રાગથી ખેંચાયે હોય તેમ ધીમે ધીમે પગલાં ભરતે અને મસ્તક ધુણાવતે તેની નજીક આવ્યું, તે હાથીને અનુકૂળ રીતે નજીક આવતો દેખીને ઉદાયન રાજા વિચારવા લાગે કે-“આ હસ્તી મારી ગીતકળાથી વશ થઈ માથું ધુણાવે છે, અને નજીક આવતા જાય છે, તેથી હવે ચેડા વખતમાં જ તેને સંપૂર્ણ વશ કરીને હું બાંધી લઈશ. આ પ્રમાણે વિચારતો આનંદ પૂર્વક
AGE8BBIEBERSAMAJB3%8238893838BE
For Personal & Private Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫લવ આઠમ
GSSSSB9%899982379388888888888888
તે વીણા વગાડતા હતા, અને હાથી તદ્દન નજીક આવતું હતું, તેવામાં અચાનક અંદર રહેલા સેવકે અને દુર ઉભેલા સેવક પ્રગટ થઈ ગયા, ઉદાયન રાજાને પકડી લીધે. અને વનની અંદરના ભાગમાં રાખેલ રથમાં બેસાડીને ઉત્તમ જાતિના અશ્વો તે રથને જોડી દીધા. એ અધોએ ઉતાવળી ગતિથી અડધી ઘડીમાં એક જન માગ કાપી નાખે. ઉદાયન તે ક્રિયા જોઈને ચિંતા કરવા લાગે કે “અહો કર્મની ગતિ કોણ જાણે છે? આ સુભટો મને કયાં લઈ જશે? અહો ! મારા પિતાના શો જ મારા ઘાતક થયા ! આનું પરિણામ શું થશે, તેની કાંઈ ખબર પડતી નથી.” આ પ્રમાણે ચિંતા વડે દિમૂઢ થયેલ તે રાજા બેલાવાને પણ શક્તિમાન થયે નહિ. સ્થળે સ્થળે રાખેલી જુદા જુદા રથમાં બેસવાની અને ઉતરવાની ક્રિયા કરતાં બીજે દિવસે તેઓ ઉજજયિની પહોંચ્યા, અને ચંડપ્રદ્યોત રાજાની પાસે ઉદાયનને હાજર કર્યો. ચંડપ્રદ્યોત રાજાએ પોતે ઉભા થઈને અતિ આદરપૂર્વક રથમાંથી તેને ઉતાર્યો, મિષ્ટ વચને વડે તેને આલિંગન આપ્યું અને તેને ભેટીને પોતાના જે આસન ઉપર સાથે બેસાડી તે બે કે- અરે વત્સાધિપતિ ! તારે બિલકુલ ચિંતા કરવી નહિ. આ ઘરને તારા પિતાના ઘરની જેવું જ ગણવું મેં કઈપણ બેટા વિચારથી તને અત્રે મંગાવ્યા નથી, કારણ કે પ્રથમથી જ મેં તે તને પુત્રપણે સ્થાપિત કરે છે. હજુ પણ મારા ચિત્તમાં તે જ ભાવ વતે છે, તેથી પેટે વિકલ્પ છેડી દઈને સુખેથી અટો રહે અને જે કારણ માટે કપટ કરીને તને અહીં અણુળ્યા છે તે કારણ સાંભળ-મારી પુત્રી વાસવદત્તા નામની છે. તે પિતાના ચિત્તની પ્રસન્નતાથી અનેક શાસ્ત્ર કળા શીખેલી છે, પરંતુ એક સંગીતશાસ્ત્રની કળાથી તે ન્યૂન છે, તે તેને આવડતી નથી. તેણે એક દિવસે મને કહ્યું કે “સંગીતશાસ્ત્રમાં નિપુણ એક
888888888888888888888888888888888
Jan Educabon Internatio
For Personal & Private Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
અઠામા
પલન
Jain Education Inter
એક
અધ્યાપક મને મેળવી આપે.' તેનુ' થન સીને મારી સભામાં બુદ્ધિશાળી સભ્યાની પાસે ગીતશાસ્ત્રમાં કુશળ ધ્યાપકની તપાસ કરવાની મે' વાત !હી ત્યારે જે અનેક શાસ્ત્રમાં વિશારદ અનેક દેશમાં ફરેલા બુદ્ધિશાળી હતા, તે સર્વે એ સંગીતશાસ્ત્રની કુશળતા માટે તારી પ્રશંસા કરી કહ્યું કે ‘ હમણાં તાઉ દાયન રાજા જ સંગીતશાસ્ત્રને રસશાસ્ત્રમાં તશય નિપુણ છે, તે અદ્વિતીય કળાવાન છે, તેની જેવા ખીન્ને કઈ તે કળામાં કુશળ નથી.'' આ પ્રમાણે સાંભળીને મેં વિચાયુ કે તે તેને એલાવવા માટે પ્રધાન પુરૂષોને હુ મોકલીશ તો પેાતાના રાજ્યમાં સુખેથી રહેતા તે મારા આદેશ માનશે અગર નહી પણુ માને, પોતાનુ રાજ્ય છેડીને કાણુ પરતંત્રતામાં જાય ? તારી સાથે મારે કોઇ જાતના વિરોધ નથી તેથી વળી પૂર્વે મેં તને પુત્રપણે અંગીકાર કરેલા છે, તેથી મારે તારી સાથે યુદ્ધ કરવુ તે પણ ચેાગ્ય નહતુ, જો તું અહી ન આવે તે મારી પુત્રીની ઇચ્છા વિફળ થાય તેથી મેં આ પ્રમાણે છળ કરીને તને અહીં અણાવેલ છે, બીજું કાંઈ પણ કારણ નથી, તેથી સુખેદુઃખે પેાતાના ઘરની જેમ જ અહીં રહીને તું વાસવદત્તાને ભણાવ, પર’તુ તે પડદામાં રહીને ભણશે, કારણ કે તે કાણી છે. એટલે લજ્જાથી તે કોઈને પોતાનું મુખ દેખાડતી નથી.” આ પ્રમાણે કહીને બહુ સન્માન પૂર્વક ખાનપાન, વજ્રદિક આપી પેાતાની સરખા બનાવી વત્સેશને ત્યાં રાખ્યા.
અને
અને
જ્યાતિષી લેાકાએ કહેલા શુભદિવસે સ ંગીતશાસ્ત્ર શીખવવાની શરૂઆત કરવાના નિ ય કર્યાં. રાજાએ વાસવદત્તાને બધી હકીકત કહી અને છેવટે !હ્યું કે- વસે અચુક દિવસે તારે સંગીતશાસ્ત્ર
For Personal & Private Use Only
XXFXXXXX网郊发网思來興&個XX恩思個
* ૧૦
www.airnellbrary.org
Page #368
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો ૫૯લવ
88888888888888888888888È
શીખવાને આરંભ કરવાને છે, પણ તારે તારા ગુરૂનું મુખ જેવું નહિ, કારણ કે સમરત શાસ્ત્રમાં તે કુશળ છે, પણ કર્મના દેષથી ચંદ્રના કલંકની જેમ કુ ટ રેગથી તે ઉપદ્રવિત થયેલ છે. રાજવંશીઓને કટીનું મુખ જેવાને નીતિશાસ્ત્રમાં નિષેધ કરેલ છે, તેથી જવનિકા(પઈ)માં રહીને જ તારે શીખવું.” આ પ્રમાણે પુત્રીને શિખામણ આપીને મુકરર (નકકી કરેલ દિવસે શાસ્ત્રને આરંભ કરાવ્યું. હંમેશા ઉદાયન વાસવદત્તાના મહેલે જઈને ભદ્રાસન ઉપર બેસીને પડદાને આંતરે બેઠેલી વાસવદત્તાને સંગીતશાસ્ત્રના મર્મો શીખવવા લાગે, તે પણ વિનયપૂર્વક પિતાની બુદ્ધિ અનુસાર શાસ્ત્રના રહસ્ય શીખવા લાગી, ઉદાયન તેનું બુદ્ધિકૌશલ્ય જોઈને પ્રસન્ન થઈ ઉત્સાહ પૂર્વક ભણાવવા લાગ્યો, એક દિવસ સંગીતશાસ્ત્ર શીખતી વાસવદત્તાને તાલ, માન, માત્રા, લય અનુભાવ, અલંકાર વિગેરેથી રાત્પત્તિને સમય અત્યંત સૂક્ષમ રીતે સમજાવ્યું, પણ અત્યંત સૂકમ દૃષ્ટિથી તે ગ્રહણ કરાય તેમ હોવાથી બે, ત્રણ ચાર વખત શીખવ્યા છતાં વાસવદત્તા તે બરાબર ગ્રહણ કરી શકી નહિ, તેથી વારંવાર તે પૂછવા લાગી, એટલે વત્સરાજ કહેતાં કહેતાં થાકી જવાથી આક્રોશ પૂર્વક ક્રોધ કરીને તિરસ્કાર પૂર્વક બે કે-“અરે કાણાક્ષિ નેત્રની સાથે શું તારી બુદ્ધિ પણ નષ્ટ થઈ ગઈ છે ?” આંખના કૂટવા સાથે શું તારૂ હદયપણું ફૂટી ગયું છે ? અરે અન્ય ચિત્તવાળી મેં વારંવાર કહ્યું તે પણ કેમ ધારણ કરી, શકતી નથી ? આ પ્રમાણુના અધ્યાપકનાં વચને સાંભળીને રાજકુમારી પણ આક્રોશપૂર્વક બેલી કે “ આપ ગુરૂએ મારા મંદબુદ્ધિ પણાના કારણથી અણસમજ દેખીને જે આક્રોશવાળા વચને વડે શિક્ષા આપી. તે તો મેં મસ્તકે ચઢાવી છે, કેમ કે તેમાં તે મારે જ દોષ છે, પરંતુ તમે જે મને “કાણી” એવું કલંક આપ્યું તે બોલવું આપ જેવાને
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
રિત
ભાગ-૨
પહેલવ આઠમા
Jain Education Inte
જરાપણ યાગ્ય નથી. તેથી ફરીથી તેવુ' દૂષણ આપશે। નિહ. આંખનુ કાણાપણું તે પૂર્વભવમાં કરેલા પાપના ઉદયથી જ થાય છે, કહ્યું છે કે' વામનમાં સાઠ દાષા હાય છે, માંજરી આંખવાળામાં એશી દેષો હાય છે, ટુટીયા વાળેલમાં સેા દોષો હોય છે, પણુ કાણામાં તે અસખ્ય દાષો હોય છે, તેવા કર્મોના ઉડ્ડય વગર ‘કાણી' એવુ' વચન સાંભળવા કાણુ સમર્થ થાય ?. પેાતાના પાપના ઉદયથી ઉત્પન્ન થયેલા કર્મીના વિપાકને અનુભવતા પણ જે કઇ પારકાનાં અછતા દોષને વર્ણવે છે, તે કાયર પુરૂષ જ સમજવા. તમે પહેલા આગલા જન્મમાં કોઇકને આવાં ખાટા કલંક આપ્યા હશે, તે કમના ઉદયથી જ આ ભવમાં કુષ્ટીપણું પામ્યા છે. “આ પ્રમાણે નાતેનાં વચન સાંભળીને ઉદાયન આલ્યા “ અરે ! કુશિષ્યાઓમાં અગ્રેસર ! વિદ્યાથી એને અધ્યાપાક અભ્યાસ કરાવતા હાય ત્યારે કાંઈ પણ સામે જવાબ આપવા યોગ્ય નથી, તેને બદલે તું તે ઉલટું કુષ્ટીપણાનુ` કલંક મને આપીને પ્રતિવાદીની જેમ સામુ ખેલે છે. જો વિમળ અને રોગ રહિત એવા તારા આ અધ્યાપકના શરીરને કલ ક દઈને તુ ખેલાવે છે. તા ખીજા કોને તું કલંક દીધા વગર રહેતી હઈશ તેની ખબર પડતી નથી, !” કુમારી એ કહ્યું–“અરે આ ! કમળદળ લેાચનવાળી મને તમે કાણી કેમ કહી ઉદાયને કહ્યુ કે–” મેં તારા પિતા પાસેથી સાંભળ્યું, હતુ. તેથી જાણ્યું હતું. “કુમારી એ કહ્યુ- અરે આ મને પણ તમે કુષ્ટી છે. તેવું મારા પિતાએ જ કહ્યું હતુ.” આ પ્રમાણે વાદ કરતાં બંનેના મનમાં શંકા થઈ, તેથી તેના નિણુય કરવાને પડદો દૂર કરી નાખીને બન્નેએ પરસ્પરનુ રૂપ જોયું; ત્યારે તેના ચિત્તમાં પરમ આનંદ થયા, અને એક ખીજાનું રૂપ જોઈને પ્રશંસા કરવા લાગ્યા કે-“સૌભાગ્યશાળી નિરૂપમ એવું ઉત્તમ રૂપ કેવુ બનાવ્યુ.
For Personal & Private Use Only
૩ ૧૨
www.jainellbrary.org
Page #370
--------------------------------------------------------------------------
________________
છે? ત્રેયના સારભૂત એવું આ રૂપ અતિશય ચતુરાઈથ્વી વિધાતાએ બનાવ્યું. જણાય છે. આ ધન્યકુમાર દસ પ્રમાણે ગુણ તથા રૂપથી રંજીત થયેલા અને પ્રેમામૃતનું પાન કરતા તેઓ વિસ્મયતા પૂર્વક બોલવા ચરિત્ર
લાગ્યા કે “અહે ! રાજાએ આપણને બહુ જ ઠગ્યા” આ પ્રમાણે પરપર ખેદ ધરતા તેઓ બેલ્યા કે ” ભાગ -૨ આપણને રાજાએ પહેલા છેતર્યો તો હવે આપણે રાજાને છેતરીને તેમાં કાંઈ દેષ નથી” પછી રાજકુમારી પલવ
એ કહ્યું કે “આ ભવમાં તે તમે જ મારા સ્વામી છે.” ઉદાયને પણ કહ્યું કે-“મારી પ્રાણપ્રિયા તું જ છે. આઠમો / “આ પ્રમાણે નિશ્ચય કરીને અંદર અંદર અનુરક્ત થયેલા તે બંને કાંચનમાલા ધાત્ર સિવાય બીજા કેઈથી પણ
ન જણાય તેવી. રીતે સુખપૂર્વક યથેપ્સિત કામગ ભેગવવા લાગ્યા. ભણવું ભણાવવું તે તે બાહ્યવૃત્તિએ રહ્યું, અંતરવૃત્તિએ તો વધતા જતા સ્નેહપૂર્વક તે દંપતી દેવતાના સુખની ઉપમાને યોગ્ય એવા વિષયસુખ ભોગવવા લાગ્યા.
院院级双院院说说協認仍依识见识協院院秘织网
' આ પ્રમાણે કેટલેક કાળ વીતી ગયે, તેવામાં એક વખતે ચંડપ્રદ્યોત રાજાને હસ્તરત્ન–અન લગિરિ નામને હાથી મઢવાળો થયે અને પિતાને મહાન આલાન સ્તંભ ઉખેડી નાખીને આખા નગરમાં મોટા પવનથી સાગરમાં હોડકુ જેમ ઉંચે નીચે ઉછળે તે પ્રમાણે ઘર તથા દુકાનને ભાંગતે અહીં તહીં ભમવા લાગે. હાથીના ત્રાસથી કંટાળેલા લેક ઠેકાણે ઠેકાણે પોકાર કરતા હતા. ત્રિપથ, ચતુ ૫થ (ચારરસ્તા) તથા બીજા મોટા રાજ્ય રસ્તાઓ ઉપર હાથીના ભયથી કેઈ નિકળતુ નહિ, જે કોઈ મનુષ્ય જરૂરી કાર્ય માટે નીકળતું તે તે પણ તાકીદે કામ પૂર્ણ કરી ઘરમાં પેસી જતું હતું રાજાના હુકમથી ઘણા સીપાઈઓ
Jan Education International
For Personal & Private Use Only
wwwjainelibrary.org
Page #371
--------------------------------------------------------------------------
________________
શ્રી માર ચરિત્ર
સાગર
આમા
લવ
腐防腐防腐防
જેએ હાથીને દમન કરવાની કળામાં કુશળ હતા, તેએએ પેાતપાતાની કળા વાપરી પણ તેએ અંતે થાકયા. કોઈથી પણ તે હસ્તી વશ કરી શકાણે નહિ, નગરના લોકોને મોટી પીડા ત્રાસ જોઈને પ્રદ્યોત રાજાએ અભયકુમારને પૂછ્યું કે“આ મારા રાજ્યના જીવનભૂત હસ્તીને કયા ઉપાય વડે વશ કરવા ? “આ પ્રમાણે રાજાના પૂછવાથી અભયકુમાર ખેલ્યા કે “મડારાજ જો વત્સરાજ દાયન વીંણા વગાડવા પૂર્ણાંક મધુર સ્વરે ગીતકળા કેળવે તેા આ હસ્તી તરત વશ થશે, તે સિવાય થશે નહિ, તે સાંભળી પ્રદ્યોત રાજાએ તરત જ વત્સરાજને ખેલાવી ને કહ્યુ` કે- અરે ! કળાના નિધાન ! આ નગરનાં લોકો ઉપર કૃપા કરીને તમે અનુભવેલી રાગકળા પ્રસારા. કે જેના વડે આ અનગિરિ હસ્તી વશ થઈ ને સરળતા ધારણ કરે અને બંધસ્થાને જઈને ઉભા રહે. તમારા વગર બીજો કોઈ પણ હું જોતો નથી, કે જે હસ્તી ના ભય નિવારી શકે, તેથી ઘણા જીવાને અભય આપવારૂપ આ ગજને આલાનસ્ત ંભે લઇ જઈને તમારૂ ક્ષત્રિય બિરૂદ સાથક કરેા.” તે સાંભળી વત્સરાજ આવ્યે કે–મહારાજ ! આ અનગિરિ હસ્તી અતિ શય ઉત્કટ મદવડે અંધ થયેલા. ભરાઇ ગયેલા છે. તેથી જો વાસવદત્તા પટને આંતરે રહી સુખાસનમાં એસીને મારી સાથે ગાયન કરે, તે આ હસ્તી અમારા બન્નેના સ્વર મિશ્રિત થવાથી થયેલ ગંભીર ગાયનના ઘાષ વડે મૂર્છા પામવાથી આકર્ષવાથી વશ થવા સંભવ છે.’” તે સાંભળી રાજાએ કહ્યુ. ભલે તેમ કરી, પણ ગજને તાકીદે વશ કરે.” રાજાની આજ્ઞા મળવાથી વાસવદ્વત્તા પાથી આંતરેલા સુખાસનમાં બેસીને તેની સાથે ગઈ. પછી વાસવદત્તા અને વત્સરાજ હસ્તીની નજીક ગયા. વીણા વગાડવાપૂ ક બંન્નેના સ્વરમેળ કરીને એવી રીતે ગીતગાનના આલાપ કર્યાં કે જેનાથી તે ગજ તરતજ
મદ ઈંડી
For Personal & Private Use Only
烧面
૩ ૧૪
www.jainullbiary_of_
Page #372
--------------------------------------------------------------------------
________________
છે
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
દઈને તેઓની પાસે માથુ ધુણાવતે આવીને સ્થિર થઈ ઉભો રહ્યો. વત્સરાજ ઉદાયને બે ઘડી સુધી બહુ પ્રબળ ગીતગાનેથી તેને તૃપ્ત કર્યો શાંત કર્યો, એટલે તે સરળ થઈ ગયો. તે શાંત થતાં જ કુમાર ઠેકડો મારી તેની ઉપર ચડી બેઠો પછી સુખેથી બંધસ્થાને લઈ જઈને તેને દઢ બંધન વડે બાંધી રાજાની પાસે જઈ બધી હકીકત નિવેદન કરી. રાજાએ તે બન્નેના ઘણા વખાણ કર્યા અને તેઓને વિસર્જન કર્યા. પછી અભયનું બુદ્ધિ કૌશલ્ય, જેઈને બહુ સંતુષ્ટ થયેલ રા જા કહેવા લાગ્યું કે-“હે સુબુદ્ધિના નિધાન ! ગૃહગમન સિવાય જે કાંઈ ઈચ્છા હોય તે વર માગ અભયકુમારે પ્રથમની માફક તે વર પણ થાપણ તરીકે રખા.
પલ્લવી આઠમે
BJERS3888888888888888888888888888888
એકદા વસંત ઋતુ આવી ત્યારે આનંદિત્ થયેલા રાજાએ નગરની પાસેના ઉપવનમાં ગાંધર્વની ગોષ્ટીને આરંભ કર્યો. તે વખતે વત્સરાજને યૌગંધરાયણ નામે મંત્રી તેના સ્વામીની તપાસ કરવા ત્યાં આવ્યું હતું, અને ઉજજયિનમાં જુદે જુદે વેષ પહેરીને ત્રિા પથ ચતુપથમાં ફરતું હતું. તે ફરતાં ફરતાં બેલ કે,
यदि तां चैव तां चैव, तां चैवायतलोचनां ।।
न हरामि नृपस्यार्थे नाहं यौगन्धरायण, ॥ આ શ્લેક બેલતે લતે તે નગરમાં ફરતે હતો, પણ તે લેકનો ભાવાર્થ કઈ સમજતું નહોતુ
૧૫
Jain Education Internationa
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #373
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત ભાગ-૨
એક દિવસ તે ફરતે ફરતે રાજ્ય મહેલને રસ્તે નીકળે. પ્રદ્યોતરાજા તેને આ પ્રમાણે બેલતે સાંભળીને ક્રોધ પામે. પણ ભાવાર્થ માલુમ નહિ પડવાથી તેને ક્રોધ શાંત પડી ગયો. વળી તેને જે તે વેષ વિગેરે જોઈને તે વિચારવા લાગે કે-“કોઈ ભ્રમિત ચિત્તવાળો દેખાય છે. તેથી ગમે તેવું બેલે છે.
પલ્લવ આઠમ
. એક દિવસ ચંડપ્રોત રાજાએ વિચાર્યું કે મારી પુત્રી વાસવદત્તા ને શીખવતાં વત્સરાજને ઘણા દિવસે વિતી ગયા તેથી આજે તેની ગીત વિદ્યા કળાની કુશળતા તપાસું. તે બનેને ઉદ્યમ કે ફળી ભૂત થયું છે, તેની તપાસ કરૂં, આ પ્રમાણે વિચાર કરીને રાજાએ પ્રધાન પુરૂષ દ્વારા વત્સરાજને કહેવરાવ્યું કે—” તમારે આવતી કાલે સવારે વાસવદત્તાને સાથે લઈને ઉપવનમાં આવવું, તમારે સતત ઉદ્યમ કે સફળ થયું છે તે જોવાની મારી ઇચ્છા છે.” વત્સરાજે જવાબ આપે કે-” બહુ સારું, સવારે આવીશ.” ફરીથી રાજાએ દાસી દ્વારા વાસવદત્તા ને કહેવરાવ્યું કે-” સવારે તારા અધ્યાપકની સાથે તારે ઉપવનમાં આવવું અને ઘણા દિવસથી શીખેલી કળા અમને બતાવવા ગીત સંગીત, રસ, રાગ વિગેરે કળાઓમા જે કુશળ છે તે બધા ત્યાં આવશે. તેથી તારે અવશ્ય તારા અધ્યાપકને સાથે લઇને આવવું.” તે સાંભળીને વાસવદત્તાએ પણ “બહુ સારૂ” એમ કહી ને તે દાસીને વિસર્જન કરી. હવે બબર અસર જોઈને અવસરના જાણ સુબુદ્ધિવંત વત્સરાજે વાસવદત્તાને કહ્યું કે-” પ્રિયે ! આજે બરબર કારાગૃહમાંથી છૂટવાને અવસર પ્રાપ્ત થયું છે, કારણ કે રાજાએ બહાર આવવાને આદેશ આપે છે. આપણે વેગવતી હાથણી ઉપર બેસીને આપણે ઘેર જવાનો સમય આ અનુકુળ છે, કેમ કે ફરીથી
B%8BSEMESSASS2%ESSASASASASSMBBSઝ
Jan Education Intera
For Personal & Private Use Only
ne brary.org
Page #374
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલ્લવ
3888888888888B%8邓邓邓8郊区
કરીએ. યથાર્થ નામવાળી વેગવતી હાથિણીની આગળ અધાદિક કઈ પછવાડે દોડવાને શક્તિમાન થાય તેમ નથી. “આ પ્રમાણે વત્સરાજે કહ્યું તે વાસવદત્તાને પણ અનુકુળ લાગ્યું અને વૈદ્યના કથનની જેમ તે તેણે સ્વીકાર્યું, ત્યારપછી વાસવદત્તા એ વેગવતી હાથિણી મંગાવી આ અવસરે કેઈ અંધ છતા પણ બહુ સારી રીતે નિમિત્ત જોનાર અત્યંત કુશળ એવા નિમિત્તયાને ધન આપી પ્રસન્ન કરીને યૌગંધરાયણમંત્રીએ પુછયું કે “આ વેગવંતી હાથિણી ધારેલ સ્થળે નિર્વિધને પહોંચશે કે નહિ ? તેના જવાબમાં નિમિત્તશાસ્ત્રમાં કુશળ એવા નિમિત્તિયાએ કહયું કે આ વેગવતી હાથિણી સે જન જઈને તરત જ પ્રાણ ત્યજશે તે વખતે વિન આવશે. આની પછવાડે અનલગિરિ હસ્તી આવશે, તેથી તેનું વિત નિવારવાને તે હાથિણીના મુત્રના ભરેલા બે બે ઘડી બંને બાજુએ સ્થાપવા અને મેગ્ય સમયે તેને ઉપયોગ કરો આ પ્રમાણે નિમિત્તિયાના કહેવાથી તે વાત લક્ષમાં રાખીને ગધેરાયણે તે પ્રમાણે સગવડ કરાવી વેગવતી ને તૈયાર કરી પછી ઘણુ દાન આપીને તે અંધ નિમિતજ્ઞ ને સંતોષીને તેને કહયું કે આ વાત કોઈની પાસે તમારે કહેવી નહી આમ કહીને તેને રજા આપી. પછી વત્સરાજ રાજકન્યા વાસવદત્તા ઘષવતી ધાત્રી કાંચનમાળા અને હસ્તિને રક્ષક અને ચલાવનાર વેગવતી ઉપર આરૂઢ થયા. યૌગન્દરાયણે સંજ્ઞા કરી. એટલે વત્સાધિપતિ ચા અનુક્રમે નગરની બહાર જે વાટિકામાં તેઓને ઉતરવાનું હતું તે સ્થળે તેઓ આવ્યા ત્યારે ક્ષત્રિયના આચારમાં અગ્રેસર એ વત્સરાજ ક્ષાત્રધર્મનું પાલન કરવા માટે આ પ્રમાણે સ્વતઃ બે કે આજે વાસવદત્તા, કાંચનમાળા વસંતક નામને હાથીને રક્ષક વેગવતી તથા શૈષવતી તે સર્વેને સ્વેચ્છાથી લઈને વત્સરાજ જાય છે તેથી જે સુરા હોય તે તેને મુકાવવા માટે દેજો.”
આ પ્રમાણે મેટા ઉચ્ચારપૂર્વક ઉઘોષણા કરીને વેગવતીને ત્વરિત ગતિવડે ચલાવી. તે પણ ઉતાવળી
底座密欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧医院姿区
ક ૧૭
For Personal & Private Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમારે
ચરિત્ર વિભાગ ૨
અઠામ પલવા
ગતિથી ચાલવા લાગી. રાજે વિગેરે સર્વેએ હેલ સાંભળ્યું પ્રદ્યોતરાજાએ કોપાકુળ થઈ જઈને સેવકોને હુકમ કકે? અરે દોડો દોડો ! તાકીદે મારા અપરાધીઓને પકડો અને મારી સમક્ષ હાજર કરો “ આ પ્રમાણેના રાજાનાં વચન સાંભળીને મંત્રી વિગેરે સર્વ કહેવા લાગ્યા કે’–સ્વામિન! મહારાજ! તે તો વેગવતી ઉપર બેસીને જાય છે, તેને પકડવાને કેણુ સમર્થ છે?”. તે સાંભળીને એક મંત્રીએ કહયુ કે”સ્વામિન આ વેગવતીની પછવાડે અનલગિરિને દોડાવવો જોઈએ. અનલગિરિ હસ્તિ વિના વેગવતીની ગતિ રેકવાને કોઈ સમર્થ નથી” રાજાએ કહ્યું કે ભલે તેમ થાઓ, પણ તેને પકડીને તાકીદે અહીં લાવ.” પછી બીજા સિપાઈઓ સાથે પિતાના પુત્રને અનલગિરિ ઉપર બેસાડીને તે તેને તેની પાછળ દોડાવ્યા. અતિ ઉતાવળી ગતિથી ચાલતે અનલગિરિ પચીસ જન ગયો ત્યારે વેગવતીની સાથે તેઓ થઈ ગયા. તેને દુરથી આવતો જોઈને વત્સરાજે એક મૂવથી ભરેલો ઘડો તેના માર્ગમાં પછાડી ફે. મૂત્રની વાસથી મુંજાયેલે હરતી મૂત્રને સુંઘતે ઉભું રહેશે. સિપાઈઓએ બહુ બહુ પ્રેયે તો પણ એક ડગલું ચાલ્યા નહિ. એક ઘડી સુધી મુત્રની ગંધથી જ્યારે તેનું મગજ ભરાયું ત્યારે તે આગળ ચાલ્યો વેગવતીએ એક ઘડીને આંતરામાં તે ઘણે પંથ ઓળંગે. ફરીવાર પણ પચીસ એજન ગયા ત્યારે વેગવતીની સાથે અનલગિરિ થઈગયો. ફરીવાર તેજ પ્રમાણે મુરા ને ઘડો વત્સરાજે રસ્તામાં ફેડે, એટલે પાછુ એક ઘડીનું અંતર પડી ગયું, આ પ્રમાણે રસ્તે વત્સરાજે મત્રના ચાર ઘડા ફોડીને અનલંગરિ હસ્તીની ગતી રોકી. આ મુજબ ચાર વખત થતાં છેલીવારે અનલ; ગિરિ તથા વેગવતી એકઠા થઈ ગયા તે વખતે પ્રદ્યોતરાજાના પુત્ર વત્સરાજને મારવા માટે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું, તે જોઈ વાસવદત્તા ઉભી થઈ અને વત્સરાજને અંતર કરી તેની આડી ભાઈની સામે ઉભી
333333333333333333333333
કે ૧૮
Jain Education Internal
For Personal & Private Use Only
wainelibrary.org
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પલ્લવ
રહી તે વખતે પ્રોતપુત્રે વિચાર કર્યો કે- બહેન વચ્ચે આવીને ઉભી રહી હવે બહેનને કેમ મરાય ?
આ પ્રમાણે વિચાર કરતાં ઘટિકા માત્રને વિલંબ થયો એટલે વત્સરાજનું ગામ આવી ગયું, વેગવતી દોડતી વત્સરાજના ગામમાં પેસી ગઈ તે વખતે પ્રોતપુત્ર વિલક્ષ વદનવાળે થઈને તેને છોડી દઈ પાછા વળે. વત્સરાજ વિગેરે વેગવતીની પીઠ ઉપરથી નીચે ઉતરીને થાક ઉતારવા સબંધી કાર્ય કરવા લાગ્યા તેવામાં એક ક્ષણમાં વેગવતી મરણ પામી. વત્સરાજે વાસવદત્તાની સાથે હર્ષપૂર્વક રાજમંદિરમાં પ્રવેશ કર્યો. હવે પ્રદ્યોતપુત્રે પાછા જઈને ચંડપ્રદ્યોતને બધી હકીક્ત જણાવી. તે સાંભળીને ક્રોધથી ધમધમાયમાન થયેલા તેણે યુદ્ધની સામગ્રી એકઠી કરવા માંડી, તે વખતે એક મુખ્ય મંત્રીએ રાજાને વિનંતી કરી કે- રાજન ! હવે યુદ્ધાદિ કરવું તે અનુચિત છે, કારણ કે વાસવદત્તાએ સ્વેચ્છાથી વત્સરાજને ભર્તારની ભાવનાથી પતિ તરીકે
સ્વીકાર્યો છે, તે તેને હવે કેવી રીતે છોડશે ? વળી કેઈ ઉપાયથી અગર છળથી તેને અત્રે લાવીએ, તે પણ અન્ય અંગીકાર કરેલ અને ભગવેલ રાજપુત્રીને કણ કુલીન પુરૂષ પત્ની તરીકે સ્વીકારશે? ઉલટું તેણે
તે તમારી ચિંતા ઓછી કરી, સ્વયં પતિને શોધી લઈને લગ્નાદિનિમિરો સ્વયંવરાદિકને ઘણે ખર્ચ તેણે બચાવ્ય પિતાને અનુકૂળ અને અનુરૂપ વર જોઈને તેણે તેને ગ્રહણકર્યો, તેમાં તેણે કઈ અયુક્ત કર્યું હોય તેમ લાગતું નથી. વત્સરાજ પણ ઉચ્ચ કુળને રાજપુત્ર છે, વિદ્યા અને કળાને ભંડાર છે, શોધવા જતાં પણ આ વર મળે નહિ, તેથી આ તે એગ્ય યુગલ સંધાણુ છે, હવે યુદ્ધાદિ કરવાથી તે ઉલટ અપયશ થશે અને મૂર્ખતા પ્રકટ થશે. તેથી હવે તે સર્વ સામગ્રી લઈને પ્રધાન પુરૂષોને ત્યાં મોકલે, અને આનંદથી બન્નેનું પાણીગ્રહણ કરાવે, એમ કરવું તે હવે યુક્ત છે બીજુ કાંઈ પણ કરવું યુક્ત નથી
Jain Education Interational
For Personal & Private Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આમા
પહેલવ
Jain Education Intemat
限
થયું.
એક
રાજાએ પણ મ`ત્રીના વચનથી શાંત થઇને વોસની સાથે વાસવદત્તાના લગ્ન કર્યાં, અને સ` શાંત સ્વસ્થ એક દિવસે અવંતીમાં અગ્નિના ભય ઉત્પન્ન થયા. ગૃહ (હાટ દુકાન) વિગેરેની શ્રેણીઓ જોત જોતાંમાં ખળીને ભસ્મ થઈ જવા લાગી. જળાદિ પુષ્કળ છાંટવા માંડયું. તે પણ અગ્નિ શાંત પચે નહિ. સ્થળે અગ્નિ આલવે તેવામાં તે અનેક સ્થળે જવાળા અને ભડકાએ ઉઠતા હતા-અગ્નિ લાગતી હતી લેાકાએ ઘણા દેવદેવીના ભાગ, પૂજા, ઉત્સાાંદેની માનતા કરી, પણ આગ જરાપણ શાંત પડી નહિ, વિશેષ વિશેષ વધવા લાગી, કેટલાક રાજમહેલા વિગેરે પણ મળી ગયાં, આખી રાત્રીમાં કોઈ સુખેથી સુઇ શકયુ નહિ. તે વખતે પ્રદ્યોત રાજાએ બુદ્ધિનું કૌશલ્ય વારંવાર દેખાડનાર અભયકુમારને પૂછ્યું કે-“અરે બુદ્ધિના ભંડાર ! આ અગ્નિશમાવવાનાં કોઈપણ ઉપાય વિદ્યમાન છેકે નહિ ? ” તે સાંભળીને અભયકુમારે કહ્યુ કે જે ઉપાય છે તે સાંભળે. અગ્નિનુ ઔષધ અગ્નિ જ છે, તેથી આપણે નવીન અગ્નિ ઉપજાવીને તેની પૂજાર્દિક કરી સર્વેએ ગીત, ગાન, વાજીંત્રાદિકથી તેને વધાવવી, તેથી જ આ અગ્નિ શાંત થઈ જશે.'' આ પ્રમાણે કહેવાથી રાજાએ તે પ્રમાણે કર્યુ અને શુદ્ધ મત્રના પ્રયોગથી અગ્નિ શાંત થઇ ગયા. પ્રદ્યોતે
આવા પ્રત્યક્ષ બુદ્ધિપ્રભાવ જોઇને સ ંતુષ્ટ થઈ અભયકુમારને વર માગવાનુ કહ્યું. અભયકુમારે પહેલાની માફક જ તે વર પણ થાપણુ તરીકે રખાવી મૂકયા.
એકદા અવંતીમાં મહામારીના ઉપદ્રવ થયા. તે સાથે અન્ય પ્રકારના ઉપદ્રવ ઉત્પન્ન થયા. તેથી નગરજને બહુ પીડાથી પીડાવા
ગે અને શેક, ભૂતાદિકનાં અનેક લાગ્યા અનેક માણુસા સ્મશાનગૃહમાં
ગામ બહાર નીકળવાની આજ્ઞા કણ જાણે કયારે મળશે. ? તેથી આપણે જે ધાયુ' છે તે આજે જ
For Personal & Private Use Only
中興中一路來花園 以吃來來來來來,而
* ૨૦
www.airnellbiary.org
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમે ૫૯લવ
જવા લાગ્યા તે વખતે સમસ્ત નગરજનોને અતિ દુઃખથી પરાભવ પામેલા જોઈને રાજાએ અભયકુમારને પૂછયું કે-“અરે સર્વ વિદ્યા અને કળારૂપી રત્નોના સમુદ્ર આ બધા લેકો મહારોગો તથા અશિના ઉપદ્રવથી ઉપદ્રવિત થાય છે, તેઓને તે ઉપદ્રવોમાંથી બચાવવાને કઈ ઉપાય છે કે નહિ ?'' અભયકુમારે તે સાંભળી ને કહ્યું કે-“ ઉપાય છે અને આ પ્રમાણે છે” સવ નગરજને ગરાદિક ધારણ કરીને રાજાના મહેલ પાસે આવે, તે ઠેકાણે દષ્ટિવડે મહારાણી આપને જીતે અને પછી મહારાણી પાસે બળિવિધાન તૈયાર કરાવીને સર્વે નગરના દરવાજાઓમાં અને રસ્તામાં તે બળિ ઉછાળવા; તેમ કરવાથી અશિદ્રવ કરનારા પ્રેતાદિક તૃપ્ત થશે અને ચારે દિશાઓમાંથી અશિવ ઉપદ્રવને નાશ થઈ જશે.” બીજે દિવસે રાજાએ તે પ્રમાણે કર્યું અને શિવદેવીએ દષ્ટિથી રાજાઉપર જય મેળવ્યું. ત્યાર પછી પરમ શીલવત ધારણ કરનાર શિવાદેવી રાણીએ વિધિ પૂર્વક સ્નાનાદિ કરીને બળિબાકુળા તૈયાર કર્યા, શાંતિમંચાદિકથી તે બાકુળ મંચ્યા પછી નમસ્કાર તથા વપંજર સ્તોત્રાદિકથી પિતાની રક્ષા કરીને સવ નગરનાં દરવાજાઓમાં બળિો માણસેએ પ્રક્ષેપ કર્યો અને તીર્થજળાદિકથી નગર ફરતી ચારે તરફ શાંતિ જળધારા કરી. આ પ્રમાણે સર્વ ક્ષુદ્ર દેવોને સંતોષીને બધા ઘેર આવ્યા. તરત જ અશિવ તથા રેગાદિક ઉપસર્ગો શાંત થયા- પ્રદ્યોતરાજાએ આખા નગરને આ પ્રમાણે નિરૂપદ્રવીત જોઈને અભયકુમારને ચેાથે વર આપ્યો. પછી બુદ્ધિમાં કુશળ એવા અભયકુમારે ચારે વર માગવાની રાજાની આજ્ઞા મેળવીને કહ્યું કે-“હું શિવાદેવીના ખોળામાં અનલગિરિ હાથી ઉપર બેસું તમે હસ્તીના ચલાવનાર માવત તરિકે બેસો. અને અગ્નિભીરૂ રથ ભાંગીને તેના ઈંધનોથી સળગાવેલી ચિતામાં આપણે પ્રવેશ કરીએ. આ પ્રમાણે
Jain Education Internal
For Personal & Private Use Only
wwalnelibrary.org
Page #379
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
મને આપેલા ચારે વર આપો.” અભયકુમારની આ પ્રમાણેની માગણી સાંભળી ને પ્રદ્યોતરાજા બહુ ખિન્ન થયા, તેણે માગ્યા પ્રમાણે આપવાને તે અસમર્થ થયા, એટલે હાથ જોડીને કહેવા લાગ્યા કે—અરે અભય ! તારી બુદ્ધિ આગળ બીજા કોઈની બુદ્ધિ ચાલે તેમ નથી, અમે હાર્યો ને તું જીત્યું, તેથી હવે તને જેમ ગોઠે તેમ કર ” તે સાંભળી અભય કુમારે કહ્યું કે-“હવે તે ઘેર જવાની ઈચ્છા થાય છે. ’ ચડપ્રદ્યોતે કહ્યું કે ભલે તેમ થાઓ.” પછી ઉત્તમ આભરણુ અને વસ્ત્રાદિ વડે સત્કાર કરૌ શિષ્ટાચાર પૂર્વીક તેને વિસન કર્યાં. અભયકુમારે પેાતાની માર્સી શિવાદેવી વગેરે સર્વેની રજા લઈને ઘેર જવાને સમયે ચંડપ્રદ્યોત રાજાને નમીને કહ્યુ કે–” મહારાજ ! તમે તો ધર્માંના બહાના નીચે મને છેતરીને અત્રે આણ્યા હતા, તે હું વિસરી જવાને નથી. તેના બદલે તે કરતાં અધિક હું વાળી આપીશ. તે પણ ધના છળ વગર અને ચૌરવૃત્તિથી છાની રીતે પણ નહિ, પરંતુ ખરે ખરે તમારા રાજ્યના બંધા માણસે। તથા નગરજના પણ જોતા હશે તેવી રીતે તમારા સામંત સુભટા તથા નગરજનેાને તમે કહેશે કે–” અરે સામા? અરે સુભટો ! અરે પૌરજના ! મને આ અભયકુમાર ખળાત્કારે ગ્રહણ કરીને ઉપાડી જાય છે. ? શું જુએ છે...? મને છોડાવો ! આ. પ્રમાણે પાકાર કરશે, તે પણ તમને કઈ છોડાવવા આવશે નિહ. એવી રીતે સ`જન સમક્ષ તમને પકડીને હું લઈ જઈશ, તેથી તમારે સાવધાનતા પૂવષઁક રહેવુ', બુદ્ધિવાના સાથે બુદ્ધિ કૌશલ્ય ચલાવી વિચાર કરીને તમારે એવી રીતે રહેવુ. કે જેથી મેં કહેલા સંકટને તમે ઉલ્લંઘી શકે,” તે સાંભળી બહુ અહંકારપૂર્ણાંક પ્રદ્યોતરાજા એ કહ્યું કે-“ભલે ભલે ! જા ! જા ! હવે બધુ જણાશે, એકવાર તે ખિલાડીના મુખમાંથી ઉદરની જેમ અમે તને લાવ્યા
For Personal & Private Use Only
६ २२
www.jainlibrary.org
Page #380
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
发发
હતા, તે ભુલી ગયા જણાય છે! વળી ફરીથી કાગડા જેમ ચકલીના બચ્ચાં ને લાવે તેમ અમે તને લઈ આવશું'. વાણીથી બંધાયેલા મે' તને આજે તેા છેડયા છે, તેથી તું અતિશય કુલ (ડંફાશ) મારે છે ગ ધારણ કરે છે. પણ એ તે વાંકી ડોકવાળા મકાડા ગોળના ઘડો ગ્રહણ કરવા ઇચ્છે તેની જેમ સો, હજાર, લાખ અને કરોડસુભટાની વચ્ચે રહેલા મને ગ્રહણ કરીને પકડી જવાની તું પ્રતિજ્ઞા કરે છે, હવે જાણ્યુ. તારૂ ડહાપણું અને ખળ! વધારે ખેલવુ' રહેવા દે!” પછી અભયકુમારે કહ્યુ કે “કહ્યા પ્રમાણે કામ કરીને જ હું મારૂં વચન પ્રમાણુ કરી દેખાડીશ હમણાં વધારે ખેાલવાથી શુ ફાયદો...?’'
દેશના
આ પ્રમાણે કહીને તે રાજગ્રહી તરફ ચાલ્યા અને કેટલેક દિવસે મૂસાફરી કરતાં મગધ મન રૂપ રાજગ્રહી નગરીએ પહેાંચ્યા. આગળ ગયેલા ચરપુરૂષાએ શ્રેણિક મહારાજને વધામણી આપી કે–” બુદ્ધિ બળથી પ્રદ્યોત રાજાને જીતીને માળવ દેશમાં કીર્તિસ્થ ંભ સ્થાપીને બહુ લેકા પર ઉપકાર કરીને અભયકુમાર નિર્ભય રીતે અહીં આવે છે. ” શ્રેણિકરાજા પણ પુત્રનું આવાગમન સાંભળી ને ઉલ્લાસિત રામાંચવાળા થયા. તેના હૃદયમાં આનંદ થયા, કહેવા આવનારને સારી રીતે વધામણી આપી અને મેટા મહોત્સવ પૂર્ણાંક દાન આપતા અભયકુમારની સામે આવ્યા. પિતાને સામે આવતાં જોઈને અભયકુમાર વાહનથી નીચે ઉતરી પગે ચાલતા પિતા પાસે આવી પિતાના પગમાં પડયા. પિતાએ પણ અને હસ્તાથી તેને ઉભા કરીને ગાઢ સ્નેહુથી આલિંગન દઇને તથા મસ્ત ચુંબી હર્ષોંથી આવેલ અશ્રુ જળ વડે ભીની આંખેથી અભયકુમાર તરફ જોયું અને ગદગદ વચનાથી કુશળ ક્ષેમની વાર્તા પૂછવા
For Personal & Private Use Only
38381803W8AANWAL
૩૩
Page #381
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યમાર ચરિત્ર
ભાગર
આઠમે
પલ્લવ
Jain Education Inten
NEW TEX
લાગ્યા. પછી હસ્તીના સ્કંધ ઉપર તેને બેસાડીને ધવળમાંગાદિક અનેક માંગલિક ક્રિયાએ પૂક તેને નગરમાં પ્રવેશ કરાવ્યેા.
અભયકુમારના આગમનથી ચંદ્રના ઉદયથી સમુદ્રની જેમ મગધાધિત અતિશય આનંદના સમૂહથી ઉભરાઇ જવા લાગ્યા. તે વખતે પુરજન, મહાજન, સ્વજન વિગેરેના ગમનાગમનથી વિશાળ એવે રાજમાં પણ સાંકડો થઇ ગયા. રાજના લોકો, નગરના લોકો ભેટણાં લઈને મળવા આવતા હતા, તે સને કુશળ ક્ષેમની વાર્તા પૂછી ને હક પાનબીડા આપી અભયકુમાર વિસન કરતા હતાં. જેવી રીતે જે આવતા તેને તેવી રીતે સુખાર્દિક પૂછીને યથાયોગ્ય માન આપી રજા આપતાં હતાં. ધન્યકુમાર પશુ રાજાની સાથે અભયકુમારનુ સ્વાગત કરવા સામે અ.ળ્યા હતા. રાજાની સાથે સરખે આસને બેઠેલા હતા અનુક્રમે અવસર થયા ત્યારે ધન્યકુમાર બહુ મૂલ્યવાન એવું ભેગું લઇને અભયકુમાર પાસે આવ્યા તે વખતે રાજાએ ચક્ષુની સંજ્ઞાથી તે ગ્રહણ કરવાની ના પાર્ટી અભયકુમારે તે સમજી જઈને ના પાડી પછી ધન્યકુમારે ઘણા શપથ દીધા તથા ઘણા આગ્રહ કર્યો ત્યારે તેમાંથી જરા માત્ર ત્રણ કર્યું, અભય કુમાર વિચારવા લાગ્યા કે−આ કેઈ નવીન સજ્જન લાગે છે, રાજા પણ બહુ સ્નેહથી તથા બહુ માનથી તેને ખેલાવે છે, અવસરે તે સ` જણાશે, પરંતુ આ બહું ગુણવાન હાય તેમ જાય છે.” ત્યાર પછી શિષ્ટાચાર પૂર્વક સને પ્રસન્ન કરી ને વિસર્જન કર્યાં અને પોતાના ઘેરથી આવેલા નેકરાદિક સેવક વની સાથે વાર્તાવનેાદ કરીને તેમને પણ રજા આપી ત્યાર પછી ભેજનના સમય થતાં સ
For Personal & Private Use Only
风吃吃吃
૩ ૨૪
www.jainellbrary.org
Page #382
--------------------------------------------------------------------------
________________
સભ્યાને વિસને રાજા ભોજન માટે ઉઠયા. અભયકુમાર સાથે ભાજન કર્યાં પછી એકાંતમાં બેસીને કપટી શ્રાવિકા કપટથી લઈ ગઈ ત્યારથી માંડીને જે થયું અને જે અનુભવ્યું, તે બધુ અહીં થયેલા આગમન સુધીનું યથેતિ વૃત્તાંત રાજાએ પૂછ્યું, અભયકુમારે પણ બધી હકીકત રાજા પાસે નિવેદન કરી ભાગ-૧ રાજા તે સાંભળી માથું ધુણાવી વિસ્મિત ચિત્તથી કહેવા લાગ્યા કે- પુત્ર ! આવા સંકટમાંથી નિકળવાને
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
剪头发恩恩内贸
પલ્લવ
આમા
防腐防腐冰冰桶限公函
તું જ સમાઁ થાય. ખીન્ને થઇ શકે નહિ. હાલના કાળમાં બુદ્ધિ વડે આ જગતમાં તું જ અદ્વિતીય દેખાય છે.” આ પ્રમાણે બધી વાત કહેતાં અને આનંદ કરતાં કેટલાક દિવસે। વ્યતીત થઇ ગયાં. એક્દા અભયકુમારે પિતાને પૂછ્યું કે- પૂજ્ય પિતાજી ! મારી ગેરહાજરીમાં રાજ્યને નિર્વાહુ સુખથી થતા હતા ? કોઇ જાતની ચિંતા કે દુઃખ ઉત્પન્ન થયા નહાતા ? રાજાએ કહ્યું કે વત્સ ! તુ ગયા પછી આખા રાજ્યના નાશ થઈ જાય તેવા પ્રબળ ઉત્પાત થયેા હતો, પરંતુ અસમાન બુદ્ધિના નિધાન એવા એક સજ્જન પુરૂષ ધન્યકુમારે મહાબુદ્ધિબળ વડે તે ઉત્પાતને જીત્યો છે. અને રાજ્યને દેદીપ્યમાન કર્યું છે.’’
અભયકુમારે કહ્યું કે તે ધન્યકુમાર કાણુ છે કે જેની આપ આટલી બધી પ્રશ'સા કરો ? ’’ રાજાએ કહ્યું કે તું જે દિવસે અત્રે આવ્યા તે દિવસે જે મારી પડખે બેઠેલા હતા, તથા ભેટછું કરવાના સમયે જેનુ' ભેટછું નહી લેવાની મે' બ્રુસંજ્ઞાથી સૂચના કરી હતી, તેજ તે ધન્યકુમાર છે. તેના
ગુણસમૂહથી રંજીત થઈ ને મે મારી પુત્રી તેને આપેલી છે તે જમાઈ હોવાને લીધે દેવાને યોગ્ય છે, તેનું
For Personal & Private Use Only
૩ ૨૫
Page #383
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલ્લવ સાતમો
&&&&&必医医医医医欧欧欧欧欧欧欧欧姆&E
લેવા લાયક નથી.” તે સાંભળી અભયકુમાર બોલ્યો કે તેનામાં કયા કયા ગુણો છે? ” રાજાએ કહ્યું “ વત્સ ! સપુરૂષમાં માનનીય ધન્યકુમાર ઔત્પતિકી બુદ્ધિ વડે તારી તુલ્ય કક્ષા ઉપર મૂકી શકાય તેવા છે. સૌજન્ય ગુણો વડે જગતમાં અદ્વિતીય છે. કારણ કે આ મહાપુરૂષે જેવી રીતે કારણે વડે ચંદ્રમાં બધા પર્વતે ઉપર પ્રકાશ કરે છે, તેવી જ રીતે આખા વિશ્વમાં અનેક રાજાઓ ઉપર બુદ્ધિના ગુણો વડે ઉપકાર કર્યો છે. ભાગ્યરૂપી લકમીના મિત્રલ્ય આ સજજને સર્વ અવસરમાં સાવધાનપણુ વડે કરીને બધી રાજધાનીઓ ને શરીર રૂપી લક્ષ્મી જેમ મુખથી શોભે તેમ શોભાવી છે. વળી તે ધન્યકુમારે પિતાને ઘેરથી નીકળીને બહાર વિદેશમાં ફરતાં પણ સ્વદેશની માફક જ કઈ મહાપુન્યના ઉદયથી અદ્ભુત ભોગસુખ ને લમી મેળવી છે. વળી આ સજજન પુરૂષે સ્વભાગ્યથી મેળવેલ અપરિમિત ધન અકૃતજ્ઞ અને ધનરહિત એવા પિતાના બંધુઓને અનેક વખત હર્ષપૂર્વક આપી દીધું છે. વળી એ મહાપુરૂષ જ્યારે અત્રે આવ્યા ત્યારે જે શ્રેણીની વાડીમાં તેમણે નિવાસ કર્યો હતો તે વાડી તદ્દન સુકાઈ ગયેલી હતી દ્રષ્ટિમાત્રના પ્રસારથી જ નવા પલ્લવ, પુષ્પ, ફળાદિકની ઉત્પત્તિથી શેભનીક થઈ ગઈ હ. વળી એ સજજને તું અવંતિ ગમે ત્યારે સૂર્યપ્રકાશમાન થતાં આકાશને શોભાવે તેમ મારી રાજઘાની અને રાજ્યસ્થિતિને શોભાવી છે. વળી એજ મહાપુરૂષે સમસ્ત વ્યવહારીઓમાં શિરમણિ ગોભદ્ર શ્રેષ્ઠીને
એક ધૂર્તા વૃકળા કપટ યુકિત કરીને છેતરતે હવે તેને તેની ઉત્તમ બુદ્ધિ કૌશલ્ય વડે બચાવી લીધું હતું. વળી એ સપુરૂષે આલાનસ્તંભ તેડી નાખીને દેડતે આપણે સિંચાનક કરિવર જે મદના ઉત્કટપણુથી નગરને ભાંગતું હતું, તેણે હરિતને વશ કરવાની શિક્ષામાં
Jain Education Interapie
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #384
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૧
પહેલવ
સાતમા
ZEE
Jain Education Internationa
મેળવેલ કુશળતાથી વશ કરીને આલાનસ્ત ંભે બાંધી દીધા હતા. અને સજનના ઉપદ્રવ મટાડીને સની ઉપર ઉપકાર કર્યાં હતા. ગુણવાન અને ગુણુના સમૂહરૂપ આ મહાપુરૂષનાં શુષ્ણેાનું હું વર્ણન કરૂ?
કેટલું
રૂપ સૌભાગ્ય, વિજ્ઞાન, વિનય, ચતુરાઈ વિગેરે અનેક ગુણાના સમૂહના એ સ્વામી છે, વળી નિષ્કારણ ઉપકાર કરવાથી તથા નૈમિત્તિકના વચન સાંભળવાથી કુસુમશ્રેષ્ઠીએ ધૂના વચનરૂપી કારાગારમાંથી છેડાવવાથી ગેાભદ્ર શ્રેષ્ઠીએ તથા તેણે કરેલા અનેક ઉપકારા સંભારીને પણ પ્રીતિની વેલડી વધારવા માટે સ્વપૂત્રી તેને પરણાવેલી છે. અરે વ્હાલા વત્સ ! તેના ગુાની તને ત્યારે જ ખબર પડશે કે જયારે તેની સાથે તને વિશેષ સહવાસ અને પરિચય થશે, ” આ પ્રમાણે પિતાનાં મુખથી ધન્યકુમારનાં ગુણાની પ્રશ’સા સાંભળીને ગુણીના અનુરાગીઓમાં શ્રેષ્ઠ તથા પ્રથમ પંક્તિએ આવનાર અભયકુમાર તે વખતથીજ ગુણના હેતુભુત ધન્યકુમાર ઉપર આન ંદથી ઘણાજ પ્રેમ તથા ગાઢ અનુરાગ ધરવા લાગ્યા. બીજે દિવસે અભયકુમાર પોતેજ પ્રેમની અત્યુગ્રતા કરવા તથા ભાવી અતિશય સબંધ બાંધવા ધન્યકુમારને ત્યાં ગયા. ધન્યકુમાર પણ અભયકુારનું આગમન સાંભળને તરત જ ઉભા થયા. અને કેટલાક ડગલાં સામે લેવા ગયા. અભયકુમાર વાહનથી નીચે ઉતર્યાં ગાઢ આલિંગન દઈને બન્ને જણાએ હપૂર્ણાંક જુહાર અને પ્રણામ કર્યા પછી ઘરમાં પ્રવેશ કરતાં “આપ આગળ ચાલો-આપ આગળ પધારો ” એમ શિષ્ટાચાર તથા બહુમાનપૂર્ણાંક ઘરમાં તેડી ગયા અને ભવ્ય આસન ઉપર બેસાડીને ધન્યકુમાર કહેલા લાગ્યા કે આજે આ સેવક ઉપર મેાટી કૃપા કરી, આજે મારે ઘેર વાદળાં વગર જ વરસાદની વૃષ્ટિ થઈ પ્રમાદ્મવતને ઘેર
For Personal & Private Use Only
V限88888888888源防
6.
www.jainellbrary.org
Page #385
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ આઠમો
ગંગા પિતાની મેળે ઉતર્યા. આજે આ૫ અત્રે પધારવાથી મારા ઘરનું આંગણું પવિત્ર થયું, આજે મારે ધન્ય દિવસ છે, સફળદિવસ છે કે આપ જેવાનાં મને દર્શન થયાં. પણ આપે આ શ્રમ શા માટે ઉઠાવે ? હું તે આપનો સેવક છું, હકમ ઉઠાવનાર છું, તમે માત્ર હુકમ જ કર્યો હોત તે હું આપને હકમ માથે ચઢાવીને આપના ચરણ સમીપે તરત જ આવત” આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરીને ધન્યકુમાર બોલતા બંધ થયા એટલે અભયકુમાર ધન્યકુમારને હાથખેંચીને તેને પોતાની સાથે જ આસન ઉપર બેસાડવા લાગ્યા અને બેલ્યા કે “ અરે ઉત્તમ શ્રેઠિન ! આ પ્રમાણે બેલે નહિ ! તમે તે અમારે લૌકિક અને લોકોત્તર અને રીતે પૂજનક છે. લૌકિક સંબંધમાં તે તમે અમારી સાથે સગપણથી જોડાએલા છે અને લોકેત્તર સંબંધમાં જિનેશ્વર ભગવંતની આજ્ઞાને ધારણ કરી તેથી અલંકૃત થયેલા છે. વળી જગતના લેકેને અને અમને પણ ઉપકાર કરનારા છે, તેથી તે પૂજ્ય બનેવી! તમારા દર્શન કરીને આજે હું કૃતકૃત્ય થયો છું. જે જિનેશ્વરની આજ્ઞા પાળવામાં તત્પર છે અને દ્રઢ ભક્તિવંત છે તે શિવાથી તે પૂજ્ય જ ગણાય છે. લૌકિક સંબંધને જે સ્નેહ તે તે સંસારની વૃદ્ધિના હેતભૂત છે, અને કેત્તર સંબંધ વડે થયેલે સ્નેહ મિક્ષના હેતુભૂત અને સમ્યકત્વ પવિત્ર થવાના કારણભૂત છે, તેથી તમે અમારે બન્ને રીતે પૂજનક છે. વળી ગઈ કાલે જ મારા પિતાશ્રી મહારાજાએ તમારા અત્રેન આગમન પછી શુષ્ક વનનું પલવિત થવું, ધૂર્તને દમ, ગજને વશ કરે, રાજ્યસ્થિતિ સ્થિર કરવી વિગેરે હકીકત કહી છે, તથા કૃતજ્ઞ અને નિર્ભાગી એવા તમારા બંધુઓને વારંવાર ન માપી શકાય તેટલી સમૃદ્ધિ આપીને તે તે સ્થળેથી નીકળી ગયા છે, આ હકીક્ત મને હર્ષપૂર્વક નિવેદન કરી છે. તે સર્વ
SMS88888888888888888888888888888888
Jain Education Intematic
For Personal & Private Use Only
P
a inelibrary.org
Page #386
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
SA
પલ્લવ આઠમ
હકીક્ત સાંભળીને મારું હૃદય તે વિસ્મય, આનંદ, પ્રમાદ, માંચ, હર્ષ તથા સ્નેહ વડે ઉભરાઈ ગયું છે. તે વખતે થયેલ ઉલાસ હજી સુધી પણ હૃદયમાં સમાતો નથી. અમે તે તમારી સંગમને--સંબંધને કલ્પવૃક્ષ, કામધેનુ ચિંતામણિ, ચિત્રવલ્લી વિગેરે ઇસિતદાયી વસ્તુઓ કરતાં પણ અધિક માનીએ છીએ તેથી આ રાજ્યવૃદ્ધિ, આ સમૃદ્ધિ, અને હું તે સર્વને તમારે પિતાના જ ગણવા, જરા પણ સંદેહ કરવો નહિ, ” આ પ્રમાણેની અભયકુમારની વાણી સાંભળીને ધન્યકુમાર બે કે-“મંત્રીરાજ ! આપની જેવા સજજને તે ગુણોથી ભરેલા હોય છે, કૃપાળુ હૃદયવાળા, કૃતજ્ઞ અને પારકાના પરમાણુ જેવા નાના ગુણને પણ પર્વત જેવા મેટા કરીને બતાવનારા હોય છે. અ૯૫ગુણવાનમાં સજજન પુરૂષે મોટાઈને આરોપ કરે છે. હું તે કેણુ માત્ર છું ? તે એક વ્યાપારી વાણિયે માત્ર છું ! મારાથી શું થઈ શકે તેમ છે? અપાર પુણ્યની અદ્ધિથી ભરપૂર એવા આપના પુણ્યથી જ સર્વ કાર્યો સિદ્ધ થઈ શકે છે. સેવક પુરૂષ જે જય મેળવે છે, તે સ્વામિનું જ પુણ્ય છે. તેમ જાણવું.”
%E0%B820932388888888888É
આ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરવા વડે પરસ્પરના હૃદયનું આવર્જન કરવાથી અતિશય ગાઢતર રાગ અને પ્રેમસંબંધ બંને વચ્ચે થઈ ગયો. તે દિવસથી હંમેશા મળવું, જિનયાત્રાદિ સાથે કરવા જવી, રાજસભામાં સાથે બેસવુ,વન-ઉપવનાદિ સાથે જોવા જવુ- આ પ્રમાણે બધા કૃત્યે તેઓ સાથે જ રહીને જ કરતા હતા. કેઈપણ કાર્યની વ્યગ્રતાથી કોઈ દિવસ બન્નેને મેળાપ ન થાય તે તે દિવસ બન્નેને મહા દુઃખ ઉપજાવતાર થતું હતું. આ પ્રમાણે મહામાત્ય અભયકુમાર ઈશ્વરને કુબેરની સાથે જેમ પ્રીતિ સંબંધ હતું, તેમ ધન્યકુમાર સાથે પ્રીતિ તથા મિત્રતા
Jain Education Intema
For Personal & Private Use Only
Www.jainelibrary.org
Page #387
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ આઠમે
Jain Education Internation
38888888
ધારણ કરીને સુખ અનુભવવા લાગ્યા. છએ પ્રકારનાં મિત્રતાના લક્ષણ પૂર્ણ પણે તે વહન કરવા લાગ્યા, એકજ જવના જણે બે જુદા જુદા રૂપ હોય તેમ સુખેથી તેઓ કાળ વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ પાઇલી રાત્રિના વખતે શય્યામાં સુતેલા અભયકુમારે વિચાર્યું કે-અહા ! મેં જ્યારે ઉજ્જયિની દેડયું ત્યારે પ્રદ્યોતરાજા પાસે એક પ્રતિજ્ઞા કરી છે. હજુ સુધી મારી એ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી, તે વખતે કહેલા વાકયની પ્રતિપાલના કરવી તેમાંજ પુરૂષત્વ છે, તેથી તે પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય તેવેા ઉદ્યમ કરવા જરૂરના છે.’પછી સવાર થઈ ત્યારે રાજા તથા ધન્યકુમાર પાસે તે સ` હકીકત નિવેદન કર્યું ને તે માટે સામગ્રી તૈયાર કરવા લાગ્યા પ્રથમ તે ઉત્તમ શર્રરવાળી, તક્ણુ સોળ વરસ લગભગની ઊમરવાળી, પુરૂષોને રંજન કરવાની કળામાં તિશય નિપુણ નેત્ર મુખાદિના હાવભાવ વિજ્રમ કટાક્ષ, તથા આકષણ કેળામાં અપ્સરાઓને પણ જીતે તેવી રૂપ તથા યૌવનથી લચી પડતી એવી એ મનાર કોકિલ કંઠવાળી વેશ્યાઓને તેણે તે કાર્ય પાર પાડવા માટે રાખી હતી. વળી મુખ, નેત્રાદિકના વિલાસેથી પ્રદ્યોતરાજા ને લગભગ મળતી આકૃતિવાળા એક પુરૂષ પણ તેણે શોધી કાઢયા તે સને ઘણું ધન આપીને ભવિષ્યમાં શું કરવાનુ` છે, તે સ` છાની રીતે શીખવી દીધું, ત્યાર પછી માળવામાં વેચી શકાય તેવા કરિયાણા, ઉત્તમ વસ્ત્રો અને વિવિધ પ્રકારનાં રત્ના ર્દદી લીધાં. તે બધા ખરીદીને અનેક ગાડા, ઊંટ તથા બળદો વિગેરે ઉપર યથાયેાગ્ય તે તે ગોઠવ્યાં. (લાવ્યાં) વળી દેશાંતની ભાષામાં કુશળ તથા તેવી જાતના વેષ પહેરવાવાળાં માણસા તૈયાર કર્યાં. પાતે પણ તેવો જ વેષ ધારણ કર્યાં. આ પ્રમાણે સ સામગ્રી તૈયાર કરાવીને અને રાજ્યના ભાર બધા ધન્યકુમારને માથે રાખીને અણિક રાજની
For Personal & Private Use Only
888 888 8888
30
jainelibrary.org
Page #388
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
રજા લઈ ઉત્તમ દિવસે શુભમુહર્તે શુભ શુકનેથી ઉત્સાહિત થયેલ ભયકુમારે રાજગૃહીથી માળવા દેશ તરફ પ્રયાણ કર્યું.
પલવ આઠમી
રહ88888888888888888888883%E3%8383છે.
બન્ને રૂપવંત તરૂણીઓને વસ્ત્રાચ્છાદિત રથમાં બેસાડી. કેટલાક સુભટો આગળ અને પાછળ ચાલવા લાગ્યાં. ઘણી દાસીઓને તે રથની રક્ષા કરવા માટે રાખી જ્યારે કોઈ પૂછતુ કે આ રથમાં કોણ છે? ત્યારે રથની પાસે રહેનારા સુભટો બોલતા કે જનાને છે.” એક ડેલીમાં પ્રદ્યોતરાજાના રૂપને મળતી આકૃતિવાળા પુરૂષને બેસાડ્યું હતું, તે શીખવી રાખ્યા પ્રમાણે ગમે તેવા વાકયે બેલ હતે. અભયકુમાર પિતે ઉત્તમ અવાળા રથમાં બહુ દૂર દેશના વસ્ત્રોથી સજજ થઈને બેઠા હતા. આગળ અનેક સુભટો ચાલતા હતા અને તેની પાછળ કરિયાણા ભરેલાં ગાડાં, ઊંટ, બળદ વગેરે સુભટથી રક્ષિત થયેલાં ચાલતા હતાં આ પ્રમાણે અવિચ્છિન્ન પ્રયાણ કરતાં અનુક્રમે તેઓ અવંતી નગરીએ પહેંચ્યાં. બહુ મોટુ ભેટ લઈને અનેક દેશાંતરીય વેશધારીસુભટોથી પરવરેલા અભયકુમાર રાજસભામાં રાજા પાસે ગયા. રાજા પાસે ભેટશુ મુકી રાજાને નમસ્કાર કરીને યથા યંગ્ય સ્થાને તેઓ બેઠા. રાજાપણુ અદ્ભૂત ભેટશું જોઈને પ્રસન્ન થઈ આદરપૂર્વક તેના તરફ જોઈને બોલ્યા કે “અહો શ્રેષ્ઠિન! કયા દેશથી તમે આવે છે? ત્યારે અભયકુમાર બે હાથવતી હોઢું ઢાંકીને અવાજ ફેરવીને બોલ્યા કે “ સ્વામીન ! અમે બહુ દૂર દેશથી આવીએ છીએ. જે સ્થળે રામચંદ્ર સમુદ્રનું ઉલ્લંઘન કરવા સેતુબંધ બાંધે છે, તે સ્થળે પૃથ્વીભૂષણ નામે અમારું નગર છે. ત્યાં અરિમર્દન નામે
For Personal & Private Use Only
3889 88888888888888888888888888888
૩
Jan Education intemat
Page #389
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ આઠમા
Jain Education Intemati
રાજા છે, તે પ્રમળ પ્રતાપવાળા છે, તે નગરના અમે રહેવાસી છીએ. તે નગરીથી વટાણુ રસ્તે અનેક પ્રકારનાં કરિયાણાએ તથા વસ્ત્રો અને પાત્રો વિગેરે અહી વેચવા આવે છે એક દિવસે વિધવિધ દેશની વાર્તા સાંભળીને તે દેશે જોવાની મારી ઉત્કંઠા થઇ, મેં મનમાં વિચાર કર્યો કે- જો ઘણાં કરિયાણા
થશે, તથા જુદા જુદા દેશના દન થશે.
લઈને હું દેશાંતરમાં જાઉં તો મને ભવિષ્યમાં ઘણા લાભ શાસ્ત્રમાં કહ્યું છે કે
देशाटनं पंडित मित्रता च, वारांगना राजसभाप्रवेशः । अनेकशास्त्रार्थविलोकनं च चातुर्यमूलानि भवन्ति पंच ॥
(૧) દેશાટન (૨) પતિની મિત્રતા (૩) વારાંગનાનેયાગ (૪) રાજસભામાં પ્રવેશ તથા (૫) અનેક શાસ્ત્રોનુ ને તેના અર્થાતુ અવલેાકન આ પાંચે ખાખતો ચતુરાઈના મૂળ કારણભૂત છે. ’
દેશાંતરમાં જવાથી ચતુરાઇ આવશે, ને દ્રવ્ય પણ મળશે એમ એ કાર્ય સાધી શકાશે.' આ પ્રમાણે વિચાર કરીને મેં કરિયાણાના ગાડાં ભર્યાં અને તે લઇને અમે તે નગરથી નીકળ્યા. અનેક દેશેામાં ફરતા ફરતા બે વરસ વીતી ગયાં અનેક પૂર, નગર, ઉપવન વર્ષાંત વિગેરે તથા નવા નવા વિચાર આચાર, નેપથ્ય, તિર્થાદક વિગેરે જોતાં જોતાં અમારા મનને બહુ આનંદ થયા. છ મહિના પહેલાં એક દિવસ તમારા
For Personal & Private Use Only
300 PX AND TA
ક કર
www.jainlibrary.org
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ આઠમ
રાજ્યનું વર્ણન કરતાં કોઈ પથિકે કહ્યું કે' વર્તમાન સમયમાં જેવી ઉજજયિની નગરીની શોભા છે, તેવી શોભા કોઈ નગરીની નથી સાક્ષાત્ અમરેપૂરી તુલ્ય તે નગરી છે. તે નગરમાં અખંડિત શાસનવાળા, સેળ રાજાઓના સ્વામી પ્રચંડ પ્રોત હોય તેવા ચંપ્રદ્યોત નામે રાજા છે, તે અતિ ઉત્તમ નીતિ વડે રાજ્ય કરે છે, તે નગરમાં કઈ અશુભ કર્મોદયથી ગાદિક આવે તેમાં ઉપાય નહી, પણ તે સિવાય બીજા કેઈપણ ઉપદ્રવનું નામ પણ સંભળાતુ નથી જે તમારે આશ્ચર્યના સ્થાનેજ જેવાની ઈચ્છા હોય તો ઉજજયિનીમાં તમારે જરૂર જવું તે નગર જેવાથી બીજા સર્વ નગરો માણિકય જોયા પછી કાચ જેવા લાગશે. આ પ્રમાણેની ઉક્તિ સાંભળીને બીજા દેશોમાં જવાની ઈચ્છા હતી તે પણ આ તરફ આવ્યા. અમે જેવું કાને સાંભળ્યું હતું તેવું જ અત્રે દેખ્યું (યુ) છે વળી આજે અતિઉગ્ર પુણ્યવંત, ન્યાયમાં જ એક દષ્ટિવાળા આપનું પણ દર્શન થયું છે. આજે આપના દર્શનથી અમારી આંખે પાવન થઈ છે. પુણ્યવંતના દર્શન મહાનગુણને ઉપજાવનાર જ થાય છે.”
888888网邓邓邓邓
આ પ્રમાણે કહીને અભયકુમાર બેલતા બંધ રહ્યા એટલે પિતાની પ્રશંસાથી ફૂલાયેલા ચંડપ્રદ્યોતે કહ્યું કે- “ અરે શ્રેઠિન ! તમારા જેવાના આગમનથી અમને પણ બહુ આનંદ થયે છે તમે સુખેથી અહી રહે, ઇચ્છા હોય તેટલે વ્યાપાર કરે, તમારે જે કાંઈ કામ કાજ હેય સુખેથી અહીં આવીને અમને નિવેદન કરજો આ પ્રમાણે કહીને ઉત્તમ વસ્ત્રો તથા પાનબીડાં આપીને જકાત લેનારા અધિકારીને હકમ કર્યો કે- આ શ્રેષ્ઠીની અધીર જકાત લેજે, વધારે લેશે નહિ, આ પ્રમાણે કહીને શ્રેષ્ઠીને જવાની
કે ૩૩
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #391
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
લવ આમા
Jain Education Intemation
રજા આપી અભયકુમારે રાજમાર્ગ ઉપર જ અનેક ગેાખ અને ખારીએ વાળુ નહિં અતિ ગુપ્ત અને નહિ અતિ ખુલ્લુ' તેવું એક મોટુ રાજ્યમંદિર જેવું મકાન ભાડે લઈને તે રથળે નિવાસ કર્યાં. અભયચંદ્ર શેઠ એવું પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું. તે બહુ મોટું સ્થાન હતું, તેથી ત્યાં રહીને જ તે વ્યાપાર પણ કરવા લાગ્યા. પેાતાની ચતુરાઈની વાર્તાઓથી તે નગરના લોકોને ખુશી કરવા લાગ્ય'. ઘરે ઘરે લેક તેના ગુણાનું વર્ણન કરતાં કહેવા લાગ્યા કે– પૂર્વે કોઈ વખત નહિ જોયેલે તેવા સજ્જનામાં શાણુ આ શેઠ આવેલ છે. તે દેશને ધન્ય છે કે જ્યાં આવા સજ્જને નિવાસ કરીને રહે છે. ” ગૃહના મધ્યદ્વારે 'મેશા દ્વારપાળેા ઉભા રહેતા, તે કેાઇને અંદર પેસવા દેતાં નહિ, કઈ પૂછે ત્યારે જવાબ આપતા કે અમારા દેશમાં અને કૂળમાં આવેા રિવાજજ છે.’
પ્રદ્યોતરાજાને મળતા સ્વરૂપવાળ પુરૂષને શીખવવામાં આવ્યું કે તુ હવે નાસીને ખજારમાં જા, રસ્તે ગમે તેવું એલ્ચા કરજે, ગાંડાની જેવી ક્રિયા કરતા આમ તેમ ભટકજે પછી હું તને પકડવા માટે આવીશ, તે વખતે જોરથી તારે દૂર નાસી જવું દોડાદોડી કરવી, એ ત્રણ ચાર દિવસ પછી આ પ્રમાણે દોડાદોડી કરીને અમારા કબજામાં આવવું કબજામાં આવ્યા પછી ફરીવાર નાસવા માંડવું. લેાકેા પાસે તારે ખેલવુ” કે “ હું તેા પ્રદ્યોતરાજા છુ મને પકડવા માટે અભય આવે છે, તેને તમે રાકે,' આ પ્રમાણે કહીને ધૂળ વિગેરે ઉડાળવી. પછી હું ખળાત્કારથી તને પકડીને ખાટલા સાથે બાંધીને ઘરે લાવીશ. તે ૬.તે ૨ લે અને સુટા સાંભળે તેમ તારે એવુ કે-“ અરે! લેકે સુભટા ! મને પ્રદ્યોતરાજાને
'
For Personal & Private Use Only
LESTE
* ૩૪
rein www. airnellbrary.org
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ
હમ
બાંધીને તથા પકડીને આ અભય લઈ જાય છે. તેથી તમે મને કેમ છેડાવતા નથી ? ' આ પ્રમાણે ખાટલામાં રહ્યા રહ્યા તારે ખેલ્યા કરવું આ પ્રમાણેની ક્રિયા હંમેશા કરવી, હું હંમેશા ખાટલામાં બાંધીને તને ઘરે લઈ આવીસ. પછી ઘરમાં આવીને નાંદથી રહેવુ, યથેચ્છત ભાજનાદિક કરવા.'' આ પ્રમાણે શીખવીને તેને તૈયાર કર્યાં. આ પ્રમાણે સમજાવ્યા પછી સવાર થતાં તે પ્રમાણે કરવાને માટે તે ઘરેથી ભાગીને બજારમાં ભટકવા લાગ્યા. અને પૂર્વે શીખવ્યા પ્રમાણે ખેલવા લાગ્યા. લેક તેની ગાંડા જેવી કિયા દેખીને હસવા લાગ્યા. સેકડા અને હન્તરા માણસો તથા બાળકો તેની પછવાડે ભમવા લાગ્યા. જ્યારે કોઈ તેને પૂછ્યું કે-‘તું કોણ છે ? ' ત્યારે તે પ્રત્યુત્તર આપતા કે- હું પ્રદ્યોતરાજા છુ, સમસ્ત દેશ, ગ્રામ, નગરના સ્વામી છું; આ સ` મારા સેવા છે.'' આ પ્રમાણે જેમતેમ જવાબ આપતો તે સાંભળી લેાકાએ નક્કી કયુ કે- આ તે ગાંડો છે, વાયડા છે, આના હૃદય કમળમાં પ્રાણવાયુની વિકૃતિ થઇ ગઈ લાગે છે, તેથી આ ગાંડા જેવા થઈ ગયા છે અને ગમે તેવુ ખેલે છે.”આ પ્રમાણે ચારપાચ ઘડી સુધી તે નગરમાં રખડયા તેવામાં શ્રેષ્ઠી સેવકોની સાથે પગેચાલતા અને દોડતાં બજારમાં આવ્યા.પોતપાતાની દુકાને બેઠેલા લોકેા તેવુ' દેખીને વિસ્મિત મનવાળા થઈ ને શંકાથી ઊભા થઈ ને શ્રેષ્ઠી સમીપ જઈ નમીને વિનંતી કરવા લાગ્યા કે-“ સ્વામિન્ ! આપની જેવા મહાઉત્તમ શ્રેષ્ઠીને આવા તડકાના સમયમાં પગે ચાલીને આવવાનુ` શુ` પ્રયાજન પડયું ? જો એવું કાંઈ ઉતાવળું કામ હોય તો આ સેવકને હુકમ કરી. તેને કહેવા લાયક ન હોય તે અમને હુકમ કરો આ નગરમાં રહેવાવાળા સર્વે` લેકે તમારા ગુણેાથી ખરીદાયેલા તમારા દાસજ છીએ. તમારા હુકમ માત્રથી જ તમારું કહેલુ` કા` કરવા માટે મન, વચન, કાયાથી અમે તૈયારજ છીએ.
For Personal & Private Use Only
烧烧BBB防烧烧烧B防阻限BB防爆奶奶
૬ ૩૫
www.jainellbrary.org
Page #393
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચિરત્ર
ભાગ ૨
આઠમે પહેલવ
ETBEN
તેમાં જરાપણ શંકા કરવા જેવું નથી. એવા કોઈ પણ માણસ નથી કે જે આપનું કહેલ કાર્ય કરવા પ્રમાદ કરે, આપની જેવા જગદુત્તમ પુરુષોને ગ્રીષ્મ ઋતુના આવા મધ્યાહ્ન કાળને સમયે આવું કષ્ટ સહુન કરવું તે કાઈ રીતે ચોગ્ય નથી. અતિ શિતલ છાયાવાળી અમારી આ દુકાને આપ પધારો અને દુકાનને શેભાવેા. આપના જેવા પૂજ્ય પવિત્ર પુરુષના આગમનથી અમારી દુકાન પવિત્ર થશે ત્યાં બેસીને આપને જે કાંઇ કાર્ય કરવાનુ હોયતે ફરમાવો અમારા શરીરબળથી તે કા અડધી ક્ષણમાં અમે કરી આપીશુ.’ આ પ્રમાણે ગુણાથી વશ થયેલા લેાકેાના વચન સાંભળીને આંખમાં અશ્રુ લાવી અભય શ્રેષ્ઠી ગગદ્ વચના વડે કહેવા લાગ્યા કે અરે ભાઈ આ ? અરે સજ્જના ? તમે જે કહ્યું તે ખરેખર સત્ય છે. હુ જાણુ છું કે ત્રણે યોગથી તમે સવ` મારા શુભચિંતકો છે. અને મારૂ કહેલ કાર્યો કરવામાં તમે બધા તત્પર છે, તમે બધા મારા ઉપર સપૂર્ણ કૃપા રાખો છે પણ મારે એક માટી દૈવી આપદા આવેલી છે, તે દુ:ખથી પ્રેરાયેલા મધ્યાહુને (બપોરે) પણ હું દોડતો અહી આવ્યો છું. ધનમાટે અગર લાભ માટે આવ્યે નથી,’’ લોકોએ પૂછ્યું કે એવી તે શું આપત્તિ આવી છે? શેઠે કહ્યું કે- એ ત્રણ મહિનાથી મારા પ્રાણપ્રિય સમસ્ત ગૃહભારની ચિંતા કરનારા, બહુ જ શ્રેષ્ઠ વિનય ગુણાવાળા સકા માં નિપૂણ ગૃહના શૃંગારભૂત પ્રદ્યોત નામે નાના ભઈ કોઈ રાગથી અથવા વાયુના પ્રયોગથી અથવા કોઇ ભૂતાદિ દુષ્ટદેવના પ્રયોગથી ગાંડા થઈ ગયા છે, તેની પ્રકૃતિમાં ફેરફાર થઈ ગયા છે, તેથી તે સીધી રીતે ખેલતા નથી. સીધી રીતે ભાજન પણ કરતા નથી, હુંમેશા હું તેનુ પડખુ મૂકતા જ નથી પરંતુ કોઈ વખત એક ક્ષણ પણુ કાઈ કા માટે હું બહાર જાઉ છું તે તે વખતે સેવક વિગેરેને છેતરીને તે બહાર નીકળી જઈ અહી' તહી' ભટકે છે, ગાંડાની
For Personal & Private Use Only
ITI ATTA
AIN EXENTEN
* ૩૬
www.jainellbrary.org
Page #394
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ મા
Jain Education Intermath
માફક આલે છે, ધૂળ ઉડાડે છે, હમેશા તે ઘરની આસપાસ જ ફરે છે, તેથી તેને પકડીને ઘરમાં લઈ જઈને રાખીએ છીએ. આજે તો તે કઇંક બહાર નાસી ગયા છે, તેનેા પત્તો જ લાગતો નથી. તે દુઃ ખ વડે દુ:ખીત થયેલા તડકામાં પણ બહાર નીકળીને હું અહીં આવ્યો છું, ખીજું કાંઈ કારણ નથી ”—તે સાંભળીને કોઇકે કહ્યું કે- અમુક ચતુષ્પથમાં તમાએ વર્ણવ્યા પ્રમાણેના જ માણસ પરિભ્રમણ કરે છે. અને ગાંડો પણ દેખાય છે, તે ખેલે છે કે હું પ્રદ્યોતરાજા છું. આ નગરના સ્વામી છું', આ સવ મારા સેવકો છે.” લેાકના ટોળાં તેની પછવાડે ભમે છે અને તેને હેરાન કરે છે-ખેદ પમાડે છે, તે પણ લોકો ઉપર ધૂળ ઉડાડે છે' આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને અશ્રુપાત કરતાં અભય શેઠ તરત જ સ` લાકોની સાથે ત્યાં ગયા. શેઠના સેવકા અને લેકોએ મળીને તેને પકડયા, વળી જરાસમય મળતાં જ તે ભાગ્યે વળી ફરીવાર પકડયા, ઘણી મહેનત કરી પણ તે આગળ ચાલને નહતા. તેથી સેવક ઘેરથી એક ખાટલે લઇ આવ્યા પછી તેને પકડીને ખાટલામા નાખીને બંધ વડે બાંધીને સેવકોએ તે ખાટલા ઉપાડચો અને ઘર તરફ ચાલવા લાગ્યા. તે વખતે ખાટલામાં ખેડેલે તે પૂર્વે શીખવ્યું હતુ. તે પ્રમાણે જેમતેમ ખેલવા લાગ્યા તે દેખીને લેાકેા કહેવા લાગ્યા કે અહા ! આવા ગુણવંત શેઠને પણ આવું મેટુ' દુઃખ દેખાય છે, આ અસાર સંસારમાં કોઈ પણ મનુષ્ય પૂર્ણ સુખથી સુખી હોય તેમ જણાતુ નથી. કાઇનેકાઇ દુખ તો હોય જ છે.” આ પ્રમાણે બનાવ બન્યા બાદ તેને ઘેર લઇ ગયા અને લોકો વિખરાઈ ગયા. સર્વે લેાકા શેઠની જ ચિંતા કરતા ઘેર ગયા.
આ પ્રમાણે એક દિવસને આંતરે, કોઈ દિવસ એ દિવસને આંતરે તે પ્રમાણે તે કરતા હતા, ફરીથી
For Personal & Private Use Only
ક (G ww.jainelibrary.org
Page #395
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પહેલવ આઠમા
Jain Education Intemat
TREE EEEE ME
પાછા શેડ ની જેમ જ સવ ક્રિયા કરીને તેને ઘેર લઈ જતાં હતાં. આ પ્રમાણે હુ'મેશા કરતાં કરતાં દરેક ચતુષ્પથ દરેક ત્રિક દરેક બજાર, દરેકપાળ, ગૃહ, ગેાપુર, ઉપવન અને પ્રત્યેક વાટિકામાં સ લોકોને તે જાણીતા થઈ ગયા. જે જે સ્થળે તે જતા ત્યાં ત્યાં લેકે તેને જોઈ ને પરસ્પર કર્મ ની નસીબની વિધિની નિંદા કરતા હતાં, અને શેડની સ્તુતિ કરતાં છતાં એક્ષ્ય કે- અહા કર્મીની ગતિ કેવી વિચિત્ર છે? સવ`રતે સુખી એવા પણ આ શેડ જે દુઃખ અનુભવે છે તે દુઃખ શત્રુને પણ ન હજો. ધન ધાન્યાદિક સર્વ સુખાથી પૂર્ણ એવા આ શેડ બ’ધુના દુ:ખથી પીડાયેલા રાત્રી ગણતા નથી દિવસપણ ગણતા નથી તાપ તડકા કે ઠં`ડીને પણ ગણાતા નથી અને ખાનપાન તથા સુવાના સુખની પણ દરકાર કરતા નથી. ભાઇના દુઃખથી દુઃખી થયેલા તે એકલા જ સામાન્ય માણસની માફક પ્રત્યેક જગ્યાએ પ્રત્યેક સ્થળે ભટકે છે. કાઇ સ્થળે તેના સેવકો કોઇ સ્થળે પોતે જ, કોઈ સ્થળે તેના દાસજને જ ગ્રહથી પીડાયેલાની જેમ ભટકે છે. દેવની ગતિ નિવારવાને કોઇપણ સમ નથી.” આ પ્રમાણે સ` ઠેકાણે પ્રખ્યાતિ થઈ ગઈ. પ્રથમ તે તે જયારે બહાર જતે! અને અભયયચંદ્ર શેઠ તેને શેાધવા માટે ઢાડતા પાછળ જતા ત્યારે સેંકડો અને હજારો માણસો જ્યાં સુધી તેને ઘેર લાવતા ત્યાં સુધી તેમની પછવાડે લાગેલા રહેતા સાથે આવતા પછી ઘણાદિવસ થઈ ગયા, એટલે હવે કોઇ પાછળ આવતું ડું, ઘેર ખેડા બેઠા જ શેડના દુ:ખની ચિંતા કરતાં હતા કોઈ ને આ વાતની ખબર નહોય તે તે પૂછતા કે “આ શું છે?' ત્યારે પૂરના લેાકેા ઉત્તર આપતાં કે− કે ભાઇ ! કની ગતિ વિચિત્ર છે પણ એમાં આશ્ચર્ય શું છે? આ શેઠ હમેશા કની એવી ગતિને જ અનુભવે છે.” આમ કહીને પછી શેઠના ગુણનુંન કરતાં છતાં તેઓ સવ
For Personal & Private Use Only
NIFTY
૩ ૩૮
Aw|airnelibrary.org
Page #396
--------------------------------------------------------------------------
________________
વ્યતિકર (હકીકત) કહેતા હતા. શેઠ અને તે ગાંડે હમેશા રતે અવરજવર કરવા લાગ્યા, તેથી હવે તે રસ્તે જતાં તેઓને જેવાને કઈ ઉઠતું પણ નહોતું.
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
આ પ્રમાણે લેકે પરિચિત થઈ ગયા પછી તે શેઠે ઘરમાં રહેલી બન્ને પક્યાંગનાઓને શિખામણ આપીકે-” આવતી કાલે રાજા ઘા ખેલાવવા આ રસ્તે થઈ ને જવાના છે તેથી તમે પ્રથમથી જ વસ્ત્રાભૂષણ પહેરવા વડે અદ્ભુત રચના કરીને સોળે શુંગાર ધારણ કરી તાંબુળ વડે મુખને શોભાવી બહુ ઉત્તમ ભદ્રાસન ઉપર ગોખમાં બેસજો જ્યારે હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયેલ રાજા દ્રટિપથમાં આવે ત્યારે કટાક્ષ બાણ વડે સારી રીતે તેની વીધ અને જેવી રીતે કામરાજ અંગ પ્રત્યંગ ફેલાવે તેવી રીતે હાવ ભાવ-વિશ્વમ તથા શરીરચલન કરો કે જેથી તે તમને જ વિચારે, તમનેજ છે, તમને જ ચિંતવે અને અને તમનેજ દેખે. વધારે શું કહું ? તમારી કળા ફેરવીને ગમન અને આગમન સમયે તેને સંપૂર્ણ વશ કરી લેજો.” આ પ્રમાણે તેને શીખવીને તૈયાર કરી. પછી બીજે દિવસે રાજાના અશ્વ ખેલાવવાને અવસરે રનાન, મજજનાદિક કરી અને સેળ શૃંગાર ધારણ કરી પાંચ સુગધીવાળા તાંબુળ વડે મુખ
ભાવી ને રાજમાર્ગ ઉપર આવેલા ગોખમાં ભવ્ય ભદ્રાસન ઉપર તેઓ બેડી બે ઘડી પસાર થઈ એટલામાં રાજા તે માર્ગે નીકળે. ઉત્તમ ગંધહસ્તિના કંધ ઉપર આરૂઢ થયેલે રાજા તે ગેખની સમીપ આવે, એટલે તે બન્ને યુવતીઓને તેણે દેખી. તેઓએ પણ હાવભાવપૂર્વક રાજા તરફ જોયું, તે વખતે પરસ્ત્રી લપટ રાજા ચમત્કાર પામે અને બારીક નજરે તેની સામે જોવા લાગ્યુંપછી મનમાં વિચારવા લાગે
ESSASSASSASSSSSSSSSSSSSSSSSSSS8
૩૯
Jan Education Intemat
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #397
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ આમા
કે–” સ્વરૂપ વડે રંભાને પણ જીતે તેવી, કંદના સૈન્યમાં ભંભા સમાન આ બન્ને ભાગ્યવતી કેાની સ્ત્રીએ હશે ? ’” આ પ્રમાણે વિચાર કરતો રાજા વારવાર તેની સામે જોવા લાગ્યો. તે બન્ને પણ રાજાને રાગષ્ટિવાળા દેખીને સમજીને વિશેષ આદરપૂર્વક–અનિમેષ નેત્રથી તેની સામે જોવા લાગી, અ` મી'ચેલા ચક્ષુઓથી તેને આકર્ષવા લાગી. મુખ માટન કરવા લાગી, જરા હાસ્યપૂર્વક, જરા નીચી વળીને જરા
વધારે ઉંચી થઇને તેની સામે જોવા લાગી શર્રરના અવયવા દેખાય ને ઢંકાય તેવી રીતે જોવા લાગી,
નીચી
વળી વળીને વારવાર અ'ગોપાંગ પ્રગટ દેખાય તેવી રીતે પરરસ્પર બન્ને હાથેા ગળા પાસે લગાડીને તથા બીજાપણ અપરિમિત હાવભાવ, વિભ્રમ, કટાક્ષ, વિક્ષેપાદિ સ્ત્રી ચરિત્ર વિષુવીને રાજાને કામદેવના સ’કટમાં તેઓએ નાંખ્યા, રાજા પણ કામ ખાળેથી પૂરેપૂરા વિંધાઈ ગયો. રાજાએ વિચાયું કે “ શું આ બન્ને નાગકુમારની પત્નીએ હશે ? કે શુ કિન્નરીએ હશે ? શુ વિદ્યાધરો હશે ? આ બન્ને કોણ હશે ? આ મેટુ ધવગૃહ કોનુ છે? અહી કોણ રડે છે ? આ બન્ને સ્ત્રીના સયેાગ મને કેવી રીતે થઈ શકશે? જો આ બન્ને મળે તે જ મારો જન્મ સફળ છે, નહી તો સફળ નથી, આ પ્રમાણે વિચાર કરતાં માવતને ભ્રુસજ્ઞાથી-સૂચવ્યું કે- “ હાથીને ધીમે ધીમે ચલાવ ” તેણે પણ તેમ જ કર્યું, આગળ ચાલતાં વાંકી ટાક કરીને તેના સંચાગની ચિંતા વડે વિલખે થયેલા રાજા અનિમેષ દ્રષ્ટિથી તેને જોવા લાગ્યા. તે બન્ને એ પણ તેની તેવી સ્થિતિ જોઇને વિશેષ વિશેષ વિષલિપ્ત કામદેવના ખાણા વડે તેને માર માર્યાં, વળી આળસથી અંગ મરડીને, બગાસાખાઈને, પરસ્પર આલિંગનાર્દિક કરીને; પ્રથમ કોઈ વખત
નહિ જોયેલા
એવા સ્ત્રી ચરિત્રના વિભ્રમ વડે રાજા ઉપર પૂર્ણ રાગભાવ-તેઓએ દેખાડયે, તે જોઈને આ બન્ને મારા
For Personal & Private Use Only
出團契IRIA出現此恨风风入滤波突盤盤盤中
- ૪૦
Www.airnellbrary.org
Page #398
--------------------------------------------------------------------------
________________
શ્રી.
ડી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
ઉપર આટલા બધા પૂર્ણ રાગવાળી જણાય છે તે તેઓ કયા ઉપાય વડે મળશે ? “ એવા આશાના સંકટમાં રાજા પડે, અને જ્યાં સુધી તેઓ દષ્ટિપથમાં આવી ત્યાં સુધી તેઓ તરફ જોયા કર્યું, ત્યાર પછી પિતાના પ્રાણુને તેની પાસે મૂકીને એકલા દેહમાત્રથી જ તે આગળ ચાલ્યો.
આઠમે "લવ
પછી તે બન્ને વેશ્યાઓએ બધી હકીકત અભયકુમારને નિવેદન કરી તેણે તેના ઉપર પ્રસન થઈને ભવિષ્યના કાર્ય માટે તેમને શિખામણ આપીકે- “કાલે પાછો તે પરસ્ત્રી લંપટ નૃપતિ આજ રસ્તે નિકળશે તે વખતે પણ વધારે ને વધારે કટાક્ષ, વિક્ષેપ, હસ્તસંચલન, અંગોપાંગ દર્શન વડે તેને આકર્ષીને
તેવું કરજો કે જેથી તે વિશેષ વિહવળ થાય અને વિષયાનું શકત થઈને એમ જાણે કે “ આ બન્ને મારેજ વિચાર કરે છે, મારી ઉપર પૂર્ણ રાગવાળી છે અને જયારે હું તેને કડીશ ત્યારે તેજ વખતે મને અંગીકાર કરશે, એવી તેને પ્રતિતિ થાય તેમ વર્તજે, પછી બીજે ત્રીજે દિવસે જ્યારે તે સંપૂર્ણ વિહવળ થશે, ત્યારે કાંઈક મિષ (બહાનુ) કરીને તે દૂતને તમારી પાસે મોકલશે, તે વખતે દુતીકા જે કહે તે સાંભળીને પ્રથમ તે મિષ્ટ વચન વડે તેને તૃપ્ત કરી ખાનપાનાદિ વડે તેને બરાબર આકર્ષ તેના ઘરની શુદ્ધિ સારી રીતે જાણી લે ત્યારપછી કઈ રીતે વાક ચતુરાઈ થી તમારે સંગમ અતિ દુર્લભ છે, તેવો ભાસ તે દાસીને થાય તેમ કરે તેવી રીતે બોલજે. વળી તેને કહેજે. કે-અમેતે આ જન્મમાંઆજ સુધી કોઈની પણ સાથે ચારઆંખ મેળવી નથી, પતિ વિના કેઈની સાથે વાણી વિલાસ કર્યો નથી, વળી એવા કયા અમારા પૂર્વકર્મના સંબંધથી આટલે આ રાજાની સાથે સંબંધ
2212283222288888888888888888888
Jain Education Interational
For Personal & Private Use Only
wjainelibrary.org
Page #399
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પલ્લવ
થયે તે પણ જાણતી નથી, તેથી બહેન! અમારો મેળાપ તે અતિ દુષ્કર છે, તે કેવી રીતે બની શકે ? અમારે તે આ અંતઃપુરમાં જ રહેવાનું છે, અમારા અંતઃપુરમાં પ્રવેશ તે રાજાના અંતઃપુરથી પણ વિષમ છે.” આ પ્રમાણેની વચન રચના વડે મેળાપની દુષ્કરતા અને રાજા ઉપર પૂર્ણ રાગ દેખાડી ને તે વધારે આતુર થાય તેમ કરજો છેવટે તમારે દૂતી ને કહેવું કે- “જે અમારા ઉપર રાજાજીને સંપૂર્ણ રાગ જ હોય તે અમે કહીએ તે ઉપાય દ્વારા જે અમે કહીએ તેટલું સંકટ તે સ્વીકારે તે કઈ રીતે મેળાપ થાય ખરે, નહિતર તે નહિ જ થઈ શકે, તારે પણ અવસર જોઈ ને કવચિત્ જ આવવું, વારંવાર આવવું નહિ.” આ પ્રમાણે અભયકુમારે તે બન્નેને શીખવ્યું અને બન્નેએ તે સર્વ બરાબર ગ્રહણ કરી લીધું
#RSSSSSSSSSSSSSSSSSSSSSSSSSASASASAG
法院法医欧欧欧欧实欧欧底座&冬冬底座欧欧欧您
વળી બીજે દિવસે પણ ફરીથી રાજા તે ગવાક્ષની પાસે થઈને નીકળે, તે બનનેએ કટાક્ષાદિ કામદેવના ધનુષ્યના પાંચે બાણે વિવિધ રીતે વાપરીને બહુ સારી રીતે તેને વિંડો-જર્જરીભૂત કરી નાખ્યું. રાજા વિષમ એવી કામાવસ્થામાં પડે, અને વિચારવા લાગે કે આ બન્ને દેવાંગનાઓથી પણ વિશેષ રૂપ તથા ચતુરાઈ ધારણ કરનારી જે કોઈ રીતે મારા હાથમાં આવેતો ઉત્તમ થાય.” આ પ્રમાણે ક્ષણે ક્ષણે વિરહાગ્નિથી બળતે તે પિતાના મહેલમાં ગયો અને વિચારવા લાગે કે “જો કોઈ નિપુણ અવસરની જાણુ, વાણીમાં કુશળ એવી વિચક્ષણ દૂતીકા કઈ મિષ કરીને ચા બનેની પાસે જાય અને તેમને આશય ાણી લાવે તે કોઈ પણ ઉપાયથી મનેરથની સિદ્ધી થાય” આ પ્રમાણે
Jan Educate
For Personal & Private Use Only
T
w
ainelibrary.org
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમારે
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
ચિંતવીને દૂતીના કાર્યમાં કુશળ એવી એક સ્ત્રીને બોલાવીને તેની આગળ અમુક ચતુષ્પથમાં, અમુક પ્રકારના આકારવાળા મકાનની સમીપમાં, અમુક ઉંચા મહેલમાં પૂર્વ દિશામાં જે મકાનનું મુખ આવેલ છે, વગેરે નિશાનીઓ પૂર્વક પિતે જે અનુભવ્યું હતું અને પિતાને જે ઈચ્છિત હતું, તે સર્વ નિવેદન કર્યું અને કહ્યું કે-“તું ચતુરાઈથી કાંઈક મિષ બહાનું કરીને તે ઘરે જઈને, તેનું કુળાદિક જાણીને તેમજ તેઓના હૃદયમાં રહેલ પ્રેમનું પરિણામ પીછાનીને પાછી આવજે.” દુતીએ તે સાંભળીને કહ્યું કે -સ્વામિન ! આ બહુ આકરૂ વિષમ કાર્ય છે, અપરિચિત એવા ઉત્તમ મનુષ્યના ઘરમાં જવુ તે અતિ દુષ્કર છે, તેમાં પણ તેની ગુહ્ય વાર્તા જાણવી તે તે અતિશય દુષ્કર છે. આપે આજે મહાવિષમ કાર્ય મને બતાવ્યું છે. તો પણ આપના ચરણની કૃપા વડે મારી ચતુરાઈ વાપરીને તમારી જ્ઞાનુસાર તેની સર્વ પ્રકારની ખબર મેળવી આપની પાસે તે સર્વ નિવેદન કરીશ. આપે તે વખતે મારો મુજરો સ્વીકારો.”
网网欣欣网网织织现织织实现&&贝贝网论郊恐网
ઉપર પ્રમાણે કહીને તે દૂતી રાજાની સમીપેથી નીકળી ત્યાં ગઈ રાજાએ કહેલ ચતુષ્પથમાં જઈને આમતેમ ચોતરફ અવલોકન કર્યું. પછી તે સ્થળે રહેનારા લોકોને પૂછયું કે-“આ બારીઓની શ્રેણીવાળું ઘર કોનું છે? અહીં કોણ રહે છે? તેઓએ કહ્યું કે “આ મેટી હવેલીનું મુખ તે પશ્ચિમદિશાએ અમુક પિળમાં છે, તેમાં દેશાંતરથી આવેલા ગૃહસ્થ રહે છે, એક માટે દાતા, ભેગી, પરોપકાર પરાયણ શેઠ છે. છ મહીના પહેલાં જ તે મકાનમાં આવીને રહેલ છે. તેના સૌજન્યના કેટલાં વખાણ કરવાં? તેને મોટો પરિવાર છે, તેમાંથી કેઈ તેની આજ્ઞાથી તે તરફ ઉભેલા હોય છે, બાકી અમે કાંઈ વધારે
કે ૪૩
For Personal & Private Use Only
Awainelibrary.org
Page #401
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ અઠામો
જાણતાં નથી. આ બાજુના બારીઓની શ્રેણિનાં બારણું તે પ્રાયે કરીને બંધ રાખેલા દેખાય છે. આ બીજુ કેઈ ઉભું રહેતું નથી.” આ પ્રમાણે સાંભળીને તે દૂતી વિચારવા લાગી કે-” અહીં જોઈએ તેવી ખબર ન મળી, તેથી જે ઘરના મુખ્ય દરવાજે જઇશ તે બધી બાબતની ખબર પડશે.” આ પ્રમાણે વિચારીને પાછી ફરી ધીમે ધીમે તપાસ કરતી તે આવાસના મુખદ્વાર પાસે ગઈ. તે સ્થળે તે રાજદ્વરની જેમ પૂરજન તથા સેવકેથી તે દરવાજો તે તદ્દન રોકાયેલું દીઠું, પછી તેના પાડોશીને ઘેર કાંઈક ઓળખાણ કાઢીને તેની પાસે બેસી વાત કરતાં કરતાં તેણે પૂછ્યું કે “અરે ! આ મેટા આવાસમાં કોણ વસે છે? તેણે કહ્યું...” દુર દેશાંતરથી આવેલા એકશેઠ અત્રે રહે છે. સર્વ ગુણોથી સંપન, શ્રેષ્ઠીઓમાં શિરોમણિ અને પરોપકારમાં પરાયણ આ કોઈ સજજન પુરૂષ હજુ સુધી અમારા દ્રટિપથમાં આવ્યો નથી.” વળી ફરીથી દૂતિએ પૂછ્યું કે “તેના જનાનામાં કેઈ સ્ત્રી છે કે નહિ ?” તેણે કહ્યું કે-“હા સ્ત્રી છે, પણ ત્યાં કોઈને પેસવા દેતા નથી. હું તે સજજન શેઠ પાસે સેંકડેવાર ગયે છે, પણ તેના અંતઃપુરમાં ગયા નથી. તેઓના દેશમાં આજ રીવાજ જણાય છે. મોટી ઓળખાણ અને ઘણો પ્રેમ હોય તે કઈ વખત બીજી સ્ત્રીઓ અંતઃપુરમાં જાય છે, પુરૂષ તે કઈ જઈ શકતું જ નથી. આ શેઠને અહીં રહેવા આવ્યા છ માસ લગભગ થયા છે, પણ મારી માતા માત્ર એક કે બે વાર તેના અંતઃપુરમાં જઈ શકી છે” આ સર્વ હકીકત્ જાણીને તે દૂતીએ રાજા પાસે જઈને તે હકીકત કહી સંભળાવી અને કહ્યું કે-“સ્વામિન્ ! આ કાર્ય તે મહાકષ્ટથી સાધી શકાય તેવું છે, તેમાં પણ કાર્યની સિદ્ધિનો તે ભજના જ છે. તે પણ આપને હુકમ મેં અંગીકાર કર્યો છે. તેથી હું જેટલું બનશે
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #402
--------------------------------------------------------------------------
________________
પલવ
|ી તેટલું અવશ્ય કરીશ, પછી જેવું તમારા નસીબનું બળ.” રાજાએ તે સાંભળીને કહ્યું કે “મારે ભાગ્ય ધન્યકુમાર છે જ, કારણ કે તેઓ રાગવાળી દ્રષ્ટિથી મારા તરફ જુએ છે. એમ અનુમાનથી કલ્પી શકાય છે, તેથી ચરિત્ર
તું ઉદ્યમ કર, તારે ઉદ્યમ સફળ થશે.” દૂતીએ કહ્યું કે-“મહારાજે કહ્યું તે સર્વ સાચું છે, પણ તેના ભાગ-૧
અંતઃપુરમાં પ્રવેશ કરે તે જ પ્રથમ અતિ દુષ્કર છે, વાણિયાની જાતિ બહુ વિચક્ષણ હોય છે, તેને
છેતરવી બહુ મુશ્કેલ છે, બાકી ઉદ્યમમાં હું કાંઈ ન્યુનતા રાખીશ નહિ.” એ પ્રમાણે કહીને દૂતી પિતાને આઠમે
ઘેર ગઈ અને વિચારવા લાગી કે-“રાજા પાસે મેં પ્રતિજ્ઞા તે કરી છે. પણ એળખાણ વગરના ઘરમાં કયા ઉપાય વડે પ્રવેશ થઈ શકશે.” આ પ્રમાણે ચિંતા સમુદ્રમાં પડી. ત્રણ દિવસ ગયા પછી રાજાની સમીપે આવીને અંતઃપુરમાં ચારદાસી અને પાંચપુરૂષે માગ્યા, તેને લઈને પિતાને ઘેર જઈ એક મેટા વાસણમાં વિવિધ પ્રકારની સુખડીઓ ભરી અને બીજા વાસણમાં દ્રાક્ષ, અખરોટ ખારેક બદામ, પિસ્તા, નાળિયેર વિગેરે ભરીને બહુ સુંદર રેશમી વસ્ત્ર વડે તેને ઢાંકી સુંદર તરૂણીઓ પાસે તે થાળ ઉપડાવી પિતે એટી શેઠાણી બની. પછી દાસીએ ગીત ગાતી ગાતી આગળ ચાલતી હતી અને રાજપુરૂષ પાછળ ચાલતા હતા, તે પ્રમાણેના ઠાઠથી તે શેઠને ઘેર ગઈ અને અંતઃપુરનું દ્વાર હતું ત્યાં જઈને બધા ઉભા રહ્યા. એટલે અંતઃપુરનું રક્ષણ કરનારા રક્ષક પુરૂષએ તેમને પૂછ્યું કે “આ શું છે ??” ત્યારે તે દંતી આગળ વધીને બેલવા લાગી કે “ગઈ કાલે રાજાને ત્યાં કુળક્રમથી આવેલ દેવીને મહોત્સવ હતું. તેથી તે દેવતાની શેષ સર્વ સ્થળે એકલી, તે રીતે રાજાએ ઘણી પ્રીતિથી આ શેઠના ઘરે પણ આ શેષ મોકલી | છે. અને રાજાએ કહેવરાવ્યું છે કે શેઠના અંતઃપુરમાં જઈને તે આપવી તેથી તે દેવાને માટે હું
32622588%E3%888888888888888888888
For Personal & Private Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરત ભાગ-૨
આવેલી છું.” ત્યારે દ્વારપાળે કહ્યું કે-શેઠની રજા વિના અમે તમને અંદર જવા દેશું નહિ, પણ તમે રાજા તરફથી આવ્યા છે. તેથી શેઠને પૂછીને તમને અંદર પ્રવેશ કરવા દેશું, માટે એક ક્ષણવાર અત્રે જ ઉભા રહો” એમ કહીને એક સેવકે શેઠ પાસે જઈને સર્વ હકીકત નિવેદન કરી. તેણે કહ્યું કેતેઓને કહો કે-રાજાએ મોટી કૃપા કરી છે, પણ એક મુખ્ય દાસી અંત પુરમાં જઈને આપી આવે સત્કારતે સર્વન કરે એગ્ય છે. પણ અમારી કુળને રિવાજ હોવાથી બધાને અંદર જવા દેશુ નહિ.” આ પ્રમાણેનું શેઠનું કથન સેવકે જઇને તે દાસીને કહીને કહ્યું કે-“તમારામાંથી એક શેઠના આદેશ પ્રમાણે અંતઃપુરમાં જાઓ.
પલવ આઠમ
888888888888888888888888888888888888888
આવો ઉત્તર સાંભળી મેટી દાસી પિતે થાળ ઉપાડીને અંતઃપુરમાં ગઈ. દૂરથી જ તે બંનેનું સ્વરૂપ જોઈને તે ચિત્તમાં ચમત્કાર પામી અને વિચારવા લાગી કે-“અહો ! આ બન્નેનું સ્વરૂપ,
ચાતુર્ય, લાવણ્યાદિક જોઈને રાજા મેહ પામ્યા છે. તેમાં શું આશ્ચર્ય છે ? આ બન્નેના હાવભાવાદિક | જોઈને કયે મુનિ કે મુખેંન્દ્ર સ્થિર ચિત્તવાળે રહી શકે ?” આ પ્રમાણે વિચાર કરતી તેઓની સમીપે
જઈને તેમની પાસે તે ભરેલે થાળ મૂકી શિષ્ટાચાર પૂર્વક પ્રણામ કરીને તે કહેવા લાગી છે કે “અહો ! ભાગ્યશાળી શેઠાણીઓ ! રાજાએ દેવાર્ચન મહોત્સવમાંથી આ શેષ બહુ પ્રીતિથી સ્વયમેવ
તમને મેકલાવી છે અને તમારા કુશળક્ષેમ પૂછાવ્યા છે. તમારા ઘરના સ્વામી ઉપર તેઓ બહુ પ્રસન્ન અંતઃકરણ વાળા છે. તેમના ઉપર મહારાજને બહુ રાગ છે. જેને ગૃહપતિ આ ઉદાર છે.
કે ૪૬
For Personal & Private Use Only
Jain Education Inter
Page #404
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫hવે. આમો
તેની ગૃહિણીઓ પણ તેવી જ હશે તેથી બહુમાનપૂર્વક તેમને કુશળ વાર્તા પૂછજે. એમ રાજાએ સ્વમુખે મારી સાથે કહેવરાવ્યું છે. “આ પ્રમાણે સાંભળીને પ્રથમથી જ શીખીને તૈયાર થયેલી તે બન્ને જરા હસીને બોલી કે-” તમે કહ્યું તે સાચું છે, રાજાની કૃપાથી જ પ્રજાજન સુખી થાય છે. પરંતુ આ સૃષ્ટિમાં વ્યવહારમાં પુરૂષ જ પ્રધાન હોય છે. પુરૂ ને આશ્રીને જ પ્રશંસાના અથવા સુખસમાચારના વાકે બેલાય છે, અને તે યોગ્ય દેખાય છે. પણ તમે તે કહ્યું કે “રાજાએ તમારા સુખસમાચાર પૂછાવ્યા છે.” તમારું આ કથન તે અવસરચિત પ્રિય બોલવું એવું નીતિ નિપૂણે એ કહેવું છે તે કથનાનુસાર તમારી જ વાકચાતુરીનું દેખાય છે, કારણ કે અમે કણ ને રાજા કેણુ? કઈ વખતે અન્ય અન્ય ઓળખાણ પણ થઈ નથી, તેથી પહેલા તે પરસ્પરને મેળાપ થાય, પછી પ્રિય બલવું સંદેશાદિ કહેવરાવવા તે સંભવે, તે સિવાય સંદેશા કહેવા ચોગ્ય હાય નહિ, અમારે તે રાજાનું દર્શન પણ થયું નથી, તેથી અમારા ખુશખબર તેમણે કેવી રીતે પૂછાવ્યા ? ”
坚
&&&&&
888888888888888888888888888
&&&&&
આ પ્રમાણેનું તેઓનું કથન સાંભળીને દૂતીએ જરા હાસ્ય કરીને આમ તેમ જોઇ કેઈ પણ માણસને ને નહી દેખવાથી તેઓના કાન પાસે જઈને કહ્યું કે-“વાહ ! વાહ ! શાબાશ છે. પરંતુ સજજન પુરૂષની વહુઓ થઈને આવુ તદ્દન જૂઠું બોલશે તે પછી સત્યને વ્યવહાર કયાં રહેશે ? તે રાંક રાજાને નયનવિલા સ ના વિભ્રમમાં પાડીને, તેનાં મન, વાણી, કાયાદિ સર્વ લુંટી લઈને, તમારે આધીન કરી લઈને હવે તે બધું જૂઠું છે. તે વાત બની જ નથી એવી ચતુરાઈ દેખાડો છે. ! સસલાને ચોથે પગ હેતે નથી ?
ક ૪૭
For Personal & Private Use Only
Jan Education International
ILOIwww.ainelibrary.org
Page #405
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ -૨
પલ
આઠમ
&&&SECREW医医欧欧欧欧欧欧欧欧欧
તેવું કથન તે બાળક પાસે હોય. તમે શું મને બાળક જાણે છો? મને બધી ખબર છે. સૂયાણીની પાસે પેટ છુપાવવું તે કેમ ચાલે? જે દિવસથી રાજાને તમારાં દર્શન થયા છે, તે દિવસથી જ તે ખાન, પાન, શયન, નિદ્રાદિક સર્વ છોડી દઈને ધ્યાન કરનાર યોગીને જેમ દયેય પ્રિય હોય તેમ તમારૂં જ દયાન ધરતાં તેઓ હંમેશા ઉદાસી રહે છે. તમારે જ વિચાર કર્યા કરે છે, આગળ, પાછળ ઉંચે નીચે બને બાજુમાં સર્વત્ર તમને જ જુએ છે. બીજું કાંઈ જતા નથી. આ પ્રમાણે તેમને દુઃખથી શકાતુર થયેલા અનેસ્લાન મુખવાળા જેઈને મેં આગ્રહથી તેમને પૂછયું, કારણ કે હું તેમની પાસે રહેનારી દાસી છું, તેમના હૃદયના મર્મને જાણનારી છું. તેથી મારી પાસે તેમણે તેમના હૃદયમાં રહેલ સર્વ દુઃખ નિવેદન કર્યું. તે સાંભળીને હું પણ તેના દુઃખમાં ભાગ લેનારી થઈ. આવી દુઃખી અવસ્થા તે અનુભવે છે અને તમારા મનમાં તે તેને હિસાબ પણ નથી ! અરે ! ક્યાં તેનું પ્રેમાળપણુ અને કયાં તમારા હૃદયની કઠોરતા ?, સેળ મુકુટબદ્ધ રાજાઓના નાયક હોવા છતાં પણ તમારા ઉપર આવી રીતે આસકત થઇને તે તમારી અતિશય ઈચ્છા કરે છે. તેનું દુઃખ નહિ સહન થઈ શકવાથી હું મારૂં બુદ્ધિબળ ચલાવીને તમારા દર્શન માટે અને તમને તે હકીકત કહેવા માટે આવાં કારણે ઉપસ્થિત કરી મહાપ્રયાશે તમારી પાસે આવી છું. તેથી તમે હવે હૃદયને જરા દયાળુ કરીને હું જે કહું છું તે હૃદયમાં ધારણ કરે. જે જેને સંભારે, તેજ સરળતાથી તેને સંભારે છે. આ પ્રમાણેની સજજનની પ્રકૃતિને ઘોષ (જાહેરાત) સર્વત્ર સ્પષ્ટ દેખાય છે. પરોપકારી સજજન દુર્જનની પ્રકૃતિ જાણુ નથી, તેથી હવે કૃપા કરીને તે રાજાના મને રથ પૂર્ણ થાય તેમ કરો. તેને મન વચન, કાયા ધન, જીવિતવ્યાદિ સર્વ કરતાં તમે વધારે વહાલા
B88888888888888888888SGS 888888
કે ૪૮
Jan Education Intera
For Persona & Private Use Only
wwwjainelibrary.org
Page #406
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ આઠમે
Jain Education Internat
છે. તેનું જેવું ધ્યાન તમારા ને ઉપર છે. તેવું ધ્યાન જો પરમેશ્વર ઉપર હોત અને અધ્યાત્મવાસનામાં તલ્લીનતા લાગી હાત, તો મુકિત પણ મળવી મુશ્કેલ નહાતી. વધારે કહેવાથી શું ? મારુ અત્રેનુ' આગમન સફળ કરવું તે જ તમને યાગ્ય છે,’
આ પ્રમાણેનાં દૂતીનાં વચન સાંભળીને તે બંને પણ દીઘ નિશ્વાસ મૂકીને એટલી કે–બહેન ! શું કરવું? અમારે પણ સાપે છછુંદર ગળ્યાની જેમ મહા દુઃખ આવી પડયુ' છે, અમે મેટા શેઠને ઘેર જમી અને મોટા શેઠની સાથે અમારા લગ્ન થયા અમારા કુળમાં પહેલાં આવું કાઅે સ્વપ્નમાં પણ કઈ એ કયુ નથી. અમે પણ અત્યાર સુધીમાં અમારા પ્રાણનાથ સિવાય બીજા કાઇ પુરૂષને જોયા નથી કેાઈની સાથે અમે એક અક્ષર પણ ખેલ્યા નથી, અમે બન્ને ધમ અને નીતિમા` `સવાય ખીજુ કાંઈ જાણતા નથી, અમારા ઘરમાં દાસી કે નાકર પણ ધર્મ અગર નીતિ વિરૂદ્ધ ખેલવાની પણહિંમત કરી શકતા નથી, તે પછી તેવા કૃત્ય કરવાં તે દૂર જ રહ્યાં. અમે આજ સુધીમાં ઘરનાં દરવાજા સિવાય કોઈ દિવસ બહાર પગ પણ મૂકયા નથી. રથમાંથી ઉતરીને આ ઘરમાં જ પ્રવેશ કર્યાં છે, હવે જ્યારે અહીંના અને પાણીના સંબંધ પૂર્ણ થશે અને અમારા સ્વામી સ્વદેશ તરફ જવાના ઉદ્યમ કરશે. ત્યારે અમારે પણ અત્રેથી બહાર નીકળવાનુ થશે અહીં વળી ધર્મમાં જ રકત એક અમારી રક્ષક વૃદ્ધ ડોશી છે. તે ક્ષણમાત્ર પણ અમારૂં પડખુ? છેડતી નથી, ક્ષણે ક્ષણે ધર્મને રસ્તે લઈ જનારી શીખામણુ અમને આપ્યાજ કરે છે, આજે કાઇ શુભ શકુનાએ પ્રેરાયેલા તમે આવ્યા છે, તેથી તે હમણાં જ
અન્ન
અમાર
For Personal & Private Use Only
安安烧烧防腐防
* ૪૯ www.airnelibrary.org
Page #407
--------------------------------------------------------------------------
________________
38812
શ્રી. ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો
પલ્લવ
&&&&
પ્રાણનાથના મેકલવાથી કઈ અતિપરિચિત ગૃહસ્થને ઘેર લોકાચારાર્થે ગઈ છે, તેથી જ અમારાથી છુટા હૃદયથી તમારી સાથે વાત થઈ શકી છે, જે તે દરમાં હતો વાત જ કેવી રીતે થઈ શકત? આવી સ્થિતિમાં અમે રહીએ છીએ. એક દિવસ દેવયોગે બપોરના સમયે ઓછી કરતીવાળા આ ઘરના પછવાડેના ભાગમા ગેખ પાસે અમે અહીં તહીં ફરતી હતી તે વખતે તે છે શી ગૃહકાર્યમાં વ્યગ્ર હતી, તે વખતે મહારાજાની સવારી નીકળી. ઘોડાઓનો અવાજ સાંભળીને તે જોવાની ઇરછાથી અમે ગવા– ક્ષનું દ્વાર ઉઘાડીને મુખ ઉપર પડેદ ખોલી નાખી આમ તેમ જોવા લાગી. જે પેલી ડોશી પાસે હોય તે જોવા દેજ નહિ પણ કોઈ પાસે નહિ હોવાથી અમારી ઈચ્છાનુસાર અમે જેવા લાગી. એજ સમયે હાથી ઉપર બેઠેલા મહારાજા ગોખની પાસેથી નીકળ્યા. એટલે અમારી ને રાજની દષ્ટિને મેળાપ થઇ ગયે. તે વખતે કોઈ પૂર્વકૃત કર્મના ઉદયથી એ અનિર્વચનીય રાગને ઉદય થશે કે તે આ મારૂં ચિત્ત જ જાણે છે, રાજાએ પણ તેવી જ રીતે અમારી ઉપર અનિમેષ દૃષ્ટિથી લાંબા રસ્તા સુધી જોયા કર્યું. જ્યારે માગનાં અંતરથી આંખે દેખાતું બંધ થયું, ત્યારેજ રાજાજી એ દષ્ટિ ફેરવી ત્યાર પછી તેમના વિરહથી જે દુઃખ ઉત્પન્ન થયું. તેનું વર્ણન કરવાને અમે સમર્થ નથી. કોઈ પૂર્વજન્મમાં આવે દષ્ટિ રાગ થાય તેવું કર્મ બાંધ્યું હશે, તેને ઉદય થયે? જણાય છે. તેઓ અમારા હૃદયમાંથી ક્ષણવાર પણ ભૂલતા નથી. બીજે દિવસે પણ તેમના દર્શનની ઉત્સુક્તા થઈ. તેજ વખતે પાણીમાં સિતોપલા (સાકર) મળે તેમ તેમના દર્શનનું સુખ અનુભવ્યું વળી પાછો પ્રથમની માફક તેમને ગિ થશે એટલે ક્ષત ઉપર ક્ષાર નાખવાની જેમ અતિશય દુઃખ ઉત્પન્ન થયું. પ્રખ્યાત ચોરનું ચેરી કરતા મૃત્યુ થાય ત્યારે તેની માં
3 38 ૨ ] ? $ $ $ $ $ $ $ $ $ 8 8 $ $ 8 8 8 8 8 8
&
&&&
&&&88
કે ૫૦
Jain Education InterXKI
For Personal & Private Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યભાર ભાગ ૨
ચરિત્ર
પહેલવ આઠમા સૈ
?
કાની આગળ તે વાત કહે? તેની માફક રાજાના વિયાગથી થયેલુ' દુઃખ અમારે કોની પાસે કહેવું ? તે દિવસથી હ ંમેશા સરસવ જેટલું સુખ પણ મેરું' જેટલા દુઃખરૂપે અમે અનુભવીએ છીએ. તે દુઃખને નિવારવા અમારા આત્માને અમે ઘણી શીખામણ આપી કે અરે જીવ ! અંત`ડુની તું કેમ આશા કરે છે? સ્વર્ગોમાં રહેલ કલ્પવૃક્ષની જેમ આ સર્વ આશા નિષ્ફળ છે. તું કાણુ ? આ રાજાકાણુ ? કયા ઉપાયથી તારા અને તેને મેળાપ થાય ? જાતિ, કુળ સ્વામી ઘર લેા, વૃદ્ધાદિકના ભયમાં તું પહેલા છે, તેનાથી પણ વિષમ એવી રાયસ્થિતિ ઉલ્લંધી શકાય તેમ નથી, તેથી તારા ને તેના સંચાગ કેવી રીતે થશે ?. વળી આ લોકમાં અતિગુપ્ત રીતે પાપ કરીએ તે પણ જો અતિ દુર્ગંધી લેશનાદિના ભક્ષણની માફક તે વિદિત થાય તે અમારા સ્વામીનાથ અમને ઘર અહાર કાઢી મૂકે, લેાકમાં નિંદા થાય અને અનેક દુઃખ આવી પડે. વળી પરલોકમાં પણ કુંભીપાકની પીડા તપેલી લોઢાની પુતળીનું - લિંગન, વૈતરણી ઉતરવી, તથા છેદન, ભેદન, તાડન તજનાદિક અનેક પ્રકારની નરકરક્ષક પરમાધામીએ કરેલી ન ચિ ંતવી શકાય તેવી પીડા સહન કરવી પડે તથા એક ક્ષણ પણ વિક્રમ ન પામે તેવી ક્ષુધાદિ દશપ્રકારની ક્ષેત્રવેદના અવશ્ય સહેવી પડે, તેમ!ધી કાણુ (વે) ચુકાવે ? વળી નિગોદમાં જે અનંત દુઃખ ભાગવવુ પડે તે તે વર્ણવી શકાય તેવું જ નથી. આ પ્રમાણે ક્ષણમાત્રનાં સુખ માટે દુઃખને સમૂહુ કાણુ અજ્ઞાની અંગીકાર કરે ?. આ પ્રમાણે હું વ્હેન ! અમે અમારા જીવને શીખામણ આપતા તે પણ તે વિરામ પામતો નહિ. વળી પણ અશ્વક્રિડાના સમયે ઘોડાના સ્વર સાંભળીને અમારૂ મન રાજાને જોવાને દોડતુ પણ છુ' કરીએ ? મધ્યમાં રહેલ કાંટાવાળા ચ'પકની જેમ વિકલ્પરૂપી કલ્પનાના કલ્લેાલની
For Personal & Private Use Only
FF & & & & &&&&&
ન
ક પ૧
www.airnellbrary.org/
Page #409
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
કર્થનાથી માત્ર અમે કલેશ જ અનુભવતા હતા. અમારે મેળાપ ફરીથી થશેજ નહિ. એ સિદ્ધાંત અમને તે લાગતું હતું. તેથી તે બહેન ! તમારા ચિત્તમાં કોઈ નવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. કે જેથી અમારો મરથ અને તમારું આગમન સફળ થાય ?
પલવ આઠમો
આ પ્રમાણેનું તેઓનું કથન સાંભળીને પ્રકૃતિથી જડ હોવાને લીધે તે દૂતિની બુદ્ધિ ચાલી નહી, તેથી તે કાંઈ બોલી પણ નહિ. પુનઃ પ્રેરણા કરી ત્યારે તેણે કહયું કે “ શેઠાણીઓ ! હું શું ઉપાય બતાવું ? રાજા પાસે બીડું ગ્રહણ કરીને અત્રે આવી છું, અહી તે આવી વિષમતા છે તેથી મારે તે
એક તરફ વાઘ અને એક તરફ નદી એવું સંકટ ઉત્પન્ન થયું છે, હવે મારી લાજ રાખવી તે તમારા હાથમાં છે મારું રક્ષણ કરે કે ડુબાડે. શાસ્ત્રમાં પણ ચતુરા સ્ત્રીઓની બુદ્ધિ નિઃસીમ-અસાધારણ હોય તેમ વર્ણવ્યું છે, કે- અશ્વની દેડ, વરસાદને ગજરવ, સ્ત્રીનું ચરિત્ર, પુરૂષનું નસીબ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આ બાબતે દેવે પણ જાણતા નથી તે મનુષ્ય કયાંથી જાણે ? તેથી તમને જેમ યેગ્ય લાગે તેમ કરો તમારી પાસે હું કોણ માત્ર છું ? આ પ્રમાણે દૂતીનાં વચન સાંભળીને તેઓ બેલી કે-“બહેન! આ અતિ દુષ્કર કાર્ય છે. અમે બને તે ઘરની બહાર પગ પણ મૂકવાને સમર્થ નથી. પાંજરામાં રહેલ પિપટની જે અમારે નિવાસ છે. અમારે તે ખરેખર મર્યાદા સાચવવી પડે છે. તેથી કઈ પણ ઉપાય દૃષ્ટિમાં આવતા નથી, કે જેનાથી ધારેલું કાર્ય સફળ થાય, પરંતુ એક ઉપાય છે, તે જે ભાગ્યે | દયથી સફળ થાય તે રાજાને ને અમારે મેળાપ થાય પાંચ, દસ કે વીસ દિવસ પછી આ નગરથી પંદર બેજન દૂર અમુક દેવનું તીર્થસ્થળ છે, તે સ્થળે અમારા સ્વામી કોઈ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ
38888888888888888888888888888888888888
ક પર
Jan Education Inter
For Personat & Private Use Only
www.laine brary.org
Page #410
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
'પલવ આઠમ
论似双双级院院忍图网图別協网於以稳稳凶
બાધા રાખેલી તે કાર્ય સફળ થવાથી વૃદ્ધા સહિત જવાની ઈચ્છા કરે છે. તે જ્યારે તે સ્થળે જશે ત્યારે સમય મળશે. તે વખતે પણ અમે રાજગૃહે તો આવી શકીશું જ નહિ. કારણ કે ઘણા વખતથી વિશ્વસનીય સેવકે કોઈને ઘેર તે અમને જવા દેતાજ નથી, અમારાથી ઘર બહાર તે પગ પણ મૂકી શકાય તેમ નથી, પરંતુ આ મહામદિરમાં એક ગુપ્ત (બંધ કરેલું) દરવાજ છે. તે દરવાજાની તાળાની કુંચી (ચાવી) અમારી પાસે રહે છે. તે વખતે રાજા સામાન્ય વણિકના વેષમાં એકલા તે માર્ગે આવેતે ઈચ્છેલું કાર્ય સફળ થાય. તે સિવાય સંભવ નથી. હવે પછી તમારે પણ અમારી પાસે આવવું નહીં. કારણ કે અમારા સ્વામી અને તે ડોશી બહુ શક્તિ હદયવાળા છે. આ ઘરના માણસોમાં એક અમારું હૃદય હરણ કરનારી પ્રિયંવદા નામની અમારી પ્રિય સખી છે. તે બહુ નિપુણ છે. તે ગંભીર રીતે ગુહ્ય સાચવી રાખે છે. પ્રાણાતે પણ કોઈની પાસે તે કહે તેવી નથી, તેથી ગ્ય અવસરે તમારી પાસે અમે તેને મોકલીશું. અને બધુ તેની સાથે કહેવરાવશું, તે તમારે રાજાને કહેવું, પછી યોગ્ય નિપુણતાથી રાજાજી એકલા ગુપ્ત દરવાજાથી અહીં આવે તે વખતે રાજાજનો અને અમારે ઈચ્છિત સમાગમ થશે, અને પરસ્પરની ધોરણ સફળ થશે. વળી અમે પણ તેમની યાચિત સેવા કરીશું, પરંતુ આ વાત રાજાજી સિવાય બીજા કેઈની આગળ કહેવાની નથી. તમે તો બધી રીતે કુશળ છે. તેથી વધારે કહેવું અનુચિત છે, પણ અમારૂ પરવશપણું ઘણું: સખત છે, તે ભયથી જ પુનઃ પુનઃ (ફરીફરીને) અમે કહીએ છીએ. વિશેષ શું? અમારી લાજ તમારા હાથમાં છે, જેમ કેઈ ન જાણે તેમ આ કાર્ય સાધ્ય થાય તેવું કરજો.” આ પ્રમાણે કહીને તેને શેઠની અનુજ્ઞાથી વસ્ત્ર, ધનાદિક સારી રીતે આપ્યું. બહાર ઊભા રહેલા રાજાના સેવકો અને દાસીઓને
કે પર
For Personal & Private Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
શ્રી કન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ ૫ લવ
&&&&&欧欧欧欧欧欧&&&&&
પણ તેઓના ધાર્યા કરતાં વધારે આપને વિસર્જન કર્યા. તે બધાં પ્રસન્ન થઈને ગયા. દૂતી પણ હર્ષ પૂર્વક જતી રતામાં વિચાર કરવા લાગી કે- “મારા ભાગ્યોદયથી જ આવું કાર્ય હાથમાં આવ્યું. આ કાર્ય સિદ્ધ થશે એટલે રાજા પણ મટી મહેરબાની દેખાશે. આ પણ મટી શેઠાણીઓ જ છે. તેથી તેઓ ોિ પણ હર્ષપૂર્વક મને ઘણું ધન આપશે.” આ પ્રમાણે વિચાર કરતી તે રાજા પાસે ગઈ અને રાજાને કહ્યું કે “ સ્વામિન ! મેં તમારા હુકમની સિદ્ધિ માટે મોટા પ્રયત્ન વડે કાર્યને લગભગ સિદ્ધ કર્યું છે, પણ તેઓ અત્રે આવી શકે તેમ નથી. હું પણ ઘણા પ્રયત્ન વડે જ તેના ઘરમાં જઈ શકી હતી. રાજાના અંતઃપુર કરતાં પણ તેઓના ઘરમાંથી નીકળવું વિષમ છે, પણ તમારી સેવામાં સદા તત્પર એવી મેં તમારા પુણ્યબળથી વચનચાતુય વડે તમારા સંબંધમાં તેઓને ગાઢ અનુરાગિણી કરી છે, પરંતુ અમુક દિવસે વણિકના વેષમાં એકલા જ તમે જશે તે કાર્યસિદ્ધિ થશે. યોગ્ય સમયે હું આપને ત્યાં જવા માટે જણાવીશ. તેઓનું રૂપ, લાવણ્ય, ચતુરાઈ, સૌભાગ્ય વિગેરે જેવું તમે વર્ણવ્યું તે કરતાં પણ મેં અધિક દીઠું છે. તેઓના દર્શનથી કેણુ મેહ ન પામે ? તમારા પુણ્યબળથી જ આ કાર્ય થયું છે. આ પ્રમાણે દ્વતીના વચન સાંભળીને રાજાએ તેને ઉત્તર આપ્યું કે-“અરે ડાહી ! અરે વિદુષી દૂતી ! હું તારી વાણીની ચતુરાઈ જાણું છું. તેમ જાણીને જ મેં તને ત્યાં મેલી હતી.” આ પ્રમાણે કહીને ઘણું ધન, વસ્ત્રાદિક આપી તેને જવાની રજા આપી. રાજા પણ તે દિવસથી આશા રૂપ ગભીના પાશમાં પશે SA અને મહાઅનર્થકારી મનેરને કરતે અને ક૯પનાની જાળ ફેલાવતે મન દ્વારા અતિશય ઉગ્ર કર્મબંધન કરવા લાગે.
કે ૫૪
&
Jain Education Intel
For Personal & Private Use Only
IX
Page #412
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પલવ આઠમે
欧姿姿姿底座空&悠欧欧欧欧欧欧医医医医医欧欧医
અને વેશ્યાઓએ શેઠને છે,ધી હકીકત નિવેદન કરી. શેઠે બીજે દિવસે સર્વે વ્યાપારીઓ તથા શેઠી અને એકઠા કરી કહ્યું કે“મારે જે ભાઈનું દુઃખ છે, તે તમે સારી રીતે જાણે છે. ઘણા ઔષધ તથા મંત્રાદિક વડે પણ તે સાજો થતું નથી. એક દિવસ અમારે ઘેર દુર દેશથી એક બુદ્ધિશાળી અતિથિ ભિક્ષા લેવા માટે આવ્યો હતે, ઉપકાર પરાયણ તે અતિથિ મારું દુઃખ જઈને કહેવા લાગે કેઅરે ! શેઠ! નકામે પ્રયત્ન શું કામ કરે છે? આને દુષ્ટ દેવતાએ અધિણિત કરેલ છે. તેથી કોઈપણ ઉપાય વડે આ સાજો થશે નહિ. પણ જાતે તમારે તેને સાજો કરે જ હેય, તે તમે અમુક તીર્થે જાઓ, ત્યાં આશાપુરી નામે દેવી છે, તેદેવાલયની પાસે સર્વ દેષને ચૂરનાર સર્વપદ્ધર નામનું એક સરેવર છે. ત્યાં એકવીસ દિવસ સુધી સ્નાન કરીને તે દેવની પૂજા કરજે, તેમ કરવાથી આ તમારા ભાઈનાં સર્વ દે નાશ પામી જશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને ત્યાં જવાની મેં આકરી બાધા રાખી છે, તેથી મારે ત્યાં તાકીદે જવું જ જોઈએ, ત્યાં જવા-આવવામાં ત્રણચાર મહિના લાગશે, તેથી જેનું જે કાંઈ લેવું હોય તે લઈ જજે અને દેવું દઈ જજે.” તે સાંભળીને સર્વે વ્યાપારીઓએ કહ્યું કે- “શેઠ ! તમે સુખેથી ત્યાં જાઓ, તમારા ભાઈથી તમને થતી વિડંબનાનું દુઃખ જેવાને અમે પણ સમર્થ નથી. આપની જેવા સજજન પુરુષને આવી વિબણું હેવી ન જોઈએ. અમે તે હંમેશા આશીષ આપીએ છીએ કે તમારી વિડંબના દર થઈ જાઓ. અમારા લેણાની અમારે જરાપણ ચિંતા નથી. કારણ કે તમારી પાસે જે લેણું છે તે અમારા ઘરમાં જ છે. અમે તે તમારા ગુણોથી ખરીદાયેલા છીએ. તમે બહુ ખુશીથી ત્યાં જઈ મનનું ધારેલ કાર્ય સિદ્ધ કરીને તાકીદે અત્રે આવજો. આપનું દુઃખ ટાળવાથી આપને અને
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #413
--------------------------------------------------------------------------
________________
અમને બહુ સુખ થશે.”
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
BERKOEKIES
પલ્લવ આઠમે
આ પ્રમાણેના વ્યાપારી શેઠિયાઓનાં વચનો સાંભળીને ફરીથી અભયશ્રેષ્ઠી બોલ્યા કે, “ અહો ! સજજત બંધુએ મને તે ત્રણેય યોગથી તમે જે બોલે છે તે સાચું જ છે તે વિશ્વાસ છે. તમે મારા શુભચિં તકે છે તમારા શુભચિંતનથી મારું કાર્ય અવશ્ય નિર્વિદને પાર પડશે. પણ આ વ્યવડાર છે, કે દેવું કેઈનું રાખવું નહિ. જગતમાં બહુ સમાન કેઈ દુઃખ નથી. વળી પરદેશ જતા હોઈએ ત્યારે કેઈનું દેવું બાકી રહેવા દેવું નહિ, કારણ કે સમયની કોઈને ખબર પડતી નથી. કાલે શું થશે તે કોણ જાણે છે ? કાયા અસ્થિર છે, વિધુતની લતા જેવું જીવિતવ્ય પણ ચંચળ છે, આયુષ્ય સંપૂર્ણ થતાં ભવાંતર માં દશગણ, સોગણું', હજા૨ | કે તેથી પણ ૨ ધિક પાદલું દેવું આપવું પડે છે, તેથી તમારું જે કાંઈ લેણું" હોય તે તે લઈ જાઓ. મારું કાર્ય સિદ્ધ થયા પછી પાછા અમે અહીં આવીશું, ત્યારે પા છે પણ વ્યવહાર તે પ્રમાણે જ ચાલતે રાખશું.” આ પ્રમાણે એગ્ય શબ્દ કહીને સર્વેનું દેવું આપી દઈ તે શેઠ નિશ્ચિત થયા. તેઓ પણ પિતાનું લેણું લઈને શેઠની મુક્ત કઠે પ્રસંશા કરતા પિતાને ઘેર ગયા. સર્વત્ર નગરમાં વિદિત થઈ ગયું કે-“ અમુક દિવસે શેઠ બહાર ગામ જવાના છે. અમુક દિવસે પ્રયાણ કરવાના છે. ત્યારપછી શેઠે મુતને દિવસે રથ તથા પાલખી વગેરે બાર ઉદ્યાનમાં છેડાવ્યા. રથ, ગાડા, ઊંટ વગેરેને બહાર રાખ્યા અને તેની રક્ષા અર્થે સેવકોને પણ ત્યાં રાખ્યા ખોટા ગાંડાને પણ ત્યાં બહાર રાખવામાં આવ્યું. હંમેશા શેડ ત્યાં જતા હતા અને થોડા વખત ત્યાં રહીને પાછા આવતા હતા,
888BETWEE巫医您感区A区B区医院感区 BB
ક ૧૬
Jan Education
For Personal & Private Use Only
www.jane brary.org
Page #414
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પહેલવ આમ
Jain Education Inter
爐
તે ગાંડા પણ નિશ્ચિત સમયે હુંમેશા નાસીને નગરમાં આવતા હતા. પ્રથમ કહ્યા પ્રમાણેના વાકયા ખેલ હતો. ગાંડ પણની ઘણી ક્રિયાઓકરતા હતા. બેત્રણ ઘડી પછી શેઠ પણ સેવ પાસે ખાટલે ઉપડાવીને છવાડે દોડતા જતા હતા. પૂર્વની જેમ જ અતિ કથી તેને ખાટલામાં નાખી બાંધીને લાવતા હતા. તે રસ્તે ખેલતા કે હું પ્રદ્યોતરાન છું, આ દેશના અધિપતિ છું', તમારો સ્વામી છું, મને આ અભય બાંધીને લઈ જાય છે, મને કેમ તમે છેડાવતા નથી ?’” આ પ્રમાણે ખેલતાં તેને પકડીને શેઠ ગામ ખડાર લઈ જતા હતા. તે વખતે દુકાને બેઠેલા લેાકેા ખેલતા કેઆની પીડાથી પીડિત પેલા શેઠ તી યાત્રાએ જાય છે, હંમેશા આવી વિડંબના કે!ણુ સહન કરે? આ શેઠને ધન્ય છે, તેના ભ્રાતૃપ્રેમને પણ ધન્ય છે, કે જેથી તે હંમેશા આવી રીતે નિર્વાહ ચલાવે છે.” આ પ્રમાણે સાંભળતા તે શેઠ બહાર જતા હતા. પણ બહુ દિવસ થવાથી કોઈ ઊભું થતું નહીં, તેમ તે બાબતમાં કોઈ કાંઈ પૂછતું પણ નહી. જ્યારે કાઈ કાંઇ ખેલતું ત્યારે પાસે ઉભેલ બીએ જવાબ આપતા કે “તેમાં આશ્ચય શું છે? આતા હુંમેશની ક્રિયા છે, સર્વે નગરજનાને તે સુવિદિત છે. પૂજન્મમાં કરેલાં કમેાંના વિપાક મા ભોગવે છે, માટે મનને સ્થિર કરીને તથા મૌન ધારણ કરીને જે કાંઈ કામકાજ હોય તે કરે.’ આ પ્રમાણે કરતા પ્રયાણ દિવસને એક રાત્રિ બાકી હતી, તે વખતે તે ખ'ને વેશ્યાઓએ પેાતાની પ્રિય સખીને દૂતને ઘેર માકલી. તેણે ત્યાં જઈને તે કૂદીને કહ્યું કે-“કાલે પહેલી ચાર ઘડી ગયા પછી અમારા સ્વામી પ્રયાણ કરશે, સવે ખાદ્ય અને અભ્યંતર સ્થળેા રક્ષનાર સેવક કેટલેક સુધી વળાવવા માટે જશે, તે બધા પાછલા પહોરે પાછા આવશે, તેથી સવારે એક પહેાર દિવસ ચઢે ત્યારે
For Personal & Private Use Only
IUCHCERTIFIA NATIONA
૩ ૫૭
www.jainellbrary.org
Page #415
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર થરત્ર ભાગ ૨
આઠમ પલવ
રાજાજી સામાન્ય વણિકના વેષ વડે એકલા જ આવે. તે વખતે હું તેડવા માટે આવીશ, આગળ આગળ દૂર દૂર ચાલીશ, તે વખતે મારી પછવાડે મહારાજા બીજા કેઈ ન જાણે તેવી રીતે વસ્ત્રાદિકથી માથું વગેરે ઢાંકીને ગુપ્ત દરવાજા પાસે આવે. હું તેની આગળ જઈને દરવાજો ઉઘાડીશ. કાલે બે પહોર સુધી ઘર આ માણસ વગરનું રહેશે. તેથી મનના ધારેલ સર્વે મનોરથ સફળ થશે, તમે મને રાજાની પાસે લઈ જાઓ, કે જેથી આ સર્વ હકીકત હું તેમને નિવેદન કરું” આ પ્રમાણે તેનું કથન સાંભળીને હર્ષપૂર્વક રાજાની સમક્ષ તે દૂતી તેને લઈ ગઈ. તેણે રાજા પાસે બધી હકીકત નિવેદન કરી. તે સાંભળીને રાજાએ ખુશીથી તેને છાની રીતે વસ્ત્રાભૂષણાદિક આપી વિસર્જન (રજા) કરી. જતી વખતે તેણે ફરીથી કહ્યું કે-“તમારે જે મેળાપ કરે હોય તથા બધું ગુપ્ત રાખવું હોય તે કેઈની પાસે આ વાત કહેશે નહિ. તે બે સ્ત્રીઓ, આ દૂતી, હું અને તમે પાંચ જ મનુ આ વાત જાણીએ, છઠ્ઠો કઈ જાણે નહિ તેમ કરજે.” રાજાએ કહ્યું કે “તેની તારે જરા પણ ચિંતા કરવી નહિ, તે પ્રમાણે જ હું કરીશ.” હવે બીજે દિવસે શેઠે ઘરની અંદર છાની રીતે સેવકોને ગોઠવ્યા. પછી પિતે નગરમાં ચતુષ્પથમાં જવા માટે ચાલ્યા. બારણુ પાસે આવીને વિસર્જન સમયે અપાતા વ્યાપારીઓના શ્રીફળ અને રૂપિયા વગેરે તે શેઠ લેવા લાગ્યા. અને યાચકાદિકને યથાયોગ્ય દાન આપી વિસર્જન કર્યા. હવે જ્યારે એક પહેર દિવસ ચઢયો ત્યારે તે બન્ને વેશ્યાઓએ પિતાની પ્રિય સખીને સંકેત કરેલ સ્થળે રાજાને તેડી લાવવા મેકલી. રાજા અગાઉથી જ દૂતીના કહ્યા પ્રમાણે સામાન્ય વ્યાપારીને વેશ ધારણ કરીને તેઓના મેળાપને મને રથ કરતો એકલે જ સંકેતિત સ્થળે બેઠો હતો. તે સખીએ ત્યાં જઈને દૂરથી જ ચક્ષુની
BSPARAGSSSB9%888888888888888888
ક ૧૮
Jain Education Inter
For Personal & Private Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
BI±
આઠમી
પલ્લવ
સંજ્ઞા વડે આમંત્રણ કર્યું. રાજા પણ તેને દેખતાં જ તે નિજન સ્થાનમાંથી નીકળ્યા, તેણી આગળ ચાલતી હતી, અને સિ'હાવલેાકનની જેમ પાછળ જોતી હતી. અનુક્રમે તે પાતાના ઘરના મનુષ્યરહિત ભાગવાળા સ્થળ પાસે આવી તેણે તાળી વગાડી કે તરત જ તે બંનેએ પ્રથમથી કરેલા સંકેતાનુસાર ખાનગી દરવાજે ઉઘાડયા અને પૂર્ણાંક ઘણો વિનય દેખાડતી રાજાને અંદર લઈ ગઈ. અંદર લઈ જઈને તે બ ંને ખેલી કે “પધારે સ્વામિ ! પધારો પ્રાણનાથ ! આજે આપણા સર્વે મનેારથ સફળ થયા.આજે તે ગ’ગાનદી પોતે જ અમારા ઘેર સ્વત : (પોતે જ) આવી. આજે તે મોતીના વરસાદ વરસ્યો, કારણ કે તમારો મનશ્ચિતિત સયાગ થયો,” આ પ્રમાણેનાં શિષ્યવચનેના વડે રાજાને સ ંતેષીને, તેનો હાથ થે।ભી બહુમાનપૂર્વક ચિત્રશાળામાં તે તેને લઇ ગઇ. અને એક સામાન્ય પલંગ ઉપર બેસાડયા. પછી તે ખ'નેએ અંદર ઘરમાં જઈને સંકેત પ્રમાણે શેઠને જણાવી દીધું કે “કાય થઈ ગયું છે-રાજા આવ્યા છે.” આ પ્રમાણે જણાવીને પાછી તેઓ ચિત્રશાળામાં આવી, અને ખાનપાન તાંબુળાદિક પાસે ધરીને થાડીવાર સુધી તેમની સાથે વાતચીત કરી. પછી ઘરની અંદરના ભાગમાં રાજાને લઈ ગઈ. ત્યાં કોઈ નવીત વસ્તુ હાથમાં લઈને રાજાની પાસે આવી અનેક પ્રકારની વાર્તા અને હાસ્યાદ્રિક તે કરવા લાગી. રાજા તે તેનો અતિશય આદર જોઇને રાગાંધ જ થઈ ગયા, ખીજો કોઈ પણ જાતનો તે વિચાર જ કરતા નહોતા. આ પ્રમાણે શિષ્ટાચાર તથા આનંદની વાત કરતાં અડધી ઘડી ગઈ, એટલે પૂર્વ સકેત કરીને રાખેલા માણસે આજુબાજુથી આવ્યા અને કહેવા લાગ્યા-“અરે શેઠાણીએ ! અંદર કાણુ છે ? તમે કોની સાથે વાતચીત કરી છે ? શેઠ હજુ તો ગયા નથી. તેવામાં તમે આ શું માંડયું છે ?' આમ
For Personal & Private Use Only
કે પહ
www.jainellbrary.org
Page #417
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમે
કહીને આસપાસ દોડવા લાગ્યા અને અંદર આવ્યા. ત્યાં રાજાને બેઠેલા દેખીને તેને વીંટળાઈ વળ્યા, અને ખેલ્યા કે “અરે દુષ્ટ ! તું કોણ છે ? શું તને મરણ પ્રિય છે ? અમારા સ્વામીના મ ંદિરમાં આનંદ કરવા માટે તું કેમ આવ્યો છે ? હવે તારી શી અવસ્થા થશે ? અરે આ દુષ્ટને ખાંધો, બાંધા !” આ પ્રમાણે તેના વચને સાંભળીને રાજા તે! દ ંમ્મુઢ જ થઈ ગયે, કાંઈ પણ ઉત્તર દેવાને સમર્થ ' થયે નહિ. એટલામાં તે તે સેવકાએ ખાટલાની સાથે તેને બાંધી લીધે, અને મજૂરો તેને ઉપાડીને બહાર લઈ ચાલ્યા. શેરીને નાકે આવ્યા, ત્યાં તા શેડ મોટા વ્યાપારીએથી ઘેરાઈને ઉભેલા હતા. હજારો નગરજનાથી તે વીટળાયેલા હતા. આગળ પાંચ પ્રકારના વાજીંત્રો વગતા હતા. બંદીજના ખીરૂદાવળી એ:લતા હતા, ગ ધર્યાં માટે સ્વરે ગીત ગાતા હતાં, ત્યાં રાજાને ખાંધીને લાવ્યા.
શેરીના નાકે શેઠને જોઇને રાજા વિચારવા લાગ્યો કે-“આ શું ? આ કોણ ? આ સમય શે ?” આ પ્રમાણે વિચાર કરતા તેને આગલા શબ્દો સ્મૃતિમાં આવ્યા. આ શું અભયકુમારનું કામ તે નહિ હોય કે ?”’ તે પ્રમાણે વિચારતા અને વારવાર શેઠને જોતાં રાજાને નિ ય થયો કે-“આ તે! અભયકુમારે કરેલી પ્રતિજ્ઞાના પાલનનુ જ કા દેખાય છે. અહા ! તેનુ બુદ્ધિકૌશલ્ય કેવું છે? કેવી દંભ રચના કરીને-કપટ કેળવીને મને ખાંધીને તે લઈ જાય છે ? હવે આમાં જે હું લજજા ધારણુ કરીને મૌન રાખીશ તો તે કાર્ય બગડશે. આ પુરજન અને સેવાને હુકમ કરુ` કે તેએ મને મૂકાવે. પછી જે થવાનુ હોય તે થાય. આ દુર્બુદ્ધિ અભયે મને છેતર્યાં છે, તેથી પોકાર કર્યાં વિના મારે આમાંથી
For Personal & Private Use Only
烧肉烧烧肉火烧腐腐腐
保健枕防腐防線:
* ૦
Page #418
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પુલવ આઠમી
છુટકે થશે નહિ.” આ પ્રમાણે વિચારીને તે પિકાર કરવા લાગે, એટલે શેઠ પણ આડંબરપૂર્વક ચાલ્યા. રાજા કહેવા લાગ્યો કે “અરે અમુક શેઠ ! અરે અમુક પ્રામાધિકારી ! અરે નગરજને ! મને મૂકો, મૂકાવે ! આ અભય મને પકડીને લઈ જાય છે! શું જુઓ છો ! તાકીદે છેડા ! અરે સામત ! તમે કેમ કેઈ લક્ષ આપતા નથી ? કપટથી મને પકડીને તે લઈ જાય છે, મૂકા! મુકો ” આ પ્રમાણે તે વારંવાર પિકાર કરવા લાગ્યો, પણ હંમેશા તેવું સાંભળવામાં આવતું હોવાથી તેનાં વાકયો કેઈ સાંભળતું નહતું.—કાને ધરતું ન હતું. કેટલાક તે ઘણા કોલાહલથી બહેરા થઈ જવા જેવા થવાને લીધે તેના વાક્યો તેના કાન સુધી પહોંચતાં પણ નહતા. શેઠે સર્વથી આગળ થઈને કહ્યું કે-“અરે ! તમે બધા ત્વરા (જઠી)થી નગર બહાર જાઓ, આગળ કુયેગ થવાને સમય થશે.” આ પ્રમાણે કહીને ત્વરિત ગતિથી નગરની બહાર તેઓને મોકલી દીધા. ખાટલામાં રહેલા પ્રોત રાજાએ ઘણે પિકાર કર્યો, પરંતુ તે તે તેની હંમેશની ક્રિયા છે.'' એમ માનતા કે એ જરા પણ તેને પિકાર કાન ઉપર પણ ધાર્યો (ધ) નહિ. નગરથી બાર કેટલીક ભૂમિ ઉલંધ્યા પછી તે અભય શેઠ સર્વેને પાછા વાળવાના મિષ (બડાના)થી ઊભા રહ્યા. લેકના સમૂડ અને કેલાહલ તે વખતે જરા ઓછો થયે. શેઠે સેવકને હકમ કર્યો કે “તમે આ ખાટલામાં રહેલા મારા ભાઈને લઈને ઉતાવળી ગતિથી બે ઘડીની પહેલાં જ આ નગરની સીમા છોડી દેજે. જેથી કુગને સ્પર્શ ન થઈ શકે.” તેથી સેવકે તે ખાટલાને ઉપાડીને આગળ દેડતા ચાલ્યા ગયા.
શેઠ સર્વજનની સમક્ષ ફરીવાર પણ કહ્યું કે-“મારે તે આ બધું ભાઈને માટે કરવું પડે છે, બીજું
Jain Education Interation
For Personal & Private Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
મી ધન્યકુમાર
થરિત્ર ભાગ ૨
કાંઈ કારણ નથી.” સર્વેએ કહ્યું કે “તમે સાચું કહે છે અને તે સર્વે જ છીએ છીએ. તમારી જેવા બંધુ નેહવાળા એ જા કયા 'રુષ હોય, કે જે હંમેશા પરિશ્રમ લઈ ને ઔષધાદિક અગણિત ઉપાયે કરે ? હવે તે તમે ધાર્યું છે તે તીથૈ જશો એટલે દેવની કૃપાથી તમારા ઇરછતની સિદ્ધિ અવય થશે. આ પ્રમાણે સર્વે એકઠા મળેલા લોકોએ આશીષ દધી. ત્યારબાદ શેઠે વાજંત્ર વગાડનારા એને, બંદીજનને, ભિક્ષકોને તેમણે મુખે માણ્યું તે પ્રમાણે ૫ને અને સર્વ મહેજોને નમસ્કારાદિ યાચિત વ્યવહાર કરીને મહાકટ વડે પાછા વળ્યા. શેઠની પણ ઈરછત કાર્યની સિદ્ધિ થઈ
આઠમો પલવ
પછી હર્ષપૂર્વક રથ ઉપર બેસીને અભયકુમાર આગળ ચાલ્યા. પાંચેક જન ભૂમિ એળગી ત્યારે પિતાની સાથેના માણસોનો મેળાપ થઈ ગયો. પ્રથમથી જ એક જનને છેટે અને અર્ધા ભેજને છેટે
સ્થળે સ્થળે પૂર્વથી સંકેત કરી રાખ્યો હતો, તે પ્રમાણે રથ, અશ્વ, સિપાઈ, ઊંટ વગેરે તૌયાર હતા. તે તે સ્થળે વાહન તથા સિપાઈઓની ફેરબદલી કરીને એક સરખી અવિચ્છિન્નધારાથી તેઓ રાજગૃહી તરફ ચાલ્યા. થાકી ગયેલા અશ્વો અને સેવકે પાછળ રહેતા હતા, અને સ્થળે સ્થળે રહેલા નવા અશ્વાદિક સાથે ચાલતા હતા. આ રીતે માર્ગ કાપતા બહુ દૂર ગયા એટલે અભયકુમારે સેવકને હુકમ કર્યો કે “ખાટલામાં રહેલા રાજાના બંધને દૂર કરો, અથવાળા સુંદર રથમાં તેમને બેસાડો. અવારે ચારે બાજુ ફરતા રહો, છત્રીઓ વડે તેને તડકે દૂર કરે અને કઈ પણ સ્થળે રોકાયા વગર માર્ગ કાપે, વળી તે રાજા જે જે હુકમ કરે તે તે સર્વે તરત જ તેની આજ્ઞાનુસાર કરે. હું પણ પાછળ પાછળ આવું છું.” પછી સેવકોને તે પ્રમાણે કરતા જોઈને તેને આશય જાણતાં
出现现的形网网织织网&&妈妈如网织网如风似照欣欣
Jain Education Intel
For Personal & Private Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
જ
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
છતાં પણ પ્રદ્યોતે પૂછયું કે “કેના હુકમથી આ મારા બંને છોડી નાખે છે, અને મને આ મેટા રથમાં બેસાડે છે?” તેઓએ હ્યું કે “અમારા વામીના હક થી.” તેણે ઇયું...” તમારા સ્વામી કયાં છે.? ” તેઓએ કહ્યું કે “અમારા સ્વામી આવે છે. બહુ દૂર નથી. આપને જે કાંઈ કામકાજ હોય તેની અમને આજ્ઞા આપે, અમે બધા આપના જ સેવકે છીએ તેમ જાણજો.” આ પ્રમાણે બેલતા અને ઉતાવળી ગતિથી ચાલતાં સાંજ પડવા આવી, ત્યારે તેઓ વીશ યેજન દૂર નીકળી ગયા.
આઠમો પલવ
医院医医欧密欧区医医欧欧欧欧欧欧欧欧欧欧
અભયકુમાર પણ તે વખતે નજીક આવી પહોંચ્યા અને માથાને પ્રણામ કરીને બેલ્યા કે “મહારાજ ! મારા બાળકના આપને પ્રણામ છે. આ બાળકે વચન પાળવા માટે કરેલા અપરાધની ક્ષમા કરશો. આપ તે મારે પૂજનિક, સેવા કરવાને લાયક છે. છતાં જે આ તમારા અવિનયની મેં પ્રવૃત્તિ કરી છે ને આપની માટી આશાતના કરી છે, તે મેરૂ પર્વત જેવા હૃદયવાળા આપે ખમવી જોઈએ. આપ જેવા વૃદ્ધ અને ગંભીર પુરુષો હોય છે, તેઓ બાળકનું અજ્ઞાનતાથી કરેલ કાર્ય જોઈને કેપ કરતા નથી; પણ તેનું હિત કરે છે. હું તે બાળક આપની પાસે કોણ માત્ર છું? હું તે આપની આજ્ઞાનુસાર વર્તનાર આપને સેવક છું. જગતમાં માનને ભંગ કોઈને પ્રિય લાગતું નથી. તેમાં પણ મોટાના માનની હાનિ તે મહા દેષ કરનાર થાય છે, પણ મહારાજ ! હું શું કરું? આપે તે ધર્મછળથી મને ઠગ્યા હતે. સંસારી માં જે કોઈ પુરુષ રાગદ્વેષ વડે જે દંભને વિલાસ કરે તેને તે જ વિલાસ બદલા રૂપે બુદ્ધિપ્રપંચ વડે સામા માણસે આપે ” આવું નીતિશાસ્ત્રનું વચન છે, પરંતુ ધર્મ છળ
M MMSX SXSÉS88SÁXXXXXXXXXXX
કે ૬૩
Educon interna
For Personal & Private Use Only
wjainelibrary.org
Page #421
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમે પલ્લવ
સિવાય આવાં બદલે આપવાના કાર્ય કરવા જોઈએ. દંભ તે પ્રાણીઓને સર્વત્ર વર્જવા (છોડવા) યોગ્ય કહેલ છે, પણ વ્યવહારને નિર્વાહ કરે હોય ત્યારે શું કરવું ? તેથી આ દંભ લૌકિક પ્રપંચ વડે કરે, પણ લકત્તર પ્રપંચ વડે તે કદિ પણ કરે નહિ, કેત્તર પ્રપંચ તે મોટા અને ગુણવંતના ગુણને પણ નાશ કરે છે અને નિગોદાદિ દુર્ગતિમાં તે આચરનારને ફેંકી દે છે. આ સર્વ આપને દેખાડવા માટે મેં બાળકે આટલી ધૃષ્ટતા-ચપળતા કરી છે.” આ પ્રમાણે અભયનું કથન સાંભળીને પ્રદ્યોતરા જ માથું હલાવી જરા હસીને બેલ્યા કે–“હે અભય ! તે કહ્યું તે બધું સાચું છે. વિધાતાએ સબુદ્ધિ અને દુબુદ્ધિને પાત્ર એક તને જ બનાવ્યો છે. તારા બુદ્ધિપ્રપંચને મર્મ જાણવાને દે પણ શકિતવંત થાય તેમ નથી, તો પછી અમારી તે શી વાત ? તારા રોમે રોમે સેંકડો અને હજારો સદુ અસદ્ બુદ્ધિનો નિવાસ છે, તારી આગળ પિતાની બુદ્ધિને ગર્વ કરવાને કણ સમર્થ છે? તે જે કહ્યું હતું તે કરતાં પણ વધારે કરી બતાવ્યું છે, હું પણ તારી પાસે હાથ જોડું છું. હવે બહુ થયું, માટે કૃપા કરીને મને છોડી દે કે જેથી હું માન ત્યજી દઈને સ્વગૃહે જાઉં.”
88 MBBASASSASSSSSSSSSSSSSSSSSSSS
અભયે તે સાંભળીને કહ્યું કે-“સ્વામિન્ ! એમ બેલે નહિ ! આપને મારા પૂજ્યના પણ પૂજ્ય છે. હું તે તમારી આજ્ઞા ઉઠાવનારો સેવક છું, તમારા દાસતુલ્ય છું, કઈ પણ જાતની આશંકા મનમાં લાવશો નહિ. અમારે ઘેર આપના પધારવાથી અમે કલ્પવૃક્ષ, સુરગંગા અને ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક માનશ. મારા પિતા પણ આપને મળવાને અત્યંત આતુર છે. વરસાદના આગમનથી કદંબ
Jain Education Inter!
For Personal & Private Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
Jain Education Interna
પુષ્પની જેમ આપના પધારવાથી તે બહુ પ્રફુલ્લિત હૃદયવાળા થશે, મારા માતાજી પણ તેના બનેવીના દન વડે ચંદ્રદર્શીનથી ચોરીની જેમ ઘણા રાજી થશે. હું પણુ આવા છળ વડે અંતર'ગની તે મહદ્ ભકિતથીજ આપને રાજગૃહી લઈ જવાને ઇચ્છું છું. આપના આગમનથી શરા ભેળવેલા દૂધની જેમ ઘણા વરસના ઈચ્છિત ષ્ટિની સિદ્ધિના સચગ થશે. તેથી હૃદયમાં કાઇ પણ જાતનું જરા પણ શલ્ય રાખ્યા વગર આપે મારા મનારથ રૂપી તરુ (વૃક્ષ)ને સફળ કરવા માટે હ પૂર્વક રાજગૃહી પધારવું, આ ખાખતમાં મારા ચિત્તમાં જો જરા પણ ખાટાઈ હોય તો મને આપ પૂજ્ય પાદના શપથ છે. હું રસ્તામાં પણ આપની યથાશકિત સેવા કરતા બહુમાનપૂર્ણાંક રાજગ્રહી લઈ જઈશ અને આપની તથા મારા પિતાશ્રીની અરસપરસ નિઃશસ્ય પ્રીતિ કરાવીને કેટલાક દિવસ સુધી આપના ચરણકમળની સેવા કરવાના મારા મનોરથ પૂર્ણ કરી હું કૃતા થઈશ. માટે આપે જરાપણુ અંતર ગણવું નહિં. મગધના લેાકેા પણ રાજરાજેશ્વર એવા માલવપતિના દર્શન કરીને પાવન થશે.” આ પ્રમાણે મિષ્ટ અને ઇષ્ટ વાણી વડે પ્રદ્યોતરાજાને તૃપ્ત કરીને આનંદ પમાડીને અને ઉલ્લુસાયમાન કરીને તેમજ સ્વસ્થ કરીને તે રાજગ્રહીને રસ્તે ચાલ્યા. સાત દિવસે અભયકુમાર રાજગૃહી નગરીની નજીક આવી પહોંચ્યા. અભયકુમારે પ્રથમથી જ મેલેલ માણસાએ શ્રેણિક મહારાજને વધામણી આપી હતી. શ્રેણિકે વધામણી આપનારાઓને યથાચિત દાન આપીને રાજી કર્યા હતા. પછી ઠાઠમાઠ અને આડંબર સાથે રાજ્યના સર્વે સભ્યને અને ધન્યકુમારને સાથે લઈને શ્રેણિકરાજા ચડપ્રદ્યોત રાજાની સામે આવવા નીકળ્યા. અહીં અભયકુમારે પણ પ્રદ્યોતરાજાને ઉત્તમ અશ્વોવાળા રથમાં બેસાડયા, બન્ને બાજુ ચામરા વીંજાવા લાગ્યા,
For Personal & Private Use Only
肉戏
ૐ પ
www.airnelibrary.org
Page #423
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ આઠમા
આગળ હજારે સુભટો ચાલવા લાગ્યા. સેંકડો બંદીજને બિરૂદાવલી બોલવા લાગ્યા. અનેક શૃંગારેલા અ શ્વોની હારે સાથે ચાવા લાગી, અનેક પ્રકારના વાજીત્રા વાગવા લાગ્યા, અને પ્રદ્યોતરા જાન પછવાડે એક સેવક વેત ઇત્ર ૯ઈને ઉભો રહ્યો. એ રીતે મગધના લકે તથા રાજસામેતાદિથી પરિવરેલા ચંડ પ્રોતાજા બહ મહેસવપૂર્વક રાજગૃહી નગરી તરફ ચાયા. થોડું ચાલ્યા એટલે ક્રેણિક મહારાજ પણ સામે આવ્યા. બંને એક બીજાની દૃષ્ટિપથમાં આવ્યા કે વાહનમાંથી બંને ઉતરી ગયા. કેટલાક પગલા પગે ચાલીને બંનેએ અન્ય અન્ય પ્રણામ કર્યા, ગાઢ આલિંગન કરીને, જુહાર કરીને, બહુમાનપૂર્વક એક બીજાના કુશળક્ષેમની વાર્તા પૂછીને બહુ આદરથી બનેએ શિષ્ટાચાર કર્યો અને બન્ને એક સરખા હાથી ઉપર બેસીને પરસ્પર વાર્તા કરતા નગરની નજીક આવ્યા, તે વખતે શ્રેણક અને અભયકુમારે બહુમાન દેખાડવા માટે પ્રોતરા જાને આગળ કરીને નગરના દરવાજામાં પ્રવેશ કરાવ્યું. સુવર્ણ, રૂપાનાણું તથા ફૂલેથી તેમને વધાવ્યા અને બંદીજનેને ઈચ્છિત દાન આપ્યું. ત્રિપથ, ચતુપથ, મહાપથ, રાજ્યપથાદિકમાં બે, ત્રણ, ચાર, પાંચ, ચાવત્ સાત માળવાળા દેવના આવાસ જેવા મકાને અને આવાસો તથા મંદિરે જતાં, શ્રેષ્ઠી વ્યાપારી, રાજપુરુષ અને પ્રાકૃત પુરુષોના પ્રામાદિ સ્વીકારતા અનુક્રમે તેઓ સર્વે રાજદ્વાર પાસે આવ્યા, એટલે વાહન ઉપરથી ઉતરને શ્રેણિક રાજાએ બહુમાનપૂર્વક પ્રધોતરાજાને રાજદ્વારમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે અંતઃપુરમાં રહેલ સ્ત્રી વગે મણિ તથા મુકતાફળથી પ્રતરાજાને વધાવ્યા. પછી બન્ને રાજાએ હાથમાં હાથ મિલાવીને રાજસભામાં આવ્યા. પરસ્પર અતિ આગ્રહથી શિષ્ટાચાર સાચવતાં બંને જણા સમાન આસન પર બેઠા. તે વખતે રાજનાં નેકરે તથા
88区法医医医医欧欧欧欧欧欧医医医迟迟
For Personal & Private Use Only
W
w
Jain Education Intemall
jainelibrary.org
Page #424
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવે
આઠમો
双腔医医欧欧欧欧欧欧欧欧欧欧欧欧
ધન્યકુમાર વગેરે શ્રેષ્ઠીઓ લુંછણું કરીને, ભેટ ધરીને તેમજ પ્રણામ કરીને યથાયોગ્ય સ્થાને બેઠા. તે વખતે પ્રદ્યોતરાજાએ ધન્યકુમારને ઓળખ્યા, એટલે કહ્યું- “ અરે ધન્યકુમાર ! તમે અમારાથી દૂર કેમ રહ્યા કરે છે? અમે કાંઈ તમારે અનાદર કર્યો નથી, તેમ તમારું વચન પણ ઉલયું નથી, કે જેથી સિદ્ધપુરુષની જેમ અલપ-૨પષ્ટ ન દેખાઓ તેવી રીતે તમે રહે છે ! અમે તે તમારા ગયા પછી તમને બહુ પ્રકારે શેધ્યાં, પણ કેઈ સ્થળે તમને દેખ્યા નહિ. તમારા વિરહથી અમને તે મોટુ દુઃખ થયું હતું, તે બધું કેટલું વર્ણવું ? તમે તે ત્યાંથી અહીં આવીને મગધેશ્વરનું નગર શોભાવ્યું જણાય છે. તમે અમારે ત્યાંથી નીકળ્યા પછી કેઈની સાથે એક કાગળ પણ મેક નહિ કે સંદેશ પણ કહેવરા નડિ. આપણા લેકેમાં કહેવાતા સ્વામિસેવક ભાવ માત્ર કથનમાં જ રહ્યો, મારા મનમાં તો તમે આપત્તિના સમયમાં અદ્વિતીય સહાયક થનાર હતા, મારા બંધુતુલ્ય હતા અને પ્રગટ કહેવા યોગ્ય અને નહિ કહેવા ગ્ય વાતે કહેવાનું સ્થળ હતા, અંતરના ભાવ જાણનાર હતા, અને વિશ્વાસનું સ્થાન હતા. આવા સ્નેહસંબંધમાં તમારી આટલી ઉદાસીનતા દોષપાત્ર કેમ ન કહેવાય ? આ ઉત્તમ જનેની રીતિ નથી.” આ પ્રમાણેનાં પ્રદ્યોતરાજાનાં વચને સાંભળીને ધન્યકુમારે ઊભા થઈ તેમને પ્રણામ કર્યા, અને હાથ જોડીને કહ્યું કે“કૃપાનિધિ ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હું આપને અપરાધી છું, દેષને પાત્ર છું તે મારે દેષ સ્વામીએ ખમ એવી મારી વિનંતી છે. આપની કૃપાનું વર્ણન હું મારા એક મુખથી કહેવાને કેવી રીતે સમર્થ થઈ શકું? આ પ્રમાણે સેવકના દોષનું આચ્છાદન ગુણોનું પ્રગટન, અતિશય ઉદાર વૃત્તિથી કઈપણ જાતની ઈચ્છા વગર આજીવિકાનું દાન, સેવકના કહેલા વચનને સત્ય તરીકે સ્વીકાર,
For Personal & Private Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરત ભાગ ૨
પલ્લવ આઠમા
Jain Education Inter
કલ્પવૃક્ષની જેમ વાંછિત પૂરણ, આ સ* કાણુ કરશે ? આપની કૃપા તે મને હંમેશા યાદ આવે છે. હું જે ત્યાંથી બહાર નૌકળ્યા, તે મારાં માઠાં કર્મના ઉદયથી પ્રેરાઈને નીકળ્યા હતા, તેમાં આપને કાંઈપણુ દોષ દેવા જેવું છે જ નહિ. કર્મની ગતિ વિષમ છે. ત્યાર પછી દેશાંતરમાં ભમતાં ભમતાં જુદા જુદા સ્થાને રહેવાની વ્યગ્રતા, મનની અસ્તવ્યસ્તતા, અધિક અધિક વાત્સલ્ય કરતાં છતાં ઉપેક્ષા, પરાધીનપણું અનેઆપની રજા વગર ચાલી નીકળ્યા તેથી થતી શરમ-ઈત્યાદિ કારણેાથી આ ખાળકની તે સ્થળનાં અન્ન પાણી લેવાની ઈચ્છા વધી નહી. વળી કર્માનુસાર અનેાદકના સંબંધથી તથા ક્ષેત્ર સ્પર્શી ના યાગની પ્રખળતાથી હું અહીં આવ્યો. મગધાધિપ મહારાજની કૃપા વડે અહિં આનંદથી રહું છું. તમારી તેમજ શ્રેણિક મહારાજાતી પણ મારા ઉપર બહુ કૃપા છે.’ ત્યાર પછી પ્રદ્યોતરાજાએ મળધાધિપની પાસે જઈ જરા હસીને માથું ધુણાવીને કહ્યું કે-“ અહે ! વશીકરણ કરવાની તમારી કળા બહુ ઉત્તમ દેખાય છે, કે જેથી એ હાથ વડે છાયા કરીને રાખેલા અને રાજ્યના સાતે અંગેની ધુરાને ધારણ કરનારા કર્યા છતાં પણ આ ધન્યકુમાર અમને છેડી દઈને વગર એલાવ્યા તમારી પાસે આવીને રહ્યા છે, તેએ અમારા રાજયના અલંકાર મૂત હતા, તેને તમે કોઈ વિશિષ્ટ ઉપાયથી વશીકરણ પ્રયેગ વડે એવા વશ કરી લીધા છે કે જેથી તે અમારુ નામ પણ સ'ભારતા નથી, અને અડ્ડી' સ્થિર થઇને રહે છે, તે સ્વપ્નમાં પણુ ખીજે જવાની ઈચ્છા કરતા નથી, તેથી આમા તે તમારી કોઇ અદ્ભૂત કળા દેખાય છે. જે રાજા ડાખી અને જમણી બન્ને બાજુએ બુદ્ધિના નિધાન એવા અભયકુમાર અને ધન્યકુમારને રાખે છે તેને કાની ભાત હાય ? તેને કયા દુઃખની ચિંતા હોય? તમે તે બહુ મોટા ભાગ્યશાળી છે.
For Personal & Private Use Only
૩ ૮
www.jainellbrary.org
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ ૫લવ
68288888888888888888888888888889888
પ્રતરાજાનું આ પ્રમાણેનું કથન સાંભળીને મગધાધિપ બોલ્યા કે “સ્વામિન્ ! આપે જે કહ્યું તે બરાબર છે સાચું જ છે–તે પ્રમાણે જ છે. કારણકે આપે જ્યારે અભયને ત્યાં રાખ્યો ત્યારે આ ગામમાં જે ઉલ્લઠે અને ધૂર્તા હતા, તે બધા સજજ થઈને આખા નગરમાં વિડંબના કરવા લાગ્યા. એક ધૂર્તે તે કપટકળા તથા વચન વડે મને પણ ચિંતારૂપી ખાડામાં પાડે હતે. તેને જીતવાને કઈ સમર્થ નહતું. તે વખતે આ બુદ્ધિશાળીએ બહાર આવીને તે ધૂને પરાજય કર્યો અને મને નિશ્ચિત કર્યો આ એકે જ મારા રાજ્યની આબરૂ સાચવી. મેં પણ ઉપકારના મિષથી મારી કન્યા તેને આપીને
સ્નેહસંબંધ વડે તેમને બાંધીને રાખેલા છે, તે પણ વચમાં કેટલેક વખત સુધી મને તથા ધન કુટુંબાદિ સર્વને ત્યજી દઈને તેઓ કયાંક ચાલ્યા ગયા હતા તેથી આપને પણ મનમાં ઓછું લાવવા જેવું નથી. ત્યાર પછી કેટલેક વખત વહી ગયે, ત્યારે પાંચ કન્યા પરણીને મોટી વિભૂતિ સહિત અત્રે પાછા આવ્યા છે. ત્યારબાદ અભય પણ અત્રે આવે. તમારી સાથેના સ્નેહસંબંધની વાર્તા કઈ દિવસ પણ તેમણે મને કહી નથી. તેથી મહારાજે આજે એવી શિખામણ એને આપવી કે જેથી ફરીથી એવું ન કરે ! ” પ્રદ્યોતરાજાએ કહ્યું કે-“મગધાધિપ! હવે તે તેવું કરશે જ નહિ, જગતને વશીકરણ કરવામાં કુશળ એવા તમારા અને અભયકુમારના સંગતિના પાશમાં બંધાયેલા તે હવે બીજે કાંઈ (કયાંય) જશે જ નહિ એ મને ત્રણે યોગથી વિશ્વાસ છે.” આ પ્રમાણે સભામાં બેઠેલા પ્રદ્યોતરાજાએ તથા શ્રેણિકે ધન્યકુમારની પ્રશંસા કરી. અવસર થયો એટલે સભાજનને વિસર્જન કર્યો અને બને મહારાજાએ ધન્યકુમારને સાથે લઈને રાજ્યમંદિરમાં ગયા. અંદરના ભાગમાં રાજસેવકએ વિવિધ પ્રકારની સ્નાન, મજજન તથા ભેજનાદિ સામગ્રી તૈયાર કરી
队研院院認似网网双观观观观瓜院双双双双网院忍院网
Jain Education Intelsat
For Personal & Private Use Only
A
n
elibrary on
Page #427
--------------------------------------------------------------------------
________________
મો
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
અઠામો ૫૯લવ
૨ાખી હતી, તેનો ઉપભોગ લેવાની વિનંતી કરી એટલે તે બનેએ કન્યકુમાર તથા અલયકુમારની સાથે આ
નાન અને જજનની વિટનુસાર સહપાક અને ૯ પાક તલાદિથી મર્દન કરાવને પુપાદિથી સુગધી કરેલા શુદ્ધ પાણી વડે ૨નાન કર્યું. પછી દૂર દેશથી આવેલા અતિ , દૂભૂત તથા ભવ્ય એવા રેશમી વસ્ત્રો ધારણ કર્યો, સર્વ પ્રકારના અલંકારો પહેર્યા અને અનેક રાજ્યના સામતેથી પરિવહેલા તેઓ ભેજનમંડપમાં આવ્યા અને યથાયોગ્ય ઉત્તમ આસને ઉપર તેઓ બેઠા. પછી અઢાર પ્રકારના ભેદવાળી અનેક પ્રકારની સુખડીઓ તથા મીઠાઈ ઓ પીરસવામાં આવી. તે રસવતીને આસ્વાદ લઈને આચમન વડે શુદ્ધ થઈ મહેલના અંદરના ભાગમાં આવીને તેઓ સુખાસન ઉપર બેઠા. ત્યાં પાંચ પ્રકારના સુગધીવાળા તાંબુલના બીડાં લવીંગ અને એલચી સહિત આરોગીને મુખ શુદ્ધિ કરી સુખ શયામાં તેઓ સૂઈ ગયા. પછી યોગ્ય અવસરે શમ્યાન ત્યાગ કરી રાજસભામાં આવીને સિંહાસન ઉપર બેઠા. અને ગીત, ગાન કળામાં કુશળ અનેક પુરુષોએ કરેલા ગાયનાદિ સાંભળ્યા. ત્યાર પછી યોગ્ય અવસરે મોટા આડંબરપૂર્વક તેઓ રયવાડીએ આનંદ કરવા ગયા. તે સ્થળે અનેક પ્રકારનાં વિલાસે કરવા પૂર્વક પુષ્પના સમૂહની શોભા જોઈને, ઘોડાઓને ખેલાવીને આનંદ કરી મેટા આડંબરપૂર્વક પાછા ઘરે આવ્યા. સાયંકાળે પણ યથારૂચિ ખાનપાનાદિ લઈને રાતે ગંધર્વોએ ગાયેલા ગાયને સાંભળી સુખશામાં નિંદ્રા લેવા માટે સૂઈ ગયા. સવારે પ્રભાતિક રાગો વગાડતાં વાજીંત્રોના શબ્દો સાંભળીને નિદ્રાને ત્યજી દઈ, પ્રભાતનાં કૃત્યો કરીને ફરી રાજસભામાં આવ્યા. આ પ્રમાણે નવાં નવાં વસ્ત્રો, અલંકાર, વાહન, ગીત, વાજીંત્ર, અદ્ભૂત રસોઈ વગેરેની ગોઠવણીથી ઘણી ઘણી રીતે શ્રેણિક રાજાએ તેમને સત્કાર કરીને પરસ્પરની પ્રીતિલતામાં વૃદ્ધિ
欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧以安然度图
For Personal & Private Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
કરી, વળી હમેશા નિઃશલ્યપણે હૃદયમાં રહેલી ગુપ્ત વાર્તાઓ કહીને બંધાયેલી પ્રીતિને વિશેષત કરી. તેઓએ અન્યો અન્ય કઈ જાતને આંતર રહેવા દીધું નહિ. આ પ્રમાણે ઘણા પ્રકારની સેવા કરીને પ્રોતરાજાને પ્રસન્ન કર્યા, જેથી બનેનું એક રાજ્ય હોય તેમ બનેને બહું નેહસંબંધ થયો.
એમ ઘણા દિવસો વ્યતિત થયા ત્યારે પ્રદ્યોતરાજાને પોતાની નગરીએ જવાની ઈચ્છા થઈ. ગુપ્ત રીતે મને અત્રે લાવ્યા છે, તેથી હવે ઘેર જવું તે શ્રેષ્ઠ છે.” તેમ વિચારીને પ્રતરાજાએ શ્રેણિક રાજાને કહ્યું કે- “રાજન ! સજજનની સંગતિમાં જતા કાળની ખબર પડતી નથી. તમારે, ધન્યકુમારને તથા અભયકુમારને વિરહ કોણ છે? પણ શું કરું? ઉજજયિનીનું રાજ્ય સુનું પડયું છે, કેઈને સોંપીને આવ્યો નથી, વળી છળ વડે હું અત્રે લવાયેલ છું, તેથી લકે પણ અનેક પ્રકારની વાત કરતા હશે. તેથી હવે આપ રજા આપે, કે જેથી હું સ્વદેશમાં જાઉં.” આ પ્રમાણે રજા માગ્યા છતાં શ્રેણિક અને અભયકુમારે આગ્રહ કરીને કેટલાક દિવસ સુધી તેમને વધારે રાખ્યા. ફરી વાર પ્રતરાજાએ જવાની રજા માગી, ત્યારે શ્રેણિકે જવાની તૈયારી કરાવી, અનેક હાથી, તુરંગમ, રથ, આ ભૂષણ તથા વસ્ત્રાદિક આપીને તથા વિવિધ પ્રકારના જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલા પદાર્થો ભેટ ધરીને તેમને સંતોષી મટા આડંબર પૂર્વક જવાની રજા આપી. ધન્યકુમારે પણ પ્રથમ કઈ વખત નહિ જોયેલા તેવા વસ્ત્ર તથા અભૂષણ ભેટ ધર્યા. ત્યારબાદ પ્રદ્યોતરાજા ધન્યકુમાર તથા અભયકુમારનાં ગુણોનું વર્ણન કરતા રાજગૃહીથી નીકળ્યા શ્રેણિક, ધન્ય, અભય વગેરે ઘણા રાજસેવકો તથા નગરજને વળાવવા માટે કેટલીક ભૂમિ સુધી સાથે ગયા. તે સ્થળે અભયકુમારે પોતે કરેલ દંભરચનાના અપરાધની ફરીથી ક્ષમા માગી. આંખમાં આંસુ
ક
૦
Jan Education Interational
For Personal & Private Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આમે પહેલવ
લાવીને પ્રદ્યોતરાજા ખેલ્યા કે મને તે તારો દંભરચનાને પ્રકાર સુખ માટે થયે, પણુ હવે તારા વિયોગ દુ:ખ માટે થાય છે. ” અભયકુમારે તે સાંભળીને કહ્યું કે-“ સ્વામિન ! ફરીથી હુ આપના ચરણારવિંદના દન કરવા માટે જરૂર આવીશ. મને પણ આપ પૂજયના ચરણનો વિસ્તુ બહુ દુષ્કર લાગે છે, પણ હું શું કરુ? રાજ્યના ભારથી દબાયેલા હું બહાર નીકળવા સમથ થઈ શકતે નથી, તેથી સેવક ઉપર વિશેષ કૃપા રાખજો.” આ પ્રમાણે પરસ્પર સ્નેડ દેખાડતા અને નમસ્કાર કરતાં મહુ સૈન્યના પરિવાર વડે પરિવરેલા પ્રદ્યોતરાજા ઉજ્જયની તરફ ચાલ્યા, કેટલેક દિવસે ક્ષેમકુશળ તે ઉર્જાચની પહોંચ્યા. ભવ્યદિવસે તેઓએ મહાત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યાં. તે દિવસથી શ્રેણિક અને પ્રદ્યોતરાજા વચ્ચે પરસ્પર પત્ર લખવા, કુશળ સમાચાર પૂછાવવા, યથાવસરે ભેટ મેકલવી વગેરે સ્વજન સંબંધીને લાયક સંબધ બંધાઈ ગયા. પોતપેાતાના રાજ્યમાં અને ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યા.
ધનસારના અધિકાર
કૌશાંખીમાં ત્રણ પુત્રો સહિત યનસારને રાખીને ધન્યકુમાર નીકળ્યા હતા. તેના બાકી રહેલ અધિકાર હવે વર્ણવવામાં આવે છે.
રાજગૃહીમાં ધન્ય અને અભયકુમાર હમેશા અધિક પ્રેમ વડે ત્રણ વર્ગ (ધર્મ, અર્થ, કામ) ને સાધતાં સુખેથી કાળ પસાર કરતા હતા. હવે કૌશાંબીમાં ધન્યકુમારના ત્રણે ભાઈ એ ધન્યકુમારે મેળવેલ
For Personal & Private Use Only
防烧烧烧烧网BRA WADD!
* હર
www.jainelltbrary.org
Page #430
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલ્લવ આઠમા
Jain Education Intematio
તથા આપેલ પાંચશે ગામમાં બહુ કઠણુ અભાગ્ય રેખા હોય તેમ પેાતાની આજ્ઞા સ્થાપન કરવા લાગ્યા. તે વખતે શિનના ગૃહની દૃષ્ટિની જેમ તેની આજ્ઞામાં રહેલા ગામોમાં ભાગ્યહિનપણાથી ખીજા ગામામાં વરસાદ થાય તે પણ થતા નહિ, ભાગ્યયેાગ સીધા હોય ત્યારે જ ઇપ્સિત મેઘવૃષ્ટિ થાય છે.” તેવી સ્થિતિ થવાથી તે ગામમાં રહેવાવાળા કેટલાક લોકો વરસાદના અભાવને લીધે પેાતાની આજીવિકા ચલાવવા માટે તથા પોતાના ચતુપદ (ઢાર) વગેરેની આવિકા માટે જેવી રીતે ફળરહિત વૃક્ષેાને છેડી દઇને પ`ખી અન્ય વૃક્ષમાં વાસ કરવા જાય તેવી રીતે બીજા ખીજા ગામેામાં જવા લાગ્યા. ઘાસ તથા ધાન્યના ક્ષય થવાથી ઉદરપૂતિના અભાવે જેવી રીતે સરોવરમાં પાણીના અભાવે માછલાં વગેરે જળચર જીવા મરી જાય છે, તેવી રીતે હાથી, અશ્વાદિક પશુઓ કઈ ક્ષુધાથી, કોઈ, તૃષાથી, કોઇ દુષ્કાળમાં ઉત્પન્ન થયેલા રાગાદિકથી મૃત્યુ પામવા લાગ્યા. ‘પૂ` સંચિત સુકૃત સિવાય સ`પદાનું રક્ષણ કરવાને કોઈ સમથ નથી.’ સેવકે પણ આવકા નહી મળવાથી તેમને છેડી દઈને બીજે ચાલ્યા જવા લાગ્યા. દુષ્કાળા પડવાથી ક્ષુધાતુર થયેલા જિલ્લાદિકાએ તે ત્રણે ભાઇએની આજ્ઞામાં રહેલા સગામા લુટવા માંડયા. આ પ્રમાણે ગામાને લુંટાતા સાંભળીને કોઈપણ સાવાડ તે રસ્તે પોતાના સાથ લઈને નીકળતા નહિ. કેઇની પણ અવરજવર-ગમનાગમન બંધ થતા લોકો કોની સાથે ક્રયવિક્રય (વ્યાપાર) કરે ? તેથી વ્યાપારીઓ પણ તેના ગામડા છેડી ને બીજી મોટી નગરીઓમાં જવા લાગ્યા. કેટલાક રાતે ખાતર પાડીને ભિલે ઘર લુંટતા હતા, તે ભયથી તેના ગામા છેડી દઇને ખીજે નાસી જવા લાગ્યા. કેટલાક સામાન્ય વના ગરીબ માણસો મજૂરી કરીને આજીવિકા ચલાવનારા હતા. તેની પાસે વ્યાપારીના અભાવે
For Personal & Private Use Only
ક ૭૩
*www.jainellbrary.org
Page #431
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ આમા 18
250228 229 230 2股股
Jain Education Inter
મજૂરી કાણુ કરાવે ?
તેથી તેઓ પણ ગામ છોડી નાસી જવા લાગ્યા. આ પ્રમાણે નિર્ભાગ્યના ચેાગથી તે સંપૂર્ણ` નિધન થઈ ગયા, એટલે તે વિચારવા લાગ્યા કે, “ આપણે કૌશાંખીમાં શતાનિક રાજા પાસે જઈને સૌન્ય લાવી ભિલ્લુદીકને શિક્ષા કરીએ, કારણકે અહીંથી જતી વખતે ધન્યકુમારે તે રાજાને કહ્યું છે કે-“ મારા ગામોનુ તથા મારા કુટુ'બીનેાનુ' આપત્તિમાં આપ રક્ષણ કરજો અને સહાય આપો.' તે હેતુથી તેની પાસે જઈ કિસત સડાય લાવીને સુખેથી રહીએ.” આ પ્રમાણે વિચારીને કૌશાંબીમાં જવાને તેઓ તૈયાર થયા. તે જ દિવસે તે નગરમાં રાત્રિએ અકસ્માત્ અગ્નિના ભય ઉત્પન્ન થયા, પ્રબળ વાયુથી પ્રેરાયેલ તે અગ્નિને સમાવવાને કોઈ સમથ થયું નહીં. તે અગ્નિના ઉપદ્રવથી તેના પિતાના ઘરમાં રહેલ સવ વસ્તુએ ભસ્મસાત્ થઈ ગઈ, ઘરમાંથી કાંઈ પણ નીકળી શકયું નહી, માત્ર ઘણી મહેનતે ધનસાર અને તેની પત્ની બન્ને જણા શરીર ઉપર પહેરેલા વસ્ત્રસહિત જીવતાં બહાર નીકળ્યા. કોઈના મુખથી સવારે આ વાત સાંભળીને તે ત્રણે જણા ત્યાં આવ્યા તે સર્વે રાજમહેલ અને નાનામોટા બધા આવાસેાખળીને રાખ થઇ ગયેલા તેઓએ જોયા, તેજોઈ ને તેઓ બહુ ઉદ્વેગ પામ્યા, પરસ્પર એકબીજાના માં સામુ જોતાં તેએ નિ:શ્વાસ મૂકવા લાગ્યા. આ પ્રમાણે મનમાં દુ:ખ ધારણ કરતાં તેઓ તરફ જોઈને તેના પિતાએ કહ્યું કે- પુત્રો ! હવે તો બહુ થયું. પાપના ઉદયથી આજે આ બધું ભક્ષ્મસાત થઈ ગયુ. તેથી હવે શુ કરવું ? જેના ભાગ્ય થકી અચિ ંતિત રીતે પણુ જંગલમાં માંગલ થતું તે ધન્યકુમાર તેા ઘર ભરેલું મૂકીને ચાલ્યા ગયા, તે હાત તેા આવું થાત નહિ.” આ પ્રમાણે પિતાના મુખથી ધન્યની લાઘા
For Personal & Private Use Only
淨爐淨爐KBBBBBB 烧
- ૭૪
I www.jainellbrary.org
Page #432
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવા
મે
四忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍因
સાંભળીને તેઓને ક્રોધ ઉત્પન્ન થયા અને કાર વચને વડે વૃદ્ધ પિતાને તિરસ્કાર કરતાં તેઓ છેલ્લા કે - અહો ! જાણ્યું ! જોયું ! હજુપણ તેના ઉપર તમારે તેને તે જ મમત્વ છે. જો તે તમારે ગુણવાન પુત્ર હતું તે તે તમને મૂકીને શા માટે ચાલ્યો ગયે ? તમારી કૂતનતા પણ જેવાણી. ભરણ પિષણ તે હજુ અમે કરીએ છીએ, છતાં પ્રતિક્ષણે સ્વેચ્છાચારી એવા તેની પ્રશંસા કર્યા કરે છે. અરે ! તમારે દ્રષ્ટિરાગ અને તમારી ધૃષ્ટતા કેટલી છે?” આ પ્રમાણે ઘણા કડવા શબ્દોથી તેની નિર્ભત્સના કરી, પછી કેટલાક દિવસો એવી સ્થિતિમાં વ્યતિકમાવ્યા (પસારકય) અને સ્ત્રીઓનાં ઘરેણુ વગેરે વેચીને નિર્વાહ કરવા લાગ્યા. તેમ કરતા ધીમે ધીમે જે કાંઈ હતું તેમાંથી પણ ખવાઈ ગયું કાંઈક પડી ગયું કાંઇક ભૂલાઈ ગયું, તથા ભેયમાં દાટેલું પૃથ્વરૂપ (માટી) બની ગયું. આ પ્રમાણે થતાં રાજ્ય અને બળ નષ્ટ થવાથી એક રાત્રે સેંકડો ભિલ્લેએ એકઠા થઈને તેઓના ઘર ઉપર ધાડ પાડી. તેઓ બાકી રહેલા બધાં વસ્ત્રા ભૂષણે લૂટી લઈને ચાલ્યા ગયા. તેથી તેઓ ધનવગરના તથા કપડા વગરના થઈ ગયા. “ આ સંસારમાં જેટલા દિવસ સુધી પુણ્યને ઉદય રહે ત્યાં સુધી જ મનુચ અદ્ધિ પૂર્ણ રહે છે પણ પાપને ઉદય થતાં અક્ષણમાં જ સર્વ કૃદ્ધિને નાશ થઈ જાય છે.” જેવી રીતે પાણીથી ભરવાની ઘડી સાઠ પળ સુધી ભરાય છે, પણ પછી એક ક્ષણમાં ખાલી થઈ જાય છે, તેવી જ રીતે સાંસારિક ઋદ્ધિનું પણ સમજવું
天终坚巫医欧欧欧欧您欧欧欧欧欧欧腔医BREE
એક દિવસે આજીવિકાના ઉપાય કાંઈપણ રહ્યાં નહિ, ત્યારે ઘરમાં તે ત્રણે બંધુઓ આમતેમ શોધવા લાગ્યા. શોધતાં શોધતાં એક વીંટી હાથમાં આવી, તે વેચીને તેઓ ત્યાંથી આજીવિકા માટે કુટુંબ સહિત
કે ૭૫
For Personal & Private Use Only
w.jainelibrary.org
Page #433
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમે પલવ
નીકળ્યા, અને માલવદેશમાં ગયા તે સ્થળે કઈ કૃષિકારને ઘેર કામ કરવા રહ્યા અને નિર્વાહ કરવા લાગ્યા ત્યાં રહેતાં કાઈક ધન મળ્યું તેથી તેઓ પિતે જ કૃષિકર્મ કરી ધાન્ય ઉપજાવવા લાગ્યા. પછી નિર્વાહ થાય તેટલું ધાન્ય ઘરમાં મૂકીને બાકી રહેલા ધાન્યની ગુણે ભરી બળદ ઉપર લાદીને એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર તેઓ ભમવા લાગ્યા. પણ નિર્ભાગ્યપણુથી ધારેલ લાભ મળે નહિ. વધુ લાભને ઈચછતા તેઓ ફરતા ફરતા મગધ દેશમાં રાજગૃહી નગરીએ આવ્યા. તે નગરમાં ચતુષ્પથમાં ધાન્યની ગુણો ઉતારીને અનાજને બજાર શેધવા લાગ્યા. ત્યાં પણ અનેક દેશોમાંથી અનાજ વેચાવા આવેલ હેવાથી ધાન્ય સોંઘુ થઈ ગયું છે તેમ સાંભળીને તેઓ નિરાશ થઈ ગયા નિભંગીને નસીબે સર્વત્ર અવળું જ થાય છે” કહ્યું છે, કે.........
ISISAGBAGSSSB 88888888888
RSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSAI
अन्यद्विचिन्यते लोकभवेदन्त्यदभाग्यत । कणे वसति भूषार्थोत्कीर्णे दरिद्रीणां मल ॥
“કો જેમાં બીજે વિચાર કરે છે તેમાં અભાગીને બીજુ જ થાય છે. શુભા માટે વીંધાયેલા કાન દરિદ્રીને મેલ એકઠો કરવા માટે થાય છે.”
જ્યાં ભાગ્યહીન જાય છે ત્યાં આપદા પણ તેની સાથે જ જાય છે, કહ્યું છે કે.....
Jain Education Inter!
For Personal & Private Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
$29232
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
ÖWEB2%25AA%2CGB8D8%ASÉSSAGESSAGES
छित्त्वा पाशमपास्य कूटरचनां भक्त्वा बलाद् वागुरां पर्यन्ताग्निशिखाकलापजटिलाद निः मृत्य दूरं वनात । व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन् मृग :
कुपान्त : पतित : करोति विमुखे किं वा विधौ पौरूप ॥ ટ રચનાથી નાખેલ પાસ છેદીને તથા જોરથી નાખેલી જાળ તેડીને મૃગલે ત્યાંથી નાસી છૂટયે, તેવામાં તે ઘણા સમૂહવાળી અગ્નિના ઝપાટામાં આવી પડે, ત્યાંથી પણ નીકળીને અતિ દૂર વનમાં તે ગયે, ત્યાં કઈ પારધીએ તેને તીર માયું, તેમાંથી પણ બહુ શીધ્ર (જી) ગતિથી દેડીને તે બચી ગયો તેવામાં તે મૃગ કૂવામાં પડશે. જ્યારે વિધિ વિપરીત હોય ત્યારે પુરુષાર્થ શું કામ આવે છે ? ”
પછી ભગ્નાશ (નિરાશ) થઈને તેઓ ધાન્ય વેચવા બેઠા, પણ કોઈની સાથે ભાવની સરખાઈ આવ નહિ, તેથી માર્ગમાં ધાન્યની ગુગને સમૂહુ ઉત્સાહ વિનાના તેઓને આમતેમ પડી રહ્યો. તેવામાં વિવિધ પ્રકારના વાજી જેની આગળ વાગી રહ્યા છે, ઓસપાસ પાયદળ અને ઘોડેસવારે વીંટળાઈ ગયેલા છે, બંદીજને અનેક રીતે જેની બીરૂદાવલી બેલી રહ્યા છે તેવી સ્થિતિમાં રથ ઉપર બેસીને નૃપસભામાં જઈને ધન્યકુમાર તે રસ્તે નીકળ્યા, તે વખતે આગળ ચાલતા સુભટોએ તેના અશ્વન ગતિમાં ખલના થવાની શંકાથી આમતેમ પડેલી ગુણોને એક સ્થાને ગોઠવવા માટે તથા માર્ગની સરળતા થવા માટે
GB8DECEMB3%8328938288888
७७
Jan Education Intema
For Personal & Private Use Only
wwjainelibrary.org
Page #435
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
લાકડી વડે પ્રેરાતા, લક્ષમીને નાશ થઈ જવાથી ભારહિત થયેલા અને દુદર્શાને પામેલા પિતાના ભાઈએને બીકથી અતિશય ઉતાવળા ગુણોને ફેરવતા ધન્યકુમારે દીઠા. તેમને દેખીને “આ શું ? ? એમ સંભ્રમમાં પડીને તે વિચારવા લાગ્યા કે “ અરે ! આ મારા બંધુઓને રાજ્ય, ધન, સુવર્ણ, રૂપુ વગેરે નવે પ્રકારના પરિગ્રહથી ભરેલા ઘરે સાથે પાંચશે ગામના અધિપતિપણા સહિત અનેક સામંતો, સુભટો, હાથી, ઘોડા, પાયદળ વગેરેથી સેવાતા મૂકીને હું આવ્યો હતે. અરે શું ! આટલા દિવસની અંદર જ તેઓની આવી સ્થિતિ થઈ? આ કેમ સંભવે? અથવા તે કર્મની ગતિ વિચિત્ર છે! દઢ રસથી બાંધેલા પૂર્વે કરેલા કર્મના ઉદય ફેડવાને કઈ સમર્થ નથી, એવું જિનેશ્વર ભગવંતનું વચન કેઈ દિવસ અન્યથા થતું જ નથી, બીજાઓએ પણ કહ્યું છે કે...
B8B2%%B8%9925888888888888888888
कृतकर्म क्षया नास्तिः कल्पकाटि शतैरपि ।
अवश्यमेव भोक्तव्य कृत कम शुभाशुभं ॥ કડો કપ જાય તે પણ કરેલા કર્મને ક્ષય થતો નથી, શુભ અથવા અશુભ જે કાંઈ કર્મ કર્યા હોય તે અવશ્ય ભોગવવાં જ પડે છે.” આ ચક્રવર્તાદિકોએ પણ વિવિધ પ્રકારની દુર્દશા અનુભવી છે. તે આની તે શી વાત? આ પ્રમાણે ચિંતવીને વળી વિચારવા લાગ્યા કે-“અરે ! હું આવા સાંસારિક સુખથી પરિપૂર્ણ છું, અને મારા
ક
૭૮
Jain Education Intemarex
For Personal & Private Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
આઠમા
પલ્લવ
Jain Education Intematont
બંધુએ તથા તેમની પત્નીએ આવી દુર્દશા અનુભવે તે હું કેવી રીતે જોઈ શકું ? ” આ પ્રમાણે અંતરમાં રહેલા ભક્તિભાવથી તેણે સેવકોને કહ્યું કે અરે સેવકો ? આ પરદેશી વ્યાપારીઓને મારશે નહિ, તેને અમારે ઘેર પ્રીતિપૂર્વક લઈ આવજો” તે પ્રમાણે કહીને ઘેાડા ઉપર બેઠેલા તે સ્વગૃહ તરફ ચાલ્યા ગયા. પછવાડેથી સેવકાએ તેને કહ્યું કે અરે પરદેશીએ ! અમારા સ્વામીને ઘેર તાકીદે ચાલેા, અમારા સ્વામીએ હુકમ કર્યાં છે કે તમને તેમને ઘેર લઈ જવા.” તે સાંભળી તે ભયભીત થયા અને ખેલવા લાગ્યા કે “ અરે! આ વળી અમને ઘેર લઈ જઈને શું કરશે ? ” સેવકોએ તેમને કહ્યું કે “ અરે ! ભય ધરશો નહિ, અમારા સ્વામી ઘરે આવેલાને કોઈ વખત દુ: ખ આપતા જ નથી, તે તે તેનું દુ:ખ હાય તે કૂંડી નાખે છે.” આ પ્રમાણે કહ્યા છતાં પણ તેએ શકાતા શકાતા ધન્યકુમારને ઘેર ગયા. સેવકો તેમને સભાસ્થાનમાં લઈ ગયા, અને તેઓએ વિજ્ઞપ્તિ કરીને કહ્યું કે સ્વામીના હુકમ અનુસાર આ સર્વને અમે અત્રે લાવ્યા છીએ. તે સ` આપને પ્રણામ કરે છે.” ધન્યકુમારે તેમના તરફ જોઇને કહ્યું કે “ અરે વ્યાપારીએ ! કયા દેશમાંથી તમે આવા છે?” તેઓએ કહ્યું કે “સ્વામિન્ ! અમે માલવ દેશમાં રહીએ છીએ, આજીવિકાની પ્રાપ્તિ માટે ગામ(ઘઉં)ની ગુણા ભરી બળદ ઉપર લાદીને અહીં આવ્યા છીએ. પરંતુ અહીં' તે ધાન્ય સાંઘુ છે, તેથી લાભ થતા નથી, પણ ખાટ જાય છે. ’ ધન્યકુમારે પૃયુ` કે પ્રથમથી જ તમારે માલવદેશમાં વાસ છે, કે બીજા કોઈ દેશમાં રહેતા હતા.” તેઓએ કહ્યુ કે “ અમે મૂળ તો ખીજા દેશના રહેવાસી છીએ માત્ર ઉદરવૃત્તિ માટે જ ત્યાં હતા.” ધન્યકુમારે પૂછ્યું કે પહેલાં કયાં રહેતા હતા ? ” તેઓએ કહ્યુ કે–“ સ્વામિન ! કની ગતિની
આવ્યા
For Personal & Private Use Only
防火防烧烤烧防腐防
૭૯
- w.jainellbrary.org
Page #437
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત
ભાગ-૨
પહેલવ આઠમ
SSSSSSSSSSSSSSSSSSSSB2S2O SESSAGES
શી વાત કરીએ? જ્યાં ઉદરવૃત્તિ થાય તે જ સ્વદેશ ગણવો.” ધ પૂછયું- તમારા માતાપિતા જીવે છે?” તેઓએ કહ્યું કે “હા, જીવે છે.” ધન્યકુમારે પૂછયું કે-“તેઓ કયાં છે?” તેઓએ કહ્યું કે જે ગામમાં અમે રહીએ છીએ, તે ગામમાં અમારા માબાપ અને સ્ત્રીઓ પણ છે, અમારી સાથે નથી.” ધન્યકુમારે વિચાર્યું કે-“અરે ! જુઓ ! દારિદ્રયના દુઃખથી પીડાયેલા એવા ત્રણે બંધુઓ પ્રત્યક્ષ પાસે ઊભેલા એવા મને પણ ઓળખતા નથી, ઉલટા મારાથી ભય પામે છે.” પછી ધન્યકુમાર ઊભા થયા અને મોટા બંધુઓને આગળ કરી પ્રણામ કરીને કહ્યું કે-“શું મને ન ઓળખે ? તમારે નાનો ભાઈ ધન્યકુમાર.” તે પ્રમાણે કહીને તેમને ઘરમાં લઈ ગયા. સેવકોએ તેમને અભંગ, સ્નાન, મજજનાદિક કરાવ્યા, અતિ અદ્ભુત એવા વસ્ત્રાલંકાર પહેરાવ્યા, મોટાભાઈઓને આગળ કરીને હર્ષ પૂર્વક વિનય સહિત યાચિત સ્થાને બેસી વિવિધ પ્રકારની અદ્ભુત રસોઈ સૌ સાથે જમ્યા. પછી આચમન કરીને, ઘરના અંદરના ભાગમાં જઈ ભવ્ય આસન ઉપર તેમને બેસાડી પંચસુગધીયુક્ત તાંબુલાદિક આપી, અતિ સત્કારપૂર્વક હાથ જોડીને કૌશાંબી છોડી ત્યારથી માલવદેશમાં આવ્યા, ત્યાં સુધીનું સર્વ સ્વરૂપ પૂછયું, એટલે તેનું ગામ લુંટાયા વગેરેની સર્વ હકીકત તેઓએ યથાસ્થિત કહી બતાવી તે બરાબર સાંભળીને પછી ધન્યકુમારે તેઓને કહ્યું કે “ અરે વડીલ બંધુઓ ! હવે પૂર્વે અનુભવેલું દુઃખ સંભારશે નહિ, ચિત્તની પ્રસન્નતાથી અને સુખેથી રહે. આ લક્ષ્મી, આ ઘર, આ અ, આ બળદે, આ રથે, આ ગામ (સેવક) તે બધા તમારા જ છે, હું પણ તમારે અનુચર છું, તેથી જે ઈચ્છા આવે તે ગ્રહણ કરે, કારણ કે જે લક્ષ્મી બંધુઓના ઉપભેગમાં ન આવે, તે લક્ષમી વખણાતી નથી. ભરતી વેળાએ ઘણું જળ સમુદ્રમાં
Jain Education Inter!
For Personal & Private Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આઠમ પલવ
આવે છે, પણ કાંઠા ઉપર રહેલાને કશા ઉપયોગમાં આવતું નથી, તેવી રીતે ભાઈઓથી જે લક્ષમીને ઉપગ લેવાતા નથી. તે લક્ષ્મી નિરર્થક છે. મેરૂની સુવર્ણસંપત્તિની જેમ મળેલી લક્ષમી મને પસંદ નથી, કે જે લક્ષ્મી લાંબા કાળ સુધી આસપાસ ફરનાર મિત્રને પણ ઉપકાર કરનારી થતી નથી, કેઈના ઉપગમાં આવતી નથી, તેથી હે પૂજ્ય બંધુઓ ! મારા ઉપર કૃપા કરો, તમે અહીં રહે, અને આ લક્ષ્મી દાન તથા ભેગ વડે ઈચ્છાનુસાર વાપરીને સફળ કરો. આ બાળકની તે ઈચ્છા પૂર્ણ કરે.” આ પ્રમાણે વિનય તથા ભકિતગર્ભિત ધન્યની વાણી સાંભળીને માનદૃષથી દોષિત થયેલા તથા ઈષ્યથી જવલિત અંતઃકરણવાળા તેઓ બેલ્યા કે-“ભાઈ ! અમે લઘુ ભાઈના ઘરમાં રહેવા ઈચ્છતા નથી, કારણ કે નાના ભાઈને ઘરમાં રહેવાથી અમારી મોટાઈમાં ખામી આવે. શું સૂર્ય શુકના ઘરમાં વાસ કરે તો હલકે કહેવાતું નથી? તેથી બાપનું ધન વહેંચીને અમને આપે, એટલે અમે જુદું ઘર લઈને ત્યાં નિવાસ કરીએ.” આ પ્રમાણેની તેમની વાણી સાંભળીને વિવેકી અને સરળ આશયવાળા ધન્યકુમાર પિતાના મૂળ શુદ્ધ એવા સેંકડો ગુણને નહિ છેડતાં બોલ્યા કે- જે તમારું અંતઃકરણ તેમજ ખુશી હોય તે બહુ સારું. મારે તે તમારી આજ્ઞા પ્રમાણુ જ છે.” આ પ્રમાણે કહીને ભંડારીને બેલાવીને આજ્ઞા કરી કે- આ ત્રણે પૂજ્ય વડીલબંધુઓને દરેકને ચૌદ ચૌદ સુવર્ણ કેટી આપ. તે સાંભળીને તેણે કહ્યું કે “બહુ સારું સ્વામી આજ્ઞા મારે પ્રમાણ છે.” તે પ્રમાણે કહીને તથા પ્રણામ કરીને તે ત્રણેને ભંડારીએ કહ્યું કે–“ આવે, પધારો, સ્વામીની આજ્ઞાનુસાર ચૌઢ સુવર્ણકટી તમને આપું.” તેથી તેઓ ધન ગ્રહણ કરવા ભંડારીની સાથે ચાલ્યા, તે વખતે જે સમાજને પરિજને
'
Jain Education Intematonal
For Personal & Private Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
અઠા પલવ
BE%8E%E8%88888888888888888888888
તથા અન્ય લેકે ત્યાં બેઠેલા હતા, તે ધન્યના ગુણેથી તથા બંધુઓના દ્વેષથી ચિત્તમાં ચમત્કાર પામ્યા અને હાથ ઉંચા કરીને વાદીર્વાદની જેમ પરસ્પર બેલવા લાગ્યા કે–એક તરફ ત્રણે બંધુઓનું માત્સર્ય તથા નિર્ધનતાના કંઘની કેટીનું તથા બીજી બાજુ ધન્યકુમારના બંધુનેહ તથા ઉદારતાના કંઠની કેટીનું પ્રમાણુ કરો. આ જગતમાં પિતાના અગર પારકું ધન ગ્રહણ કરવાને તે સર્વ ઇચછે છે, તેવા તે ઘણા હોય છે, પરંતુ જેઓ પિતાની ભુજાના બળથી ઉપાર્જન કરેલ પ્રભુત ઘણુ દ્રવ્ય દુશ્મનને પણ આપી દે છે તેવા અને બહ દુર્લભ હોય છે તેવા માણસો દેખવા મુશ્કેલ છે.” હવે ધન્યની આજ્ઞાથી ભંડારીએ ત્રણે બંધુને પ્રત્યેકને ચૌદ ચૌદ કેટી સુવર્ણ મહોરો આપી. તે લઈને તેઓ બહાર નીકળતા હતા, તેવામાં હાથમાં મુગર ધારણ કરેલા તે ધનના અધિષ્ઠાયિક દેએ વીર સુભટો ચોરને રોકે તેવી રીતે દ્વારમાં તરત જ તેમને રોક્યા અને પ્રત્યક્ષ થઈને બેલ્યા કે “અરે નિર્ભાગ્ય શેખર ! અરે દુને ! અરે મૂ! પુયવંત એવા ધન્યકુમારનું આધન તમે ભેગવવાને લાયક નથી. આ લદ્દમીને ધન્યઆત્માવાળો ધન્યકુમાર જ યથેસિત ભક્તા છે, જેવી રીતે સર્વ તરંગોને ભોક્તા સમુદ્ર જ હોય તેવી રીતે આને તે ભક્તા છે, બીજે કેઈ નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-પ્રબળ પૂણ્યવંત હોય તેનાથી જ લક્ષમી ભગવાય છે તે પ્રસિદ્ધ છે.” ને તમે તેની સેવામાં તત્પર થઈ તેના પુન્યની છાયા નીચે રહેશે તે ઈચ્છિત સુખ મેળવશે, પણું ધન લઈને જુદા ઘરમાં રહી સ્વેચ્છાએ ધન ભેગવએ એવી તમારી ઈચ્છા થશે તે તે સંપૂર્ણ થાય એવો દિવસ તે આવ્યું નથી ને આવવાનું પણ નથી. અરે જડ બુદ્ધિવાળા મર્માએ ! ચાર વાર અમિત ખૂબ ધન મુકીને તમને આપી દઈને તે ચાલ્યા ગયે, પછી તે ધન જેણે ભગવ્યું ? હજુ પણ તમને
Jain Education Internal
For Personal & Private Use Only
Www.jainelibrary.org
Page #440
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
આમા
પહેલવ
ATTEN
શિખામણુ મળી નથી ! આ સંતપુરુષોમાં શિખર સમાન ધન્યકુમાર તમે અપરાધ કર્યાં છે છતાં પણ તેનું સૌજન્ય મૂકતો નથી, છતાં તમે કૃતઘ્નીએમાં અગ્રેસર અને નિજ છે કે ધન્યકુમારે કરેલા સે’કડા ઉપકારોને ખીલકુલ ભૂલી જામે છે, પણ જો તમારે સુખની ઇચ્છા હોય તે તેની પાસે રહી તેની સેવા કરો, તે જ તમારું શ્રેય થશે.”
આ પ્રમાણેના દ્રવ્યના અધિષ્ટાયિક દેવાનાં વચનો સાંભળીને તેમને પ્રતિબંધ થયા, અને તે ધન મૂકી દઈ ને પાછા ફરી તે ઘરમાં ગયાં, અને ધન્યકુમારને કહેવા લાગ્યા કે− વત્સ ! તું જ ખરા ભાગ્યવંત છે, તું જ ખરો નિધિ છે, અમે તે નિર્ભાગીમાં અગ્રણી છીએ, આજે દેવતાના મુખથી ઉપદેશ સાંભળી અમને પ્રતિધ થયા છે. અરે જગન્મિત્ર ! અત્યાર સુધી માસથી ઘેરાયેલા અમે એ અંધકારથી ઘેરાયેલા પક્ષીઓ સૂઈના મહિમા ન જાણે તેમ તારો મહિમા જાણ્યા નહિ. હું બધુ ! શરદઋતુના ચંદ્ર `ખની સાથે ખદ્યોતનાં બચ્ચાં જેમ હરીફાઈ કરે તેમ નિર્ભાગી એવા અમે તારી સાથે નકામી સ્પર્ધા કરી. બુદ્ધિ, વિવેક તથા પુન્યરહિત એવા અમેએ અંતરમાં અભિમાન વધી જવાથી કુળના કલ્પવૃક્ષ જેવા તને એળખ્યા નહિ. ચિંતામણિને કાચના કટકા તુલ્ય ગણ્યા. આ સર્વ અમારા અજ્ઞાનના વિલાસને તારે ખમવે. તું તે ગુણરૂપી રત્નાના સમુદ્ર છે, અમે તે ખાબોચીયા જેવા ક્ષુલ્લક છીએ. અત્યાર સુધી તારી સાથે અમે જે જે પ્રતિકૂળ વતન કયું, તે સ'ભારતાં અમને બહુ શરમ આવે છે અને તારી પાસે મેહું શું દેખાડીએ એમ થાય છે.” આ પ્રમાણેના તેના
For Personal & Private Use Only
* ૮૩ www.airnellbrary.org
Page #441
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
વચનો સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક કહ્યું કે-“અરે ! તમે મારા વડીલે છે. હું તે તમારા અનુચર તુલ્ય છું આટલા દિવસ સુધી મારા ‘જ દુષ્કર્મને ઉદય હો, કે જેથી આપની કૃપા મારા ઉપર નહતી. હવે આ બાળક ઉપર આપની પ્રસન્નતા થઈ, તેથી મારા સર્વે મનવાંછિત સફળ થયાં, હવે મારે કાંઈ પણ ઉણપ રહી નહી. આ ધન, આ ઘર, આ સંપત્તિ બધી તમારી જ છે, હું પણ આપની આજ્ઞાનું પાલન કરનાર છું, તેથી આ ધનને ઈચ્છાનુસાર દાન, ભેગ, વિલાસાદિકમાં ઉપયોગ કરે, અહીં કાંઈ પણ ન્યુનતા નથી, તેથી તમારા મનમાં જરા પણ શંકા લાવશે નહિ.”
આઠમો પલ્લવ
WEBDASA888888888888888888888888
આ પ્રમાણે વિનયપૂર્વક મિષ્ટ વચનો વડે તેને સંધ્યા , તેઓ પણ મત્સર રહિત થયા, અને ચિત્તની પ્રસન્નતાથી દાન અને ભેગમાં ધનનો વિલાસ કરવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમાર મોટાભાઈએને માલવમંડળમાં પિતાના નિવાસના ગામનું નામાદિક પૂછીને પિતાના વિશ્વાસવાળા પ્રધાન પુરુષને અનેક રથ, અશ્વ, પાયદળ, વગેરે પરિવાર સહિત ત્યાં મોકલ્યા. તેઓ અતિ બહુમાન તથા યત્નપૂર્વક ધન્યકુમારના માબાપને તથા તેની ત્રણે ભાઈઓને રાજગૃહી લઈ આવ્યા. “રાજગૃહીના ઉપવનમાં તેઓ આવેલા છે, તેવા સમાચાર મળતાં મોટા આડંબર સહિત ચારે ભાઈઓ માબાપની સન્મુખ ગયા, અને માબાપને નમસ્કાર કરીને દાન તથા માનપૂર્વક મહોત્સવ સહિત તેમનો નગરપ્રવેશ કરાવ્યું. મોટી ભક્તિ વડે તેમને ઘેર લઈ જઈ ભવ્ય આસન ઉપર બેસાડીને ચાર ભાઈઓએ ચાર પુરુષાર્થ એકઠા થયા હેય તેમ એકઠા થઈને માબાપને નમસ્કાર કર્યા. તે વખતે ત્રણે મટાભાઈઓએ કહ્યું કે-“પિતાજી! આટલા
欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧&&&&
Jain Education Intel
For Personal & Private Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમી
匆匆院院级双双码院院匆匆图网院院识说说网
દિવસ સુધી આપના હિતશિક્ષાના વચને અમે અંગીકાર કર્યો નથી, ઊલટાં કુળમાં કલ્પતરૂતુલ્ય નાના બંધ ઉપર માત્સર્યભાવ ધારણ કર્યો છે, તેથી અમારા અતિશય ઠેષના દોષથી જ અમને વારંવાર દુઃખ પ્રાપ્ત થયા કર્યું છે. છેવટે દેએ અમને પ્રતિબોધ આપ્યું, ત્યારે જ અમારા હૃદયમાં રહેલ અજ્ઞાનનો દેષ નાશ પામ્યો છે. હવે તેના જ ભાગ્યબળથી સુખસંપત્તિનો વિલાસ અમે કરીએ છીએ, આજ સુધી અમે આપની આજ્ઞાન ખંડનરૂપ મહાન અપરાધ કર્યો છે, તેની આપ ક્ષમા કરે. આપ ક્ષમા કરવાને
ગ્ય છે, તેથી અમારે અપરાધ ખમશે.” ધન્યકુમારે પણુ બધુ, ઘર, ધન, સંપત્તિ વગેરે પિતાને સ્વાધીન કરી દીધું. પિતે નિશ્ચિત થઈ જઈને માબાપની ભક્તિ કરવા લાગે. ઉદારતા અને માબાપની ભક્તિ તેજ મોટાઓનું કુળવ્રત છે. આખા નગરમાં ધન્યકુમારના ગુણનું વર્ણન થવા લાગ્યું તથા પ્રશંસા થવા લાગી. રાજાએ પગુ ત્રણે પુત્ર સહિત ધનસાર શેઠને બોલાવીને વસ્ત્રાભૂષણાદિકથી તેમનો સત્કાર કરી તેમને બહમાન આપ્યું. આ પ્રમાણે માતાપિતા અને બંધુઓ સહિત રાજાના જમાઈ અને ગુણાના સમૂનારૂપ તથા સર્વે લેકમાં માનનીય ધન્યકુમાર સંપૂર્ણ સુખ ભોગવવા લાગ્યા.
$SSSSSSSSSSSSSSSSSSSSSBBS 23883
એ પ્રમાણે હંમેશા વૃદ્ધિ પામતી ધન, ધાન્ય, ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરેથી વધતી જતી યશકીર્તિથી ધન્યકુમારે કેટલાક કાળ આનંદમાં પસાર કર્યો. એકદા રાજગૃહી નગરીના ઉપવનમાં અજ્ઞાનના અંધકારરૂપી ભાર દર કર્યો છે, જેમણે એવા તથા સર્વ વિશ્વના પદાર્થોને પ્રકાશના સાક્ષાત્ સૂર્ય સમાન ધમશેષ નામના સૂરિ મહારાજ મેટા સાધુ સમુદાયથી પરિવરેલા પધાર્યા. ગુરૂ મહારાજના આગમનના સમાચાર
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #443
--------------------------------------------------------------------------
________________
શ્રી
અન્યકુમાર
ચરિત્ર ભાગ–૨
પલ્લવ આઠમે
Jain Education Internat9
સાંભળીને ભક્તિ અને રવભાવની હલકાઈ જેમણે મૂકી દીધી છે, તેવા ધનસારાદિક પૌરજના કોઈ પણ જાતની ઇચ્છા વગર ગુરૂમહારાજને નમસ્કાર કરવા આવ્યા. પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક ગુરૂને વાંદીને ધમ સાંભળવાની ઈમ્યાવાળા તેઓ ગુરૂની સન્મુખ ઉચિત સ્થાને બેઠા. એટલે ગુરૂમહારાજે તેમને ધ દેશના સાંભળવાને તત્પર જોઈ ચારે ગતિના કલેશને નિવારનાર ચાર પ્રકારનો ધમ કહી સભળાવ્યા. તેમાં કહ્યું કે“સવ સમીહિત સપાને આપનાર દાનદિક ધર્મના ચારે ભેદો વિધિપૂર્વક આરાધે કલ્પદ્રુમની જેમ તે ફળે છે. તે ચારૂં ધર્મોમાં પણ દાનધમ સર્વાંથી પ્રથમ છે. જૈનધર્મીનુ મૂળ દયા જ કહેલ છે, તે તેમાં અભયદાન રૂપે છે. કહ્યુ છે કેઃ
अभयं सुपत्त दाणं, अणुकंपा उचिय कित्तिदाणं च ।
दोहिंपि मुक्खा भणिओ, तिन्नवि भोगाइआ दिन्ती ॥
દાનના પાંચ પ્રકાર કહેલા છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. તેમાં પ્રથમના એ દાન મેાક્ષ આપે છે. જ્યારે ખીજા ત્રણ દાન ભેાગાદિક આપે છે.
દાનના ગુણુથી આલેાક અને પરાકમાં જીવ જગત્વલ્લભ થાય છે. દાની જે કાંઈ ઈચ્છે તે સ તેના મુખત્રે હાજર થાય છે, દાનીને ઇચ્છા માત્ર કરવાથી સ` સ`પદા આવી મળે છે, તે પ્રત્યક્ષ દેખાય છે.
દાતા વડે જ નગરી શોભે છે. તેમાં પણ સુપાત્ર દાન વડે વિશેષ પુણ્ય અને યશ મળે છે. કહ્યું છે કે
For Personal & Private Use Only
防烧平平平淡防保健健烧烧
* <
Page #444
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર |
ચરિત્ર
ભાગ-૨
પલવ આઠમ
पृथिव्याभरणं पुरुषः पुरुषाभरणं प्रधानतरा लक्ष्मीः । लक्ष्म्याभरणं दानं, दानाभरणं सुपात्रं च ॥.
પૃથ્વીનું આભરણુ પુરુષ છે, પુરુષનું આભરણ ઉત્તમ લહૂમી છે, લદ્દમીનું આભરણુ દાન છે, અને દાનનું આભરણુ સુપાત્ર છે.”
વળી દાન કેઈ પણ સ્થળે નિષ્ફળ જતું નથી, તે માટે કહ્યું છે કેઃ पात्रे पुण्य निबंधनं तदितरे प्रोद्यद् दयाख्यापकं । मित्रे प्रीतिविवर्धकं रिपुजने वैराडपहारक्षम ।
ISRRESTRIANS JIT 3333333333222333233
8888888888888888888888888887
भृत्ये भक्तिभरावहं नरपतौ सन्मान पूजापदं । भट्टादौ च यशस्करं वितरणंन क्याप्यो निष्फलं ।।
દાનપાત્રમાં અપાય તે પુણયને બંધ કરાવે છે. તે સિવાય બીજામાં અપાય તે “દયાળુપણુ’નું બિરૂદ આપે છે, મિત્રને અપાય તે પ્રીતિ વધારનાર થાય છે, દુશ્મનને અપાય તે વૈરને નાશ કરનાર થાય છે, નોકરને અપાય તે ભક્તિની વૃદ્ધિ કરનાર થાય છે, રાજાને અપાય તે સન્માન અને પૂજા અપાવનાર થાય છે. ભટ્ટાદિકને અપાય તે યશ કરાવનાર થાય છે. અહે ! દાન કેઈ સ્થળે નિષ્ફળ જતું નથી. જ્યાં અપાય ત્યાં ફળ આપનાર થાય છે.”
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #445
--------------------------------------------------------------------------
________________
શ્રી ન્યકુમાર ચરિત્ર ભાગ-૨
આ બાબત પ્રસિદ્ધ છે. ચિત્ત, વિત્ત અને પાત્ર તે ત્રણેની શુદ્ધિ પૂર્વક જે દાન અપાય તેના ફળનું વર્ણન કરવાને તો કોઈ સમર્થ નથી. કહ્યું છે કે :
પલ્લવ આઠમે
ऋसहे सरसमं पत्तं, निरवज्जं इक्खुरससमं दाणं । सेयंससमो भावा, हविज्जइ पुण्णरेहा ए॥ (१) भयवं रसेण भवणं, धणेण भुवर्ण यसेण पूरियं सयल । अप्पा निरुवम सुकूखेण, सुपत्तदाणं महग्यवियं ।। (२)
GSSSSSSSSSSSSSSSSSXSSSSSSSSSSSSS
ત્રષભદેવની જેવા પાત્ર, નિરવ શેરડીના રસ જેવી વસ્તુનું દાન અને શ્રેયાંસના સરખે ભાવ તે તે મહાપુણ્યરેખા હોય તે જ એકત્ર થાય છે. ! (૧) “ભગવાનને રસ વડે, ગૃહને ધન વડે, સકળ લેકને યશ વડે તથા આત્માને નિરૂપમ સુખ વડે ભરીને શ્રેયાંસે સુપાત્રદાનને મહામુલ્યવાળું બતાવ્યું છે.'
વડના બીજથી મોટું વડ થાય છે, તેવી રીતે સુપાત્રદાન થેડું આપ્યું હોય તે પણ મહાફળદાયી થાય છે. ધનદરો માત્ર એક વાર પૂર્વભવમાં સુપાત્રદાન આપ્યું હતું, તે તેને તે દાન સકળ સમૃદ્ધિ અપાવનાર થયું છે.”
Jain Education inte
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ આઠમા
ગુરૂએ આ પ્રમાણે કહ્યું એટલે ધનસારાદિકે વિનયપૂર્વક પૂછ્યું કે-ભગવન્ ! તે ધનદત્ત કાણુ હતા ? અને તેણે કેવી રીતે દાન દીધું ? તે કૃપા કરીને કહી સંભળાવો.” તેથી ગુરૂ મહારાજે કહ્યું કે સાંભળેા :~
ધનદત્ત કથા
પૂર્વે પૃથ્વીભૂષણ નામે નગરમાં કેરલ નામે એક રાજકુમાર હતા. તે એક દિવસ રચવાડી રમવા વનમાં ગયા. તે સમયે તેના મહાભાગ્યના ઉદયથી તે નગરના ઉપવનમાં જગદ્ગુરૂ એવા તીર્થંકર સુર અસુરાએ પરિવરેલા સમવસર્યાં. તે વખતે પ્રાતિહા અને અતિશયાદિકની શોભા જોઈને હષ્ટપૂર્ણાંક તે
તેમને વાંદવા ગયા. પાંચ અભિગમ સાચવી જિનેશ્વરને નમસ્કાર કરીને તે ઉચિત સ્થાનકે બેઠા, તે વખતે જગદ્ગુરૂએ ભવ્યજનના ઉપકાર માટે અનાદિને ભ્રમ નિવારનારી દેશના આપવી શરૂ કરી. ભગવંતે કહ્યું કે-ચેારાશીલાખ યોનિથી ગહન એવા આ સસારમાં પ્રાણીઓને શબ્દષ્ટાંતથી દુર્લભ મનુષ્યજન્મ મળવા મુશ્કેલ છે. મનુષ્યજન્મ મળે તે પણ આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, પૂ` આયુ, ઇંદ્રિયની પરિપૂર્ણતા, નિગીપણું, સદ્ગુરૂના સ’ચેગ, ધર્માંશ્રવણની ઈચ્છા, ધર્મીનું શ્રવણુ, કદાગ્રહના ત્યાગ વગેરે ધ પ્રાપ્તિનાં સચેગા મળવા બહુ મુશ્કેલ છે. તેવા સાગે મળ્યા છતાં પણ આ જીવ અનાદિકાળના શત્રુ એવા લેાલ તથા કામને વશ થઇને નકામા કાળ ગુમાવે છે. તેમાં પણ જેને લાભ કરે છે તે અથ તો સ અનર્થાંનું મૂળ જ છે. કહ્યુ` છે કે :
For Personal & Private Use Only
风设设公共设
૩ ૮૯
Page #447
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ આઠમો
&&座图区欧欧欧欧欧欧欧腔医坚区
अर्थानामर्जने दुःख मजितानां च रक्षणे । આ કુતરું રચશે દુષ, બિન સુવું સાધનમ્ |
“ધન મેળવવામાં પણ દુઃખ છે. તેના રક્ષણમાં પણ દુઃખ છે. તેની આવક અને જાવક બન્નેમાં દુઃખ છે. દુઃખના જ સાધન ભૂત એવા અથને ધિક્કાર છે!”
બહુ કલેશ તથા ઘણા પાપ વડે કદાચ પૂર્વ પુણ્યના ઉદથી ધન મળે તે પણ તેને સાચવવામાં ઘણું દુઃખ છે. કારણ કે ધનને ઘણુ ભય છે. કહ્યું છે કે ;
दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूपीभूजो, ग्रहणति च्छलमाकलय्य हुतभुग भस्मिकरोति क्षणात् । अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरन्ति ध्रुवं, दुर्वृतास्तनया नयन्ति निधनं धिग बह्वाधीनं धनं ॥
*ગોત્રીઓ તેની ઈચ્છા કરે છે, ચાર ચારી જાય છે, રાજાઓ છળ કરીને ગ્રહણ કરે છે, અગ્નિ ક્ષણમાં ભસિમભૂત કરે છે, પાણી પલાળીને નાશ કરે છે, ભૂમિમાં ગાવીને રાખેલું યક્ષે હરી જાય છે, અને છોકરાઓ જે કુમાર્ગગામી થાય છે તે તેનો નાશ કરે છે, અહો ! આવાં બહુજનેને આધિન ધનને ધિક્કાર છે”
Jain Education Inter!
For Personal & Private Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ આમા
Jain Education Internati
FEEEEEEE
કોઇ વખતે પાપના ઉદયથી ધનને નાશ થાય તે લેાકેામાં વ્યવહાર, આજીવિકા દ્રવ્યથી મળતુ સુખ–તે સર્વાંના વિસ્ડ થવાથી તે મનુષ્ય મહાવિષાદ તથા શેખને પામે છે. અનેક કુવિકલ્પે થી આકુળવ્યાકુળ થયેલા નિર્ધન માણસ આત્ત અને રૌદ્ર ધ્યાન કરતાં દુષ્ટ એવા આઠે કર્મો આંધે છે. લક્ષ્મીના નાશથી વિચાર શ્રેણીમાં મૂઢ થઈ જઈને સારો માણસ મરણ પણુ પામે છે ને મરણ પામીને નરક નિગોદાદિકમાં અપરિમિત દુઃખ પામે છે. વળી કદાચિત મુકૃત્યોનાં ઉદયથી મળેલું ધન જન્મથી માંડીને મરણુ પર્યંત સ્થિર થઈને રહે છે, તો પ્રકૃતિથી જ દુષ્ટ આશયવાળી તે લક્ષ્મી કામ તથા ભાગને માટે ધનવંતને પ્રેરે છે. કામાસક્ત જીવ કામèાગને માટે, વિષયલાલસા તૃપ્ત કરવા માટે છયે કાયની બહુ પ્રકારે વિરાધના કરે છે, સાતે દુર્વ્યસન સેવે છે અને તેને સેવતા ફરથી અનત સ ́સારમાં ભ્રમણ કરાવે તેવુ ક ખાંધી તે ભવ પૂર્ણ કરીને નરકાવાસમાં પડે છે. વળી એકેક ઇન્દ્રિયને વશ પડેલ પ્રાણી પણ મહાદુઃખ પામે છે, તે પછી પાંચે ઇન્દ્રિયને વશ પડેલ જીવ મહાદુઃખ પામે તેમાં શું આશ્ચર્ય !” તેથી સ દુષ્ટ અને પ્રેરનારી લક્ષ્મી ધનુષ્યને દંડ જેમ પ્રાણીના પ્રાણ હરનાર થાય છે, તેમ સમસ્ત દ્વેષને નીપજાવનારજ થાય છે.”
આ પ્રમાણે ધર્મોપદેશમાં જગદ્ગુરૂએ કહ્યુ, એટલે કેરલ રાજપુત્રે ઊભા થઈ ને વિનયપૂર્ણાંક એ હાથ જોડી પ્રણામ કરીને ત્રિજગદ્ગુરૂ તીર્થંકર ભગવાનને પ્રશ્ન પૂછ્યા કે “ સ્વામિન્! આપે તે લક્ષ્મીને સ દુઃખના નિબંધન રૂપ હેયરૂપે ઉપદેશી છે. પણ મહારાજ ! હસ્તી, અન્ધ, રથ વગેરે વિભૂતિએ થી
For Personal & Private Use Only
&&&&&&& & & & & E
કે ટી
Page #449
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમે
8:42 AMBASSAGESSAGE2SSSSSSSS
રમણિક, આગળ ચાલતા અનેક પદાતિ તથા ઘોડેસ્વારોના સમૂહથી સંકુચિત થયેલી સર્વે લેકેને પ્રિય ચતુર એવા ભેગી પુરુ પાસે રહેનારી સમસ્ત ઐહિક સુખના ભંડાર જેવી લક્ષ્મી કોણ છેડી શકે છે? કેનાથી છેડાય છે ?” આ પ્રશ્ન સાંભળી ભગવંત બોલ્યા કે-રાજકુમાર ! અનાદિકાળના સહવાસથી ઈન્દ્રિયવશ થયેલા સંસારીજીને ઈન્દ્રિયસુખ ઘણું ઈષ્ટ લાગે છે અને એ સુખ લદ્દમીને આધિન છે, તેથી જ સર્વે સંસારીજીને લક્ષમી બહુ પ્રિય છે, પણ આ લક્ષમી ખળપુરુષની માફક અને આ જીવને અતિશય દુઃખદાયીની થાય છે. જેવી રીતે ખળપુરુષ પ્રથમ મિgવચનાદિકથી પ૨નું આકર્ષણ કરીને, તેનું સર્વ જાણી લઈને તેને દબુદ્ધિ આપીને અકાર્યમાં પ્રવર્તાવે છે. ત્યાર પછી તે જ ખળપુરુષ રાજાદિકની પાસે જઈને તે મનુષ્યના અકાર્યનું બધું સ્વરૂપ કહી–ચાડી કરીને તેને કારાગૃહમાં નખાવે છે. વળી રાજાદિકની પાસે કાંઈક સારી, માઠી વચનરચના કરીને તેને કાંઈક દંડ પણું કરાવે છે, અને કારાગૃહમાં ગયેલની પાસે જઈ ભય દેખાડીને તેનું સર્વસ્વ લુંટી લે છે. અને રંકની માફક તેને પિતાને સ્વાધીન કરી લે છે. આ પ્રમાણે કર્યા છતાં પણ પેલે મૂર્ખ મનુષ્ય તો એમ જાણે છે કે-“આજ મારે ખરો હિતકારી પુરુષ છે” પેલે ખળપુરૂષ તે તેને એવી રીતે આકષીને ઘર વગેરે તેનું બધું લઈને તેને દરિદ્રી કરી મૂકે છે, અને તેને બહાર કાઢી મૂકે છે, તેની સામું પણ તે નથી, અને પેલે સ્થાનભ્રષ્ટ થયેલ મનુષ્ય અનેક દુઃખે અનુભવે છે, તેવી જ રીતે લક્ષ્મી પણ દુઃખ દેનારી છે. તેનું ચરિત્ર પદ્ધતિ કાર્યક્રમ આ પ્રમાણે છે. લદ્દમી મરણરૂપી દાન દેવામાં દક્ષ છે. દયા, દાન, સંજરાદિ ધર્મકૃત્યની વિરોધી છે. પહેલાં તે તે મહાકથી મેળવાય છે. મળ્યા પછી મહાદુઃખથી તેનું રક્ષણ કરાય છે. ધનનું
822822988888888888888888888888
Edontematon
For Personal & Private Use Only
www.janesbrary.org
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યમાર ચરિત્ર
ભાગ ૨
પલ્લવ
આમા
સરક્ષણુ તે સરક્ષાનુખ ધી રૌદ્રધ્યાન છે. લક્ષ્મીથી વૃદ્ધિ પામેલા અને લક્ષ્મી ઉપાર્જન કરવામાં તત્પર થયેલા મનુષ્યા કુળમર્યાદાને ગણતા નથી, શીલને આચરતા નથી, શીલવંતને બહુમાન્ય ગણુતા નથી, વૃદ્ધ અગર વિદ્વાનની દરકાર કરતા નથી, શ્રુતને અનુસરતા નથી, ધને ઈચ્છતા નથી, આચારની ચિંતા કરતા નથી, જાતિ, કુળ, ધર્મ, દેશાદિકથી વિરૂદ્ધ આચરણ કરતાં તેને લજજા થતી નથી, પોતાનાં અપલક્ષણાને શોધતા નથી,શૌચકર્માદિકને આચરતા નથી, પુષ્પમાળાદિક વડે તેમને માન આપ્યુ. હાય, સેવના કરી હાય તે પણ ક્ષણ માત્રમાં તેઓ ફરી જાય છે, ચંડાળની જેમ વિનયાદિ ગુણાથી યુક્ત એવા પુરુષનેા સંસગ કરતા નથી. મદિરાપાન કરનારની જેમ ઉન્મત્ત થઈને આમતેમ ભટકે છે, અનેક ગુણાથી અલ'કૃત હોય છતાં લક્ષ્મીની સંગતિ થતાં જ ઉત્તમ પ્રકૃતિવાળા મનુષ્યની
પ્રકૃતિમાં પણ વિકૃતિ થઈ જાય છે, લક્ષ્મીવત પુરુષો જવર આવ્યા હોય તેવા માણસની જેમ ગમે તેવુ આલે છે, અતિશય આકુળવ્યાકુળ ચિત્તવાળા થઈને ભમે છે. વળી ધનવંત પુરુષા પાણીથી કાઢવધાવાય તેવી રીતે દાક્ષિણ્યતાને ધોઇ નાખે છે, કોઇનુ માઢુ ં-કાઈનું કહેણુ સાચવતા ગણતા નથી, ધુમાડાના સંચયથી ચિત્રવલ્લી જેમ મિલન થઇ જાય છે, તેમ થઇ જાય છે, ક્યુ છે કેઃ
भक्ते द्वेषा जडे प्रीति मुखे च कटुता नित्यं,
रूचिगुरू लंघने । धनिनां ज्वरिणामिव ॥
For Personal & Private Use Only
નથી, કોઈ ને માનનીય ધનવંતનુ હૃદય મલિન
出版社團來滋88838出滤啓达出
૭ ૯૩
www.jainellbrary.org
Page #451
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
જવરવાળા પુરુષની અને લકસીવંતની એક સરખી સ્થિતિ હોય છે. વરીને ભજન ઉપર, ત્યારે ધનવંતને ભક્ત એટલે સેવક ઉપર ઠેષ થાય છે. જવરીને જળની ઉપર પ્રીતિ થાય છે, ત્યારે ધનવંતને મૂર્ખ ઉપર પ્રીતિ થાય છે, જવેરીને મોટી લાંઘણ કરવી પડે છે ત્યારે ધનવંતને મોટાઓની આજ્ઞા ઉલંઘવાની ઈચ્છા થાય છે. જવરીનું મુખ કડવું, ખાટું રહે છે, ત્યારે ધનવંતના મુખમાં કટુતા હોય છે.”
પલ્લવ આઠમે
AMBBSN932GB8ZJE5%B8
TAGSSSSSSSSSSSSSSSSS
“હે રાજકુમાર ! જ્યાં સુધી લકમી હોય છે, ત્યાં સુધી રાજ્ય અનેક શેકનું બંધન રહે છે. વળી રાજ્ય પાતાળની જેવું દુપુર કેઈથી ન પૂરી શકાય તેવું છે, ખળપુરુષની સંગતિની જેમ વિરસમાં છેડે લાવનાર છે, પણ્યાંગનાની પ્રીતિની જેમ ધનલભ છે, તરૂણીના આંખના પલકારાની જેમ ચંચળ સ્વભાવી છે, ક્ષણમાં ઝબકતી વીજળીની જેવું અસ્થિર સ્વભાવી છે, અજ્ઞાનીના વચનની જેમ દારૂણ પરિણામ લાવનાર છે, સંધ્યાના રંગના વિલાસની જેમ અજ્ઞાત રીતે ઉત્પત્તિ અને નાશવાળું છે, સમુદ્રના તરંગમાં નાખેલ તેલના વિસ્તારની જેમ અસ્થિર રચનાઓને વિસ્તાર કરનાર છે. કરંડીમાં રાખેલ સર્પની જેમ એ પ્રમત્તપણે પળાય તે પાળી શકાય તેવું છે, અને પ્રત્યેક ક્ષણે રૌદ્રધ્યાનના વિકપનું મૂળ છે. લક્ષ્મી જ વિકાર કરનાર છે, તેમાં પણ રાજ્યલમી તો વિશેષ વિકાર કરનાર ને વિઠળતા આણનાર છે. કારણ કે રાજલક્ષમીથી
સંવૃત્ત થયેલા પુરુષે વિશાળવેચનના હોય છતાં પણ અંધ પુરુષની જેમ સમ્મુખ આવેલ મનુષ્યને Bી પણ દેખતાં નથી, બીજા જણાવે ત્યારે જ જાણે છે. કાન સહિત હોય છતાંય પાસે બેલાતું હોય તે પણ
For Personal & Private Use Only
Jain Education Inteman
www.ainelibrary.org
Page #452
--------------------------------------------------------------------------
________________
શ્રી.
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ આઠમ
39828289292828 29359098888888888888
બહેરાની માફક સાંભળતા નથી, મુખ તથા સ્પષ્ટ જિભા હોવા છતાં પણ મુંગાની માફક સામે ઉત્તર દેતા નથી, વળી રાજ્યમાં રહેનારા મંત્રી વગેરે પણ રાજાની પાસે રહેવાથી ધૂર્ત અને ધૃષ્ણ બુદ્ધિવાળા થઈ જાય છે, તેઓ અતિશય જૂઠાણા, કપટ, માયા, શપથ વિગેરે કૃ વડે રાજ્યને પ્રસાદ મેળવીને મધુલિપ્ત હસ્તમાં જેટલાં તલ ચાંટે તેટલી વખત ડેટા સેગન ખાય છે અને બેલે છે કે- “શત્રુને નિગ્રહ કરવો તે જ રાજનીતિ છે.” આવા અધમ વા વડે રાજાને ભમાવે છે, આ ધુ રાજાને અનેક પ્રકારની ટુબુદ્ધિ આપે છે. આ પ્રમાણે રાજ્યમઢમાં મસ્ત બનેલા ચિત્તવાળા નિરંકુશી અને સકળજનોને સંતાપને તથા વિષયાંધ થઈને ધમને રાગ તથા ધર્મ પ્રવૃત્તિની ભજના દેખાડે છે. ઉપરને ડોળ કરે છે અર્થના લેભી એવા તે પુરુષના અવલંબનથી જેની આજીવિકા ચાલતી હોય તેવા પુરુષોથી અસત્ય વચને વડે ઉપમાના આડંબર વડે તેઓ સ્તવાય છે. આવી સ્તુતિઓથી દેવથી પણ અધિક તેવી પિતાની જાતને તે ગણે છે. આ પ્રમાણે રાજ્યના મહાન ગર્વ રૂપી ગેરલ વિષથી જેને વિવેક નાશ થઈ ગયેલ છે, તેવા તે પુરુષે દેવને નમતા નથી, તથા પૂજતા નથી, મુનિવરને સેવતા નથી, શાસ્ત્રકથા સાંભળતા નથી, માતાપિતા અગર સજજન કે કુળવૃદ્ધાદિ પુરુષની મર્યાદા સાચવતા નથી, વળી હલકું ન શોભે તેવું પણ સ્વકથન અતિ સુંદર ગણાવ્યા કરે છે-ગાઈ બતાવે છે, પિતે કરેલ અમાંગલિક કાર્યને પણ મંગળપણે સ્થાપે છે. સુંદર એવા પણ પારકાના વચનને અસુંદરપણે સ્થાપે છે. વળી જે રાજાની વાણીને ‘તહત્તિ’ કહીને કબૂલ રાખે છે, જે રાજાને દેવતાની જેમ સ્તવે છે, તથા જે રાજાની ભુજાનાબળ તથા પરાક્રમને અને દાનાદિકની ઉદારતાને અતિશક્તિ પૂર્વક
રે
Jain Education Interational
For Personal & Private Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
30
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
આમા પલ્લવ
Jain Education Internat
વર્ણવે છે, તેવા ખુશામતખારાને જ તેઓ પાસે રાખે છે, તેનું જ કહેવું સાંભળે છે, તે જ પાસે ઊભા રહીને રાજાએ પાસે ખેલવા સમર્થ થાય છે નવા નવા પ્રકારની ખાન, પાન, વસ્ર, દ્રબ્યાદિક વસ્તુ તેને જ આપવામાં આવે છે. તેને જ પ્રિયમિત્રપણે, સજ્જનપૂણે, શુભ ચિંતકપણે ગણવામાં આવે છે, તેનુ જ બહુમાન કરવામાં આવે છે, તેવા ને જ આપત્તિમાં સહાય કરવામાં આવે છે, તેની જ સાથે વાતચિત કરવામાં આવે છે, હૃદયમાં રહેલી હકીકત તેનેજ કહેવામાં આવે છે વળી આવાં વન વડે જ રાજાઓને વહાલા થઈ શકાય છે, બાકી સત્યવાદીએ અગર વચને વચને શિખામણ આપનાર તથા પરિણામે હિત કરનારા માણુસા વલ્લભપ્રિય-વહાલા થઈ શકતા નથી, તેથી હું કુમાર ! આવી રાજ્યલક્ષ્મી કે જે મહુ વિકાર કરવાના સ્વભાવવાળી છે. તે તે અજ્ઞાની માણસોનેજ પ્રતિબંધ કરનાર થાય છે, પણ ડાયા તત્ત્વજ્ઞાની અને પૂર્વી પર લાભાલાભ જોનારને પ્રતિબ ંધ કરનાર થતી નથી. તેની ઉપર એક કથાનક કહુ છું તે સાવધાન થઈ ને સાંભળે, સુચવાદ અને શ્રીદેવ નામના બે મિત્રો વ્યવહારી હતા, તેને લક્ષ્મીએ મેટા બનાવીને ઉચ્ચ પદું સ્થાપિત કર્યો, પછીથી તે બન્નેએ લક્ષ્મીને સ્થિર કરવા માટે શૌચ, પૂજા, બહુમાન વગેરે કર્યું, પણ લક્ષ્મીએ તૃણુની જેમ તેને નિધન બનાવી દીધા તેની કથા આ પ્રમાણે છે:--
સુચિવાદ અને શ્રીદેવની કથા
ભાગપુર નામના નગરમાં સુચિવાદ અને શ્રીદેવ નામના બે વાણીયા જુદી જુદી પાળમાં રહેતા હતા તેઓ બન્ને પરંપરાથી વારસામાં આવેલી મહાલક્ષ્મીને સુખેથી ભાગવતા ગૃહવાસ
ચલાવતા હતા.
For Personal & Private Use Only
防防烧
ક ૯
www.airnellbrary.org
Page #454
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ આઠમા
તે બન્નેમાં જે સુચિવાદ હતા તેને શૌચધમ ઉપર બહુ પ્રેમ હતા, હંમેશા હાથમાં પાણીથી ભરેલ તાંબાનું વાસણ રાખીને ફરતા હતા. જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં પહેલાં ભૂમિ અથવા આસન પાણીની અજલીથી છાંટી પવિત્ર કરીને પછી બેસતા. ગૃહકા ને માટે જે જે વસ્તુ લાવતો તે સર્વેને પાણીછાંટી શુદ્ધ કરીને પછીજતે ઘરમાં મૂક્ત. એક દિવસે તેને ઘેર માત ંગા આવ્યા. તે વખતે તેની ગૃહિણી લક્ષ્મીવતીએ તેમને પૂછ્યું કે-“તમે કેમ આવ્યા છે ?” તેએએ કહયું−પ્રથમ ઘણા વર્ષ પહેલાં સુચિવેાદના પિતાએ અમને વ્યાજે સાનામહારા દીધેલી હતી. ઘણા વખત તે વાતને થઈ ગયે. હવે અમારી પાસે સ ંપત્તિ થઇ, અમને સેાનામહોરો મળી તેથી તેમનું ઋણ ચુકવવાને માટે વ્યાજસહિત હિસાબ ગણી તેટલી સેનામહારા સાથે લઇને અમે અહીં આવ્યા છીએ, તે આપવી છે, તે સુચિવાદ શેઠ કયાં ગયા છે?” લક્ષ્મીવતીએ કયુ કે હમણાં બપોરના સમય છે, તેથી તે ઉપરના માળે સુખેથી સુતેલા છે. તેને ઉડાડુ છું” તે સાંભળીને માતા ખેલ્યા કે–નિદ્રાના છેદ કરવામાં મહાપાપ છે” કહયું છેકે “ નિદ્રા ઈંદ્રનાર તથા પંકિતભેદ કરનાર બન્ને સરખા પાપી છે, તેથી આ સેાનામહેર તમેજ ગ્રહણ કરો. તેએ જાગે ત્યારે, બધુ નિવેદન કરો,” એમ કહી ને એક ભાજનમાં દીનારો મૂકીને એ માતા ગયા. હવે જ્યારે સુતેલાસુ ચિવેાદ જાગ્યા, ત્યારે ઉપરના માળેથી તે નીચે આવ્યા, લક્ષ્મીવતીએસ્વામીને માત ંગેાની બધી હકીકત કહી કે સંભળાવી સુચિવાદે પૂછ્યુ કેતેસેાનામહાર કયાં છે તેણીએ કહ્યુ કે “અમુક ભાજનમાં મૂકેલી છે” સુચિવાઠે સાનમહેારા જોઈ ને પૂછ્યુ કે “લક્ષ્મીવિત ! આને જળના યોગ કરાવ્યેા છે કે નહિ ?” તેણીએ કહ્યુંકે, “લક્ષ્મી અને સરસ્વતીના સંયોગ વડે જ સાનામહોરો બને છે,તેથી જળયેાગ કરાવવાનું તેમાં શું કારણુ
For Personal & Private Use Only
* ૯૭
www.airnellbrary.org
Page #455
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરત ભાગ-૨
પલવ આઠમા
છે?” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને વાંકી ભૃકુટી કી, રાતું મુખકર ક્રોધ કરીને તે બોલ્યો કે “આ સોનામહોરે ને ભલે નાશ થઈ જાઓ, તેઓ ગુફામાં અથવા પર્વતની ખીણમાં ભલે પડે ! તારે ઘેર ભલે શૌચ ન હોય ? પણ મારું પવિત્ર ઘર તે આજે મલીન કર્યું છે” આમ બેલીને ડાબા પગ વડે સોના મહારના ભાજનને પાટું મારીને તેણે દૂર ફેંકી દીધું, તેના આ કૃત્યથી તેના ઘરની લક્ષમીદેવીએ વિચાર્યું કે- “ આને પાપને ઉદય થયો છે, તેથી આ અગ્ય આચરણ કરે છે, ઘરે આવેલી મને ડાબે પગેતરછોડે છે તેથી આજથી મારે પણ તેનું ઘર છોડી દેવું, અને હવે એવું કરવું કે જેથી તે ઉદરવૃત્તિ પણ કરવાને સમર્થ રહે નહી. તેનું ઘર દારિદ્રથી પૂર્ણ કરી દેવું.” આ પ્રમાણે વિચારીને લક્ષમીએ સુચિોદનું ઘર છોડયું, એટલે ડાદિવસમાં તેનું સર્વ ધન ચાલ્યું ગયું કાંઈપણુ રહયું નહિ. આજીવિકાને માટે તે જે જે વ્યાપારાદિક કરે તે તે વિપરિત પડવા લાગ્યા ધન જવાથી તેની સેવાદિક કરે તેમાં કાંઈ અશુદ્ધિ થાય, અમંગળ થાય તે તેઓ તેને કાઢી મૂકવા લાગ્યા. આ પ્રમાણે સ્વજન વર્ગમાં અને અન્ય સર્વજનમાં તે અનિષ્ટ થઈ ગયે. નિર્વાહ ચાલે તેટલું અન્ન પણ તેના ઘરમાં રહેવું નહિ ભુખથી કૃશ થયેલા પેટવાળે તે આમતેમ ભટકવા લાગે. તેની પત્ની લમીવતી પશુ અને દુર્લભ થઈ જવાથી તેના પિતાને ઘેર ચાલી ગઈ. સુચિદ દુઃખની પરંપરારૂપ અગ્નિથી જવલિત અતકરણવાળો થઈને કઈને કઈ રીતે નિર્વાહ કરવાને પણ શક્તિવંત રહ્યો નહિ, ત્યારે તે ગામ છોડીને દેશાંતરે ગયે એક ગામથી બીજે ગામ ભટકતાં જે જે સ્થળે તે વ્યાપારાદિ કરતા હતા, તે તે સ્થળે વિપરિત પરિણામ આવવાથી તે મહાદુઃખને પામતે હતે, કોઈને ઘેર સેવા કરવા-કરી કરવા રહે તે ચીર્યાદિકનું
Jan Education tema
For Personal & Private Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
શી
ધન્યકુમાર
ચરિત્ર
કલંક ચઢતું અને તેને રજા આપી દેતા. આમ માણે બહુ ગામ અને દેશમાં બહુ કાળ સુધી તેણે બ્રમણ કયુ', પણ સર્વત્ર વ્યાપારાદિકમાં અવળા પાસા પડવાથી નાસીપાસ થઈ ને આશાભંગ થયેલે ફરીથી સ્વદેશ તરફ પાછા વળે
ભાગ-૨
પલવ આઠમ
એક દિવસ તદ્દન ઉપવાસ, કઇથી માર્ગ કાપતો સુધાથી પીડિત થયેલ નગરની નજીકના એક દેવકુળમાં માગના શ્રમથી બેદિત મનવાળો થઈ બહુ થાક લાગી જવાથી ખેદપૂર્વક તે બેઠે, તેવામાં એક માતંગ ત્યાં દેવકુળમાં આવ્યું. તે મૂળ મંડપમાં ગયે અને પક્ષને પ્રણામ કરીને મંડપમાં બેઠે સુચિદ પણ સુધા તથા તૃષાથી ખિન શરીર અને મનવાળો થઈને તે દેવાલયના એક ખુણામાં પડયા હતા, અને માતંગ શું કરે છે તે જોતા હતા. પછી તે માતંગ પક્ષને પ્રણામ કરીને આડંબરથી પુજાવિધાન કરવા લાગ્યો, તેણે એક તેણે એક મંડળ આલેખીને પક્ષિણીના પૂજા ઉપચાર કર્યા અને પછી મત્રજાય કરવા લાગે. થેલીવાર થઇ. તેવામાં તે પક્ષિણી પ્રગટ થઈ. માતંગે તેને કહયું -“ભગવતિ! મારી ઈચ્છા પ્રમાણે મારે માટે એક વિલાસભુવન બનાવે.” યક્ષિણીએ તે પ્રમાણે ભુવન અને ભેજનાદિ સામગ્રી દેવશક્તિથી તત્કાળ બનાવી દીધી. ત્યાર પછી દેવાંગનાના સમુહે તે માતંગનું સુગંધી તેલાદિકથી અત્યંગન કર્યું, સુંદર અને સુંગધી પીઠી ચોળી, પુષ્પાદિકથી સુગંધિત કરેલા જળ વડે તેને સ્નાન કરાવ્યું, સુકમળ એવા સુગંધી વસ્ત્ર વડે તેનું શરીર લૂછયું, શુદ્ધ એવા હીરાગળ વસ્ત્રો પહેરાવ્યા, વિવિધ આભૂષણે વડે તેને અલંકૃત કર્યો, ઉત્તમ આસન ઉપર તેને બેસાડ, સુવર્ણ અને રત્નના ભોજનમાં વિવિધ પ્રકારે
欧欧欧欧欧医医医安欧&&&&&
悠悠&&
Jan Educatan
KA
For Personal & Private Use Only
w
inelibrary.org
Page #457
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધ ન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પલવા
B8%9989089822222222255888888888888
બનાવેલી દેવનીમિત રસોઈ પીરસીને જમાડી, આચમનાદિકથી મુખ તથા હસ્તની શુદ્ધિ કરાવી. પછી રન જડેલા સેનાના પલંગ ઉપર સુકુમાર તથા કમળ એવી શમ્યા કરીને તેની ઉપર તેને બેસાડ અને અતિસુગંધી દ્રવ્યોથી મિશ્રિત ઉત્તમ તાંબુળાદિક આપીને તે માતંગને પ્રસન્ન કર્યો. આ પ્રમાણે સૂરરમણીઓ સાથે ગીત નૃત્યાદિક વિલાસે ભગવતે તે માતંગ અદ્દભુત સુખમાં નિમગ્ન થઈને ત્યાં રહ્યો. એક ઘડી રાત્રી બાકી રહી ત્યાં સુધી તે પ્રમાણે ભોગવિલાસ ભેળવી તૃપ્ત થઈને તેણે તે સર્વ વિસર્જન કરી અને દેવકુળમાં બેઠે. આ બધું તે દેવાલયમાં રહેલા સુચિદે દીઠું. તે દેખીને વિચારવા લાગે કે“અહો ! આ માતંગ વિદ્યારનો સમુદ્ર તથા અચિંત્ય શક્તિવાળો દેખાય છે. હું તેની સેવા કરું સેવા કરી તેને પ્રસન્ન કરી મારું દારિદ્ર મૂળથી ઉખડી જાય તેમ કરું.” આમ વિચારીને તે તેની સેવા કરવા લાગે તે દિવસથી તે તેની પછવાડે ભમતે, તેને બેસવાની ઇચ્છા થાય ત્યારે મેઢા આગળ આવીને આસન દેતો, તેની પાસે તેની સેવા ઉઠાવવામાં સાવધાન મન રાખીને પિતે બેસત, તેના મુખમાંથી વચનમાત્ર નીકળતાં જ તે કાર્ય નિપુણ પણે કરતે. આ પ્રમાણે જેવી રીતે તેનું ચિત્ત પ્રસન્ન થાય તેવી રીતે વર્તતે હતે. તે માતંગ ઊભું થાય ત્યારે તેના ઉપાનહ પગ પાસે ધારીને તે પહેરાવતે હતું, જ્યારે તે તે ચાલતો ત્યારે વિનયપૂર્વક સેવકની જેમ પછવાડે રહી સેવા કરતે ચાલતું હતું, તેની પાસે જે સામાન હોય તે પિતે ઉપાડીને પગે પગે “ ખમા-ખમા” એમ બેલતે તેની પછવાડે ચાલતું હતું, આ પ્રમાણે ઘણા કાળ સુધી સેવા કરવાથી માતંગનું મન તેના તરફ આકર્ષાણું. એક દિવસ માતંગે સુચિદને કહ્યું કે “ભાઈ! શું કારણથી આવી અનિર્વચનીય મારી ભક્તિ તું કરે છે? ” ત્યારે સુચિદે પ્રણામપૂર્વક બે હાથ જોડીને કહ્યું કે
$8888888888888888888888888888G
કેo
Jan Education Interational
For Personat & Private Use Only
www.jane brary.org
Page #458
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
સ્વામિન! હે દારિદ્રના દુઃખથી બહુ પીડાયેલો છું. અતિ દારિદ્રથી પરાભવ પામીને હું ઘેરથી નીકળે હતું, પણ દારિદ્ર તે મારી પછવાડે લાગેલું જ રહ્યું છે, કઈ રીતે મારું સાનિધ્ય તે છેડતું નથી. એક દરિદ્રીએ દારિદ્રને કહ્યું કે-“ અરે વિચક્ષણ દારિદ્ર! એક મારી વાત સાંભળ હું દેશાંતરે જઉં છું.. તું ઘરની સંભાળ રાખજે.” તેનું કથન સાંભળીને દારિદ્ર કહ્યું કે-મેટા પુરુષને સંબંધ તે સર્વદા સ્નેહના નિર્વાહ માટે જ હોય છે. તેથી તમે દેશાંતર જશે, તે અમે તમારી પહેલાં ત્યાં જઈને વસમું.”
આઠમો પલવ
તેવી જ રીતે હે સ્વામિન્ ! અર્થને અર્થી એ હું આખા પૃથ્વમંડળમાં ભટક પણ કઈ પણ સ્થળે મને દ્રવ્ય મળ્યું નહિ. ધન નહિ મળવાને લીધે જ આશાભંગ થવાથી હું ઘેર પાછો જતે હતો, પણ કેઈ આગલા ભવમાં કરેલા શુભકર્મને વેગથી તમારાં દર્શન થયાં. મેં આપે વિકુલી બધી સંપત્તિ જોઈ, આપનું અતુલ સામર્થ્ય જોઈને હું આપની સેવા કરવામાં પ્રવર્યો, તેથી હવે જે આપના દર્શન અને સેવા વડે પણ મારું દારિદ્ર દૂર નહિ જાય તે પછી મને કણ દારિદ્ર સમુદ્રથી તારશે? જે તારશે તે તમે જ તારશે એ નિશ્ચય કરીને મેં તમારી સેવા કરવાનો આરંભ કર્યો છે. તેથી હે સ્વામિન ! પ્રસાદ કરીને દારિદ્રસમુદ્રમાંથી મને તારે-પાર ઉતારો.” આ પ્રમાણેનાં સુચિદનાં વચને સાંભળીને પ્રસન્ન થયેલા તે માતંગે કહ્યું કે “તારા ઉપર તુષ્ટમાન થયો છું, તેથી આ યક્ષિણીની આરાધના કરવાની વિદ્યા તું ગ્રહણ કર.” તે સાંભળીને સુચિદે ઊભા થઈને “મટી મહેરબાની.” તેમ કહીને પ્રણામ કર્યા. પછી તે માતંગે પ્રસન્ન ચિત્તથી યક્ષિણીને મંત્ર વિધિપૂર્વક તેને આપે. સુચિ દે
3829932828238239289382899882888
Jan Educnon International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #459
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ આઠમે પલ્લવ
તે મંત્ર વિનયપૂર્વક ગ્રતુણુ કર્યો પછી માતંગે કહ્યું કે અહીં મારી સહાયથી જ આ મંત્ર તું સાધ કે જેથી નિર્વિદનપણે તે મંત્રની તને સિદ્ધિ થાય.” સુચિદે તેની સહાયથી આત્માને કૃતાર્થ માનતાં તે મંત્રની સાધના કરી. પછી માતંગે કહ્યું કે-“હવે તું તારે ઘેર જા, ત્યાં જઈને તારું ઈસિત કરજે.” આમ કહીને ઘેર જવાની રજા આપી, એટલે સુચિદે પણ તેને નમસ્કાર કરીને પિતાના ઘર તરફ ચાલે. માર્ગે ચાલતાં અનેક મનોરથે કરતે કેટલેક દિવસે ઘેર પહેંચે. ઘરે આવીને પહેલાં તે તેણે યક્ષિણીની સાધના કરવાની સામગ્રી એકઠી કરી. એક સ્વચ્છ જમીન ઉપર મંડળને આળેખ કર્યો. તે આળેખીને યક્ષિણીને પૂજા પ્રકાર શરૂ કર્યો. ત્યાં બેસીને મંત્ર સંભારવા લાગે, પણ દુર્ભાગ્યના
ગથી તે મંત્રનું મુખ્ય પદ ભૂલી ગયો. “હવે મારે શી ચિંતા છે?’ એવા અતિ હર્ષથી મન ભરાઈ જવાને લીધે સેંકડો મનેર કરવામાં ઉત્સાહવત્ થયેલ તે મંત્રનું એક પદ ભૂલી ગયે. ઘણી રીતે ઉહાપોહ કર્યો પણ આવરણ ચઢી જવાથી તે મંત્રપદ સ્મૃતિમાં આવ્યું નહિ, તેમ થતાં જ ફળ ચુકેલા વાંદરાની જેમ તે વિલ થઈ ગયો. ફરીથી પાછો ગ્રામ, નગર, ઉપવનમાં ભટકતે માતંગને શોધવા લાગ્યો. ઘણે દિવસે તેને તેને પત્તો મળ્યો કે તે માતંગ અમુક સ્થાને રહે છે. ત્યારપછી તે માતંગની પાસે ગયે. જેવો હતો તેને તે દેખીને માતંગે પાછા આવવાનું કારણ પૂછયું, એટલે એક મંત્રીપદના વિસ્મરણની હકીકત તેણે કહી સંભળાવી. તે સાંભળ કરૂણા ઉત્પન્ન થવાથી તેણે કહ્યું કે-“અરે ભાઈ! તું તે ભૂલી જવાના સ્વભાવવાળે દેખાય છે. અને તે વિદ્યા તે એક જ વાર અપાય છે, બીજીવાર અપાતી નથી એવી ગુરૂની આજ્ઞા છે. જે બીજીવાર આપું તે મારી અને તારી બન્નેની વિદ્યા નિષ્ફળ જાય, તેથી
KRER.XXXXXXXXXXXXX*******
ક ૧૦૨
Jain Education Inter
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
આઠમા
પલ્લવ
Jain Education Intem
હવે તે વિદ્યા હું તને ફરીથી આપી શકીશ નહીં, પરંતુ તારુ' દુઃખ જેવાને હું સમથ નથી, તેથી વિદ્યાથી મંત્રીને સિદ્ધ કરેલ આ પટ્ટ લઈ જા, આ` પટ્ટા સ્વતઃ સિદ્ધ છે. ધૂપદ્મિપાદિકથી તેને પૂજીને તેની પાસે જે માગીશ તે તે આપશે, ઇપ્સિત સવ પૂરશે, તેથી તે લઈ ને ઘરે જા અને સુખી થા.” આ પ્રમાણે કહીને માતંગે તે પટ્ટ તેને આપ્યા. તેણે પ્રણામપૂર્વક તે પદ્મ ગ્રહણુ કર્યાં. પછી માતંગની રજાથી પેાતાના દેશ તરફ ચાલ્યું. સ્વતઃ સિદ્ધ પટ્ટ મળવાથી માગે ચાલતાં મનમાં તે વિચાવા લાગ્યા કે હવે તે સવે મનવાંછિત આપનાર આ પટ્ટ જ મળ્યો છે. પૂજા વગેરે કરીશ એટલે ઇપ્સિત તરત જ મળશે, હવે મારા સર્વે મનેરથા ફળવ ́ત થશે, હું દુર્જનના મુખ મલીન કરીશ. નગરમાં ફરીથી મારી મહત્ત્વતા થશે, તેથી જે માણસેએ આપત્તિવાળી દશામાં મને "ચને કહ્યાં છે, તેને શિક્ષા કરીશ. હવે તેા તાકીદે ઘેર જાઉ, અને ચિ ંતિત ફળ પ્રાપ્ત કરુ.” આ પ્રમાણે મનેરથા કર અતિ ઉત્સુકતાથી કોઇ ક્ષુદ્ર સાČવાડુની સાથે ચાલ્યા. પેાતાના ગામથી એ દિવસના રસ્તે અધુરો રહ્યો તેટલામાં ચે રો મળ્યા. તેઓએ તે સાથ છૂટયા અને તે પટ્ટ પણ લઈ ગયા. સુચિવેાદ વળી વિલખા થઈ ને પાછા વળ્યા, તે માતંગને શેાધતે કેટલેક દિવસે તેને મળ્યા. માતગને તે પગે લાગ્યા. માત’ગે પૂછ્યું કે “કે ફરીથી વળી કેમ આવ્યા ? ” તેણે પટ્ટ ચારાયાની હકીકત કહી સંભળાવી.
તેની દીનતા દેખીને માત`ગને કરૂણા આવી. પછી તેણે વિદ્યાર્થી મોલા કામઘટ તેને આપ્યા, પણ માતંગને નમસ્કાર કરીને હ"પૂર્ણાંક સ્વદેશ તરફ ચાલ્યા. છાણુનું મંડળ કરીને ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત ચંદનાદિકથી તે
અને તેની પૂજાની વિધિ કહી. કેટલેક દિવસે ઘેર પહોંચ્યા, ત્યાં
સુચિવાદ ચાખડુ
For Personal & Private Use Only
巫啓用发路來已來288 槃恩邓恩
૬ ૧૦૩
| www.airtellbrary.org
Page #461
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પહેલવ
ઘટની પૂજા કરીને ઘટ પાસે પ્રાર્થના કરી. તેણે જે માંગ્યું તે બધું ઘટે તેને આપ્યું. સુચિ પ્રસન્ન થઈને વિચારવા લાગ્યો કે “સ્વજનાદિકને બોલાવીને હું ભેજન કરાવું, જેથી આખા નગરમાં મારી ખ્યાતિ થાય, પછી ઘર તથા ભૂષણાદિકની માગણી કરીશ.” એમ વિચારીને ભેજન સામગ્રીની માગણી કરી. દેવકૃપાથી સર્વે સામગ્રી તરત જ પ્રકટ થઈ. પછી સ્વજનાદિકને બોલાવીને ભોજન કરાવ્યું. તે સર્વે અનુપમ દિવ્ય રસવતી જમીને પ્રશંસા કરવા લાગ્યા. પછી કેટલાક સ્વજન સંબંધીએ તથા બંધુવગે બહુમાનપૂર્વક પૂછયું કે-“અરે ભાગ્યના ભંડાર સુચિદ ! આવી પ્રથમ કઈ વખત નહિ ખાધેલી તેવી અપૂર્વ દિધ રસવતી તે કયાંથી મેળવી ? આવી રસવતી આજ સુધી કેઈએ ખવરાવી નથી, અને ભવિષ્યમાં ખવરાવશે નહિ. મૃત્યુલોકમાં દેવકનું સુખ આપે તેવા સ્વાદવાળી રસવતી તે જ અમને ખવરાવી છે, તે ધન્ય છે. સર્વજનમાં અગ્રણી છે, તારી જે કઈ દેખાતું નથી. પણ કહે તે ખરે કે આવી તારી શક્તિ કેવી રીતે થઈ? આ કેને મહિમા છે ?” તે સાંભળીને તેના વચનથી સુચિવેદના ‘મનમાં અહંકાર થયે, તેથી તે ગર્વના આવેશથી મદમાં થયેલે ઘરની અંદર જઈને તે ઘડો ખાંધ ઉપર ઉપાડીને સ્વજનોની વચ્ચે ગયે, અને હર્ષપૂર્વક વિકળ ચેતનાવાળે તે નાચતે નાચતે મુખેથી બોલવા લાગ્યો કે “આ ઘટના પ્રભાવ વડે મારું સર્વ દારિદ્ર નાશ પામ્યું. ભેજન તે કેણુ માત્ર છે? આ ઘટના પ્રભાવથી પ્રત્યેક મહિને હું તમને ભેજન કરાવીશ. હવે મારી તુલના કેણ કરે તેમ છે? જે કઈ હોય તે તે પ્રગટ થાય, હું તેનું સામર્થ્ય જોઈશ.” આ પ્રમાણે ગર્વથી ભરેલા હૃદયથી ઉત્સુકતાપૂર્વક વ્યાકુળ ચિત્ત વડે હર્ષપૂર્વક તે નાચવા લાગે, તેવામાં તેના સ્કંધ ઉપરથી તે ઘડો પડી ગયે,
Jain Education inter
For Personal & Private Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
મી
કિા ભાંગી ગયો, અને તેના સેંકડો કકડા થઈ ગયા. તેથી તે વિલ થઈ ગયે, આશાભંગ થઈ ગયે, ધન્યકુમાર
અને શેક કરવા લાગે. લોકો તેના મુખ સામું જોઈને ઘેર ઘેર અને દુકાને દુકાને હાંસી કરવા ચરિત્ર
લાગ્યા. મૂર્ખની કથા કહેવાતી હોય ત્યાં તેની જ કથા કહેવાવા લાગી. આ પ્રમાણે જોઈને હૃદયમાં ભાગ ૨
બળતે સુચિદ ફરીથી પાછો નીકળે અને તે માતંગને શોધવા લાગ્યો. ઘણે દિવસે તે માતંગ આઠમો
મળે, તેને બધી હકીકત કહી. માતંગ પણ તે સાંભળીને જરા હસી કપાળે હાથ દઈ બે ૫૯લવ
કે-“ધિકાર છે તારી મૂર્ખાઈને ! સર્વ સમીહિત દેવાવાળી વસ્તુ તારા જેવા મુખ વગર બીજે કશું લેકની વચ્ચે પ્રગટ કરી દેખાડે? અરે મૂર્ખ ! જડબુદ્ધિવાળા ત્રણ વખત તારે મને રથ સંધાય તેવી રીતે સ્વભાવસિદ્ધ વિદ્યા તથા શિખામણ તથા પાત્રો આપ્યાં, તે પણ તારું મૂહનું દારિદ્ર ગયું નહિ. વળી ફરીથી પણ તું આવ્યો. હવે મારી પાસે બીજે કઈ મંત્રાક્ષર નથી. જે વિદ્યા મારી પાસે હતી તે બધી તને આપી દીધી હતી. હવે તું મારી પાસે આવીશ નહિ, અહીંથી જ્યાં સુખ ઉપજે ત્યાં તું ચાલે જ.” આમ કહીને સુચિદને તે માતંગે કાઢી મૂકે, તે પણ વિલક્ષ વદનયુક્ત ઘરે આવ્ય, દિવસ મહાદુઃખથી કાઢીને રાતે સુતે. જ્યારે નિદ્રા કાંઈક આવી ત્યારે એક મધ્યવયવાળી, શ્વેત વસ્ત્ર પહેરેલી, ઉત્તમ તરૂણીને ગૃહના મધ્યમાં પિતાની સન્મુખ આવતી તેણે દીઠી. તેને જોતાં જ સસંભ્રમથી તે બેઠે થયે, અને તેના ચરણમાં નમસ્કાર કરીને તેણે પૂછયું કે-“અરે-ભગવતિદેવી તમે કેણુ છે ? અહીં શા કાર્ય માટે આવ્યાં છે ?” તેણીએ કહ્યું કે “તે વામપાદથી આ અશુચિ છે” તેમ કહીને દુગચ્છા દેખાડી જેને દૂર ફેંકી દીધી હતી તે હું તારા ઘરની લક્ષમી છું.” સુચિવોદે કહ્યું કે “હમણાં તું કયાં
ક ૧૦૫
Jain Education Inten
For Personal & Private Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ આઠમ
રહે છે? ” તેણે કહ્યું કે-“જેના સ્પર્શથી હું અશુચિવાળી છું, એમ દુગચ્છા કરીને તે મને દૂર ફેંકી દીધી હતી, તે માતંગના ઘરમાં હું હમણું રહું છું.” તેણે કહ્યું – “ક માતંગ ? ” દેવીએ કહ્યું કે
જેની સેવા કરીને તે બહુ દિવસે વ્યતિક્રમાવ્યા, જેની સાથે રહીને તેના ઉપનાહ (જેડા) ઉપાડીને તે તારા આત્માને કલેશ ઉપજાવ્યા, તે માતંગના ઘરમાં હું રહુ છું.” તેણે કહ્યું-“અહીં કેમ આવ્યા છે?” દેવીએ કહ્યું કે “તારે શૌચધર્મ જેવાને આવી છું કે તું કે શૌચ-ધર્મ હજુ સાચવે છે? ” આમ કહીને લહમીદેવી અદશ્ય થઈ ગઈ સુચિદ લજજાથી માથું નીચું નમાવીને અતિ લેશથી પ્રાણવૃત્તિ ચલાવતે બધા લેકેને હાંસીનું પાત્ર થશે. તે જ્યાં જ્યાં ત્યાં ત્યાં તેની મુર્નાઇ અને કામકુંભના નાશનું સ્વરૂપ વર્ણવીને લોકો તેની હાંસી કરતા હતા. તે સાંભળીને સુચિદ હદયમાં બળતો, પણ નિર્ધન હોવાથી દુઃખે દુઃખે કળ નિર્ગમન કરવા લાગે, તેથી હે કેરલકુમાર ! અંતે - આવું પરિણામ લાવનારી લ૯મી અતિ શૌચ કરવાથી પણ સ્થિર રહેતી નથી. વળી સેવા પૂજા કરવાથી પણ તે સ્થિર રહેતી નથી. તે સંબંધી કથા સાંભળે.
તે જ ગામમાં સુચિદનો શ્રીદેવ નામનો મિત્ર રહેતો હતો, તેણે અન્ય દેવ-દેવીની સેવા મૂકી દઈને લક્ષમીદેવીની જ મૂર્તિ કરાવી. ગૃહમધ્યે સુંદર પવિત્ર સ્થાનમાં તેનું ગૃહ કરાવી મંત્રાહુવાન, પૂજન અને સંસ્કારાદિક વિધિપૂર્વક તેની સ્થાપના કરી હતી. હંમેશા ત્રણે કાળ ધૂપ દીપ, પુષ્પાદિકથી તેની પૂજા કરતો હતો. પ્રતિક્ષણે લક્ષમીના મંત્રને તથા તેના જ ધ્યાનાદિકને સંભારતો કાળ પસાર કરતો
ક ૧૦૬
Jain Education Internation
For Personal & Private Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ
હતો. એક દિવસે તે લક્ષમીદેવીનું હસતુ મુખ જોઈને શ્રીદેવે પૂછયું કે “આપ આજે હસો છે તેનું શું કારણ?” લક્ષમીએ કહ્યું કે-“હે શ્રીદેવ ! તું પરમપદને સાધનાર, પરમ કરૂણારૂપી અમૃતરસથી ભરેલા કામકુંભ જેવા, સકળ ચરાચર નું હિત કરવામાં તત્પર, સર્વસુર અને નરના અધિપતિઓ જેના ચરણકમળમાં નમે છે, તેવા સમસ્ત વાંછિત સુખને દેવાવાળા અને ત્રણ જગમાં ઉત્તમ એવા શ્રી જિનેન્દ્રને છોડી દઈને આ લેકમાં જ રહેવા બંધાયેલી મારી બહુ પ્રકારે પુજા કરે છે ! હું તો પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલ પુણ્યના વશથી જ સ્થિરભાવ કરીને રહેવા શક્તિવંત છું. જ્યાં સુધી પ્રબળ -પુણ્યને ઉદય સ્થિર હોય ત્યાં સુધી રહી શકું છું. મારી પ્રસન્નતાથી હું રહી શકતી નથી, તેથી જેની સેવનાથી કાર્ય ન થાય તેની સેવા કરવી નકામી છે. “લક્ષમી પુણ્યાધીન છે. તે વાત જગતમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. પુણ્ય તો શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ અને દાન, શીલ તથા તપ વગેરેના આરાધનથી થાય છે, મારી સેવાથી થતું નથી. તેથી તું મારી નકામી અત્યંત સેવા કરે છે, તે જોઈને હું તારી હાંસી કરું છું.” શ્રીદેવે તે સાંભળીને કહ્યું કે “ભગવતિ ! તારી પૂજામાં પરાયણ રહેનાર મારું જે થવાનું હોય તે થાઓ, હું તો તારી પૂજા પ્રાણ પણ મૂકીશ નહિ.” આ પ્રમાણે કહીને નિશ્ચલ ચિત્તવાળો તે હંમેશા લક્ષ્મીનું પૂજન કરતો છતો દિવસો પસાર કરવા લાગ્યા.
એક દિવસે લક્ષમીપૂજાનાં અવસરે લક્ષ્મીનું શ્યામસુખ જોઈને શ્રીદેવે પૂછયું કે-“ભગવતિ ! શકારણથી આજે તમે વિવર્ણ (અન્યવર્ણવાળા ) મુખવાળા દેખાવો છો ? ” લ૯મીએ કહ્યું કે–“તારે ત્યાં
ક ૧૦૭
For Personal & Private Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
મા અહી થી મારું ગાન કરે છે. હું જે કે અતિ નિકટ આવેલ છે, તેથી હવે તા
અઠામો ૫૯તવ
હમણાં જે પુત્ર જન્મે છે, તે કુલક્ષણો છે, પુણ્યરહિત છે પાપ કરીને આવેલો છે, તેથી હું હવે તારું ઘર છેડીને ચાલી જવાની ઈચ્છાવાળી થઈ છું. હું જે કે અતિ ભક્તિવંત એવા તારી ઉપર અનુરક્ત છું, પણ હમણા અહીંથી મારું ગમન તે જરૂર થશે જ, તેથી તારા વિયોગ દુઃખને લીધે હું વિવર્ણવદનવાળી થઈ છું, તું જાણે છે કે પુણ્ય વિના મારું સ્થિરત્વ થઈ શકતું નથી, વળી શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે “જે કોઈ સારા લક્ષણવાળે પુત્ર, દાસ, પશુ કે પુત્રવધુ ઘરમાં આવે તે તેના આગમન માત્રથી જ ચારે તરફથી વગર બેલાવેલી લમી સંકેતિત મનુષ્યની જેમ સ્વતઃ આવે છે, થોડા જ કાળમાં ઘર સમૃદ્ધિથી ભરાઈ જાય છે, અને જે કઈ હલકા લક્ષણવાળે પૂર્વે કરેલા પાપના સમૂહવાળે પુત્ર, પુત્રી, સેવક કે પશુ આવે છે, તે તેના આવવાથી જ, યત્ન વડે સાચવી રાખેલી લમીને પણ નાશ થઈ જાય છે. પુણ્ય અને પાપના ઉદયથી અણચિંતવી લમી આવે છે, અને અણચિંતવી ચાલી જાય છે. કહ્યું છે કે
98829232438888888888888888883
पुण्योदयाद भवेलक्ष्मीः नालिकेरफलम्बुम्बत् ।
अज्ञाता हि पुनर्याति, गजमुक्तकपित्थवत् ॥ (१) . પુણ્યના ઉદયથી નાળિયેરમાં પાણીની જેમ લમી આવે છે, અને હાથીએ ખાધેલ કપિત્થ ફળની જેમ તે ન જાણીએ તેમ ચાલી જાય છે.”
તેથી મારી ઈચ્છા નથી તે પણ મારે અહીંથી ચાલ્યું જવું પડશે, તેથી મારું મુખ શ્યામ
ક ૧૦૮
Jain Education
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨.
દેખાય છે.” શ્રીદેવે પૂછયું કે-“ભગવતિ ! તમે મારે ત્યાંથી કયાં કયાં જશે ? ” લહમીએ કહ્યું કેઆજ નગરમાં પૂર્વ જન્મમાં મુનિમહારાજને જેણે દાન દીધું છે, પણ પૂર્વે કરેલ કર્મને ઉદયકાળ નહિ આવવાથી ઉત્તમ એવા ભેગાદિકથી જે રહિત છે તે ભગદેવ નામે એક સાર્થવાહ રહે છે. તેને કરેલા પુણ્યને સમય હવે પ્રાપ્ત થયો છે, તેથી ભગદેવ’ એવું તેનું નામ સાવથ કરવા માટે હું તેને ઘેર જઈશ.” એમ કહીને તે દેવી અદ્રશ્ય થઈ અને તેને ઘેરથી ચાલતી થઈ.
પલવ આઠમ
EXCEL SSSSSSSB3%82×2JSGSSSSSSS
ભગદેવ સાર્થવાહને ઘેર તેનું આગમન થવાથી થોડા દિવસની અંદર ધન, ધાન્ય, સુવર્ણ, રત્ન, મણિ, માણેક વિગેરે સમૃદ્ધિ તેને ઘેર વધવા માંડી. જે જે સ્થળે તે વ્યાપાર કરતે, તે તે સ્થળેથી ધાર્યા કરતાં અધિક લાભ તેને મળવા લાગે. ચારે તરફથી સમૃદ્ધિથી તેનું ઘર ભરાઈ ગયું. નગરમાં મેટા માણસમાં તેની મહત્ત્વતા-ગણત્રી થવા લાગી. રાજ્યારે રાજાએ પણ સન્માન કર્યું. તેનું ગૃડાંગણ, અશ્વ, પાલખી, દાસદાસી, નેકરે અને મુનીમેથી વ્યાપ્ત થવાને લીધે તેમાં પ્રવેશ કરે પણ મુશ્કેલ થાય તેવું સંકીર્ણ થઈ ગયું, અને આખા નગરમાં તેને યશ અને પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ લક્ષ્મી મળવાથી ભગદેવ તે યાચનારાઓને તેની ઈચ્છા કરતાં વધારે આપવા લાગ્યું અને અનેક મનુષ્ય પર ઉપકાર કરવા લાગે, તેથી જગમાં તેની પ્રખ્યાતિ ઘણી વધી. પિતે પણ દેવની માફક બહુ ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરીને અશ્વ અગર સુખાસનાદિ વાહનમાં બેસીને અનેક સુભટથી પરવારેલે ચતુથમાં જવા લાગે. તે બજારમાં આવતું કે તરત જ તે વ્યાપારીએ ઊભા થઈ નીચા નમીને તેને પ્રણામ કરવા
ક ૧૦૦
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #467
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
લાગ્યા અને તે જાય ત્યારે તેનાં ગુણોનું વર્ણન કરતાં બોલવા લાગ્યા કે “ અહો ! પરદુઃખભંજનના જ એક સ્વભાવવાળા આનું જીવિતવ્ય સફળ છે, તેણે પ્રાપ્ત કરેલી બદ્ધિ બહુ પ્રશંસનીય છે. કારણ કે હંમેશા તે પરોપકાર પરાયણ રહે છે. તેનું નામ ગ્રહણ કરવાથી પણ સુખ થાય છે, અને એ આપણું નગરની શોભા છે.”
પલવા આઠમે
88888888888888888888888888888888
આ પ્રમાણે ત્રણે વગ સાધવામાં તત્પર ભગદેવ શેઠ સુખેથી કાળ નિર્ગમન કરતા હતા. તેને ભગવતી નામે પત્ની હતી. એક દિવસ તેની પાસે જઈ ને શેઠ કહેવા લાગ્યા કે-“ પ્રિયે તું યથેચ્છ દાન આપ, તેમાં જરાપણ વિલંબ કે કૃપણતા કરીશ નહિ, વળી જેવાં ગમે તેવાં વસ્ત્રો કે આભરણે કરાવ, તેમાં મારી તરફની જરાપણ શંકા કરીશ નહિ, ઐહિક બેગ અને વિલાસમાં જરાપણુ કૃપણુતા કરીશ નડિ, વિશેષ શું કહ્યું? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી જ લમી રહે છે, પુણ્ય પૂર્ણ થાય તે પછી સે યત્ન કરીએ, તો પણ રહેતી નથી, તેથી લમી છે, ત્યાં સુધી થાય તેટલું પુણ્ય અને દાન કરજે. ઉભયલેકના સાધન વડે જ લમી સફળ થાય છે, તેથી પ્રિયે ! દાન તથા ભેગાદિક વડે હાલમાં મળેલી લક્ષ્મીનું ફળ મેળવજે આગળ ઉપર પલકનું હિત થઈ શકે, તેટલા માટે આપણે ચારિત્ર શ્રણ કરશું. હે પ્રિયે! હાથીના કાનની જેવી લક્ષમી ચપળ છે, તેને વિશ્વાસ કરવા જેવું નથી. જે દીધું, જે ભગવ્યું અને જે પિકારનાં કાર્યમાં વાપર્યું તે જ ધન પિતાનું જાણવું. બીજું બધુ પારકાનું અને પાપ હેતુ માટે એકઠું થયેલું ગણવું, કારણ કે પરભવમાં પણ તે લક્ષમી મેળવતા બાંધેલ પાપથી
WEBSEASYBB88888888888888888888888888
ક ૧fo
Jain Education Inter
For Personal & Private Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર
ભાગ-૨
પહેલવ આમા
સતત ચાલ્યા આવતા ખીજા પાપના ભાગીદાર થવું પડે છે. શ્રેણીબદ્ધ પાપ પછીના ભવમાં પણ ચાલ્યુ આવે છે, તેથી અસ્ખલિત રીતે દાન દેજે અને સ્વૈચ્છાનુરૂપ-અનુકૂળ પડે તે રીતે ભાગ ભોગવજે.” આ પ્રમાણે દાનમાં રસવાળી એવી ભાગવતીને તેના પતિએ અધિક દાન દેવામાં ઉત્સાહિત કરી, ત્યાર પછીી તે વિશેષ રીતે સુપાત્રદાનાદિક ઉત્સાહપૂર્વક દેવા લાગી. જે કાંઈ જે કોઇ માગે તેને તે આપતી હતી, કેઇને ના પાડતી નહેતી, આ પ્રમાણે કેટલાક કાળ પસાર થયા.
એક દિવસ તે નગરના ઉદ્યાનમાં લેાકાલેાકના પદાર્થાને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન કેવળીભગવંત પધાર્યાં. તેને વાંઢવા માટે સવે લેાકેા ગયા. ભાગદેવ પણ તેમનું આગમન સાંભળીને ભગવતીની સાથે તેમને વાંદવા ગયા, કેવળીને દેખતાં જ પાંચ અભિગમન સાચવવા પૂર્વક વંદના કરીને તથા સ્તીને તે યાચિત સ્થાને ખેડા. કેવળી ભગવતે સંસાર ઉપર બૈરાગ્ય ઉપજે તેવીધ દેશના દીધી. પછી સમય મળતાં ભગદેવે વિન’તી કરી કે-“ભગવન્ ! દાનનું ફળ શું ? ” કેવળીએ કહ્યુ` કે-“ હે દેવાનુપ્રિય ! તે જાણવા માટે વિશાલપુર નગરે જઈ સંચયશીલ સાČવાહના દુતપતાકા નામના નાકરને પૂછો.” ભેગદેવે ‘તત્તિ' કહીને ગુરુનુ વચન પ્રમણ કર્યુ. સમય થયેા એટલે દેશના સમાપ્ત થઈ, તેથી લાકે આવ્યા હતાં તેમ સ્વગૃહ તરફ્ ચાલ્યા ગયા. કેવળી ભગવ ંત પણ કેટલાક દિવસ સુધી સ્થિરતાથી ત્યાં રહી ભવ્ય જીવાને પ્રતિબોધીને ખીજા ક્ષેત્રમાં વિદ્યુાર કરી ગયા.
ત્યારપછી કેવળીનાં વચનની સત્યતા સિદ્ધ કરવા માટે ભાગદ્વેવ ભગવતીની સાથે રથાદિક વાહનમાં
For Personal & Private Use Only
૩ ૧૧૧ |7|www.airtebrary.org
Page #469
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ
આઠમે
Jain Education Intern
બેસીને ઘણાં સેવકાથી પરિવરેલા વિશાલપુર નગર તરફ ચાલ્યા. તે નગરમાં પ્રવેશ કરીને ભવિતવ્યતાના યાત્રથી દુતપતાકાની પત્ની દુગી લાને કોઈ કામ માટે માર્ગમાં જતી તેણે દીઠી, એટલે તેને ખેલાવીને ભાગદેવે પૂછ્યું કે અરે બહેન ! તું સંચયશીલ સાવાહનું ઘર કયાં છે? તે તું જાણે છે ? ” તેણે કહ્યું કે મારી પછવાડે આવે, હુ તેનુ ઘર દેખાડું, તેએ તેની પાછળ ગયા એટલે તેણીએ સ`ચયશીલ સા વાહનું ઘર બતાવ્યું. તેના ગૃહદ્વારની વેદિકામાં સંચયશીલ સાથ વાહની પત્ની ધનસુ ંદરી બેઠી હતી. તેને જોઇને ભેગદેવે પૂછ્યું કે-“ સુભગે ! મહેન ! આ સ`ચયશીલ સાવાહનુ ઘર છે ? તેણીએ કહ્યુ “હા, આ તેમનુ ઘર છે.” ભેગદેવે પૂછ્યુ કે શેઠ ઘરમાં છે? ” તેણીએ કહ્યું “ ના તે ખજારમાં ગયા છે.” ફરીથી ભાગદેવે પૂછ્યુ કે “ ભાગ્યવિત ! તમારા ઘરમાં દુતપતાકા નામના કોઈ નકર રહે છે ? ” તેણીએ કહ્યુ થેાડા દિવસ પહેલાં હતા. ભગદેવે પુછ્યું કે હમણાં તે કયાં ગયા છે તેણીએ કહ્યું કે તેને મરી ગયે નવ મહિના થયા છે, પણ આપની જેવા શેઠને તેનું શું કામ પડયુ છે?'' પછી ભાગદેવે કેવળી ભગવંતે કહેલ વૃત્તાંત કહી ખતાવ્યા. તે વખતે સંચયશીલ સા॰વાહ પણ ત્યાં આવ્યા. પરસ્પર શિષ્ટાચારપૂર્વક જુડ઼ાર કરીને બન્ને મળ્યા અને કુશળ ક્ષેમની વાત પૂછી. ભોગવે મનમાં વિચાર્યું કે- કેવળી ભગવંતના વચન અન્યથા થતાં જ નથી, તેથી હું અંગે નિવાસ કરીશ તે મારા સ ંદેડ ભાંગશે. તેમનાં વચન સાચાં અને ગુણકારી જ નીવડશે, તેથી અગ્રે નિવાસ કરું,” આ પ્રમાણે મનમાં નક્કી કરીને સંચયશીલને તેણે કહ્યુ કે હું શેઠ ? અમને એક સુંદર ઘર ભાડે લઈ આપે। સંચયશીલે પણ પાતાના ઘરની પાસેનું જ પેાતાનું એક મોટું ઘર ખતાળ્યું. ભગદેવ શેઠ ભાડુ
For Personal & Private Use Only
ક ૧૧૨
www.jainlibrary.org
Page #470
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
પલ્લવ આમા
Jain Education Ine
ઠરાવીને ત્ય રહેવા લાગ્યા. એક દિવસ સ`ચયશીલની પત્ની ધનસુંદરી કે જેણે ગભ ધારણ કર્યાં હતો. તેગું નવમાસની ગભસ્થિતિ પૂર્ણ થતાં એક પુત્રને જન્મ આપ્યા. સવે ઘરમાં રહેલા મનુષ્યને અપુત્રીઆને પુત્ર પ્રાપ્તિ થવાથી ઉત્સાહ થયા. શેઠ તે વખતે બજારમાં ગયા હતાં. ત્યાં એક દાસી મેોટા લાભની આશાથી દોડતી ગઈ, અને દુકાને બેઠેલા શેઠને હષ પૂર્ણાંક વધામણી આપી. કૃષ્ણમાં અગ્રેસર એવા શેડ તે સાંભળી ને કહ્યું કે-“ સારૂ થયુ” પછી તેને કાંઈ પણુ આપ્યા વિના વિસર્જન કરી. કેટલાક શેઠીઆએ તે સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યા. અને મોઢામાં આંગળી નાખીને એક બીજાના કાનની પાસે આવીને કહેવા લાગ્યા કે“ અહા ! આનું કૃપણપણું, ધીઠાપણું અને નિર્લજપણું કેટલું છે? તેર કરોડ દ્રવ્યના સ્વામીની આટલી બધી કૃપણુતા ! અરે આવી વૃદ્ધાવસ્થામાં કુળક્રમને સાચવી રાખનાર પુત્ર થયા, પણ કાંઇ વધામણી પણ આપી નહિ. આ તે કેવા નિજ ? આનું હૃદય કેવુ" કઠણ હશે ? આમ વાત કરે છે તેવામાં એક વાચાળ શેડ ખેલ્યા કે અરે શેઠ! પુત્ર જન્મની વધામણીમાં શું આપ્યું? ' શેઠે કહ્યું “ તેમાં શુ' આપવું ? મનુષ્યની શ્રી મનુષ્યને પ્રસવે છે, તેમાં શુ આશ્ચય? શું એમાં કાંઈ નવીન લાભ થયા? ઉલટા સુવાવડના સમય સાચવવા માટે અનેક કરિયાણા તથા ઘી ગોળ વિગેરેના ખર્ચ થશે ! ત્યારપછી પુત્રના પાલનમાં પશુ માટે ખર્ચ થશે. આ દીકરાએ તે ધન ખર્ચના દરવાજો ઉઘાડયા.” તે સાંભળીને અજારમાં બેઠેલા સર્વે યાપારીઓ હસવા લાગ્યા.
ઘરેથી આવેલી દાસી વિલખી વદનવાળી થઇ. આશાભંગ થયેલી ઘેર ગઈ અને તે સ` વૃત્તાંત
For Personal & Private Use Only
૩ ૧૧૩
www.airnellbrary.org/
Page #471
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર
ભાગ-૨
પહેલવ
આઠમે
Jain Education Intemat
ધનસુંદરી પાસે કહ્યો, સાંજે શેઠ ઘેર આવ્યા, ત્યારે ઘરના અધા માણુસેએ એકઠા થઈને શેઠને કહ્યું કે“ સ્વામિન તમે શું કર્યુ? તમારે પુત્ર ન હતો તે થયા, છતાં વધામણી કાંઇ કેમ ન આપી ? મજારમાં બેઠાં છતાં કાંઈ લજ આવી નહી ? ” તે સાંભળીને ફરીથી ત્યાં પણ પૂર્વની માફક જ ઉત્તર ઈને શેઠ અહાર ચાલ્યા ગયા, એક કાડીનેા પણ ખર્ચ કર્યું નહિ. સુવાવડ પૂરી થયા પછી એક દિવસ ધનસુ દરી તથા કુળવૃદ્ધાએ પરસ્પર વિચાર કર્યાં કે- આ શેઠ તે આવા અવસરે પણ કાંઈ ખર્ચ કરતા નથી. પથ્થરની જેવું કઠણ હૃદય કરી નિજ થઈને બેઠા છે, પરંતુ આપણે જ્ઞાતિ તથા ગેત્રીઓને જમાડયા વગર મૈ।તું કેવી રીતે દેખાડી શકશું? વળી ગયેલા અવસર પા આવતા નથી.” આ પ્રમાણે વિચારીને ધનસુ દરીએ સાથ વાને કહ્યુ - પ્રિયન્તમ ! પુત્રીઆ એવા આપણને મહાભાગ્યના ઉદયથી પુત્ર આવ્યા છે, પણ તમે તેા દાન તથા ભાગમાં કૃપણુ થઈ જઈને પ્રાપ્ત અવસરે પણ કાંઇ ખર્ચ કરતા નથી. આવી કૃપણુતા કરીને આ ભારભૂત લમી વડે તમે શુ કરવા ઇચ્છે છે ? આયુષ પૃ થશે, એટલે આ અધુ અગે જ પડ્યુ. રહેશે. સાથે તે માત્ર ધન ઉપાર્જન કરતાં એકઠુ' કરેલ પાપ જ આવશે. અવસરે પણ ધનનો વ્યય કરીએ નહિ તે પછી જ્ઞાતિ તથા સ્વજન સબ ધીમાં કેવી રીતે રહી શકાય! માટે જો તમે કાંઈ ખર્ચ નિહુ કરે તે હુ' ઘરેણાં વગેરે વેચીને અવસર આવ્યે ખર્ચ જરૂર કરીશ.” આ પ્રમાણે ધનસુ દરી સાથે ઘરમાં રહેલા બીજા માણસોએ પણ શેઠને ઠપકો દીધા એટલે સા વાહસર્વે ને ઠપકા સાંભળીને વ્યાકુળ થઇ ગયા અને મહાચિંતામાં નિમગ્ન થઈ જઈ ને વિચારવા લાગ્યું કે- અરે ! જેવી આ ગૃહિણી છે. તેવા જ આખા પિરવાર પણ એકઠા થયેલા છે. ! તેએ શુ' જાણે છે? શુ' ધન
For Personal & Private Use Only
૩ ૧૧૪
www.airnellbrary.org
Page #472
--------------------------------------------------------------------------
________________
S
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
&&&&
પલ્લવ આઠમે
આકાશમાંથી પડે છે? અથવા શું ઘાસની માફક તે ઉગે છે? અથવા શું તે ભૂમિમાંથી નીકળે છે? ધન તે મહાકલેશ વડે પ્રાપ્ત થાય છે, આ બધું ધન પ્રાપ્ત કરવામાં જે કલેશ થાય તે બીલકુલ જાણતા નથી ! અરે ગૃહથી ઘેરાયેલા આ સર્વ આટલે ધન વ્યય નિરર્થક કરી નાખશે! એકમત થઈ ગયેલા તે સર્વે તે કરવામાં જ પ્રવર્તેલાં છે. ! હવે હું શું કરીશ? કોણ મને સહાય કરશે ? જેની આગળ કહીએ તે સર્વે તે તેમને પક્ષ કરે છે. સર્વેને ભેજન વહાલું છે, પારકાનું ધન ખર્ચ કરાવવામાં કેણુ તત્પર ન થાય ? આટલું ધન પાછું કયારે મળશે ? હા! શું થયું? આ પ્રમાણે મહાઆર્તધ્યાનથી પરાભવ પામેલે બહુ દુઃખથી દિવસ નિમાવીને સંધ્યાકાળે ભેજન કરી રાત્રે સુતે, પણ ચિંતા તપ્ત થયાથી તેને ઉંઘ આવી નહિ, તેથી ભેજનનું તેને અજીર્ણ થયું, અને તેને પરિણામે વિસૂચિકા (કલેરા) થઈ પ્રાંતે તેની મોટી પીડાથી તે મરણ પામે, અને મરણ પામીને તે જ નગરમાં નાગીલ નામના જન્મ દારિદ્રીની ઘેર તેની નાગિલા નામની પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. જન્મથી જ પિતામાતાને અનિષ્ટ હોવાથી તે ખેદ ઉપજાવતો હતો, કદી પણ હર્ષ ઉપજાવત નહતું અને મોટા કલેશથી કાળ પસાર કરતે હતે.
&必BKK欧欧欧客
88888888888888888888888888888888888
- હવે ધનસુંદરી પતિનું મરણ થવાથી પરમ ઉદ્વેગ પામી અને વિચારવા લાગી કે “અરે ! ધિકાર છે આના ધનલાભને ! ધનવ્યયની વાત માત્ર સાંભળવાથી તેનું મરણ થયું છે તેની ગતિ કેવી થઈ હશે, તે તે જ્ઞાની જાણે. લેભ સવ વિનાશી છે એવું જિનેશ્વરનું કથન સંપૂર્ણપણે સત્ય છે.” પછી તેને
Jain Education Interational
For Personal & Private Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ આઠમો
લવ
અગ્નિસંસ્કાર વિગેરે મરછુકાર્ય કરીને કુળની રીતિનુસાર તેની ઔર્વાદેહિક ક્રિયા કરી, ને સારે દિવસે સ્વજનેને સંતેષને સ્વજન કુટુંબની સાક્ષીએ પુત્રનું ધનદત્ત” એવું નામ પાડયું. કુળના આધારભૂત તે કુમાર બહુ પ્રયત્ન વડે લાલનપાલન કરાતે સાતઆઠ વરસને થયો. હવે તે બાળકને એક ઘેરથી બીજે ઘેર ભમતાં પરિજન અનેક પ્રકારના વસ્ત્ર, આભૂષણ, મંદિર શ્રેણી તથા શયનસ્થાનાદિક જોઈને એમ થયું કે“આવું મેં કઈ વખત જોયું છે અને અનુભવ્યું છે.” તે પ્રમાણે ઉહાપોહ કરતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવમાં અનુભવેલું સર્વ પ્રત્યક્ષ રીતે તે જાણવા લાગે. તેથી પૂર્વ પુણ્યને વિલાસ સંભારીને પિતાની મતિથી બનાવેલું એક દેધક છંદ તે ઉત્સાહપૂર્વક બોલવા લાગ્યો કે : -
82 888888888888888888888888888888
(દાણુ જે દિન મુનિવરહ, ચડિત પત્તઈ તેડિ) રંકસૂવિ સહુ સંપડિય; જે ધન તેર કેડિ. આ પ્રમાણે જ્યાં ત્યાં હંમેશા હાથ ઉંચા કરીને તે બોલવા લાગ્યું. એ પ્રમાણે ભમતે ભમતો તે એક દિવસ પાસે જ રહેનારા ભોગદેવ સાર્થવાહને ઘેર ગયા. ત્યાં પણ મોટા પરથી તે જ દોધક વૃત્ત બોલતો નાચવા લાગે. આ પ્રમાણે દેખીને તથા સાંભળીને ભગદેવે કહ્યું કે-“ અરે ધનદત્ત ! તું આ શું બોલે છે અને તેને અર્થ શું છે? તેને જે ભાવાર્થ હોય તે યથાર્થ કહે ધનદારે કહ્યું કે “તાત મારા જીવને આમાં ભાવાર્થ રહે છે તે હું કહું છું આપ સાવધાન થઈને સાંભળો.
આજ નગરમાં દુર્ગાપતાકા નામે મારા પિતાને ઘેર મારે જીવ હલકું કામ કરનાર નેકર હતું. તે
Jain Education
For Personal & Private Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પહેલવ આમે
Jain Education Intere
બધા ગૃહકાર્યાં રાત્રિ દિવસ કરતા હતા. તેની વહુ પણ તે જ શેઠના ઘરમાં ખાંડવું, દળવુ વિગેરે પ કરતી હતી. આ પ્રમાણે મહાપ્રયાસ વડે આજીવિકા તેઓ કરતા હતા. હવે તે દુગ તપત કા ખીજાશેડીઆએને ઘેર કાઈ કાય પ્રસંગે જતા હતા. ત્યાં ભિક્ષાને માટે આવતા સાધુઓને જોતા. તે શેડીઆએ 'મેશા મેટી ભક્તિથી અશનાદિ ચારે પ્રકારના આહાર વહેારવા માટે સાધુઓને આમ ત્રણ કરતા હતા, અને વારવાર આગ્રહ કરતા હતા, તેમજ અનેક પ્રકારના વસ્ત્ર, પાત્ર, ઔષધ વિગેરે લેવા માટે વિવિધ પ્રકારની ભક્તિ વચના વડે તેઓ વન તિ કરતા પણ સાધુએ જો નિર્દોષ અને યોગ્ય જાણતા તે જ ગ્રહણ કરતા હતા, નહિ તે લેતા નહાતા. સહજ અયેગ્ય હોય તે પણ નિલેૌભવૃત્તિથી લેતા નહોતા ગોચરી માટે ભ્રમણ કરતા ઘેર ઘેર ભિક્ષા લેવા તેમને સર્વે વિનંતી કરતા હતા, માર્ગોમાં આડા ઊભા રહીને આહાદિક માટે નિમંત્રણ કરતાં હતા, પરંતુ નિઃસ્પૃહી સાધુએ કોઈને ઘેર જતા અને કાઇને ઘેર જતા પણ ન હતા. જેને ઘેરથી સાધુ આહાર ગ્રહણ કરતા, તેઓ મનમાં અતિશય આનંદ પામતા અને નિધિના લાભથી પણ અધિક લાભ માનતા હતા; જેનાં ઘરેથી તે આહાર નહાતા ગ્રહણ કરતા તે અતિશય ખેદ કરતા અને આત્માને નિંદતા છતાં ખેલતા હતા કે:− અહે અમે નિર્ભાગીમાં શેખર છીએ કે જેથી મુનિમહારાજ અમારે ઘેર પધાર્યાં નહિ અને આવ્યા તે પણ અમે વહેારાખ્યું તે લીધું નહિ.” આ પ્રમાણે વારંવાર પશ્ચાતાપ કરતા હતા. તે સદુ પતાકા જોતો અને વિચારતા કે-અહા! આ મહાપુરૂષા પરમ નિઃસ્પૃહી છે. કારણ કે આવા મેટા શેઠીઆએ બહુમાન વડે આપે છે, તે પણ મહા સ્વાદિષ્ટ એવા મેદકા પણ ગ્રહણ કરતા નથી, અને કોઈને ઘેરથી ફક્ષ,
For Personal & Private Use Only
૩ ૧૧૭ www.ainellbiary.org
Page #475
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પહેલવ
આઠમા
લુખ્ખા તથા નિરસ આહાર વહારે છે. તેમના અવતાર ધન્ય છે, આ દાનસિક ગૃહસ્થાને પણ ધન્ય છે કે જેઓ પેાતાને ખાવા યેાગ્ય વસ્તુએ વહેારાવીને આવા સત્પાત્ર મુનિએની પાલના કરે છે. મેં તો પૂ॰જન્મમાં કાંઈ આપ્યું નથી, તેથી મારે તો ઉદરપૂત્તિ કરવી પણ દુષ્કર છે. હું મહાપાપી છું. આવે। અવસર મને કયારે મળશે કે જે વખતે હું દાન આપી શકીશ ? સાધુને દેવા યેાગ્ય આહાર મારી પાસે કયાંથી હોય ? મારે ઘેર સાધુ મુનિરાજ (કયાંથી) કયારે પધારે ? નદી અને નૌકાના સયાગ કયાંથી થાય ? આહારાદિક સામગ્રીના સચાગ હાય ને સાધુ તે ગ્રહણ કરે નહિ તે પણ મારા મનને સનારથ મનમાં જ રહે ! જો કોઈ મારા મહાભાગ્યના ઉદયથી આ મારો દાનના મનાથમારી ઇચ્છા સફળ થાય તા રાજ્યપ્રાપ્તિની જેટલેા જ હું આનંદ માનું. પણ એવુ મારુ ભાગ્ય કયાંથી ? હું પુન્યહીન છું, તેથી મારે આ મનાથ અયેાગ્ય છે.”
આ પ્રમાણે વચ્ચે વચ્ચે જ્યારે મેાટા શેઠીઆએને ઘેર સાધુને જુએ ત્યારે આવા મનારથા તે કરતા હતા, અને પેાતાના આત્માને નિંદત હતા. આ પ્રમાણે વિચારતાં કેટલાક કાળ ચાલ્યા ગયા. તેવા વખતમાં ઘણા ગૃહસ્થાને ઘેર વિવાહાર્દિક વિવિધ. મહાત્સવા આવ્યા. એક દિવસ દુપતાકા એક પરિચિત ગૃહસ્થના ઘર પાસે થઈને નીકળ્યેા. તે વખતે ગૃહસ્વામીએ તેને ખેલાવીને કહ્યું કે અરે! દુગ તપતાક! હુ તને ભેાજન માટે નાતરૂ આપું છું, પણ તારા શેઠ મારા ઘરનું નાતરૂ તારે માટે માનશે નહિ, * જો આજે મારા નોકરને જમવા જવાની હું રજા આપીશ, તેા મારે ઘેર અવસર આવશે. ત્યારે તેના
નેાકરને પણ ભોજનને માટે મારે ખેલાવા પડશે.' એવા આશયથી તારા શેઠ મારે ઘેર તને જમવા
For Personal & Private Use Only
火烧烧限WWWWWWWWV欧欧欧
* ૧૧૮
Page #476
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પહેલવ આઠમા
BOTTO
મોકલશે નહિં, પરંતુ તારી સાથે મારે પ્રીતિ ઘણી છે, તેથી આ ઉત્તમ સુખડી લે અનેચિત્તની પ્રસન્નતાથી તે ઘેર જઈને ખાજે.” આમ કહીને સ્નેહથી તેણે સારી રીતે તૃપ્ત થાય તેટલી ઉત્તમ સુખડી તેને આપી. તે લઇને તે શેઠને ઘેરથી નીકળ્યા. માર્ગોમાં આવી અદ્ભુત સુખડી જોઇને તે વિચારવા લાગ્યા કે–“અહા ! આજે મારે મનેરથ પૂર્ણ થાય તેવા અવસર છે, કારણ કે આહાર નિર્દોષ, પ્રશસ્ત અને શુદ્ધ છે, પરંતુ એવું મારૂ ભાગ્ય કયાંથી હાય કે આ અવસરે સાધુમુનિરાજના સચાગ મળે, જો યોગ થાય તે ભક્તિથી હું. આ પકવાન્ન મુનિરાજને વહેારાવુ અને તે કૃપા કરીને આ વસ્તુને ગ્રહણ કરે. આવુ` માગ્યા મેહુ વરસવાનું કેવી રીતે બને ?” આ પ્રમાણે વિચારતા અને માર્ગમાં આમ તેમ જોતા દાન દેવાની તીવ્ર ઇચ્છાથી વ્યાકુળ થતા તે ચાલ્યા જતા હતા, તેવામાં તેના પ્રબળ પુણ્યના યાગથી એક મહાતપસ્વી મુનિ તપસ્યાને પારણે ગોચરી માટે નગરમાં ભમતા તેના જોવામાં આવ્યા. ચંદ્રને જોઈને ચકાર રાજી થાય અને ચઢેલા મેઘને જોઈ ને મેાર રાજી થાય તેવી રીતે અતિશય ટુના સમુહથી ભરાયેલા હૃદયપૂર્વક ઉલ્લસાયમાન થયેલા રામાંચવાળા તે ઉતાવળે સાધુની સમીપે જઇ એ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે–“સ્વામિન્ ! કૃપાનિધાન ! આ ગરીબ સેવક ઉપર કૃપા કરીને આ શુદ્ધ આહાર ગ્રહણ કરો, શંકાદિક ઢાષથી રિહત હાવાને લીધે આ આહાર આપને ગ્રહણ કરવા ચાગ્ય છે, તેથી પાત્રને પ્રસારે।, આહાર ગ્રહણ કરો અને મારો નિસ્તાર કરો.” તેની આવી વિનંતી સાંભળીને તે સાધુએ પણ નિદુષિત આહાર જાણીને તથા તેના ઉગ્ર ભાવ ઢેખીને પાત્ર પ્રસાયું. તેણે પણ નિધાન મળ્યું હોય તેમ અતિશય હષઁના ભારથી ભરેલા હૃદયવાળા થઈને તે ખધી સુખડી એક સાથે જ
For Personal & Private Use Only
વહેારાવી દીધી. પછી તે
Page #477
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર
ભાગ-૨
પહેલવ
આઠમા
Jain Education Intel
સ્તુતિ કરવા લાગ્યા કે “ કૃપાનિધાન ! તમે ધન્ય છે, તમારો અવતાર પણ ધન્ય છે. તમારૂ ચરિત્ર પણ પ્રશ'સનીય છે. આજે તે આ મારી જેવા ગરીબ ઉપર મેાટી કૃપા કરી છે, સંસાર કૂપમાંથી મને તમે આજે તાર્યાં છે, કારણ કે મુનિના દર્શનથી જ કરેડા ભવમાં કરેલા પાપના નાશ થઈ જાય છે, વળી ફરીથી મારા પર કૃપા કરશે.” આ પ્રમાણે સ્તીને તથા નમીને સંપૂર્ણ મનેાથવાળો તે થયા. સાધુમડારાજ પણ ‘ધર્મ લાભ' રૂપ આશીષ આપીને પાછા વળ્યા. દુર્ગં તપતાકા પણ વારવાર મુનિદાનને અનુમેદા ઘેર આવ્યા. ત્યાં ગૃહકાર્યમાં પ્રવૃત્ત થયા, પરંતુ પુલકિત હૃદયવાળા થઇ ને મુનિદાનને વારંવાર સંભારવા લાગ્યા, આશ્ચયથી ચકિત થયા હોય તેમ મનમાં વારંવાર તેનું ધ્યાન કરવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે અહા ! મારા ભાગ્યના યોગથી અચિતિત અને ન સ‘ભવે તેવા કેવા બનાવ અની ગયા ? આ નિસ્પૃહીમાં અગ્રેસર મુનિમહારાજાઓને ઘણા મોટા શેઠીઆએ ભિક્ષા માટે નિમત્રો છે; તે પણ કોઈકને ઘેર જ જાય છે, તેમાં પણ ઘણાને ત્યાંથી તે કાંઇ ગ્રહણ કરતા નથી, કોઈ ભાગ્યવતને ઘેરથી ભિક્ષા ગ્રહણ કરે છે. કોઈની તો સામું જ જોતા નથી. આવા મહાપુરૂષે મારી જેવા ૨'કના આમ ત્રણ માત્રથી જ મારૂ વચન સ્વીકાર્યું, અને મેં આપેલ દાન પ્રસન્નતાથી ગ્રહણ કર્યું. અહા ! મારા મડાભાગ્યના ઉદય થયા. આજથી મારૂ દુતપણુ નાશ પામ્યું.” આ પ્રમાણે સુપાત્ર દાનની વારંવાર અનુમેદના કરતાં તેણે ઘણું વિશેષ પુણ્ય બાંધ્યું. તે વખતે તે શેઠને ત્યાં ધનસુંદરીના પિયરીયાના સંબંધીના ઘરે વિવાહ ઉત્સવ હતા. ત્યાંથી જમવાનુ` નાશ્રુ આવ્યું હતું. વળી તેના કુટુંબમાં પણ લગ્ન હાવાથી તેને ઘેર જમવા જવાનુ પણ આમંત્રણ હતું, તેથી શેઠ વિગેરે પોતાના કુટુબીને ઘરે જમવા જવા તૈયાર થયા ત્યારે ધનસુંદરી
For Personal & Private Use Only
ILLY TO BROT
૩ ૧૨૦
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી કન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો
પલવ
EASURELYSABAQDBAGSSSSSSSSSBBBBE3%ESSSS
એ કહ્યું કે “હું તે મારા પિયરીયાના સંબંધીના ઘરે જઈશ. પણ તેનું ઘર બહુ દૂર છે, તેથી દુગતપતાકને સાથે લઈને જઈશ.” તે સાંભળીને શેઠે તેને લઈ જવાની રજા આપી, તેથી તેણી દુર્ગતપતાકને સાથે લઈને તેને ઘેર ગઈ. તે વખતે તે સંબંધીઓ “અહો ! ઘણે દિવસે બહેન આવી” એમ કહીને અતિ આદર અને ભકિત વડે ભેજન માટે તેને બેસાડી. અને તે સંબંધીએ કહ્યું કે—“ બહેન! આ તારી સાથે આવેલા તારા નેકરને જમવા બેસવાની રજા આપ, તે તારી રજા હશે તેજ જમવા બેસશે, નહિ તે ! ! બેસશે નહિ. મારી ઘેર કેઈ જાતની ન્યુનતા નથી, હજારો જમે છે. દિવસ પણ ઘણે ચઢી ગયો છે, તારી સાથે દૂરથી આવે છે, તેને જમ્યા વિના હું જવા દઈશ નહિ. તે સાંભળીને ધનસુંદરીએ વિચાર્યું કે * જે તે ઘેર ભૂ જાય, તે પછી મારી સાથે આવવાનું પ્રયોજન શું ?” તે પ્રમાણે વિચારીને રજા આપી કે- “ સુખેથી તેને યથેચ્છ રીતે જમાડે.” ત્યારે તેઓએ દુર્ગા પતાકને પણ જમવા બેસા ગૃહપતિએ તેને ધનસુંદરીને આજ્ઞાકારક જાણીને બહુ પ્રીતિથી અતિ સુંદર સુખડી વિગેરે પદાર્થો ખવરાવ્યા.. તે કરે પણ ઘણે દિવસે ધારેલું ભવ્ય ભેજન મળવાથી ચિત્તની પ્રસન્નતાથી કંઠ સુધી ભેજન કર્યું. ભોજન બાદ તાંબુલાદિક ખાઈને શેઠાણી સાથે ઘેર આવ્યું. અને તેને મૂકીને ઘેર પિતાની ઝુંપડીએ ગયો. ત્યાં પણ પિતે આપેલ દાનધર્મની અનુમોદના કરવા લાગે. ભજન અતિમાત્રાએ લીધેલ હોવાથી તે રાત્રિએ તેને અજીર્ણ થયું અને રાત્રિને પહેલો પ્રડર ગયા, ત્યાં તે તેને વિસૂચિકા થઈ. તેની મહાદના વડે પરાભવ પામેલે તે વિચારવા લાગ્યું કે આ પ્રાણુને હરણ કરવાવાળી વેદના ઉપડી છે, તેથી તે જરૂર મારા પ્રાણ હરણ કરશે.” આમ નિર્ણય થવાથી તે વિચારવા લાગ્યું કે “આ
B88888888888888888888888888
For Personal & Private Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
મી. કન્યકાર
પરિત્ર ભાગ ૨
આઠમે પલ્લવ
BE3%8888888888888888888888888889
ભવમાં મેં તે માત્ર પારકી નેકરી કરી છે, અને તેનાં કાર્યો કરીને માત્ર પાપને બંધ કર્યો છે, એવું કાંઈ પણ સુકૃત કર્યું નથી કે જે મારી સાથે આવે માત્ર એક જ વાર મુનિમહારાજને દાન આપ્યું છે. બીજુ કાંઈ પણ પુણ્ય ઉપાર્જન કર્યું નથી. તે શેકીઆઓને ધન્ય છે કે જેઓ હંમેશા મુનિદાનમાં પ્રવર્તે છે. મેં તે આ જન્મમાં એક જ વાર દાન આપ્યું છે, તે મારૂ દાન સફળ થાઓ. મારે તે તે મુનિમહારાજનું જ શરણ છે આ પ્રમાણે ધ્યાન ધરે તે દુર્ગતપતાક મૃત્યુ પામ્યું અને મરીને તે જ ધનસુંદરી શેઠાણીની કુક્ષિમાં -પુત્રપણે ઉત્પન્ન થયે. જમ્યા પછી કુમારવન્ય પ્રાપ્ત થતાં મેં પૂર્વે અનુભવેલ-દેખેલ ઘર, વસ્તુ, મનુષ્યાદિક જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મહર્ષિને દાન દેવાના ફળ રૂપે હું આ ઘરને સ્વામી થયે છું, તેથી હું હંમેશા બેસું છું કે “ દાન જે દિનં મુનિવરહ” ઈત્યાદિ.
, આ પ્રમાણે ધનદ કહેલ સર્વ વાત સાંભળી ચિત્તમાં ચમત્કાર પામી ભગદેવ ચિંતવવા લાગે કે –“ અહે! કેવળી ભગવંતનું જ્ઞાન કેવું છે! અહો! સંસારનું આ ન ચિંતવી શકાય તેવું સ્વરૂ૫ કેવું છે! અહા સંચયશીલ શેઠની મૂઢતા તથા કૃપણુતા કેવી છે ! આ પ્રમાણે સંસારભાવના ભાવતા કેવળ ભગવંતના વચન ઉપર તેને બહુ વિશ્વાસ આબે અને સુપાત્ર દાનમાં તેને અતિ આદર થયે. ત્યાર પછી ભગવતીને તેણે કહ્યું કે-“ હે સુભગે ! કેવળી ભગવંતના વચનની પ્રતિતી થઈ. જે જગની સ્થિતિ બદલાઈ જાય, તે પણ કેવળીનાં વચન અન્યથા થતાં જ નથી.”
એક દિવસ કઈ ગણધર નામે અતિશય જ્ઞાનવંત સાધુ સંચયશીલ શેઠને ઘરે ભિક્ષા માટે પધાર્યા.
99988888888888888888888888888888888
Jain Education Inter
For Personal & Private Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨)
આઠમ પલ
શા તેણે તે ધનદત્તકુમારને નાચતો અને તે દેધકવૃત્તની ગાથા બાલતે દેખે, અતિશય જ્ઞાની એવા તે
મુનિએ જ્ઞાન વડે તે સર્વવૃત્તાંત જાણીને કહ્યું કે “ અરે કુમાર ! હર્ષની ઉત્સુકતા એટલી બધી કરવી નહિ. કહ્યું છે કે -
विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः ।
यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ, प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ વિપત્તિમાં ધર્ય, અભ્યદયમાં ક્ષમા, સભામાં વાચાળપણું, યુદ્ધમાં બળ-શૂરવીરતા, યશની રૂચિ અને શ્રુતજ્ઞાનનું વ્યસન આ પ્રકૃતિથી સિદ્ધ થયેલા મહાત્માના ગુણે છે ” ઈન્દ્ર પણ પિતાના પુણ્યનું વર્ણન કરે તે લઘુતા પામે છે કહ્યું છે કે
%8288888888888888888888888888888
“ આપ વડાઈ જે કરે, તે નર લઘુઓ હંત ફીકા લાગે ચટક મેં, ક્યું સ્ત્રી કુચ આ૫ ગ્રહંત.”
શાસ્ત્રમાં કહ્યું છે કે પિતાના ગુણનું અને પરના દોનું વર્ણન ત્યજવું તેજ ગ્ય છે, વળી તારા પિતા સંચયશીલે કાંઈ પણ દાન આપ્યા વગર અને ધનના સમૂહને ભેગવ્યા વગર અનેક પાપ કરીને પાપસ્થાનક આચરીને ધન એકઠું કર્યું અને તે ધનના સંરક્ષણમાં જ એકરૂપ થયેલ તે આનંધ્યાનથી આયુકર્મની અપવર્તન કરીને મૃત્યુ પામી, આજ નગરમાં નાગિલ નામના આજન્મ દરિદ્રીને ઘેર પુત્રપણે ઉત્પન થયેલ છે. પુણ્ય નહિ કરેલ હોવાથી તે સ્થળે પણ તે માબાપ બનેને અનિષ્ટ થાય છે.
ક ૧૨૩
For Personal & Private Use Only
www.lainelibrary.org
Page #481
--------------------------------------------------------------------------
________________
શ્રી ધ ન્યકુમાર ' ચરિત્ર ભાગ ૨
ઉદરપૂર્તિ થાય તેટલું પણ અન્ન નહિ મળવાથી અતિ દુઃખ વડે કાળ ગુમાવે છે. કહ્યું છે કે “સ્વપુણ્ય માટે મળેલું ધન જે ખર્ચ તે નથી, પણ ખાડામાં સંતાડીને ગોપવી રાખે છે, અને ભગવતે નથી તે આ ભવ અને પરભવ બન્નેના સુખથી ઠગાય છે.-વંચિત થાય છે” વળી કહ્યું છે. કે- કાર્ય કરનાર નેકર હેય તે ઘરને સ્વામી થાય, અને ગુડસ્વામી હોય તે કર થાય. આ વાતને કેણુ સહે? અહો વિધિના વિલાસ વિષમ છે.”
આઠમ પલ્લવ
SA98888888888888888888888888888888
A
આ પ્રમાણે તે કૃપાળુ મુનિરાજે ધનદત્તને હિતકારી શિખામણ આપી. તે સાંભળીને પિતાને પતિ પાપના ખાડામાં પડે.” તે હકીકતથી ધનસુંદરી બહુ ગાઢ સ્વરથી રૂદન કરવા લાગી. સાધુએ ફરીથી પણ ઉપદેશ દ્વારા શિખામણ આપી કે–“ અરે મહાનુભાવ! શા માટે તારા આત્માને ખેદ પમાડે છે? સંસારને સ્વભાવ જ એવે છે. ભવાંતરમાં ગયેલી વસ્તુને પિતાની વસ્તુ પણે વિચારવી તે કઈને કામ આવતું જ નથી. અનેક દેથી સેવાતાં ચક્રવતીઓ પણ જ્યારે ભવાંતરમાં જાય, મૃત્યુ પામે ત્યારે તેને કઈ પણ સંભારતું નથી. આ જીવ કેઈ વખત મનમાં વિચાર આવતાં જ કાર્ય સાધે છે. ઘણા દેવનું આધિપત્ય કરે છે. વળી ફરીથી તે જ જીવ જડરૂપ એકેનિદ્રયપણામાં અથવા તિર્યંચનિમાં અશ્વ, ગધેડા રૂપે ઉત્પન્ન થઈને મહાદુઃખ પ્રાપ્ત કરે છે, તે વખતે કઈ પણ દેવ તેને સહાય કરવા આવતે નથી વળી તે તિર્યંચ યોનિમાંથી પાછો દેવ થાય છે. ચારે ગતિમાં ભટકતા જીવો પરસ્પર ભવસંતતિને લીધે દરેક જીવની સાથે અનેક પ્રકારનાં સંબંધથી જોડાય છે, તેથી તેમાં કાંઈ વિસ્મય પામવા જેવું નથી.
ક ૧૨૪
Jain Education Inter!
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
આર્ડમા
પહેલન
Jain Education Intel
સર્વાં જીવે સર્વ સંબધ વડે પેાતાના થઈ ગયા છે, તે પણ સ સંબંધ વડે તેના થયા હાય છે, માટે સ'સારનુ' એવુ સ્વરૂપ જાણીને સંસાર–સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ધર્માંમાં જ એકતિ એકધ્યાન કરવું. જે ધન પોતાને હાથે જ ધમ અને દાનમાં વાપર્યું' તે ધન ભવાંતરમાં સાથે આવે છે. જઘન્યથી પણ સન્માર્ગે વાપરેલ દ્રવ્યનુ દશગણું ફળતા મળે જ. અતિશુદ્ધ પરિણામથી ખર્ચેલ ધન તે સહસ્રગણું, દશ હજાર ગણુ, લક્ષગણું, કોટી ગણું અથવા તેથી પણ અધિક ફળ આપે છે. પાપમતિ પણ તેવી જ રીતે ફળ આપે છે, જેવી રીતે દહીં, ઘી, માખણ વિગેરેનું કારણ દૂધ છે, તેવી જ રીતે સ`સુખનુ અશ્વ કારણ ધર્મ જ છે, અને તેના આશ્રય કરનાર અવશ્ય સુખી જ થાય છે” આ પ્રમાણે ભવેદધિ તારનાર ધર્મોપદેશ રૂપી શિખામણ આપીને સાધુમુનિરાજ ખીજે સ્થળે ચાલ્યા ગયા. ત્યારપછી ધનસુ દરીએ તે નાગલને એલાવીને કહ્યું કે-“ અરે નાગલ ! તારે હુંમેશા મારે ઘેર રહી મારા ઘર સબ ́ધીનુ` કા` કરવું હોય તે કરવું, હું તને આજીવીકા આપીશ પણ તારા આ પુત્રને તારે અહી લાવવા નહિ, જ્યારે તે ઉંમરલાયક થશે, ત્યારે મારા ઘરના કાર્યોં તારા પુત્ર જ કરશે, પણ ત્યાં સુધી અમારે ઘેર તારે કામ કરવું અને આજીવિકા લઇ જવી. તેણે પણ ઉત્સાહથી તે સ્વીકાર્યુ.”
આ પ્રમાણે કેટલેાક કાળ પસાર થયા. એક દિવસ સુખે સુતેલા ભગદેવે એ કરતાં સાંભળી, તેમાંની એકે અન્યને કહ્યું કે-“ તું કાણુ છે ?.’’ખીજીએ કહ્યું સાવાહની લક્ષ્મી છું.' પહેલીએ પૂછ્યું કે-“તને કુશળ ક્ષેમ છે.! બીજીએ કહ્યું
For Personal & Private Use Only
સ્ત્રીઓને પરસ્પર વાત કે-“હુ ભાગદેવ કે “બહેન ! નવા
ક ૧૨૫
www.jainlibrary.org/
Page #483
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ આમા
Jain Education Intem
સ્વામીની
નવા ભાગવિલાસનાં કાર્યમાં આસક્ત એવા ભગદેવ મને ઈચ્છાનુસાર વાપરે છે. અને આજ્ઞાનુસાર વનાર તે કહે તે કામ કરનારી છું, તેથી મને કુશળક્ષેમ અને સુખ કયાંથી હોય ? પ્રત્યેક ક્ષણે દાસીની માફક તેનુ ઇચ્છિત પૂર્ણ કરવામાં મારી રાત અને દિવસ ચાલ્યા જાય છે. મને ઘડી એકના પણ વિસામે મળતો નથી. પણ ખહેન? તું કોણ છે ? ” પ્રથમાએ કહ્યું કે−હું સંચયશીલ સા વાહની ગૃહલક્ષ્મી છું.” ભાગદેવની લક્ષ્મી દેવીએ કહ્યુ કે તને તે રહેવાનેા આનંદ છે કે !” તેણે કહ્યું–“બહેન ! નરકના અંધારાકુવાની માર્કેક મહા અંધકારના ખાડામાં મને ગેાપવી (ગુપ્ત) રાખી છે, બંદીની જેમ સૂર્ય ચંદ્રના કીરણના પણ મને દર્શન થતા નથી. મહા અંધકારવાળા કારાગૃહમાં પૂરેલી મને સુખ કેવી રીતે હોય ? હુંમેશા ખદીખાનાનાં દુ:ખથી દુઃખિત થયેલ હું તે દુઃખેથી ત્યાં વસુ છું. વળી તુ પણ દુ:ખીની છે, પણ મારા કરતાં તું સુખી છે, કારણકે તારા સ્વામીએ ઉત્સાહથી કરેલા દાન, ભાગ, વિલાસ વિગેરેમાં ધનના વ્યય થતો જોઈને લેાકેા ખેલે છે કે-ધન્ય છે આ શેઠને ધન્ય છે તેની લક્ષ્મીને કે જેના વડે અનેક જીવાને દુઃખમાંથી ઉધાર થાય છે. વળી હમેશા આંખને આનંદ થાય તેવા ઉત્સવે પણ તે કરે છે. આની લક્ષ્મી એ ઉત્તમ સ્થાન ગ્રહણ કર્યુ છે. '' આ પ્રમાણે સર્વે લેાકેા તારા વખાણ કરે છે. મારા સ્વામીની ત્યાગ ભાગ રહિત પ્રવૃત્તિ દેખીને લેક ખેલે છે કે-ધિક્કાર છે. આ શેઠ ને ધિક્કાર છે તેની લક્ષ્મી ને ! આ લક્ષ્મી જ મલીન છે, તે કોઈના ઉપયેગમાં આવતી નથી. આની લક્ષ્મી દુષ્ટ અને નિષ્ફળ છે. તે મળી તે કરતાં ન મળી હાતતે જ ઉત્તમ હતુ. કારણ કે તેનું નામ લેવાથી પણ કાંઈ અશુભ અનુભવવુ. પડશે.” આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેવા વાકયા. સાંભ
For Personal & Private Use Only
ક ૧૨૬
www.ainellbrary.org
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રી. ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવા આઠમો
ટતી નથી, અર્થાત લઉમ.
પહેલાં જ તેને ત્યાગ કે
એગવતીની સાથે રથમાં બે
SSCIE3 888888888888888888888888888888
ળવા હું શકિતવંત નથી, તારે તેવું દુઃખ નથી, કાનને પ્રિય લાગે તેવી વાણી અને સુખ તારે માટે છે” આ પ્રમાણે તે બનેની વાત સાંભળીને ભગદેવે વિચાર્યું કે-“અહો ! આ બન્ને દુઃખી છે. આનું ચપળા એવું જે નામ છે, તે અર્થ સહિત છે, કારણ કે તેને સ્થિર કરે તે જગતમાં કઈ ઉપાય નથી. આ લકમ શૌચધર્મથી પણ સધાતી નથી. શૌચ કરતા પણ તેને નાશ થઈ જાય છે. તે ભકિતથી પણ સાધ્ય નથી, ભકિત કરતા પણ તે ચાલી જાય છે. યત્નપૂર્વક સંચય (ભેગી) કરીને રાખીએ તો પણ સ્થિર રહીને તે રહેતી નથી, અર્થાત્ લક્ષ્મી પુણ્યાધીન જ છે, તે આ સર્વનું તાત્પર્ય છે, તેથી જ્યાં સુધી દસ પુણ્યને અનુદય ન થાય ત્યાં સુધીમાં તેની પહેલાં જ તેનો ત્યાગ કરે તેને વાપરી નાખવી તેમાં જ શોભા છે.” આ પ્રમાણે વિચારીને બીજી સવારે સકળ સામગ્રી લઈને ભગવતીની સાથે રથમાં બેસી દાસ, નકર વિગેરેથી પરિવારે તે સ્વનગર પ્રતિ ચા, કેટલેક દિવસે પિતાને ઘેર પહોંચે. બીજે દિવસે તેણે ભગવતી ને કહ્યું કે-“સુભગે ! અમૂલ્ય મનુષ્યભવ પામીને પૂર્વ પુણ્યના ઉદયથી આપણને અપરિમિત ધન પ્રાપ્ત થયું છે, તેમાંથી યથાયોગ્ય સમયે ઈચ્છાનુસાર આપણે ખાધું પીધું. ભગવ્યું. વેચ્છાપૂર્વક આપ્યું. વિલાસાદિમાં વ્યય કર્યો. આપણી કોઈ પણ ઈચ્છા અપૂર્ણ નથી. સંસારમૈભવમાં કાંઈ પણ ન્યુનતા નથી, તેથી હવે પુણ્યને ક્ષય થાય તે પહેલાં જ તે લક્ષમીને ત્યજી દઈને આપણે
ચારિત્ર ગ્રહણ કરીએ, કે જેથી સંસાર અટવીમાં આપણને રખડવું ન પડે. પુણ્ય ક્ષીણ થતાં જ સેંકડો યથી રક્ષા કરીએ તે પણ લક્ષમી ચાલી જાય છે, તેથી તે જતી રહે તે પહેલાં જ આપણે તેને ત્યજી દેવું તે બહુ ઉત્તમ છે. ”
B8E0%B9%89%ESSSSSSSSSSSSSSSB SSASSSSSSBE
ક ૧૨૭
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #485
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
અઠામે
આ પ્રમાણેનાં પતિનાં વચન સાંભળીને ભોગવતી બેલ-“સ્વામિન્ ! આપે જે કહ્યું તે પ્રમાણ છે, હવે સંયમને ઝડણ કરવાને અવસર પણ છે, તેથી તેમાં પણ આપણી પ્રશંસા થશે, અને ઊંચિત કાર્ય કરવાથી આપણી ઉભય લેકની સિદ્ધિ થશે. તેથી આપે જે ચિંતવ્યું તે સફળ થાઓ હું પણ આપની સાથે જ ચારિત્ર ગ્રહણ કરીશ. કુળવતી સ્ત્રીને પતિ વગર ઘરમાં રહેવું તે સ્મશાનમાં રહેવા બરાબર જ છે, તેથી શિઘતાની ઈચ્છા પ્રમાણે કરજો. આ પ્રમાણેનાં પ્રિયાનાં વચન સાંભળીને તેને બૈરાગ્યરંગ બેવડો થવાથી તેણે આખા નગરમાં સર્વ જિનેશ્વરનાં મંદિરોમાં દ્રવ્યાદિક આપીને અઠ્ઠાઈ મહોત્સવે શરૂ કરાવ્યા. ભંભા, ભેર વિગેરે વાજીંત્રોના વિનિથી બધી દિશાઓ પૂરી દીધી. આખી નગરીમાં અમારિપટ વગડા. સાતે ક્ષેત્રોમાં અપરિમિત ધન વાપર્યું. ઘણા દીન હીન દુઃખિત જનો ને પુષ્કળ ધનનું દાન આપીને તેઓનું દારિદ્ર કાપી નાખ્યું. વજન કુટુંબીઓને ઈચ્છાનુસાર આપીને સંધ્યા પછી સ્વજન, મિત્ર, જ્ઞાતિવર્ગના માણસને બેલાવીને ઉત્તમ ભોજન તાંબુલ, વસ્ત્ર, આભરણાદિક વડે તેમને સંતોષી તેઓની સમક્ષ કુટુંબને ભાર પિતાના પુત્રને માથે નાખીને સર્વની સમક્ષ ભોગદેવે કહ્યું કે-“મારે સ્થાને આ પુત્રને આપની સમક્ષ હું બધું સંપુ છું. આપ સર્વે તેને મારી જે જ ગણજે. કારકે તેનું મહત્ત્વ તમારા જ હાથમાં છે. જો કેઈ વખત તે ખુલના કરે તે એકાંતમાં તેને શિખામણ આપીને તેને સારી રીતે સાચવો. આ પ્રમાણે સ્વજનાદિકને કહી ને પુત્ર સામું જોઈ તે બે કે-“વત્સ આ સર્વ તારા હિતચિંતક તારા પક્ષનું પોષણ કરનારા છે, તેથી તેમની અનુકુળતા પ્રમાણે હંમેશા વર્તો તેમનાથી પ્રતિકુળપણે કદિ વર્તીશ નહિ, હંમેશા દાન, પુણ્ય અને પરોપકાર પરાયણ રહેજે. વ્રત નિય
ક ૧૨૮
Jain Education Interra
For Personal & Private Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ આઠમ
માર્દિકથી આત્માને સાચવજે અને જ્યારે અમારી જેટલી અવસ્થા થાય ત્યારે તું પણ આ જ રીતે શ્રીમદ્ ભાગવતી દીક્ષા ગ્રહણ કરજે. ’
આ પ્રમાણે સની સમક્ષ શિખામણુ આપીને વધતા જતા શુભપરિણામવાળા અને શુભધ્યાનથી ઉલ્લસાયમાન થયેલા મનવાળા શેઠ અધ્યવસાયના ચાળે શુભમનેરથ કરવા લાગ્યા, કે–હુ આવતી કાલે સવારે જન્મ, જરા, મરણાદિનાં દુઃખાથી રડિત એવું મુક્તિ સ્થાન મેળવવાના અવધ્ય કારણરૂપ અને સકળ કલ્યાણના એક ભાજનરૂપ સયમ ગ્રહણ કરીશ અને સયમ ગ્રહણુ કરીને વિવિધ પ્રકારના તપ સચમ વિનયાદિ વડે ચારિત્રને આરાધી સંસારના પાર પામીશ.” આ પ્રમાણે ભાવના ભાવતાં શયનગૃહમાં રાત્રે સુતા અર્ધરાત્રિ જતાં મહિલાનુ રૂપ ધારણ કરેલી લક્ષ્મી દેવીએ ભોગદેવ પાસેઆવીને કહ્યુ કે તમે મને ઈચ્છાનુસાર આપી ખાધી ભોગવી અને છૂટી મૂકી દીધી. વળી મારા ઉપર વિરકત મનવાળા થઈ સમયમાં રસવત થયા તેથી તમે તે મને છેતરી છે મેં' અનેક પુરૂષને છેતર્યાં છે પણ તમે મને છેતરી છે ! કહા હવે હું તમારૂં શું કાર્યાં કરૂ” ? ભોગદેવે કહ્યુ કે-“હવે મારૂ કાંઇ પણ કરવાનુ નથી તમારી ઈચ્છા હોય ત્યાં તમે સુખે જાએ.” તે સાંભળીને લમો અઢશ્ય થઈ અઠ્ઠાઇ મહાત્સવાદિ સંપુર્ણ થતાં આડંબરપુર્વક શિખિકામાં બેસીને ભાગવતીની સાથે પ્રશાંત નામના આચાર્યની સિમપે તેએ ગયા. ગુરૂના દર્શન થયા એટલે શિબિકામાંથી નીચે ઉતરી ખન્ને હાથ જોડીને ગુરૂની પાસે જઈ વિધિપૂર્ણાંક તેમને વંદના કરી વિન ંતી કરી કે હે કૃપાના ભંડાર અમે બન્ને રાગ દ્વેષ પ્રમાદ વિગેરેથી વિબિત થયેલા અને જન્મ, જરા,
મરણ
For Personal & Private Use Only
PIPTYA TWITTEઝટમ
૩ ૧૨૯
www.airnellbrary.org
Page #487
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત ભાગ-૨
પલવ આઠમા
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
શેકાદિક અગ્નિથી બળતા લેકને જોઈને સંસારના ભયથી ઉદુવિજ્ઞ મનવાળા થયા છીએ અને રનના કરંડીયા જેવા આત્માને લઇને આપને શરણે આવ્યા છીએ તેથી ચાર ગતિનું દુઃખ નાશ કરવામાં સર્મથ એવું ચારિત્ર અમને આપો .” ગુરૂએ કહ્યું કે-“હે દેવાનુપ્રિય ! જેમ આત્માનું હિત થાય તેમ કરે, તેમાં કોઈને પણ પ્રતિબંધ ગણશો નહિ.” ત્યાર પછી ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે અશોકવૃક્ષની નીચે જઈને આભરણ અલંકારાદિક મૂકી દઈને સ્વયં પંચમુષ્ટિ લેચ કરવાના મિષે પાંચ પ્રમાદ અને શબ્દાદિ પાંચ વિષયને મૂળથી ઉખેડી નાખીને ફરીવાર ગુરૂ પાસે આવ્યા. પછી ગુરૂએ વિધિનુસાર પાંચ મહાવ્રત ધારણ કરાવ્યા. પછી રોહિણીની કથા સંભળાવીને ચારિત્રમાર્ગમાં દઢ કર્યા અને આનંદ પમાડે ભગવતીને સંયમ આપીને આને સંયમ માર્ગમાં પ્રવીણ કરજે, એમ કહીને મહત્તરા સાવીને સેપી દીધી ભોગદેવ મુનિ વિવિધ પ્રકારના વ્રત, શ્રત, સંયમ અને તપ ધ્યાનાદિકના રોગથી નિતિચારપણે ચારિત્ર પાળી અંતે અનશન કરીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમનાં આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને મહાવિદેહમાં મનુષ્યપણે જમ્યા તે ભાવમાં પણ ગ્યઅવસરે સંયમ ગ્રહણ કરીને ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામીને અનેક ભવ્ય જીને પ્રતિબંધ કરી, અંતે અનશન કરી પંચ હૃસ્વાક્ષર માત્ર કાળમાં ભેગને નિરોધ કરી સકળ કર્મને ક્ષય થવાથી ક્ષે ગયા. ભગવતી પણ તેવી જ રીતે મોક્ષે ગઈ.
હવે લમી રહિત થયેલે શ્રીદેવ દારિદ્રાવરથા પામીને ધન વિના વ્યાપારાદિક આજીવિકાનાં
કે ૧૨૦
Jain Education Inten.
For Personal & Private Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
ઉપાય રહિત થયેલે ઉદરવૃત્તિ કરવા માટે પારકાને ઘેર ઉચ, નીચ કર્મો કરવા લાગે, તે ગમે તેમ આજીવિકા કરતો હતો, પણ ત્રણે કાળ લમીની પૂજા કરતે હતે.
૫લવા આઠમે
03299890898 29 SSSSSSSSSSSSSSB
લેઓએ શ્રીદેવની સધન અને નિર્ધન બંને અવસ્થા જોઈને તેને કહ્યું કે “અરે શ્રીદેવ ! તેં ત્રણે કાળ ત્રિકરણ શુદ્ધિથી અન્ય દેવોને ત્યજી દઈને ભક્તિના સમૂહથી જે દેવની પૂજી, અચી તે તારી લમી દેવી કયાં ગઈ? કેમ તે તને સહાય કરતી નથી ? પહેલાં તે તું ઉંચા હાથ કરીને બેલ હતો કે
મારે તે એક લહમી દેવી જ માનનીય પૂજનીય છે, બીજા કેઈ દેને હું નમસ્કાર પણ કરીશ નહિ. તે તે લક્ષમી દેવી ક્યાં ગઈ? આ પ્રમાણે એકે મશ્કરી કરી, એટલે બીજે બોલવા લાગે કે-“અરે ભાઈ ! તું એમ કેમ બેલે છે? તેના ઉપર તે લક્ષ્મીએ મોટી મહેરબાની કરી છે. ઘણા વ્યાપારાદિકમાં વ્યગ્રતાથી લકમીનું ધ્યાન કરવામાં અંતરાય થતું હતું, તે દેખીને લક્ષમીએ વિચાર્યું કે- “મારી ભક્તિમાં પરાયણ થયેલ આ શ્રીદેવને આ સર્વ વ્યાપાર વિગેરે ધ્યાનમાં અંતરાય કરાવનાર થાય છે, તેથી તેને અંતરાય કરનાર સર્વ મારે હરી લેવું. જેથી તે મારૂ અવિરહિત પણે વિલંબ વગર ધ્યાન કર્યા કરે.” 8િ. તેથી શ્રીદેવી તે તેના ઉપર બહુ જ પ્રસન્ન છે. તેની કૃપાથી તે તેનું સર્વ નાશ પામ્યું, તું તે શું જાણે ? લક્ષમી તે આની પરીક્ષા કરે છે. થોડા દિવસમાં જ મેટા વરસાદની જેમ તેને ઘેર ધનની વૃષ્ટિ થશે.” આ પ્રમાણે લેકે મશ્કરી કરતા હતા તે શ્રીદેવ સાંભળતો હતે. નિર્ધનપણથી કાંઈ ઉત્તર દેવાને શક્તિમાન ન હતું. પણ મનમાં મહાખેદ ધારણ કરતા હતા. આ પ્રમાણે દુઃખથી નિર્વાહ કરતાં
RSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB GSSSSSSSSSSS
ક ૧૩૧
Jain Education Internal
For Personal & Private Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
MERABASAHESA%8238308483838399328
ઘણો કાળ ગયો ત્યારે શ્રીદેવને ઘેર એક સુલક્ષણવાળે પુત્ર જન્મે તેના પુણ્યબળથી પાછી લક્ષમી ધીમે ધીમે આવવા લાગી તેથી પૂર્વની જેમ વ્યાપારાદિ કરવા લાગ્યું. અને તેજ પ્રમાણે લક્ષ્મીનું પૂજન કરવા લાગે. વળી પાછુ લમીના આગમનથી લેકમાં માનનીય થયે. લેકેની પાસે તે બોલતે કે-“જુઓ, લક્ષ્મી દેવીની ભક્તિનું ફળ.” આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી ભોગાસકત એવા શ્રી દેવે બીજી બીજી સ્ત્રી સાથે પાણિગ્રહણ કર્યું તે સ્ત્રીને ઘેર લાવે, ત્યારબાદ બે દિવસ પછી રાત્રિએ એક ઉત્તમ પલંગમાં સુતે હતું, ત્યારે એક ઉત્તમ તરૂણીને તેણે રડતી દીડી ત્યારે શ્રીદેવે તેની પાસે જઈને પૂછ્યું કે “તું કેણુ છે? તારે શું દુ:ખ છે? શા કારણથી તું રૂદન કરે છે ?” તેણીએ કહ્યું કે “હું તારી ગૃહલક્ષ્મી છું, મારી ઈચ્છા નહિ હેવા છતાં પણ મને તારે વિયેગ કરો પડશે, તે મારા રૂદનનું કારણ છે.” શ્રીદેવે પૂછયું કે –“કેમ”? લકમી બોલી –“જે તું બીજી સ્ત્રી પણ લાવે છે તે સ્ત્રી પુણ્ય રહિત લમીને અભાવ કરાવે તેવી નિભંગી છે. તેની સાથે હું તારે ઘેર વાસ કરીને રહી શકીશ નહિ. તેના પાદિયથી મારામાં તારે ઘેર રહેવાની શક્તિ રહેતી નથી. નહિ ઈરછા છતાં પણ મારે તારું ઘર છોડવું પડશે.” તેમ કહીને લક્ષ્મી દેવી અદશ્ય થઈ ગઈ. ત્યારપછી થડા દિવસમાં ધીમે ધીમે લક્ષ્મી નાશ પામવા લાગી, ફરી વાર પાછુ દારિદ્ર આવ્યું ફરીવાર પાછો પૂર્વની જેમ લેકમાં હાંસીનું પાત્ર બન્ય. પરસેવા વિગેરે મહા દુઃખ રૂપી સંકટમાં તે પડ્યું. અને ઉદરપૂર્તિ પણ કષ્ટથી કરવા લાગ્યું. આ પ્રમાણે દુઃખે આયુ પૂર્ણ કરીને સંસાર અટવીમાં તેણે અનેકશ ( વાર) પરિભ્રમણ કર્યું.
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS233
ક ૧૩ર
Jain Education Intem
For Personal & Private Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
ધન્યમાર ચરિત્ર
ભાગ ૨
પાવ આઠમા
* ઈતિ શ્રીદેવ કથા
હું કેરલકુમાર ! લક્ષ્મીની સ્થિતિ તથા ચરિત્ર આવાં છે. મતિવત પુરૂષે અનુકૂળતા હોય તેટલી જીરવી શકાય, તે પ્રમાણે લક્ષ્મી ભાગવી અને ભોગમાં પ્રતિબંધ કરવા નહિ, કારણ કે ઇન્દ્રિયજન્ય સુખ પુષ્કૃત કર્મ ના ઉદયથી જ મળે છે, “ ભાવિ ઉદય ફેડવાને કાણુ સમ છે? વળી કરેલ ક ભાગળ્યા વિના છુટતા નથી.” આ આગમનું વાકય સભારીને કોઇપણ પ્રતિબંધ કરવા નહિ, વળી જે સ્વઉદય માટે ચિંતા કરે છે, તે પેાતાની મુઢતા જ પ્રગટ કરે છે. ઉત્તમ પુરૂષોએ મધની ચિંતા કરવી, પશુ ઉડ્ડયની ચિંતા કરવી નહિ કારણ કે તે તે પ્રથમથી જ કરેલ હોય તે જ ઉદયમાં આવે છે. વળી સત્પુરૂષોએ પરપુરૂષમાં આસક્તિ રાખવાના સ્વભાવવાળી લમી તથા યુવતી પર અતિશય મુર્છા દિપણ કરવી નહિ. શૌચના આગ્રહ રાખનાર સુચિવાદને પણ લક્ષ્મીએ રાષથી ત્યજી દીધા અશુચિના ખાણ જેવા માતંગની સેવા તથા ઉપાસનાથી પણ તેનું દારિદ્ર ગયું નહિ, અહીં અને પરભવ દુઃખી થયા. ખીજા શ્રીદેવ ત્રણે ચેાગથી લક્ષ્મીને પુજી, અચી તે પણ તેને છાડીને ચાલી ગઈ, લક્ષ્મીએ તેને પણ ઠગ્યા ત્રીજો સૉંચયશીલ તેને મહારક્ષણ કરીને મહાયત્નથી લક્ષ્મીને સાચવી તે પણ તેને છેડીને ચાલી ગઈ. લક્ષ્મીએ તેને પણ ઠગ્યા. ત્રીજો સંચયશીલ તેણે મહારક્ષણ કરીને મહાયત્નથી લક્ષ્મીને સાચવી, તા પણ તેનાથી વિમુખ થઈ. ક્રોધે ભરાણી અને તેને દુર્ગંતિના કારણુ રૂપ થઈ, ચેાથે ભેગદેવ, તેણે દાન દીધું, પાપકાર કર્યાં, અને યથેચ્છ ઉપભોગ પણ કર્યાં, તેની ઉપર પણ લક્ષ્મી પ્રસન્ન થઈ
For Personal & Private Use Only
- ૧૩૩
Www.airnellbrary.org
Page #491
--------------------------------------------------------------------------
________________
અન્યમમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
#SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
નહિ, પરંતુ તેની સેવનાથી શ્રમિત થઈ ગયેલી તે ઉદાસીનતા દેખાડવા લાગી, તેથી લક્ષ્મી સ્વભાવથી જ ચપળે છે તે કેઈને પણું પક્ષ કરતી નથી. જ્યાં સુધી પુર્વ કરેલ પુણ્યને બંધ હોય ત્યાં સુધી જ ટકે છે.પછી ટકતી નથી. જિનેશ્વર ભગવંતના સિંદ્ધાંતના તો જેણે સાંભળ્યા નથી તેવા મનુષ્યને લકમાં અનેક પ્રકારનાં સંકટમાં પડે છે, જેવી રીતે સુચિદાદિક ત્રણે છો સંસાર અટવીમાં પડયા તથા દુઃખના સમુદ્રરૂપ સંસારેમાં રવડયા અને ભટકયા સર્વે સંસારી છેપ્રત્યેક ક્ષણે લદ્દમીને માટે દોડાદોડી કરે છે
જ, કાલ, પરેમદિવસ મળશે. તે પ્રમાણે આશારૂપી પાસથી જકડાયેલા મનુષ્ય લક્ષ્મીને આગ્રહ છેડતા નથી અને લમી તે પુર્ણય કરેલ હોય તે પુરૂષનો સંગ છોડતી નથી. તે સિવાય બીજા કેઈને સંગ કરતી નથી જેવી રીતે વેશ્યા ધનિકવિના અન્યને ઈચ્છતી નથી, તેવી જ રીતે લક્ષ્મીનું પણ છે. આ ચારે પુરુષોમાં ભગદેવ જ વખાણવા લાયક છે, કે જેણે ઈચ્છાનુસાર ત્યાગ, ભેગ, વિલાસાદિકથી
ફેમીનું ફળ લીધું હા લીધે અને પુણ્યના બળથી મળેલી લક્ષ્મી વિદ્યમાન હતી તે પણ તૃણની માફક તેને તજી દીધી જે લક્ષમીએ સર્વને છેતર્યા, તે લક્ષ્મીને તેણે છેતરી. તેથી તે પ્રશંસનીય છે.
888888888888888888888888888888888888
' હે કેરલકુમાર ! જે ધન હોય છતાં પણ તેને નાશ થઈ જાય છે, તેવા ભયથી તેને ભેગવત નથી, આપતું નથી, ઊચિત સ્થાને ખર્ચત નથી, બીજા કોઈને ઉપકાર માટે અથવા ખ્યાતિના કાર્ય માટે પણ જે ખર્ચ કરતું નથી તેને સંચયશીલ જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ભવમાં દરિદ્રાદિ દુઃખથી દુઃખિત થઈને તે ભટકે છે-રખડે છે. જે કઈ આ લેકમાં સંચયશીલ જેવા દાન તથા ભેગાદિકથી
ક ૧૩૪
Jain Education Intematonal
'For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
પલવે આઠમા
888888888888888888888888888
રહિત તેનાથી પરમુખ રહે છે તેઓ હાથીના કાન જેવી ચપળ લક્ષ્મી વડે છેતરાય છે અને ચાર ગતિના ફેરામાં પડીને દુઃખને અનુભવે છે. વળી જે સહુ લક્ષમી પ્રાપ્તિને અનુકૂળ દાન તથા ભેગ કરે છે, અને પિતાના સુખની અપેક્ષા વગર જે પરોપકાર કરે છે તેઓ ઉદયવંત પુરૂષની ગણનામાં આ લેકમાં ગણાય છે, તેથી માન પ્રતિષ્ઠા આબરૂ અને મત્વને તેઓ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં મહદ્ધિક, દેવપણે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને પછી થોડા વખતમાં જ સંસારને અંત કરી મિક્ષ માગ સાધ્ય કરે છે. આ જગતમાં આવા પુરૂ વિરલ હોય છે, થડા હોય છે, કે જેઓ ભોગદેવની જેમ ચપળ-ચંચળ ગતિવાળી લમીથી પણ છેતરતા નથી. જેઓ ત્યાગ, ભોગ, વિલાસ તથા ઉપકાર વડે લીમને રસ ચાખીને પછી તે નિર્માલ્ય છે તેમ ગણી તેને ત્યજી દે છે, તેઓના ગુણો દીર્ઘકાળ પર્યત ગવાયા કરે છે, તેથી હે કેરલકુમાર ! જ્યાં સુધી અનર્થમાં તત્પર એવી લક્ષમી પિતાને છોડે નહિ, ત્યાં સુધીમાં જેઓ તેને છોડી દે છે, તેઓ મહત્ત્વતા પામે છે, પણ જેઓને લક્ષમી છેડી દે છે, તે પુરૂષે લોકમાં લઘુતા પામે છે, કે જે વર્ણવવી પણ મુશ્કેલ છે. તેથી જે નિરાબાધ સુખની ઈચ્છા હોય તે સર્વ અનર્થના મુળભુત રાજયાદિક પરભાવવાળી વસ્તુ ઉપરની મુછ ત્યજી દઈને સંયમ માર્ગમાં પ્રીતિકર.”
SA8E8 SESSASASSASS2328888888888888
ક - આ પ્રમાણેની કેવળ ભગવંતની દેશના સાંભળીને તરતમાં રાજ્ય ત્યવાને અશકત હોવાથી આત્માને સંયમમાં રાખવા માટે તેણે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો પછી અરિહંત ભગવંતને નમસ્કાર કરીને
ક ૧૩૫
J
antaron
For Personal & Private Use Only
www.jane brary.org
Page #493
--------------------------------------------------------------------------
________________
મી ધન્ય માર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલ્લવ
RSSW3B%E8888888888888888888888888888
કેરલકુમાર ઘેર ગયે. અને ઘણા કાળ સુધી સમ્યફત્વ સહિત શ્રાવક ધમને કસોટીએ કસીને સંયમ લેવાને તે ઉજમાળ થયે એકદા પાછલી રાત્રિએ ધમ જાગરણ કરતાં તે ચિંતવવા લાગ્યો કે-“પ્રથમ તે શ્રી જિનેશ્વર ભગવંતે ઉપદેશ દ્વારા મને જાગ્રત કર્યું હતું, પણ સંયમ લેવાને અશકત એવા જે તે સમયે
હસ્થ ધર્મ અંગીકાર કર્યો હતે, તે વ્રતે યથાશક્તિ મેં આજ સુધી પન્યા, ઈન્દ્રિય સુખ પણ ઈચ્છાનુસાર ભોગવ્યું હવે કોઈ જાતની ન્યુનતા રહી નથી હવે જે મારા પુણ્યાનુબંધી પુણ્યને ઉદય વતતે હોય તે ગામ, આકર, નગર, ક્ષેત્ર, કર્બટ, મંડપ દ્રોણમુખ વિગેરેમાં વિચરતા જગતના ચક્ષુ એવા શ્રી જિનેન્દ્ર અહીં પધારે એટલે હું પણું મનોરથવાળે થાઉં અને મહાભક્તિવડે શ્રીજિનેશ્વરને નમસ્કાર કરીને સંયમની પ્રાર્થના કરૂં તે કરૂથાના ભંડાર મને જલ્દી સંયમ આપશે. પછી સંયમ પ્રાપ્ત થવાથી એવા ઉલ્લાસથી હુ સંયમની આરાધના કરીશ કે જેથી ફરીથી ભવસંકટમાં પડવું પડશે નહિ.”
18:22888888888888888888888882
- આ પ્રમાણેની ભાવના ભાવતાં પ્રભાતકાળ થયો, ત્યારે શયનમાંથી ઉઠીને પ્રભાતનાં કૃત્યો કરી તે રાજસભામાં આવ્યો તેવામાં પૂર્વદિશાના ઉદ્યાનપાલકે આવીને વધામણી આપીકે સ્વામિન સર્વ સુર અસુર મનુષ્ય, બેચરાદિકના સમુહે જેમના ચરણકમળ સેવ્યા છે, તેવા શ્રીમત્ તીર્થકર ભગવંતે પિતાના ચરણકમળ વડે પૂર્વે દિશાનું ઉધાન અલંકૃત કર્યું છે, દેવતાઓએ કરેલ ત્રિગડાની શોભા વડે અશોકવૃક્ષની શોભા વડે તથા ભામંડલની શોભા વડે ઉપમા રહિત એવા તે પ્રભુ ને વર્ણવી શકાય તેવી આશ્ચર્યકારી અધિ સહિત વિરાજે છે. તેનું વર્ણન કરવાને કોઈ સમર્થ નથી, સમવસરણના મધ્યમાં સિંહાસન ઉપર બીરાજી તીર્થકર ભગવંત
Jan Education Inteman
For Personal & Private Use Only
m
b
rary.org
Page #494
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમારે |
ચરિત્ર ભાગ-૨
અમૃત સમાન દેશના આપે છે કે જેના શ્રવણમાત્રથી જ જે સુખ અનુભવાય છે તેવું સુખ ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં મળે તેમ નથી. આ પ્રમાણેના ઉઘાનપાલકનાં વચને સાંભળીને સૂર્યોદય થવાથી ચક્રવાકની જેમ હર્ષિત થઈને જન્મપર્યંત ચાલે તેટલું તેને પ્રીતિદાન આપીને સ્વચિંતિત મનોરથ તરતમાજ સફળ થશે, તેમ ધારી આત્માને ધન્ય માનતે રેમાંચિત યુક્ત સર્વ ઋધિ સહિત તે જિનેશ્વરને વાંદવા ચાલે. જિનેશ્વરના દર્શન થતાંજ દશ અભિગમ સાચવીને તેણે જિનેશ્વરને વાંધા પછી.
अद्याडभवत् सफलता नयनद्वयस्य देव ! त्वदियचरणांबुजवीक्षणेन अद्य त्रिलोक तिलक प्रतिभासते मे संसारवारिधिरयं चुलुक प्रमाणः॥
પલવ આઠમ
Q388888888888888888888888888
8888888888888888888888888888888
હે દેવ! તમારા ચરણકમળ દેખીને આજે મારી બંને આંખો સફળ થઈ અને મને હે વિકતિલક ! આ સંસાર સમુદ્ર એક ખાચિયા જેટલું જ છે, તેમ હવે લાગે છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને યથાચિત સ્થાને તે બેડેક અને અંજલી જેડીને દેશના સાંભળવા લાગ્યો. પ્રભુ પણ મિથ્યાત્વ રૂપી ઉગ્ર સર્ષના વિષને ઉતારવામાં નાગદમની ઔષધી જેવી, કામરૂપી દાવાનળને શાંત કરવામાં મેઘવૃષ્ટિ જેવી, અનાદિકાળનો ભવભય નિવારનારી. અને સહજાનંદ પ્રકાશનારી ધર્મદેશના આપવા લાગ્યા રાજાએ પણ અતિ તૃષિતને અમૃત પીવા મળે ત્યારે જેમ કંઠ સુધી પીએ તેમ કર્ણપુટ ભરીને દેશનામૃત પીધું, તેથી તેની અનાદિકાળની કષાયની કિલષ્ટતા નાશ પામ અને અતિ અદ્દભુત એવે
ક ૧૩૭.
For Personal & Private Use Only
Jan Education
www.jane brary.org
Page #495
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
વૈરાગ્યરંગ પ્રગટ થયા પછી શમ સંવેગ નિર્વેદ વિગેરે ગુણોને ઉલસાયમાન કરતે તે રાજા આનંદપૂર્વક ઉઠીને બે હસ્ત જેડી બે કે-“પ્રભેપ્રથમ આપે મહાનંદપુર પામવામાં અશ્વની ગતિ તુલ્ય શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યું છે. હવે આપની કૃપાથી સંસાર ઉપર મને વૈરાગ્ય આવ્યું છે તેથી પવનની ગતિવાળા ચરિત્રરૂપી પ્રવન્ડણમાં આરૂઢ થઈને હું મુક્તિ પૂરીએ જવાને ઇચ્છું છું, તેથી દયા કરીને મને સંયમ આપ તે સાંભળી પ્રભુ બોલ્યા કે જેમ સુખ ઉપજે તેમ તથા આત્માનું હિત થાય તેમ કરે પછી રાજા જિનેશ્વરને નમરકાર કરીને ઘેર ગયે. અને પિતાના જયેષ્ઠ પુત્રને રાજ્ય આપીને અને બીજી બધી રાજ્ય
વ્યવસ્થા કરીને મેટા આડંબરપૂર્વક શ્રી જિનેશ્વર પાસે આવી તેમના ચરણારવિંદને નમસ્કાર કરીને બહુ વીલાસ વડે તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું પછી ગ્રહણ ને આસેવના શિક્ષા ગ્રહણ કરીને નિર્દુષણપણે ચારિત્ર આરાધીને ઘનઘાતિ ચારે કમને નાશ થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અનેક ભવ્ય જીને પ્રતિબંધ કરી અને અનશન સ્વીકારી સમસ્ત કર્મમળ દૂર કરીને તે કેરલ રાજર્ષિ મોક્ષનગરીએ પધાર્યા.
CBSESSISAGB38331237333333
* ઈતિ દાનાદિ ત્રિવર્ગ સાધવામાં અગ્રેસર કેરલ કુમાર ભગદેવ અને ધનદત્તની કથા આચાર્ય મહારાજ ધન સારાદિક સમક્ષ આ લાંબી કથા વર્ણવીને આ ઉપદેશ આપતાં કહેવા લાગ્યા કે-“હે ભવ્ય છે ! પુણ્યથી જ બંધાઈને રહેનારી, સંસાર અટવીમાં રખડાવવામાં કુશળ, ભવરૂપી સમુદ્રમાં ડુબવા માટે શિલા સમાન, અધિક તૃણુ વધારવામાંજ એકતાન થયેલી, રાજ, ચાર અગ્નિ તથા જળાદિકના ભયથી ભરેલી, અઢારે પાપસ્થાનક સેવરાવનારી મહા આરંભ તથા દંભ વિગેરે
ક ૧૩૮
For Personal & Private Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમે
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS24NE
કરાવનારી, અવિરતિરૂપ દેની તે એક ખાણ તુલ્ય, દુર્જનની જેવા ચરિત્ર તથા સ્વભાવ દર્શાવનારી અને બહુ કલેશથીજ પ્રાપ્ત થઈ શકે તેવી તેમજ ગૂઢ રીતે આત્માની ઘાત કરનારી લક્ષમી પામીને કણ બુદ્ધિશાળી માણસ હર્ષ પામે? કારણ કે જીવે ઘણુ પાપ વડે પરદેશ ગમન કરીને તથા ભુખ તથા તરસ સહીને પરસેવા (બીજાની) કરીને ઘણુ કલેશ સહીને અને ધર્મ અધર્મની વિચારણામાં મૂઢ બનીને લમીને મેળવવામાં ઉદ્યમી રહે છે, પરંતુ જે પૂર્વે કરેલા પુન્યને ઉદય હોય તે જ તે મળે છે નહિ તે તો ઉલટા મન વચન કાયા વડે બહુ ખેદ માત્ર જ તે મેળવે છે, કદાચિત પૂર્વ પુન્યના ઉદયની સહાયવડે લમી મળે છે, તે પણ તેના સંરક્ષણદિક માટે રૌદ્રધ્યાનમાં પ્રવૃત્તિ કરવી પડે છે, તેનાથી નરકના અંધારા કુવામાં પડવાને જ સમય આવે છે. આ પ્રમાણે પ્રાણી આ સંસારી કુટુંબના પિષણની ચિંતાથી ઘણુ ધન મેળવવા પ્રયાશ કરી અંતે મરીને અધોગતિ (નરક વિ.)માં ઉપજે છે. અને ત્યાર પછી પુણ્યડિન એવા પુત્રાદિકના હાથમાંથી ચિંતા કોઈ શત્રુઓ લક્ષ્મી લઈ લે છે, અને એ લક્ષ્મી વડે તે જેજે પાપકર્મો આચરે છે, તેનું પાપને આલેખ્યા વગર પરભવમાં ગયેલા જીવને કડવું ફળ મળે છે, તેથી આલેક અને પરલેકમાં લ૯મી ધન, સમૃદ્ધિ દુખનાજ કારણભૂત છે, તે મળે તેમાં કોણ આનંદ પામે? જે સગુરૂના વચનથી સાતે ક્ષેત્રમાં લક્ષ્મીને વાપરે છે તે સંસ્કારિત કરેલા વિષની માફક સફળ ઈછત અને હિતકારી કર્મબંધ કરાવનાર થાય છે જેવી રીતે રૂપુ પાણીમાં ડુબે છે અને રૂપાનું પાત્ર પાણીમાં તરે છે તેવી રીતે લદ્દમી પણ પાત્ર પ્રમાણે પહોળી કરીને ખચીજ હોય તે તે સંસારસમુદ્ર તરવામાં નાવ સમાન થાય છે, લમી દાનાદિકમાં ખર્ચવાથી ઉપકાર અને પુણ્યના નિમિત્તભૂત
CBSE 2008GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
ક ૧૩૯
For Personal & Private Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
Jain Education Inter
થાય છે, એવી જિનેશ્વરની આજ્ઞા છે, વિતરાગની સેવા કરતાં પણ વીતરાગની આજ્ઞાનું પાલન કરવું તે વધારે શ્રેષ્ઠ છે. કારણ કે સેવાનું ફળ સ્વર્ગ છે, અને આજ્ઞાપાલનનુ ફળ તે અવશ્ય મુક્તિ જ છે, તેથી જિનેશ્વરની આજ્ઞાનુસાર દાનાદિક ધર્મના પાલનમાં યથાશક્તિ પ્રયત્ન કરો, તે આ સર્વ વાતનુ રહસ્ય- હાઈ -ગૂઢા છે.
આમ કહીને મુનિમહારાજ અટકયા, એટલે ધનસાર શેઠ મસ્તક ઉપર અંજલી જોડીને હૃદયમાં રહેલા અનેક સકલ્પા, સશયા પૂછવા લાગ્યા અને મેલ્યાંકે “ભગવન ! કયા કર્યાંથી મારો આ પુત્ર ધન્યકુમાર અદ્ભુત એવી આ સસંપદાનુ એક સ્થાન થયા? વળી મારા ધનદત્તાહિક ત્રણે પુત્રો વિદ્વવાન્ છતાં પણ અને વારવાર સપદા પામ્યા છતાં પણ નિન કેમ થઈ ગયા ? ધન્યકુમારની સાથે તેમને સ’યેાગ વિયેાગ કેમ થયા? વળી લેાહને અગ્નિ સાથે સચેગ થાય તેમ કપ્રમાણે તેને લક્ષ્મી કેમ મળી ? અને કેમ તેને નાશ થઈ ગયા ? સતીઓમાં નામ ગણાવે તેવી આ શાલિભદ્રની બહેનને શીત, આતપ વિગેરે વેદના કેમ સહેવી પડી? વળી તેને માથે માટી કેમ વહેવી પડી? આ પ્રમાણે ધનસારે પ્રશ્નો પૂછ્યા એટલે સૂરિમહારાજ શુદ્ધ વાણી વડે ખેલ્યા કે—અરે ભદ્ર ! કર્મની ગતિ વિચિત્ર અને અનિવ ચનીય છે! કથી શું શું નથી થતું? જીવાની ગતિ, કર્મની પરિણતિ પુદ્ગલ પર્યાયાના આવિર્ભાવ તથા તિભાવ વિગેરે જિનેશ્વર અને જિનેશ્વરના આગમ વગર કાણુ જાણવાને સમં છે ? હવે હું તેનાં પૂર્યાં ભવનું વષઁન કહું છું તે ધ્યાન દઈને સાંભળે
For Persona & Private Use Only
૩ ૧૪૦ www.airiellbrary.org
Page #498
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પહેલવ આઠમા
XICON
ધન્યકુમારાદિકના પૂર્વભવની કથા
“આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુરમાં કોઇ વિશ્વના દારિદ્રથીજ ઘડાયેલી હોય તેવી એક અતિ દુ:ખી સ્ત્રી ડોશી રહેતી હતી. તે પારકા ઘરમાં ખાંડવું, દળવું, લીંપવું, પાણી ભરવું વગેરે કાર્યો કરીને અતિ દુઃખથી પોતાના નિર્વાહ ચલાવતી હતી. આ ડાશીને નિર્દેળ આશયવાળા, વિનયી, ન્યાયવંત, દાનદેવાની રૂચિવાળા એક પુત્ર હતા. તે લેાકેાના વાછરડાને ચારીને આજીવિકા ચલાવતા હતા. આ પ્રમાણે અતિકષ્ટથી તેએ બંને નિર્વાંઢુ કરતા હતા. એકદા કોઇ પ ને દિવસે વાછરડાને ચારીને તે બાળક ઘેર પાછા આવતા હતા, તે વખતે કેટલાક ઘરમાં ખીરનું ભોજન બનાવેલુ. તે નાના બાળકો ખાતા હતા અને સ્પર્ધા કરતા હતા. એવુ તેણે દીઠું. તેના જ આંગણા પાસે રહેનાર એક બાળકને ખીર દેખીને આ બાળકની દાઢ ગળવા લાગી–મેાઢામાંથી પાણી છુટવા લાગ્યુ. પછી પોતપેાતાના ઘેરથી બહાર નીકળેલા આળકો પરસ્પર વાતે કરવા લાગ્યા કે—અરે ભાઈ! તે શું ખાધું?” તેણે કચું ‘ખીર ખાધી’. બીજો ખેલ્વે આજે અમુક પના દિવસ છે, તેથી ખીર જ ખાવી જોઈએ.' ત્યાર પછી વળી એક જણાએ તે ડોશીના ખાળકને પૂછ્યું કે-તે શું ખાધું? ” તેણે કહ્યું કે-ઘેંશ વિગેરે મને મારી મા એ જે આપ્યું તે ખાધું,' ત્યારે તે બધા બાળકો હસતા હસતા કહેવા લાગ્યા કે–આજે ખીરવિના કેમ ચાલે ?” તે વૃદ્ધાના પુત્ર આવ્યે કે-મને તો મારી માએ જે દીધુ. તે ખાધુ’ત્યારે એક ઓલ્યા કે—તારી મા પાસે જા અને તેને કહે કે આજે પર્વના દિવસ છે, તેથી મને ખીરનું
For Personal & Private Use Only
ખાતે
风快快快快快风风风火火泥
૭ ૧૪૧
www.jainellbrary.org
Page #499
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
ભેજન કરાવો, આ પ્રમાણે તે બાળકની વાત સાંભળીને ખીર ખાવાની ઈચ્છા થવાથી તે બાળક ઘરે ગયે અને મને કહ્યું કે “અરે પુત્ર વાત્સલ મા ઘી તથા ખંડ વિગેરે સહિત ખીરનું ભેજન આજે મને તુ આપ માતાએ કહ્યું કે અરે વત્સ! નિર્ધનને ખીર કયાંથી મળે ! બાળક બેલ્યો કે ગમે તેમ કરીને આજે તે જરૂર દે આ પ્રમાણેના બાળકના વચન સાંભળીને તે ડોશી વિચારવા લાગી કે બાળકને સાચા ખેટાનું જ્ઞાન હોતું નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
પહેલવ આઠમે
वालका दुर्जनश्चौरो वैद्यो विप्रश्च पुत्रिका ।
૬ ૭ ૮ ૮ ૧૦ अर्थीन पोऽतिथिवेश्या, न बिदुः सदसदशाम् ॥
3888888888888888888888888888888888
(૧) બાળક (૨) દુર્જન (૩) ચાર (8) શૈદ્ય (૫) વિપ્ર (૬) પુત્રી (૭) ભિખારી (૮) રાજા (૯) અતિથિ ૧૦ વેશ્યા આ દશ જણાઓ પારકી સારી નરસ દશાને સ્થિતિને સમજતા નથી- જાણતા નથી-વિચારતા નથી
અરે પુત્ર! આપણા ઘરમાં તે પિટ પુરૂ ભરાય તેટલું ભેજન મળે છે તે ખીરજ છે નિર્ધનનું વાંછિત ક્યારે સફળ થાય ! બાળકે કહ્યું કે આજે પર્વને દિવસે ખીર વિના બીજુ કાંઈ ખાવાનું હોય જ નહિ તેથી ગમે તેમ કરીને ખીર દે વૃધાએ વિંચાયુકે અહો આજે મારા મોટા પાપને ઉદય થયે છેઆ બાળક કોઈ દિવસ કાંઈપણ ચીજ હઠથી માંગતે નથી તેને જેડું આપું છું તેજ ખાઈને જાય છે આજે કઈ સ્થળે
Jan Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #500
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
દેખીને અથવા સાંભળીને તેને તેવી ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેથી મારી પાસે આને માગણી કરે છે, હું કેવી નિર્ભાગીમાં પણ શેખર તુલ્ય છુ કે હુ... આંધળીની એક લાકડી જેવા આ બાળકની ખીર માત્રના ભાજનની ઇચ્છા પૂર્ણ કરવાને પણ સમથ નથી. ધિક્કાર છે મારા અવતારને !” આ પ્રમાણે વિચાર કરીને રાંકની જેમ પુત્રની સામુ જોઈને તે રોવા લાગી, કારણુ કે અમળા અને બાળકાની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે રૂદન કરવું તે જ તેનુ ખળ છે. માતાને રાતી જોઈને ખાળક પણ રાવા લાગ્યા તે બન્ને ને રાતા સાંભળીને પાડેાશીએ ત્યાં આવ્યા, તેઓએ પૂછ્યુ કે તમે અન્ને કેમ રડે છે ? તમારૂ દુઃખ શુ છે તે કહા, તે દૂર થાય તેવુ' હશે જો તે। અમે તમારૂં દુ:ખ જરૂર ફેડી નાખશુ''' ત્યારે તે વૃદ્ધ ડોશી પોતાનું દુઃખ કહીને ખેાલી કે ભાગ્યવતી બહેન ! નિર્ભાગીઓની ઇચ્છા અપૂણુ રહે ત્યારે રાવું તે જ તેએનું અવલ બન છે,' આ પ્રમાણેના તે વૃદ્ધાના વચના સાંભળીને તેના દુઃખથી દુ:ખી થતાં તેઓ ખેલ્યા કે “ ડેાશી ! તમારા પુત્રને ખીર માત્ર ખેતી હેાય તે તેની અપ્રાપ્તિના દુઃખથી તમે શા નહી, તે તે અમારાથી સાધી શકાય તેવુ કાર્ય છે.” પછી તેમાંથી એક ખેલી કે દુધ મારે ઘેર છે, તારે જોઇ એ તેટલું લઈ જા.' ખીજી ખેલી “ નિર્મળ અખંડ એવા શાલીના ચાખા મારે ઘેર છે, તે હું આપીશ, તે લઈ બાળકની ઈચ્છા પૂર્ણ કર.” આ પ્રમાણેનાં તેમના વચન સાંભળીને ત્રીજી ખેલી કે અતિ ચેાખી ગગા નદીના કિનારાની રેતી જેવી ખાંડ હું આપીશ તે લે.” ચેાથી ખેલી કે “ આજે જ લાવેલુ સ્વચ્છ ઘી મારે ઘેર તૈયાર છે, તે હું આપીશ, તે લઈને ખાળકની ઈચ્છા પૂર્ણ કર.” આ પ્રમાણેના તેમના વચન સાંભળીને પ્રસન્ન થયેલી તે ડોસી ખેાલી કે અરે ભાગ્યવંતીએ !
For Personal & Private Use Only
杨烤肉肉
૩ ૧૪૩
*www.airnellbrary.org
Page #501
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પહેલવ
આઠમે
Jain Education Inter
કલ્પવૃક્ષ તુલ્ય તમારી મારા ઉપર કૃપા થઈ તેથી મારા મનોરથ સફળ જ થયા એમ હું માનું છું.” તેઓએ કહ્યુ કે હવે બધી સામગ્રી લઈ જાઓ. અને તાકીદે ખીર બનાવીને આ બાળકની ઈચ્છા પૂરી કરા કે જેથી તે બાળકનું મન પ્રસન્ન થાય, પછી તે વૃદ્ધ ડોસી તેએ પાસેથી દુધ વિગેરે સામગ્રી લઈ ને ઘી, ખાંડ, ચોખા વિગેરે એકઠા કરીને તેણે ખીર ખનાવી. ‘ પુત્રનું હીત જોવામાં વત્સલ એવી માતા બાળકની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ કરતી નથી.' પછી બાળકને ખેલાવીને ભાજન કરવાં માટે તેને બેસાડયા અને ખીરથી થાળી ભરી દઈને બાળકની આગળ મૂક્યા, બાળક પણ તે ખીર બહુ ગરમ છે. તેમ જાણીને હાથથી વાયર નાખીને તેને ઠંડી કરવા લાગ્યા. માએ વિચાયુ`' કે આ મારા પુત્ર ઉજ જવલ એવી ખીર ખાય, માટે મારા દ્રષ્ટિધ્રુષ તેને લાગે નહિ.” એમ વિચારીને સ્નેડથી પાડોશી ને ઘેર ચાલી ગઇ. બાળક જ્યારે તે ધૂમાડા નીકળતી ગરમ ખીરને શીતળ કરતા હતા, તેટલામાં તેના ઘરની પડખે થઇને એક માસક્ષપણુનુ પારણુ કરવાની ઈચ્છાવાળા મહાગુણના સમુદ્ર મુનિ ભિક્ષા માટે નીકળ્યા બાળકે તેને ઘર પાસે થઈને જતા જોયા. મુનિના દર્શન થતાં જ તે બાળકને દાન આપવાની રૂચિ ઉત્પન્ન થઈ, તે વિચારવા લાગ્યા કે અહા ! આજે સમસ્ત પાપ તથા સંતાપને નાશ કરવામાં સમ એવા આ મહામુનિ મારા ઘરના આંગણાની નજીક થઇને નીકળ્યા છે. જો મારા ભાગ્ય જાગ્યા હોય તે મારા આમ ત્રણ વડે તેએ અહીં પધારે સેંકડા વાર વિનંતી કર્યા છતાં અને ભિક્ષા માટે અનેક શેડીઆએ આમંત્રે છે, તે છતાં સાધુએ તેમને ઘેર જતાં નથી, જેનાં ભાગ્યના ઉદય થયા હાય તેમને ઘેર જ તેએ જાય છે, મારા આમંત્રણથી જે મારું ઘર પવિત્ર કરે તે તો બહુઉત્તમ થાય. જો મારા ભાગ્ય વડે કોઈ રીતે અત્રે
For Personal & Private Use Only
૯ ૧૪૪ www.airnellbrary.org
Page #502
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ આઠમા
ચામ
Jain Education Intel
પધારે તે પુરૂષામાં પણ હું વિશેષ ધન્ય થાઉં,” આ પ્રમાણે બાળકપણામાં વતા એવા તે બાળકને કુદરતી રીતે જ બહુમાનપૂર્વક દાન દેવાના ભાવ ઉલ્લુસાયમાન થયા. પછી હપૂવક તે મુનિની સન્મુખ જઈને અતિ ભક્તિથી તેમને અજળી જોડીને તે વિનતી કરવા લાગ્યો કે હું સ્વામિન ! મારા ઘરમાં શુદ્ધ અને નિર્દોષ આહાર છે, તેથી કૃપા કરીને આપના ચરણ (પગલાં) કરવા વડે મારૂં ગૃહાંગણ પવિત્ર કરશે.” આ પ્રમાણે તે બાળકની અતિશય દાનભક્તિ જોઇને મુનિમહારાજે તેની વિનતિ સ્વીકારી પછી તે બાળક મુનિમહારાજને પેાતાને ઘેર લઈ ગયા, અને બહુ આન ંદ તથા ભક્તિ વડે તે ખીરની ભરેલી થાળી ઉપાડીને મુનિએ ધરેલા પાત્રમાં એક ધારાથી બધી ખીર વહેારાવી દીધી પછી મુનિ પાછા વળ્યા એટલે આઠ પગલા મુનિની પછવાડે જઈને, ફરીથી તે મુનિને નમસ્કાર કરી તે અધિક સત્યવત ખાળક પેાતાના આત્માને કૃતકૃત્ય માનતા પાછો ફર્યો, પછી આનંદના સમૂહથી ઉભરાઇ જતાં અંતકરણ વાળા તે દાનના આનંદથી ભુખતષ નાસ પામી ગઇ, એટલે તે ઘરમાં આવી થાળીના કાંઠા ઉપર ચાંટેલી ખીર ચાટવા લાગ્યા ચને આપેલ દાનની તે બાળક અનુમાદના કરવા લાગ્યા. અહા! આજે બહુ સારૂ થયુ. આજે મારા મહાન ભાગ્યના ઉદય થયા, નહિ તે મારી જેવા રંકને ઘેર મુનિને દેવા યોગ્ય ઉત્તમ ખીર યાંથી હાય? વળી ખાખર સમયે મુનિનું આગમન કયાંથી હોય ? કદાચ આ તરફ પધારે તે પશુ આવાં મહાન શેઠીઆઓને છેડીને મારે ઘેર કયાંથી પધારે! વળી મારા બાળકના નિમંત્રણ માત્રથી જ મારી વિનંતી સ્વીકારીને તે પધાર્યાં આવું અસંભવનીય કયાંથી અને ? ખરેખર ? આજે ફોઈ મારા મહાપુણ્યના ઉદય થયા કે જેથી
બાળકના
For Personal & Private Use Only
૭ ૧૪૫
www.jainellbrary.org
Page #503
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
388888888888888888838888888888888888
વાદળા વગર વૃપિટ થઈ,” આ પ્રમાણે વારંવાર અનુમોદન કરતાં તેણે મુનિદાનથી થયેલું પુણ્ય અનંતગણું વધાયું” પછી અત્યંત પ્રમાદથી પાસે પડેલી થાળી તે ચાટતે તે, તેવામાં પાડે શીને ઘેર ગયેલી તેની માતા આવી. તે થાળીને ચાટતા બાળકને જોઈને વિચારવા લાગી કે - “અહે! મારે બાળક એક થાળી ભરીને ખીર ખાઈ ગયે, તે પણ હજુ સુધી તેને તૃતિ થઈ ન.િ હંમેશા મારો પુત્ર આટલી ભૂખ સહન કરતો હશે?” આ પ્રમાણે તેને ભુપે જાણીને ફરીથી તેણે ખીર પીરસી, પરંતુ તે બાળક તે ભેજન કરતાં જે દાન અપાયું હતું તેને જ બહુ માનવા લાગ્યો જેવી રીતે ધનવંત પુરૂષ વ્યાપારમાં રોકાયેલા મુડી કરતાં વ્યાજે મૂકેલ ધનને વધારે માને છે, તેમ તે દાનને અધિક માનવા લાગ્યું. તે બાળકે અતિ બહુમાનપૂર્વક આપેલ દાન અને તેની અનુમોદનાથી મોક્ષ નગરમાં જવા ગ્ય તીવ્ર રસવાળુ અને ભેગફળ આપનારૂ કર્મ બાંધ્યું તે બાળકને અતિ માદક આહાર જમવાથી તે રાત્રે જ અરુણું થયું છેણુના દેથી તેને તે રાત્રે જ વિસૂચિકા (ઝાડા) ઉત્પન્ન થઈ તે વિસૂચિકાની પીડાથી મુનિદાનને સંભારતે તે બાળક મૃત્યુ પામીને આ તારો પુત્ર ધન્યકુમાર થયું છે. મુનિદાનના પ્રભાવથી તે યશ મહામ્ય તથા અદ્ભુત સંપદાનું ક્રીડારથાન થયું છે. કહ્યું છે કે-સારા ક્ષેત્રમાં વાવેલ ધાન્ય તે શતઘણુ થાય છે. પણ પાત્રમાં વાવેલું બીજ તે વડનાં બીજથી વડવૃક્ષની જેમ અનંતગણું થાય છે....'
8888888888888888888888888888888
“હવે ધન્યકુમારના ત્રણે બંધુઓએ કરેલા કર્મના પરિણામની વિચિત્રતા દેખાડનાર તેમના પૂર્વભવને વૃતાંત સાંભળે.” કેવળીનું તે વચન સાંભળીને ન વર્ણવી શકાય તેવી વિચિત્રતાવાળા કર્મવિપાકથી
ક ૧૪૬
Ja Education in
For Personal & Private Use Only
www.janelibrary.org
Page #504
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ અમા
Jain Education Intema
FORE
ચિત્તમાં ચમત્કાર પામી ધનસાર વિગેરે તત્તિ હીને બને હાથ જેડી કેવળી ભગવંતનુ કથન સાંભળવા લાગ્યા. ગુરુએ કહ્યું કે- એક સુગ્રામ નામના નગરમાં પડખે પડખે જેમના ઘરે આવેલા છે, તેવા સપત્તિ રહિત થઈ ગયેલા ત્રણકુળપુત્રો રહેતા હતા કે જેઓ પરસ્પરના મિત્રો હતા તે ત્રણે ધનના અભાવથી અને અન્ય વ્યાપારાદિકમા કાંઈ લાભ નહી મળવાથી વગડામાં જઈને ત્યાંથી લાકડાના ભારા લાવી આજીવિકા ચલાવતા હતા. એક દિવસે ત્રણે જણા લાકડા લાવવાને માટે તાતાને ઘેરથી ભાતુ લઈને કાંબળ એઢી વગડામાં ગયા. તે વખતે ત્રીજા પહેારના આરંભ થયા ત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હાવાથી ઘણા સખત તાપ પડતા હતા. તેથી ભૂમિ તપી ગઈ હતી. અને ઉમ્ર કરણેાથી લાકો આકુળ વ્યાકુળ થઈ જતા હતા, તે વખતે કોઈ મહાનુભાવ ક્ષમાના સાગર એવા ક્ષમાસાગર નામના મુનિ સ ંસારતાપનું નિવારણ કરવા કરેલા માસક્ષપણુનું પારણું કરવા માટે કોઈપણ ગામમાં જવા સારૂ તે વનને રસ્તે થઈ ને નીકળ્યા તાપથી શાષિત થઈ ગયેલા અંગોપાંગવાળા, માત્ર હાડકા અને ચામડી જ ખાકી રહી છે તેવા અને ધમરવરૂપ એવા તે મુનિને દેખીને નટના વૈરાગ્યની જેમ તે ત્રણેને દાન આપવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ તેએ પરસ્પર કહેવા લાગ્યા કે “ અહે। ! આ મુનિ દૂરના વનમાંથી આવે છે. આવા સખત તડકામાં મધ્યાન્હ સમયે રેતી બધી તપી ગઈ છે તેવે વખતે અતિ દૂર ગામમાં તે કેવી રીતે જશે ? ત્યાં પણ ઘેર ઘેર ભમતાં જો નિષણ આહાર મળશે તે તે ગ્રહણ કરશે, નહિ તે ગ્રહણ નહિ કરે. તેથી આપણી પાસે જે ભાતુ છે તે જો તેમને આપીએ તે બહુ ઉત્તમ થાય” આ પ્રમાણે વિચારીને વિનયપૂર્ણાંક મુનિને ખેલાવી તે સ ભાતુ તેઓએ મુનિને વહેારાવ્યુ', મુનિએપણ શુદ્ધ આહર ણીને તે ગ્રહણ કર્યું' અને ધર્મલાભ' રૂપી
For Personal & Private Use Only
* ૧૪૭ Www.alnellbrary.org
Page #505
--------------------------------------------------------------------------
________________
આશીષ આપીને સ્વસ્થાને ચાલ્યા ગયા.
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨ પલ્લવ આઠમો
888888888888888888888883038888888
- હવે તે ત્રણેનું સાંજ સુધી લાકડા લેવાના શ્રમથી સવારે ખાધેલું બધુ પચી ગયું, અને બહુ ભારે ભુખની વેદના થઈ. એટલે તેઓ પરસ્પર પૂછવા લાગ્યા કે “અરે ભાઈ! કાંઈ ખાવાનું રહ્યું છે કે નહિ?” ત્યારે એક બે કે “મુનિને બધું આપી દીધું છે. ” પછી પેટમાં અત્યંત ભુખ લાગેલી છતાં તે સર્વે લાકડાં ઉપાડી ને પિત પિતાના ઘર તરફ ચાલ્યા. ત્યાં પણ ન આહાર તૈયાર કર્યા વગર શું ખાય ? તેથી તે ત્રણે ભુખથી અત્યંત આકુળ વ્યાકુળ થઈને બોલવા લાગ્યા કે—“ અહે! આપણને તે મુનિને આપેલ દાનનું આજે આ ફળ પ્રાપ્ત થયું, કારણ કે આજે હમણાં જ મુનિદાનના પ્રભાવથી ભુખથી આપણે મરણ પામશું. હવે પછી શું થશે તે તે અમે જાણતા નથી ! હા હા ! અમને તે આ સાધુએ નકામા ઠગ્યા તે વખતે ત્રણમાંથી એક ને પણ એવી બુદ્ધિ ઉત્પન્ન ન થઈ કે જ્યારે પ્રબળ ભુખ લાગશે ત્યારે આપણે શું ખાશું ? આ મુનિ તે હંમેશા તપસ્યા કરવાના સ્વભાવવાળા–નિત્યના અભ્યાસી હોવાથી એકાદ દિવસ વધારે થયો હોત તે પણ સુકાઈ જાત નહી, અને અનભ્યાસો-નહિ ટેવાયેલા એવા આપણને તે આજે મોટું દુઃખ ઉત્પન્ન થયું! હાથે કરી ને પેટ ચોળીને શળ ઉભું કર્યું. આપણી જેવા કોણ મૂખ હોય કે જે ઘર બાળીને તીર્થ કરે?” આ પ્રમાણે દાન આપ્યા પછી ચાર વખત સત્ત્વ રહિત એવા તેઓએ પશ્ચાતાપ કરવા વડે મુનિદાનનું ફળ અ૫ કરી નાખ્યું. હે ધનસાર શેઠ, તે ત્રણે આયુ સમાપ્ત થયે મરણ પામીને તમારા પુત્ર થયા. પણ ધન, તથા વૈભવાદિકથી રહિત થયા. દાન આપ્યા પછી પશ્ચાતાપથી
22438888888888888888888888SGGSAJAG!
ક ૧૪૮
Jain Education Inter
For Personal & Private Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર|
ચરિત્ર ભાગ-૨
પલવ આઠમો
દોષીત થયા હતા, તેથી અહીં વારંવાર લક્ષ્મી મળી, પણ પાછા નિર્ધન થઈ ગયા. સર્વ અર્થને સાધનાર દાનધમ દૂષિત થાય તે પણ મૂળથી તેને નાશ થતો નથી તેથી ધન્યકુમારની સાથે તેઓ જોડાયા, ત્યારે તેમની લક્ષ્મી સ્થિર થઈ. જે પાડોશી સ્ત્રીઓએ ધન્યકુમારના પૂર્વભવની માતાને અખંડ એવા અનુકંપાના અધ્યવસાથી બાળકનું દુઃખ મટાડવા માટે દૂધ, ચેખા, ખાંડને ઘી વિગેરે આપ્યા હતા, તેઓ તે બાળકને સાધુને દાન આપતે દેખીને મનમાં આનંદ પામી હતી. અને “અહો ! આ બાળકની કેવી દાનરૂચિ છે? કારણ કે અતિ મુશ્કેલીથી મળેલી ખીર પણ અખંડ ધારાએ તે મુનિ મહારાજને વહેરાવી દે છે, તેથી આ બાળકને ધન્ય છે,” આ પ્રમાણે અનુમોદના કરી હતી. પણ બાળકની માતા પાસે તેઓએ તે વાત કરી નહોતી, તેઓ ધન્યકુમારની લક્ષ્મીની ભેગવનારી પત્નીઓ થઈ છે. વળી આગલા ભવમાં વૈભવના ગર્વમાં સુભદ્રાએ પિતાની પ્રિય સખીને રેષથી કહયું હતું કે–અરે દાસી ! માટી ઉપાડ” આ પ્રમાણે આક્રોશ કર્યો હતે. તે કર્મના વિપાકથી તે શાલિભદ્રની બહેન થઈ છતાં માટી વહન કરવાનું દુઃખ જોગવવું પડયું. કહ્યું, છે કે ” ભોગવ્યા વગર કમ છૂટી શકતા નથી.” અન્ય શાસ્ત્રકારો પણ કહે છે કે “ આ ભવથી એકાણુમાં ભવમાં મેં મારી શક્તિથી એક પુરૂષને હણ્યો હતો, તે કર્મના ઉદયથ હે ભિક્ષુઓ ! મારો પગ વિંધાણે છે. !
88888888888888888888888888888
આ પ્રમાણે ગુરૂ મહારાજનાં વચન સાંભળીને વૈરાગ્ય થવાથી કેટલાએક ભવ્ય એ વેગથી ચારિત્ર અંગીકાર કર્યું. કેટલાકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો કેટલાકે સમક્તિને સ્વીકાર કર્યો, કેટલાકે રાત્રિભોજન અભયવર્જન, બ્રહ્મચર્યાદિકની બાધા લીધી. આ પ્રમાણે મુનિમહારાજની દેશના અતિકળવતા થઈ
Jan Education Interation
For Personal & Private Use Only
a
wwainelibrary.org
Page #507
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
3ABPSSSSSSSSSSSSSSSSSSSSB%8DSAR
દઢ મિથ્યાત્વ વાસિત મનુષ્ય પાસે ધર્મદેશના વનમાં વિલાપતુલ્ય ખાલી જાય છે. કહયું છે કે.” જેને અર્થ સર્યો હોય તેને કહેવું, જે સાંભળીને ધારણ ન કરે અથવા સાંભળેજ નહિ તેને કહેવું, જેનું ચિત્ત ડહોળાઈ ગયું હોય તેને કહેવું અને જેમને ઘણા કુશિ હોય તેને કહેવું તે વિલાપતુલ્ય છે.” તેથી તેઓને ઉપદેશ આપે નહિ. નિપુણ શ્રોતાઓને સંવેગ મળે તે બન્નેનું ચિત્ત ઉલસાયમાન થાય છે. - હવે ધનસાર શેઠ દેશના સાંભળી કમના વિપાકને સમજીને સંસાર ઉપર વૈરાગ્યભાવ આવવાથી સૂરિમહારાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે-“હે ગુણના ભંડાર ! સંસારમાં દ ણા ભવભ્રમણથી ઉદ્વિગ્ન થયેલે હું આપને શ ણે આવ્યો છું, તેથી મારા ઉપર કૃપા કરીને મને ચારિત્રરૂપી પ્રવણ આપો કે જેથી તેના ઉપર બેસીને હું સંસાર સમુદ્રને પાર પામું, તેમ થવાથી આપને પણ મહાન યશ મળશે.” મુનિએ કહ્યું કે “દેવાનુ પ્રિય ! જે સુખ ઉપજે તેમ કરે મંત્યમાં કોઈ ને કઈ જાતિને પ્રતિબંધ નથી. પછી સર્વ પરિગ્રહને ત્યજીને પિતાની પત્ની સહિત ધનસાર શેઠે તથા તેના ત્રણ પુત્રોએ ચારિત્ર અંગીકાર કર્યું. પ્રિયાઓ સહિત ત્યાં આવેલા ધન્યકુમારે આચાર્ય માબાપ, બંધુઓ વિગેરે મુનિઓને નમસ્કાર કરીને દુષ્ટ કર્મને નાશ કરવાવાળે શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પછી ભક્તિથી મુનિઓને વારંવાર નમીને તેઓ પિતાને ઘેર પાછા આવ્યા.
888888888 888888888888SOBRE ELSA83B8888
હવે ધન્યકુમાર ગુરૂએ કહેલ પૂર્વજન્મના દાનધર્મને સંભારતે વિશેષ વિશેષ ધર્મ પ્રવૃત્તિ કરવા લાગે અને મુનિધર્મ વીકારેલ માતાપિતા તથા તપમાં મગ્ન થયેલા મોટા બાંધીને સ્તવતાં, સ્મરતાં
કે ૧૫૦
Jain Education Intem
For Personal & Private Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
અને પુણ્યના વિપાકને ભોગવતાં કાળ પસાર કરવા લાગ્યું. હે ભવ્ય! મુનીશ્વરને આપેલ દાનનું ફળ જુઓ ! જે દાનના પ્રભાવથી ધન્યકુમાર જ્યાં ગયા ત્યાં આગળથી જ મૂકી રાખેલા હોય તેમ અઢળક ભોગવિલાસે તેમને પ્રાપ્ત થયા. વળી નહિ લાવેલ છતાં પણ દેવતાઓએ ધન્યકુમારના મોટા ભાઈઓ પાસેથી ધન લઈ લીધું ધન લઈને જતા તેમને રોકયા, શિખામણ આપી અનુકૂળ કર્યા અને ન્યાયમાગે પ્રવર્તાવ્યા. તેથી આ લોક અને પરલોકમાં સુખ ઈચ્છતા મનુષ્યએ જિનેશ્વરેના કહેલા દાનધર્મના આરાધનમાં ઉદ્યમ કરે, કે જેથી સકળ અર્થની સિદ્ધિ થાય..
પલ્લવ આઠમે
88888888888888888888888888888
- ઇતિશ્રી જિનકીર્તિ સૂરિના રચેલા પધબંધ શ્રી દાનક૯૫મ ઉપરથી રચેલા ગધબંધ શ્રી ધન્યકુમાર ચરિવના અષ્ટમ પલવનું ગુજરાતી ભાષાંતર
383238888888888888888888888888888888888888
ક ૧૫૧
Jain Education Internal
For Personal & Private Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
યુદ્ધોએ કરેલી માનવ ખુવારી (તા. ૩-૧-૮૨ ના સંદેશમાંથી સાભાર)
ભાગ-૨
૫લવ આઠમો
B88888888888888888888888888888888888888
આજે અણુયુધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વર્તમાન શતકમાં યુદ્ધમાં માર્યા ગયેલાઓની કેટલીક વિગતે જાણવી રસપ્રદ બની રહેશે. ૧૯૦૪-૫ માં રશિયા અને જાપાન વચ્ચે થયેલ યુધ્ધમાં એક લાખ ત્રીસ હજાર વ્યક્તિ મૃત્યુ પામી હતી. સન ૧૯૧ર-૧૩ માં થયેલ બાલ્કન યુદ્ધમાં મરનારાઓની સંખ્યા બે લાખ હતી. સ્પેનના ગૃહયુધ્ધ દરમ્યાન ૧૯૩૨-૩૯ માં ચાર લાખ એકત્રીસ હજાર સૈનિક અને બે લાખ પચ્ચીસ હજાર અન્ય લોકો માર્યા ગયા હતા. ૧૯૫૦-૫૩ ના કોરિયા યુદ્ધમાં પાંચ લાખ એકયાસી હજાર આઠસે ત્રેવીસ સનિક અને ચાર લાખ અન્ય કે મૃત્યુ પામ્યા હતા. ૧૯૧૪ થી ૧૮ દરમ્યાન પ્રથમ વિશ્વ યુધ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા ૪૪ લાખ ૧૮ હજાર અને અન્ય વ્યક્તિઓની સંખ્યા ૧૩ લાખ હતી. બીજા વિશ્વયુધમાં ૧૯૩૯-૪૫ દરમ્યાન ૧ કરોડ ૬૯ લાખ ૩૩ હજાર સૈનિકો અને ૩ કરોડ ૪૩ લાખ ૫ હજાર અન્ય નાગરિકો માર્યા ગયા હતા. સન ૧૯૬૨ થી ૭૫ સુધી ચાલેલ વિયેટનામ યુદ્ધમાં કુલ માર્યા ગયેલાઓની સંખ્યા ૪૦ લાખ જેટલી હોવાનું માનવામાં આવે છે.
888888888888888888888888888888888
ક ૧૫ર
Jain Education in
For Personal & Private Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
991
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ |
નવમે પલવ
નવમો પલવ એકદા રાજગૃહી નગરીમાં ને પાળ દેશથી કેટલાક વ્યાપારીઓ આવ્યા. નેપાળ દેશમાં બનેલી એક એક લાખ સેનામહોરેની કિંમતવાળી રત્નકંબળે લઈને વેચવા માટે આવ્યા. આ વસ્તુ રાજાને ભેગવવા લાયક છે. તેમ જાણીને તેઓ એ રત્નકંબલ લઈને શ્રેણિક મહારાજા પાસે ગયાં, તેમને નમસ્કાર કરીને તેઓએ તે કંબળે તેને દેખાદી અને વિજ્ઞપ્તિ કરી કે-“સ્વામિન ! આ રન કંબલે ત્રણે ઋતુનાં ઉપગમાં વપરાશમાં આવી શકે છે. વર્ષાઋતુમાં આ કંબળના તાંતણાઓ પરસ્પર મળી જાય છે. તેથી વરસાદનું પાણી તેની ઉપર પડીને તરત જ ભૂમિ ઉપર પડી જાય છે, તેનાથી શરીરને એકવાળ પણ ભી' જાતે નથી. વળી આ રત્ન કંબળ કમળપત્રની માફક પાણીથી ભીંજાયેલી પણ રહેતી નથી. નિર્લેપ રહે છે, વળી શીયાળામાં તથા હેમંતઋતુમાં આ કંબળો ગરમી ધારણ કરે છે, એક જ વખત પહેરવાથી ક્ષણ માત્રમા શરીર ઉપર પરસેવો થાય છે. વળી ઉન્ડાળાની ઋતુમાં તે શીતળ પણાને પામે છે. જ્યારે શરીરે પરસેવો થાય છે ત્યારે ચંદનના વિલેપનની જેમ શરીરમાં શિતળતા ઉત્પન કરે છે. જ્યારે આ કબળે મેલી થઈ જાય છે. ત્યારે સેનાની જેમ અગ્નિમાં નાખવાથી ચેખી અને નિર્મળ થાય છે. તેથી જ વસ્ત્રોમાં આ રત્ન સમાન છે તેવી તેની ખ્યાતિ થયેલી છે.” રાજાએ રત્ન કંબળની આ પ્રમાણેની હકીકત સાંભળી ને પૂછયું કે તેનું મૂલ્ય શું છે.?': તેઓએ કહ્યું કે-“એકેકની કિંમત સવાલાખ સેનામહોરો છે. ” આ પ્રમાણેના તે વ્યાપારીઓના મુખેથી તેની કિંમત સાંભળીને રાજાના મનમાં આશ્ચર્ય થયું. તેથી તે બોલ્યા કે “અરે પરદેશી વ્યાપારીઓ ! બહુ મૂલ્યવાળી આ કબળે અમે ખરીદશું નહિ કારણકે જયારે
8888888888888888888999 MISS
ક ૧૫૩
For Personal & Private Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમા
પહેલવ
Jain Education Internati
國際, XXXX佐佐贸区&&贸
આ 'ખલા પહેરીએ ત્યારે ભરવાડ જેવા વેશ લાગે, તેથી ઉત્તમ વ’શમાં ઉત્પન્ન થયેલાઓને આ રત્ન ક ખલા પહેરવી તે શોભા આપનારૂ નથી. તેના ગુણા તો જે જતા હેાય તે જ જો પણ તે પહેરવાથી બધા લોકો તુચ્છ જ,તિષ્ણુ તા કહે જ. તેથી તે કં, લેવાથી સમ્રુ· અમારી તે વેંચાતી હૈવાની ઈચ્છા નથી. ૬ળી કરાડા સેાનામહેારા વડે શ્વ, હાથી અને નાદિના જો સ'ગ્રહ કરીએ તો તે લડાઈમા વિય અપાવે, ર૦રની રક્ષા કરે, આ ટખળામાં શું છળ છે ?, તે શા કામની ?. તે કાંઇ પણ મારે ઉચ્ચે ગની નથી.” । પ્રમાણૅના શ્રેણિક મહારજનાં વચનો સાંભળીને તે વ્યાપાર એ વિલખા વદનવાળા થઈ ગયા, અને રાજને નમસ્કાર કરીને ઉત્સાહ, હિત કરેલા ઉચા, ત્યાંથી પોતાને ઉતારે જતાં પરસ્પર વ્યાપારની વાતો કરતાં શાલિભદ્રના મહેલની નીચે થઇ ને તે નીકળ્યા. તેઓ પરસ્પર ખેલતા હતા. કે-“ ભાઇ એ ! આવા મે!ટા નરમાં પણ આ ક.લેા વેચાણી હું તો પછી ચાનાથી મેટું ખીજું' કહ્યુ` છે કે જ્યાં આ રન કલા તૈચી શકાશે ? મહારાજાધિરાજ શ્રેણિક જેવા પણ આ ખરીદવાને અશક્ત દેખાયા, તે પછી આ દેશમાં હવે કાણુ ખરીદવાનુ' હતુ...?' આ પ્રમાણે ખેલતા તેઓ જતા હતા. આ અવસરે શાલિભદ્રની માતા ભદ્રાશેઠાણી દાસીના સમૂહથી પરિવરેલા ગાખમાં બેઠા હતા અને
નગરચર્ચા જોતા હતા. આ વ્યાપારીઓનાં વચના સાંભળીને તેણે દાસીને કહ્યું કે- અરે દાસી ! જલ્દી જા અને આ પરદેશી વ્યાપારીએ જાય છે તે બધાને અહીં લઈ આવ. ” આ થવાથી તે દાસી ઢાડતી જઈ ને તે વ્યાપારીઓને કહેવા લાગી કે-“ અરે તમને એલાવે છે, તેથી તમે તેમની પાસે ચાલે.” તે સાંભળી એક વાચાળ
For Personal & Private Use Only
નગર
પ્રમાણે ભદ્રા શેઠાણીતી આજ્ઞા
વ્યાપારીએ ! મારી શેઠાણી વ્યાપારી મેલ્યા કે−શા
快快混流风风风泡发
* ૧૫૪
ww.airnellbrary.org
Page #512
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમા
外阴阴限限好B888限
કામે તારી શેઠાણી અને ખેલાવે છે,? અમે ત્યાં આવીને શું કરીએ? અમારી વસ્તુ તમારા રાજા પણ ખરીદવાને શક્તિવંત થયા નહિ, તે તારી શેઠાણી શું ખરીદવાની હતી. ? દાસીએ કહ્યુ કે–“તમારી જેવા ઘણા વ્યાપારી અમારી શેઠાણીના મહેલમાં આવ્યા છે અને આવે છે, તે બધા પોત પોતાના ભાગ્ય પ્રમાણે લાભ મેળવીને જાય છે, કાઈ ખાલી હાથે પાછા જતા નથી. તમે તે કોઇ નવીન જાતિના વ્યાપારી દેખાઓ છે. વ્યાપારની રીતિ પણ જાણતા નથી. અનેકને દેખાડી એ ત્યારે કોઇ એક ઘરાક મળે, પણ માલ ન દેખાડીએ તેા કોઈ ઘરાક મળતું જ નથી. તે સાંભળીને તેમાંથી એક બીજો વ્યાપારી પેલા વ્યાપારી પ્રત્યે ખેલ્યા કે–શું બક બક કરે છે ? આપણે તે વ્યાપારી છીએ, વેચવા કાઢેલી ચીજો સેંકડો માણસો જુએ ત્યારે જ કોઈ ઘરાક મળે, તેમાં રોષ શો ? '' પછી દાસીને કહ્યું કે- બહેન આગળ ચાલ ! તારી શેઠાણીની પાસે અમે આવીએ છીએ.” આમ કહીને દાસી સાથે તે ભદ્રાશેઠાણીને ઘેર આવ્યા. તેએ શેઠાણીના મદિરમાં પેઢા અને અહીં તહીં. સુવર્ણ રૂપ' તથા રત્નાદિકના ગૃહને શોભાવનારા તારણો તથા પુતળીએ વિગેરે જોઈને તે આશ્ચર્ય ચક્તિ થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે—“શું આ તે મનુષ્યને રહેવાના મહેલ છે કે શું આ તે દેવમંદિર છે? ઘરના પ્રવેશ દ્વારમાંજ આવી ઋદ્ધિના વિસ્તાર કરેલા છે. તે પછી ઘરની અંદરના ભાગમાં કેવા શોભા હશે ? ખરેખર આ ખાઈ રત્ન ક’બળા જરૂર ખરીદી શકશે. આ પ્રમાણે વિચારતા તે બીજે માળે ગયા. સ્થળે સ્થળે સૂના તાપની જેમ રત્નથી શોભતું ઘર જોતા જોતા તે ભદ્રા માતા પાસે ગયા. ભદ્રાએ પણ આદરપૂર્વક શિષ્ટાચાર કરીને તેમને એસાડયા અને પુછ્યુ કે “તમે શું લાવ્યા છે ?” તેઓએ કહ્યું કે રત્નક ખળા ભદ્રાએ પુછ્યું “તે કેવી
For Personal & Private Use Only
૩ ૧૫૫
www.jainellbrary.org
Page #513
--------------------------------------------------------------------------
________________
શ્રી. ધન્યકુમાર
થરિત્ર ભાગ ૨
નવમે
પલવ
B2B8%2288929287888888888888888
છે ? , તેઓએ ખભેથી ગાંસડી ઉતારીને તે દેખાડી તે જોઈ ભદ્રા માતાએ પૂછયું કે, “આનાં કેવા ગુણો છે ?.” તેઓએ પ્રથમની માફક તેનાં ગુણો વર્ણવી બતાવ્યા. ભદ્રાએ પૂછયું કે-“આની કિંમત શું છે? તેઓએ કહ્યું કે-“એકેકની સવાલાખ સેનામહોર છે.” ભદ્રાએ પૂછયું કે- “મારા પુત્રને બત્રીસ પત્ની છે તે દરેકને એકેક આપવા માટે મારે આવી બત્રીશ જોઈએ છે. અને તમે તે સેળ જ લાવ્યા છે. તેથી શું કરૂ? હવે તેને ફાડીને બે બે કકડા કરી આપે તેથી મારી ૩૨ વહુઓને એકેક આપીશ. આ પ્રમછતા ભદ્રા શેઠાણીનાં વચન સાંભળી તેઓ વિસ્મય પામ્યા અને પરસ્પરના કાનને અડીને તેઓ બેલવા લાગ્યા કે “શ અને વાયુ થયું હશે કે આ ગાંડી થઈ ગઈ હશે ? રાજા જે પણ એક રત્નકંબળ ખરી હવાને સમર્થ થયો નહિ ત્યારે આ ડોસી બેલે છે કે બત્રીસ કેમ ન લાવ્યા ? હવે આના એકેકના બે બે ખંડ કરે. આ શું બોલે છે ! આના વચન ઉપર કેણુ વિશ્વાસ લાવે ?.” તે વખતે એક વ્યાપારી બે કે તેમાં ચિંતા શું કરો છો, તેનાં કહેવા માત્રથી જ આપણે કયાં કકડા કરી નાખ્યાં છે ? પ્રથમ તો પૈસા કયાં છે! તે જ્યારે આપણને મુલ્ય જેટલા પૈસા આપશે. એટલે પછી જેમ તે કહેશે. તેમ આપણે કરશું” આ પ્રમાણે વાત કરીને તેઓ બોલ્યા કે-“માતાજી! અમે પરદેશી છીએ ઘેર જવાને આતુર છીએ. તેથી ઉધારે વ્યાપાર કરતા નથી. રોકડ રૂપિયે જ વ્યાપાર કરીએ છીએ, તેથી અમને તેનું મધ્ય આપ. પછી તમને જેમ અનુકૂળતા હશે તેમ કકડા કરી આપીશું તે સાંભળીને વ્યાપારીઓની અધિરાઈ જાણી ભદ્રા શેઠાણી જરાક હસ્યા, અને ભંડારીને હુકમ કર્યો કે “તેઓ પ્રસન્ન થાય તે પ્રમાણે વીસ લાખ સોનામહોર આ રત્નકંબો ના મૂલ્ય પેટે આપે. ભંડારીએ તેમને બેલાવી લહમી ગૃહમાં જઈને લક્ષમી ગૃહનું દ્વાર ઉઘાડયું. વ્યાપારી અંદર જઈને આસપાસ જેવા લાગ્યા તેઓએ જોયું તે
%8828888888888888888888888888
૧૫૬
For Personal & Private Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પલ્લવ
નવમા
.
એક તરફ રૂપિયાના અણુત ઢગલાપડેલા હતા, ખીજી બાજુ સોનામહારાના ઢગલા હતા ત્રીજી ખા રત્નાના ઢગલા આમ તેમ પડેલા હતા, વળી ઠેકાણે ઠેકાણે માણિકયાદિકના અનેક ઢગલા પડેલા હતા, વળી એક બાજુ મેતીના કાઠારા ભરેલા હતા, ખીજી બાજૂ સોનાના, વળી એક બાજુ નીલમ-મણિકયાદિ રત્નાના તથા એક બાજુ બૈડુ, વિક્રમ, પીરોજા તથા મરક્ત મણના કોઠારા મરેલા હતા આ પ્રમાણે ચારાશી જાતિનાં રત્નાની અણિત સંખ્યા દેખીને વિસ્મય પામેલા તે વિચારવા લાગ્યા કે-“શું આ તે સાચુ' છે. સ્વપ્ન છે. ઈન્દ્રજાળ છે કે દેવમાયા છે? આશું છે? આ લક્ષ્મીના જે સ્વામી હશે, તે કેવા હશે ? અહા ! તેનું પુણ્યપ્રાબલ્ય કેવુ' હશે ? આ ધનના સ્વામી જે વિચારી શકે તે કરી શકે છે, આ રાજગ્રહી નગરીને ધન્ય છે કે જ્યાં આવા વ્યાપારીએ વસે છે. આ શહેરનું રાજગૃહી એવુ નામ સાક છે, પછી તેઓએ ઇચ્છાનુસાર દ્રવ્ય માગ્યું અને ભંડારીએ તે પ્રમાણે તેમને દ્રવ્ય આપ્યું ધન લઈ ને તેઓ મનમાં વિચારવા લાગ્યા કે-“આપણે અજ્ઞાનતાથી નાણાની અધીરાઇ બતાવી તે સારૂ કર્યું નથી. આ પ્રમાણે મનમાં શરમાતા તે ભદ્રામાતા પાસે ગયા. ભદ્રાએ પૂછ્યું કે-“તમને ઇચ્છિત દ્રવ્ય મળ્યું ! તેઓએ કહ્યું કે ” તમારી મહેરબાનીથી શુ મળતુ નથી ? ભદ્રાએ ફરીથી કહ્યું કે એકેક રત્નક બળોના એ એ ખડ કરી આપે, કારણકે મારા પુત્રને બત્રીસ પત્નીઓ છે, અને રત્નકમળ સોળ છે, તેથી તેઓ સને કેવી રીતે થઈ રહે ? તેથી હું તેના એ એ ખંડ કરાવુ છું.” તે સાંભળીને વ્યાપારીએ ચિત્તમાં ચમત્કાર પામ્યા અને વિચારવા લાગ્યા કે-“અહે આનુ પુણ્યબળ કેવું છે! જો કોઈ મહામહેનતે એક રત્નકખલ ખરીઢું, તે જીવની માફક તેની રક્ષા કરે, અને પર્વાદિકને દિવસે તે વાપરે, આ તે પહેલેથી
For Personal & Private Use Only
* ૧૫૭
www.jainallbrary.org
Page #515
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જ કટકા કરાવી નાખે છે. તેમાં તેને કોઈ વિચાર પણ થતું નથી ! એ હે ! આ જગતમાં પુગ્ય અને પાપ વચ્ચે મેટું અંતર દેખાય છે.” બહના વસુંધરા” એ ઉક્તિ ખરેખર સાચી છે.” પછી તે રત્નકંબળાના બે બે ખંડ કરી દઈને તેઓ શાલિભદ્રના પુણયનું વર્ણન કરતાં પિતાને ઉતારે ગયા.
નવમો ૫૯લવ
BEGISAGASRBYSSSSSSSSSSSSSSSSSSSS
હવે ભદ્રાએ તે નાવાને સમયે બત્રીસ રત્નકંબલના ખડે ,ત્રીસ વચ્ચે માટે દાસીના હાથમાં આપ્યા. દાસી તે ટકાઓ લઈને નાવાના સ્થળે ગઈ દરેક વહને એકેક કટકે આપે. તેઓએ પુછયું કે-“ આ શું છે ? આને અમે શું કર. એ ?” દાસીએ કહ્યું કે- “શેઠા એ ! આજે પરદેશી વ્યાપારી સવા સવા લાખ સોનામહોરોની કિંમતવાળા સોળ રત્નકંબળે લઈને માતાની પાસે આવ્યા હતા. તેઓએ આ કંબળા માતાને દેખાડી, માતાએ પુછયું કે- “ બત્રીસ લાવી આપે.” તેઓએ કહ્યું કે “માતા ! આ કોઈ જ્યાં ત્યાં બનતી નથી. નેપાળ દેશમાં બળતાં લાકડાઓમાં કોઈ વખત ઉણનિવાળા ઉંદર
ઉત્પન્ન થાય છે. તેઓના રેમ (વાળ) ત્રણ કરીને આ બનાવાય છે. આખા દેશમાં તપાસ કરતાં છે. અમને આટલી જ કંબલે મળી વધારે મળી નહિ. આતો કઈ કઈ સમયે જ બને છે. હંમેશા બનતી નથી.
તેના ગુણે ત્રણે ઋતુમાં સુખ આપનારા છે, અને અગ્નિમાં છેવાથી તે નિર્મળ થાય છે. આ પ્રમાણે માતાએ તદ્દન નવી પ્રકારની અદૂભૂત વસ્તુ જાણીને દરેક કંબળના સવા લાખ મૂલ્ય આપીને તેને વેચાતી લીધી છે, અને પછી તેના બે બે કટકા કરીને તમારા વપરાશને માટે આ કટકાઓ મોકલ્યા છે.” આ પ્રમાણેના દાસીના વચને સાંભળીને તે રત્નદાળનાં ખંડે છે. એ ગ્રહણ કર્યા. પછી ઓઢવા જતાં તેને
B8%B8%8888888888888888888888888
Jain Education Intela
For Personal & Private Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમા ચરિત્ર
ભાગ ૨
પહેલવ
નવમા
સ્પર્શી કશ લાગવાથી મેતુ' મરડીને તે એલી કે- અમે આ પહેરી શકીશું નહી, આ તે પગ લુછવાનાજ કામમાં આવશે, ખીજા કામમાં આવશે નહિ તેમ કહીને રત્નક બળના કકડાઓ વડે પગનાં તળિયાં લુછી નાખીને તે બધીને નિર્માલ્ય કુવામાં તેઓએ નાખી દીધી. દાસીએ ભદ્રા પાસે જઈ ને આ સર્વ હકીકત જણાવી. ભદ્રા હસીને ખેલ્યા કે.. ધ્રુવષ્ય વસ્રો પાસે આ કબળા શા હિસાખમાં છે ? ” અહીં શ્રેણીક રાજાની ચેલ્લા નામની પટ્ટરાણીએ રત્નક બળની વાત સાંભળીને રાજાને આક્રોશ પૂર્ણાંક કધુ કે—“મારે અને તમારો સ્નેહસંબંધ જેયે ! જે જે નવી વસ્તુ પરદેશથી તમારી પાસે આવે છે તે દ્રવ્ય તમે જોઇને ખર્ચવાના ભીરૂપણાથી બહારથી જ તેને પાછી માકલી આપેા છે. અહીં' અંતઃપુરમાં તે જોવા માટે પણ મેાકલતા નથી. આમ કરવાનું તાત્પર્યાં હું જાણું છુ. તમે એમ ધારો છે કે- જો અંતઃપુરમાં દેખાડીશ તે અંતઃપુરની સ્ત્રીએ તે માગશે, ત્યારે વળી ખર્ચ કરવા પડશે.'' આ પ્રમાણે કૃપણુતાના દોષથી અારથી જ તમે તેવી વસ્તુઓ પાછી મોકલાવી આપે છે, પણ સ્નેહની આ રીત નથી ! કારણ કે છએ ઋતુમાં સુખ આપનાર રત્નકલા વેચાવા આવી હતી, તે પણ તમે જ ોઈ ને પાછી મોકલાવી દીધી. તેમાંથી અમારે માટે એક પણ કબળ વેચાતી લીધી નહી, તેથી તમારા મારા ઉપરના સ્નેક કૃત્રિમ જ છે એમ જણાય છે.’’રાજાએ કહ્યુ કે-“અરે ! એમાં કૃપણુતા ખીલકુલ નથી મેં તે એમ વિચાયુ કે તે વસ્તુ નવી છે પણ તેના સ્પર્શી ક`શ હોવાથી રાણીને પહેરવામાં અને ઉપભોગ લેવામાં તે કબળ ચિત્તને પ્રસન્નકારી નહિ થાય.” તે હેતુથી મે' તે પાછી વાળી હતી, ધનવ્યય ભીરૂપણાથી પાછી મોકલી નહાતી રાણીએ તે સાંભળીને કહ્યુ કે- જો તમારા અંતઃકરણમાં તેમજ હાય
For Personal & Private Use Only
BEAUT
૩ ૧૫૯
*www.airnellbrary.org
Page #517
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education Inter
તો એતો મને મંગાવી આપે, તે નહિ આવે ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” રાણીએ આ રીતે કહ્યુ અને હાથી આગ્રહ ધરીને તે રીસાઈને બેઠી રાજાએ પણ તેને અત્યાગ્રહુ જાણીને ફરીથી સભામાં આવીને અભયકુમારને કહ્યું કે ખાળક તથા સ્ત્રીની હઠ દુર્નિવાય હોય છે, તેથી ગમે તેમ કરીને એક રત્ન કબળ લઇ આવે.’’
આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તેમણે એક વાક્ચાતુર્ય વાળા પ્રતિહારીને તે વ્યાપારીએ પાસે મેાકલ્યા. તે કંબલના વ્યાપારીએ ! પાસે જઈને એણ્યે કે “ અરે વ્યાપારીએ મગધાધિપ સ્વમુખેઆજ્ઞા કરે છે કે સવા લાખ દ્રવ્ય લઈને એક રત્નક બળ અમને આપે! હું રેકડુ મૂલ્ય લઇને જ લેવા આવ્યો છું.” તે સાંભળીને સન્માન પૂર્ણાંક વ્યાપારીએએ ઉત્તર આપ્યા કે“અરે ભાઈ ! રાજાને અમારા બહુમાન પૂર્ણાંક પ્રણામ કહેજો અને વિનંતીપૂર્વક જણાવજો કે-“ સ્વામીએ જે એક રત્નક બળ મગાવી તે અમારા ઉપર માટી કૃપા કરી છે. પર’તુ અમે સ્વામીને નમન કરીને ઉતારે જતા હતા. ત્યારે શાલિભદ્રના મંદિરની નીચે થઇને જતાં અમે પરદેશી વ્યાપારીએ છીએ.” તેમ જાણીને શાલિભદ્રની માતાએ અમને ખેાલાવ્યા અને પૂછ્યુ કે તમે શું વસ્તુઓ વેચવા આવ્યા છે ? તેમના પુછવાથી અમે તેમને રત્નક બળો દેખાડી, તે શેઠાણીએ અમે માંગ્યું તેટલું મૂલ્ય આપીને તે સર્વે` ખરીદી લીધી છે. હવે અમારી પાસે એક પણ કખળ રહી નથી. તેથી શુ આપીએ. ? આ સેવકા તે પહેલેથી જ આશા રાખીને આપના ચરણ પાસે આવ્યા હતા, તે વખતે આપે જરા પણ ઈચ્છા દેખાડી નહિ, તેથી અમે તે ક'બળો તેને વેચાતી આપી દીધી. પર`તુ આવા રાજાની
For Personal & Private Use Only
* ૧૬૦
Page #518
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમેા
છત્રછાયાને પણ ધન્ય છે કે જ્યાં આવા મેટા શ્રેષ્ઠિશ્રીમંતા વસે છે, કારણ કે એકલા તેણે જ પરદેશથી મહામુલ્યવાન વસ્તુ અમે લાવ્યા, તે અમારો પ્રયાસ સફળ કર્યાં. બીજી જે કાંઈ મહારાજા આજ્ઞા કરે તે અમે સ્વીકારવાને તૈયાર છીએ.” આ પ્રમાણે પ્રત્યુત્તર આપીને અને સન્માન કરીને તે પ્રતિહારીને તેઆએ વિસર્જન કર્યાં પ્રતિહારીએ રાજા પાસે જઈ ને સાંભળેલી બધી હકીકત નિવેદન કરી તે સાંભળીને શ્રેણિક મહારાજ અને અભયકુમારે એક પ્રધાનને શાલિભદ્રની માતા પાસે મેકક્લ્યા દેવભુવન ના જેવુ તે ઘર જોતા વિસ્મિત ચિત્તવાળા તે પ્રધાન ભદ્રાશેઠાણી પાસે ગયા. તેણીએ અત્યાદર અને સન્માન પૂર્ણાંક ચેાગ્ય આસન ઉપર તેને બેસાડયા, અને આવવાનુ કારણ પૂછ્યું તેણે કહ્યુ કે તમે જે રત્નક બળો ખરીદી છે, તેમાંથી એક કમળ જે દ્રવ્ય બેઠુ હોય તે લઇને આપો.' તેમ મહારાજે કહેવરાવ્યુ` છે. પટ્ટરાણીના દુરાગ્રહને પૂરા કરવા માટે તેની ખાસ જરૂરીઆત છે.” આ પ્રમાણેનાં પ્રધાનપુરૂષનાં વાકચો સાંભળીને' ભદ્રામાતાએ કહ્યું કે આ ધન, ધાન્ય, ગૃહાર્દિક ખધુ. મહારાજાનું જ છે. તેથી મૂલ્યનું શું પ્રયેાજન છે? મૂલ્ય માંગવુ' તે પણ અનુચિત છે. જો કોઇ પારકો હોત તે તે મૂલ્ય કહેવાપણુ રહે જો મહારાજાના કામમાં અમારી કોઈ પણ વસ્તુ આવે તે અમારે મેાટા ભાગ્યાય કહેવાય રાજાની આજ્ઞાને અનુકુળ રહીને જ જો સેવકા કાય સાધે, તે તેનાં સર્વ કાર્યો સફળ થાય છે, આવી સેંકડો રત્નક બળો મહારાજાને લુંછણું કરીને ફ્રેંકી દેવાય સેવકના ઘરમા રહેલી કોઇ પણ વસ્તુ જો સ્વામીના ઉપયાગમા આવે તો તેથી વધારે સારૂ શું ? તે દિવસ ધન્ય છે કે જે દિવસે અમારી વસ્તુ સ્વામીના ચિત્તને પ્રસન્ન કરનારી થાય. પણ હું શું કરૂ! આ રત્નક બળના મહારાજને ખપ પડશે
મહા
For Personal & Private Use Only
૧૧
www.airnellbrary.org/
Page #519
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પલ્લવ
એવું મેં પૂર્વે જાયું ન હતું તે રત્નકંબળ દરેકના બે બે ખંડ કરીને મેં એને આપી દીધા છે. તેઓએ પણ આ રત્નકંબળમાં શું શોભા છે ? એમ જાણીને તેને અનાદર કરીને જ્યારેસ્નાન કરીને તેઓ ઉઠી ત્યારે તે કટકાઓ વડે પગ લુંછીને તેઓએ ફેંકી દીધા છે, આપ આવો અને જુઓ નિર્માલ્ય કુવામાં તે હજી પણ પડેલા છે. હજી પણ જે તેને અગ્નિમાં તપાવીએ તે મળ રહિત શુદ્ધ થાય તેમ છે પરંતુ નિર્માણ પામેલી-ભોગથી ઉતરેલી વસ્તુની હું મહારાજાને ખપ હોય તે ખુશીથી મંગાવે ઇ ધી ક૨તુ મારા જ ને લેટ કેમ કરી શકું ? જે ચીજ વાપરેલી ન હોય તે જ રાજા પાસે ધરાય વાપરેલી વરતુ ધરવી તે યોગ્ય નથી, તેથી પ્રણામ પૂર્વક રાજા પાસે મેં કહેલ વિજ્ઞપ્તિ કરજે. વળી બીજી જે કઈ વર તુને કહ, રાજને , ૫ હોય તે પુર્શથી મંગાવે બધી વસ્તુ મહારાજને જ આધીન છે.” આ પ્રમાણે પ્રત્યુત્તર આપીને ઉત્તમ તાંબુળ તથા વસ્ત્રાદિક વડે તેનું સન્માન કરી તથા શિષ્ટાચારપૂર્વક તેને પ્રસન્ન કરી તેને વિસર્જન કર્યો. પ્રધાને રાજા તથા ચ ભયકુમાર પાસે જઈને વિનય પૂર્વક બધી હકીત નિવેદન કરી તે સાંભળીને રાજા અને અભયકુમાર વિમિત થયા, અને ચિત્તમાં ચમત્કાર પામ્યા. શ્રેણિક રાજા પિતાના મનમાં વિચારવા લાગ્યા કે “અહે ! કેવી અનિર્વચનીય પુણ્યની ગતિ છે. પુણ્ય પુષ્યમાં પણ મેટું અંતર છે. હવામી રાજા છું આમારા સેવક છે, પણ મારા અને તેના પુણ્યમાં મોટું અંતર છે, કારણ આ સેવક થઈને પણ એક દિવસ માત્રમાં જે ભોગવી શકે છે તે આખા વરસે પણ હું ભોગવવા સમર્થ નથી. મારે એક રત્નકંબળ લેતા વિચાર થઈ પડતું હતું, અને આ શ્રેષ્ઠીએ સોળે રત્નકંબળી ખરીદીને જીણું વસ્ત્રની જેમ તેનાં પગલુંછણ કરીને તે ફેકી પણ દીધા અને અપર્ચ કરી દીધા, પરંતુ એક વાતે હું પણ ધન્ય કૃતાર્થ છું કે મારા રાજ્યમાં
888888888888888888888888888883
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #520
--------------------------------------------------------------------------
________________
શ્રી
ન્યૂફ઼માર
ચરિત્ર
ભાગ ૨
આઠમા
પલ્લવ
આવા ભેગેન્દ્રો રહે છે અને સુવિલાસ કરે છે. તેથી હુ પણ સફળ જીવિતવ્ય વડે જ જીવું છું. આવું ભાગેન્દ્રપશુ તે પૂજન્મમાં કરેલી શ્રી જ઼િનમાને અનુસરનારી શુદ્ધ તપસ્યા અને દાનાદિકના ફળરૂપ હાય છે. તેથી એવી આરાધના કરનારના હું દર્શન કરૂ, તે કેવા છે તેને જો, અતિ પુણ્યવતના
ન કરવાથી પણ દિવસ સફળ થાય છે.” આ પ્રમાણે ચિતવીને તેણે અભયકુમારને કહ્યું કે-“તું તેને ઘેર જા અને મિષ્ટ વચના વડે તેને આદિત કરીને સન્માન પૂર્ણાંક બહુ પ્રયત્ન વડે, તેને સુખ ઉપજે તેવા સુખાસનમાં બેસાડીને દિવ્ય વાજિંત્ર આગળ વાગતાં હોય તેમ આડંબર પૂર્વક તેને અહીં તેડી લાવ, કે જેથી પુણ્યવંત એવા તે ધમી પુરૂષનાં હું દન કરૂં.”
આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી કટાક પરિવારને સાથે લઈને અભયકુમાર હપૂર્વક શાલિ ભદ્રને ઘેર ગયા. પ્રથમથી જ સેવકોએ અભયકુમારના આગમનની હકીકત ભદ્રાશેઠાણીને જણાવી દીધી. ભદ્રાપણ તેની શેરીમાં અભયકુમાર આવ્યા કે તરત જ ઘણી સખીઆ તથા દાસીએથી પરિવરેલા પોતાના ઘરના આંગણાથી સેા પગલાં સામાં ગયા. ત્યાં જઈ અતિ આદર પૂર્ણાંક લે છગુ કરીને અભયકુમારને ઘરમાં તેડી ગયા. પછી ભવ્ય આસન ઉપર બેસાડીને અદ્ભુત એવી જુદા જુદા દેશેામાં બનેલા ગસ્તુઓ ભેટણામાં ધરી અને પુષ્પ, તાંબુલ, અત્તર વિગેરેથી શિષ્ટાચાર દેખાડીને એ હાથ જોડી ભદ્રાએ કહ્યું કે “મારે અમારા મહાન પુણ્યના ઉદય થયા છે આજના દિવસ સુંદર છે. આજે અમારા મનોરથ પૂર્ણ થયા છે, કારણકે આપ અમાત્યે પોતે પેાતાના ચરણની સ્થાપના વડે અમારૂ ઘર પાવન કર્યું છે. આપ સ્વામીએ
For Personal & Private Use Only
APAR ATT
૩૧૩
www.jainellbrary.org
Page #521
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫ લવ નવમે
આટલે શ્રમ શા માટે લીધે? ત્યાં રાજદ્વારે રહીને જ આજ્ઞા કેમ ન કરી? સ્વામીના હુકમ સાંભળવા માત્રથી જ આદેશેલ કાર્ય હું કરત. સ્વામીએ નિર્દિષ્ટ કાર્ય કરવામાં સેવકોને આજ્ઞામાત્રને જ વિલંબ હોય છે.” આ પ્રમાણેના ભદ્રાનાં વચને સાંભળીને અભયકુમારે કહ્યું કે “ તમે કહ્યું તે સાચું છે, હું જાણું છું કે તમારી જેવા કુલીનની તે જ રીતિ છે, પરંતુ મારે પણ મહારાજાને હુકમ પ્રમાણ કરવાને છે. મહા પ્રસન્ન ચિત્તવાળા મહારાજાએ મને કહ્યું કે “તું પરિવાર સહિત શાલિભદ્રને ઘેર જા ત્યાં જઈને કુશળ સમાચાર પૂછીને અતિ આદર તથા પ્રયત્નપૂર્વક તેને અહીં તેડી લાવ કે જેથી હું તે પુણ્યવંત એવા શાલિભદ્રના મુખને જોઉં” આ પ્રમાણે રાજાને હુકમ મળવાથી શાલિભદ્રને તેડવા માટે હું આવ્યો છું, શાલિભદ્રને આપ મારી સાથે એકલે કે જેથી અતિ ઉત્સુક એવા મહારાજાને મને રથ સફળ થાય. પ્રસન્ન થયેલા રાજા તેની મહત્વતા વધારશે અને મેટી કૃપા દેખાડશે, વળી તેમ થવાથી આખા નગરમાં તમારા ઘરની કીર્તિ અને પ્રતિષ્ઠામાં ઘણું વધારો થશે અને દુર્જનના મુખ કાળા થશે. હું અશ્વવાહી સુખાસનમાં મારી સાથે જ તેને બેસાડીને લઈ જઈશ, અને રાજા તરફનું સન્માન અપાવીને
જ અહિં લાવીશ તેથી તાકીદે મારી સાથે તેને મેકલે, બીજા ઘણા શ્રેષ્ઠીએ રાજાને મળવા માટે રાજદ્વારે આવીને ઘણા દ્રવ્યને વ્યય કરે છે, વારંવાર આવીને પાછા જાય છે, પણ રાજાના દર્શન તેઓ મેળવી શકતા નથી. અમારી જેવાને વિજ્ઞપ્તિ કરે છે, તથાપિ કેઈકને જ મેળાપ થાય છે, અને કેઈને નથી પણ થતું. પુણવંત એવા તમારા પુત્રને મળવા માટે તે ઉલટા મહારાજા અતિ આતુર છે, તેથી તમારે કઈ પણ જાતની શંકા કરવા જેવું નથી.”
આASS8888888888888888888888888888888888
કે ૧૬૪
Jain Education Intemal
For Personal & Private Use Only
www.ainelibrary on
Page #522
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
આ પ્રમાણેના અભયકુમારનાં વચન સાંભળી ભદ્રાએ કહ્યું કે “આપે જે કહ્યું તે બરાબર સાચું જ છે જગતમાં રત્ન એવા આપના વચનમાં અશ્રદ્ધા–અધીરતા શેની હેય? કોણ મૂર્ખ તેમાં વિકલ્પ કરે ? હ પણ આપની કૃપાથી જાણું છું કે આ લેકમાં લાજ, પ્રતિષ્ઠા, માન, મેટાઈ, યશ, ખ્યાતિ, શોભા સમૃદ્ધિ, સુખ, સૌભાગ્ય અને શત્રુને જય તે સર્વમાં રાજાનું સન્માન તે અવશ્ય મુખ્ય કારણરૂપ છે. રાજસભામાં જવાથી જ કુદરતી રીતે ઘણા વિજોને નાશ થઈ જાય છે.
નવમો પલવ
गंतव्या राजसभा, द्रष्टव्या राजपूजिता लोकाः । यद्यपिन भवत्यर्थास्तथाप्यनर्था विलीयं ते ॥
6288888888888888888888888888888888
B2B%2B02832888888888887888888
રાજ સભામાં જવું, અને રાજ : સન્માનિત લેકોને મળવું. તેમના મેળાપથી ધન પ્રાપ્તિ કદાચ ન થાય, તો પણ અનર્થોને નાશ તે જરૂર થાય જ છે.”
તે પછી જ્યારે મહારાજા કૃપા વડે બેલાવે ત્યારે તે શું કહેવું? તે તે પરમ પશ્યના ઉદયને સચવનાર અને સકળ ઈચ્છિત આપનાર થાય છે, તે હું જાણું છું. પણ આ મારે શાલિભદ્ર રાજ સભાને વ્યવહાર જાણતા નથી, તે કઈ દિવસ રાજસભામાં ગયો નથી. રાજસભામાં છત્રીસ રાજકુળના માણસ હોય છે, તેમાં આ શાલિભદ્ર જાણતા નથી કે પહેલા કોને નમવું ! પછી કેને નમવું ! વળી
For Personal & Private Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
મી
ધન્યકુમાર ચરિત
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Intemational
રાજસભામાં આમ ખેલાય, આમ ન ખેલાય, હીં બેસાય, હી' ન બેસાય, તેવુ' કાંઈ પણ તે જાણતા નથી. વળી ત્યાં ઘણા ધનવાન શેઠ, ણા મંત્રી, ૬ણા ઉત્તમ કુળવાળા ક્ષત્રિયા એઠા હોય છે, તેમાં આગળ બેઠેલા કેણુ ? પાદ, બેટા કાણુ ? ક્ષણ દિશામાં બેઠેલા કેણુ ? માટાણુ? નાના કૈ!ણુ ? તેમની વચ્ચે કેવી રેતે એર વુ? આના યાસ નહિ હોવાથી મા ભિદ્ર તેવુ કાંઈ જાણતા નથી, તેથી ત્યાં આવીને તે પ્રશ'સનીય કેવી રેતે થાય? મહારાજની કૃપાર્ટી રાજ સુધિમાં એક ઘડી માત્ર પણ પરતંત્રપણામાં તે રહેલા નથી વળી રાજ સભામાં આવવામાં જ એક હજાર કાશ જવામાં થાય તેટલા પશ્ચિમ (થાય) થશે, તેથી જો વક ઉપર મહારાજની મહેમાની હાય, ‘મારે। સેવક ક્ષણ માત્ર દુખી ન થાએ' એવી મોટી કૃપા મહારાજની હાય, તે સેવકની માનવૃદ્ધિ માટે તે પોતે જ શ્રમ લઈને અહીં પધારે અને પોતાના ચરણની સ્થાપના વડે આ સેવકનુ ઘર પવિત્ર કરે, તેમ થશે તે જ અમારા બધા મનેથા સ'કૃષ્ણ' થશે, અને આ સેવક ધાઠીઆમાં વિશેષ પ્રશસનીય થશે, સ્વામીના માત્ર ચાર ઘડીના શ્રમમાત્રથીજ આ સેવકને બહુ સુખ પ્રાપ્ત થશે, અને તેના માનની વૃદ્ધિ થશે, આ મેં વિનંતિ કરી છે તે આપની કૃપા વડે જ પાર પડશે, નહિ તે પાર નહિ પડે, કારણ કે રાજાએ તા મત્રીને જ આધીન હોય છે, આપની જેવા પરદુ:ખભંજન કૃપાળુ સજ્જના તેા પરની ઈચ્છાનુસારજ વર્તે છે, આ મહાન નગરમાં સર્વ પુરૂષોમાં હાલ એ જ પુરૂષા ઉત્તમ છે, એક મારા જમાઈ અને આપના અનેત્રી ધન્યકુમાર અને ખીજા આપ, કે જે પારકાના મનોરથને પૂર્ણ કરવામાં
કલ્પવૃક્ષ જેવા છે. તેથી જો આપ કૃપા કરીને આ કરવા ચેાગ્ય છે, એટલુ' હૃદયમાં ધારણ કરશે, તા જ
For Personal & Private Use Only
決勝发网民发图恩來已來RRRE
૩ ૧૬૬
www.jainellbrary.org
Page #524
--------------------------------------------------------------------------
________________
જયકુમાર
ચરિત્ર ભાગ-૨
૫લવ નવમો
3288888888888888888888888888888
તે કાર્ય થશે, નહિ તે થશે નહિ, અમારી જેવા વ્યાપારી માત્રને ઘેર મહારાજના આગમનને સંભવ કયાંથી હોય? તેથી અમારા ઘરની આબરૂ પણ તમારે જ આધીન છે પછી જેમ ઠીક પડે તેમ કરે. આ પ્રમાણેના ભદ્રાના વચને સાંભળીને અભયકુમારે કહ્યું કે, તમે જે કહ્યું તે સાચું છે, તમારે મનેરથ પૂર્ણ કરવામાં હું વિલંબ કરીશ એવી બીલકુલ અશ્રદ્ધા કરશે નહિ, કારણ કે તમારી સાથે અમારે ઘણે સંબંધ છે. પહેલા તે આપણે બંને શ્રી જીનેશ્વરના ચરણના ઉપાસક છીએ, શાલિભદ્રની બહેન અને મારી બહેન એક જ ઘરે પરણેલ છે તે બીજો સંબંધ છે, વળી ત્રીજે સંબંધ એ છે કે મહારાજાને ગભદ્રશેઠ પરમ પ્રિય મિત્ર હતા, તેથી તમારા ઘર ઉપર તે મહારાજાની પ્રથમથી જ મહેરબાની છે, વળી તમારું કાર્ય તે હું મારું જ જાણું છું, તેમાં જરા પણ આંતરે હુ ગણતો નથી, પરંતુ જે હું એકલે જ જઈને ત્યાં વિજ્ઞપ્તિ કરીશ તે સભામાં કેટલાક નાદાન લેકે પણ હોય છે તેઓ એમ બેલશે કે “મંત્રીને કોઈ પ્રકારે ભદ્રાએ વશ કર્યા જણાય છે, તેથી તેને ઘેર જવાની તે પ્રેરણા કરે છે, તેના ઘરને કઈ મુખ્ય માણસ તે કહેવા માટે પણ આ નથી’ વળી કઈ વાચાળ બોલશે કે “મહારાજાની આજ્ઞા આવી જ પળે છે ને? તેમની આજ્ઞા સાંભળીને તે તે ઈચ્છાપૂર્વક અહીં આવ્યા નહિ, પણ ઉલટા રાજાને ત્યાં બેલાવે છે ! જે રાજા પિતે ત્યાં જશે, તે પછી તેમની મોટાઈ કયાં રહેશે? વળી કઈ બોલશે કે જે મહારાજા થઈને વાણીયાને ઘેર જશે, તે પછી અમારી જેવાને ઘેર તેઓ કેમ નહિ આવે ? અને દરેકને ઘેર જવાથી રાજાની હલકાઈ દેખાશે આ પ્રમાણે જુદા જુદા લેકેની જુદી જુદી વાત સાંભળવાથી જે કે રાજાની તમારી ઉપર મેટી કૃપા છે તે પણ કોને ખબર પડે કે શું થશે? રાજાઓના મન ક્ષણ
邓邓医您必WEB巫巫欧欧欧欧欧欧欧欧医RE
ક ૧૬૭
Jan Education Intematon
For Personal & Private Use Only
wwwjainelibrary.org
Page #525
--------------------------------------------------------------------------
________________
ધન્ય કુમાર છે ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
સ્થાયી અને અસ્થિર હોય છે, તેથી કદ ચ તેમના મનમાં જ દે ગ્યાલ આવી જાય તે મારૂ કલ રિદ્ધ થાય અથવા ન પણ થાય, તેથી જે ધાર્યા પ્રમાણે જ કરવાની ઈચ્છા હોય તે તે મારી સાથે સુખાસન (પાલખી)માં બેસીને તમે જ રાજા પાસે ચાલે, ત્યાં આવીને જેવી રીતે મારી પાસે વિજ્ઞપ્તિ કરી છે, તેવી જ રીતે તેમની પાસે પણ કરજો, તે વખતે હું તમારાથી જુદો પડીને અવસર એગ્ય કથન વડે તમારું કામ કરી આપીશ, ધન્યકુમાર પણ ત્યાં જ બેઠેલા હશે, તે પણ તે કામમાં પ્રેરણા કરનાર થશે, ત્યાં આવવાથી તમારું કામ અવશ્ય સિદ્ધ થશે, એમ જાણજો. આ પ્રમાણેના અભયકુમારના વચન સાંભળ્યા એટલે અતિ અદ્ભૂત ભેટણ સાથે લઈને ભદ્રા સુખાસન (પાલખી)માં બેઠી અને ઘણા દાસ દાસીઓને સાથે લઈ અભયકુમારની સાથે રાજસભામાં ગયા, જેવા સુખાસનમાંથી ઉતરીને સભામાં તે પ્રવેશ કરતા હતા તેટલામાં તે અભયકુમારે આગળ થઈને રાજના કાનમાં કહ્યું કે “ સ્વામિન ! શાલિભદ્રની માતા વિજ્ઞપ્તિ કરવાનું આવે છે, તે સ્વામિએ સ્વીકારવી, પછી ભદ્રાશેઠાણી રાજા પાસે આવ્યા, અને ભેટશું ધરીને પ્રણામ કરી ઊભા રહ્યા. રાજાએ આદર પૂર્વક હાથના ઈશારાથી બેસવા માટે ઉચિત સ્થાન દેખાડીને કહ્યું કે “ભાગ્યવંત શેઠાણી ! તમે ભલે આવ્યા, લીલાપતિ એ તમારે પુત્ર ખુશી આનંદમાં છે? ભદ્રાએ કહ્યું કે- “ સ્વામિની કૃપા વડે જ સુખ અને લીલાપતિપણું મેળવી શકાય છે. જેના ઉપર આપ સ્વામિની મીઠી દ્રષ્ટિ થાય તેને હેરાન કરવાને કોણ સમર્થ છે? વળી જેનો ઉપર આપની સંપૂર્ણ કૃપાદ્રષ્ટિ થાય તેને ઐહિક (ભૌતિક) સુખવિલાસ પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય ? તેને કેણુ વિગ્ન કરનાર થાય ? ફરીથી રાજાએ પૂછયું કે “હે ભદ્રા!
388888888828888888888888888888888
Jain Education Intemanla
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #526
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
તેડાવ્યા છતાં તમારો લીલાપતિ પુત્ર કેમ ન આવ્યો? ભદ્રાએ કહ્યું કે-મહારાજ ! જન્મથી આજ સુધી આપની કૃપાથી તેણે લીલાપતિપણું જ કર્યું છે. તે ક્રીડા કરવાનું જ માત્ર જાણે છે. બીજું કાંઈ જાણતા નથી. તેના સ્વરૂપનું સર્વ રહસ્ય બુદ્ધિનિધાન અભયકુમાર મંત્રીશ્વરને મેં કીધેલ છે. હવે સ્વામીની કૃપા તે અમારી ઉપર છે જ પણ વિશેષ કૃપા કરીને આપ અમારે મંદિરે (ઘર) પધારો અને સેવકને પવિત્ર કરે. જયારે સ્વામીની સંપૂર્ણ કૃપા થાય છે, ત્યારે કાંઈ વિચારવાનું રહેતું જ નથી. જેવી રીતે શ્રીમાન રામચંદ્ર મોચીની પુત્રીને મને રથ પુર્ણ કરવા માટે બેલાવ્યા નહતા તે પણ સ્વયમેવ તેને ઘેર ગયા, અને તેના સસરાના ઘરસુધિ પિતે સાથે જઈને તેને ત્યાં મૂકી આવ્યા. આ પ્રમાણે અનેક રીતે તેમણે પ્રજાનું લાલનપાલન કર્યું છે. તેવી રીતે આપની જેવા મહાન પુરુષ હોય છે તે પારકાના મરથ પૂર્ણ કરવા સિવાય બીજો કાંઈ વિચાર કરતાં જ નથી, અમારી જેવા પરમાણુતુલ્ય સેવકના મનોરથ પૂર્ણ થવાથી આપની જેવાની ગુરૂતામાં ઘણું વધારો થશે, કાંઈ પણ હાનિ થશે નહિ. અહો! આનુકૃપાળુપણુ ! અહો આની સરલતા! અહો ! આનું પ્રજાનું લાલનપાલન આ પ્રમાણે અનેક યુગ સુધિ તમારી કીર્તિ સ્થિર, થશે, તેથી કૃપા કરીને મારી વિનંતી સ્વીકારી આપના ચરણની સ્થાપનાવડે મારૂ મંદિર આપને જેમ સુખ ઉપજે તેવી રીતે પાવન કરે. આપને અમારે ઘેર પધારવાથી આપના સેવક લીલાપતિને યથાર્થ ફળની પ્રાપ્તિ થશે, તેને અહિં આવતા હજારે કેશને પંથ કરવાના શ્રમ (થાન) તુલ્ય શ્રમ થશે. પછી તો આપની ઈચ્છા પ્રમાણુ છે તમારી આજ્ઞા કાણુ માનતું નથી ? આપને જેમ સુખ ઉપજે તેમ કરે, અમારે તે આપની આજ્ઞા શિરોધાય છે,
823793888888888888888888832280
Jan Education International
For Personal & Private Use Only
wwwjainelibrary.org
Page #527
--------------------------------------------------------------------------
________________
કા
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ
નવમે.
8888888888888888888888888888888888
આ પ્રમાણેના ભદ્રાના વચને સાંભળીને રાજાએ અભયની સામે જોયું તે જોઈને અભયકુમાર બેલ્યા કે-“ પ્રજાપાલનમાં તત્પર એવા આપની જેવાને તેમને ઘેર જવું યુક્ત જ છે તેમાં કાંઈ હલકાઈ નથી. આપ ત્યાં પધારશે તે તેમને મને પૂર્ણ થશે. તેઓને અનિર્વચનીય આનંદ થશે અને લોકોમાં પ્રજાવાત્સલ્યપણાની તમારી કીર્તિને ઘણે પ્રસાર થશે, પછી તે આપને જેમ રૂચે તેમ કરે.” તે વખતે ધન્યકુમારે પણ અભયકુમારના વચનને ટેકો આપે કે “ મહારાજ ! મંત્રીશ્વર ખરેખર કહે છે તમે ત્યાં જશે તે પ્રજાનું વાત્સલ્ય કરવાની આપની કીર્તિમાં ઘણી વૃદ્ધિ થશે, આમ સાંભળીને રાજાએ ભદ્રાને કહ્યું કે “અરે ભદ્ર! તમે સુખેથી ઘેર જાઓ, અમે તમારે ઘેર આવશું.” આ પ્રમાણેના રાજાના વચન સાંભળીને હર્ષપૂર્વક સુવર્ણ તથા રત્ન વડે રાજાનું લુછાણુ કરી સુખાસનમાં બેસીને ભદ્રા ઘેર ગયા
પછી પિતાના પ્રધાન પુરુષને બોલાવીને ભદ્રાએ આજ્ઞા કરી કે-“ આપણુ ઘરથી રાજદ્વાર સુધીના માગ” શી માંથી કચરો સાફ કરાવી નાખે સુગંધી જળ છંટાવે વિચિત્ર પુષાદિક પથરાવીને રસ્તાઓ મનહર કરે, | ત્રણ રસ્તા, ચાર રસ્તા તથા મહામંડપને દવા, પતાકા ને તેરણાદિક વડે અતિ સુંદર બનાવે માર્ગમા
રહેલી દુકાનની શ્રેણિએને સુવર્ણના કસબી વસ્ત્રો વડે આશ્ચર્યકારી બનાવ સ્થળે સ્થળે કૃષ્ણગરૂ, મૃગમદ અંબર વિગેરેથી ધૂપની શ્રેણિઓ કરીને આ રસ્તો સુગંધવાસિત કરે, વળી સ્થાને સ્થાને દુકાને ઉપર
કુલનાં લાંબા તેરણે બંધાવે.” આ પ્રમાણે ભદ્રા શેઠાણીને હકમ થવાથી તેઓ તે પ્રમાણે કરવા પ્રવર્યા. ' તેટલામાં તે પુત્રના મેહથી મેહિત થયેલા તેના ઉપરજ હંમેશા ધ્યાન આપનારા ગેભદ્રદેવે પિતાની
શક્તિથી જ ભૂમિ ઉપર રહેલ રાજગૃહી નગરીને સ્વર્ગના નગર તુલ્ય એવું બનાવી દીધું કે બધા
SARASWAGGROG8888888888888888888888888
ક ૧eo
For Personal & Private Use Only
Jain Education Interational
Page #528
--------------------------------------------------------------------------
________________
શ્રી.
ધન્યકુમાં
ચરિત્ર ૨ ભાગ-૨
પલ્લવ નવમો
因匆税图凶凶院院仍囚脱欧認现实热恋花图网
લોકે ઘણા દિવસ સુધી જુએ તે પણ તૃપ્તિ પામે નહિ. પછી રાજા અભયાદિ પ્રધાને તથા રાજના માનનીય સામતે તથા મોટી સેનાથી પરિવરેલા ગીત વાજીંત્રના નાદ તથા બંદિજનેન બિરૂદાવળી વિગેરે આડંબર સહિત રાજકારથી નીકળ્યા, અને માર્ગમાં કહેલી નગરશોભા જેવા લાગ્યા, એ શભા જોઈને તેઓ ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા અને સુબ્રમપૂર્વક પાસે ઉભેલાને પૂછવા લાગ્યા કે-“અહો ! આવું
અતિશય સુંદર નગર કોણે બનાવ્યું” ? તે સાંભળીને પ્રતિકારી પુરુષે બોલ્યા કે-“ આપ સ્વામીને પિતાને ઘેર આવવાનું નિમંત્રણ કરેલું હોવાથી ભદ્રાએ આ પ્રમાણે કરાવ્યું છે. આમાં કાંઈ નવાઈ જેવું નથી, હજુ આગળ તે ન વર્ણવી શકાય તેવી રચના કરેલી છે, તે તે જુએ તે જ જાણે તેમ છે. મેથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી,” રાજા આ સર્વે હકીક્ત સાંભળીને અતિશય વિસ્મય પામ્યા અને બોલ્યા કે “ આટલા ટૂંક સમયમાં કેણુ આ પ્રમાણે કરી શકે ? આ તે દેવકૃત્ય જ દેખાય છે.” પછી જેમ જેમ આગળ ચાલવા તેમ તેમ નવી–પૂર્વે નડિયેલી-અનિર્વચનીય રચના તેઓ જોવા લાગ્યા. ક્ષણે ક્ષણે સૈન્યના લોકો અને પૂરજનો અતિ અદ્દભુત રચના દેખવાના કૌતુકથી ચિત્ત ખેંચાઈ જવાને લીધે આશ્ચર્યમાં નિમગ્ન થયેલા સ્તંભિત થયા હોય તેમ આગળ ચાલવાને સમર્થ થતાં નહોતા જ્યારે કઈ આવીને પ્રેરતુ કે-“ચાલે ચાલે આગળ આથી પણ વિશેષ રમણિકતા છે.” ત્યારે તેઓ આગળ ચાલતા હતા. આગળ ચાલતા ચિત્તમાં અતિ ચમત્કાર ઉપજાવે તેવી રચના જોતા ત્યારે અનિમેષ દૃષ્ટિ થઈ જવાથી તેઓ મનુષ્ય છતાં દેવતા જેવા લાગતા હતા હસ્તિને અંધ ઉપર બેઠેલા રાજા પણ આમ તેમ જોતાં હતા, અને સર્વ ઠેકાણે નિરૂપમ અને પૂર્વે નહિ જોયેલી કે સાંભળેલી. રચના જોઈને ચિતમાં અત્યંત
88888888888888888888888888888888
ક ૧૭
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #529
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમે પલ્લવ
IFE SURAT$808
Jain Education Intemato
કહે
આશ્ચયને ધારણ કરતા આગળ ચાલતા હતા. વળી જ્યારે એક બાજુની રચના તેએ જોતા, ત્યારે ખીજી ખાજીની જોયા વગર રહી જતી, ત્યારે પાસે રહેલ સેવક કહેતો કે“ મહારાજ! આ બાજુ તે જુઓ, અહી બહુ જોવા જેવુ છે.” તે સાંભળીને વાંકુ મેઢુ કરીને રાજા તે બાજુ જોતા, ત્યારે સેવક કે-“ મહારાજ ! આ આગળ રહેલું કૌતુક તે જુએ.” ત્યારે વળી રાજા આગ્રહથી દૃષ્ટિને સીધી જોતાં હતા. આ પ્રમાણે ક્ષણે ક્ષણે સ્કાર અને ઉદાર ગૌભદ્રદેવે કરેલી શૈાભા જોતા વારવાર આશ્ચય'માં નિમગ્ન થતા અને ઉંચા ચક્ષુ કરીને આમ તેમ નિહાળતા સ` વિભ્રમમાં પડી જતા હતા. આ કેવી રીતે બનાવ્યુ હશે ?” તેની પગલે પગલે શકા કરતા વળી આગળ નવુ' આશ્ચય' જોતા ત્યારે તે કરતાં પણ વિશેષ બુદ્ધિ વાપરીને વિચાર કરતા, પણ તેએ કાંઈ રહસ્ય મેળવી શકતા નહાતા. આ પ્રમાણેને વૈભવ જોતાં રાજાને વિચાર આવતા કે-શું આ સત્ય છે. ? કે શું આ સ્વપ્ન છે? કે શું આ ઈંદ્રજાળ છે ? આવી આશ્ચયકારી વસ્તુએ કારો બનાવી હશે ? કેવી રીતે બનાવી હશે ? કેટલા દ્રવ્ય વ્યય થયા. હશે? આશ્રયવિના તે રહી કેમ શકતી હશે? અટ્ઠા ? પુદ્ગલની વિચિત્રતા પશુ કેવી છે? જિનેશ્વરના મત સિવાય આને હાઈ કાણુ જાણી શકે તેમ છે ? તેથી જિન વચન જ સત્ય છે કારણકે આગમમાં કહ્યુ છે કે જીવાની ગતિની વિચિત્રતા પુદ્ગલના પર્યાયની આવિર્ભાવ તથા તિરાભાવ સંબધી વિચિત્રતા અને કના અંધ તથા ઉદ્દયની વિચિત્રતા આ સર્વ વિચિત્રતાનું હાર્દ જિનેશ્વર અગર જિનેશ્ર્વરના આગમો જ જાણે છે, ખીન્નુ કોઈ જાણતુ નથી. તેથી ખરેખર તે જ સત્ય છે.” આ પ્રમાણે
અને સ્થાને સ્થાને નવી નવી રચનાઓ મંડા તથા પૂતળીઓથી કરાતા નૃત્યાદિ મહાઆશ્ચર્યોં જોતાં
For Personal & Private Use Only
કરીને
વિચારતા
大盤盤快头发区区区性名大区区区已忍忍忍忍性
૩ ૧૭૨
www.jainellbrary.org
Page #530
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર્ ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમા
શું આ સચેતન દેવીનુ રૂપ છે કે અચેતન દેવીનું રૂપ છે?.” તેમ વાર વાર વિચારતા વારંવાર જિનેશ્વરના મા અને જ્ઞાનને સત્ય પણે સદહતા તેઓ આનંદ પામતા હતા. · જે હું આ શેઠને ઘેર ન આવ્યે હોત તે આવા વિચિત્ર અને કઈ વખતે નહિ જોયેલા અને ન સાંભળેલા કૌતુકા કયાંથી જોત ?' આ પ્રમાણેની આનંદપૂર્ણાંક કલ્પના કરતાં પરિવાર સહિત શ્રેણિક મહારાજા ઉત્તમ દૈવીશેાભાથી શાલતાં શાલિભદ્રના મહેલે પહોંચ્યા. ત્યાં પહેલા દ્વારમાં પ્રવેશ કરતા લીલા રત્નના દળોથી શેાભતા સુવણ કળશેાથી કાંતિવાળા થયેલા, અનેક ઉત્તમ રત્ના જેમાં આંતરે આંતરે ટાગ્યા હતા, તેવા ત્રણ તારણા રાજાએ દીઠા. પછી મદિરમાં પેસીને આગળ જતાં હતા તે વખતે પાણીના ભ્રમ કરાવતું સ્ફટિક રત્નથી બનાવેલુ' ભૂમિતળ જોઈ ને કેટલાક ભેળા માણસો પાણીના ભ્રમથી વસ્ત્ર સાચવા લાગ્યા, તે વખતે બુદ્ધિવત અભકુમારે પોતાની નિપુણતા દેખાડવાં માટે તથા અજ્ઞતાનું હાસ્ય નિવારવા માટે હાથમાંથી સેાપારી નીચે નાખી તે સોપારી ભૂમિ ઉપર પડી, તેના અવાજ થતાંજ આ સ્ફટીક રત્નનુ ભ્રમિતળ છે” તેમ ખાત્રી થવાથી તે તેના ઉપર થઇને આગળ ચાલ્યા, પછી આગળ દિવ્ય એવા મણિનિમિત સ્તથાવાળુ અતિ સુંદર સ્થાન જોઈને રાજા મનમાં ચમત્કાર પામ્યા. અને ત્યાં તેઓ બેસવા જાય છે, તેવામાં તેમના તેવા ઈંગીતાકારથી જાણીને પ્રણામ કરીને ભદ્રાશેઠાણી પુત્રવધુએ સહિત મણી તથા મુકતાફળથી તેમને વધાવી અને લાખગમે સુવર્ણ તથા રત્નાથી તેમનુ લુછણું કરીને વિન ંતિ કરવા લાગ્યા કે ‘મહારાજ ! ઉપરના માળ પવિત્ર કરો, આ સ્વામીને બેસવાલાયક સ્થળનથી, આ તે દ્વારપાળને બેસવાનુ તથા પશુઓને ખાંધવાનુ સ્થાન છે.' તે સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે ‘અ। ! પુન્યપ્રકૃતિમાં કેવે ભેદ છે ? આવુ. સુંદરતા મારૂ શયના
For Personal & Private Use Only
૭ ૧૭૩
www.jainellbrary.org
Page #531
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫લવ નવમે
BAAAAABG488888888888888888888
લય પણ નથી ! શુદ્ધ આશય તથા બહુમાનયુક્ત સત્પાત્રદાનાદિ વડે ધર્મ સેવવાનું આ ફળ છે જીના ગમમાં કહયું છે કે-અસંખ્યાત અધ્યવસાયથી એક પ્રકૃતિસ્થાન બંધાય છે, તે પણ અસંખ્યાત ભેદથી ભિન્ન (જુદુ) કહે છે, તેમાં પણ રસભેદ અનંતા છે. આ પ્રમાણે પા૫પુન્યના વિચિત્રભે જીનેશ્વરે કહેલાં છે, તેથી તેમનું વચન જ સત્ય છે. આ પ્રમાણે વિચારી શુદ્ધ ઉપયોગવાળા થઈને નિસરણીથી રાજા ઉપરના માળે પરિવાર સાથે ચઢયા, તેમાળ વિવિધ પ્રકારના રત્નથી જડેલા ગેખેવાળ, મેતીએથી ગુંથેલી નળીઓવાળો ઠેકાણે ઠેકાણે સુગંધિ “પાદિકથી વાસિત, વિવિધ પ્રકારના વાજીત્રાથી ગાજી રહેલે અને બહુ જોવા લાયક હતું, ત્યાં આવ્યા એટલે ફરી ભદ્રાએ વિનંતિ કરીકે-“આપ મહારાજાએ તે કૃપા કરીને હજુ ઉપર માળે પધારવું, આ સ્થાન દાસ, દાસી, સિપાઈ, તલવાર ભાલા વિગેરે આયુધ રાખનારાઓ અને વાજીંત્રો વગાડનારાઓ માટે છે, આ સ્થાન સ્વામીને બેસવા લાયક નથી. વળી રાજા મનમાં અતિશય ચમત્કાર પામીને વિચારવા લાગ્યો કે “અહો ! આને પુણ્યવિ લાસ જુઓ ! મારા સ્થાનથી પણ અધિક સુંદર દાસી વિગેરેને માટે બેસવાનું સ્થાન છે. અહો ! આ બધે અતિ આદરપૂર્વક આપેલ સત્પાત્રદાનાદિકને જ ચમત્કાર છે. આ પ્રમાણે વિચારતા મહારાજા ત્રીજે માળે પધાર્યા, તે સ્થાનનું ભૂમિતળ જુદા જુદા દેશમાં બનેલા રેશમી વસ્ત્રો વિગેરેથી ચંદ્રના ઉદય સમયે સંધ્યાના રંગની જેવું અતિરમ્ય, મનોહર, સ્ફટિક વગેરેના જુદા જુદા તેજથી શોભતુ અતિ સુંદર અને ઘણું દેદીપ્યમાન હતું. તે જોઈને રાજાને ત્યાં બેસવાની ઈચ્છા થઈ. તે જાણીને ભદ્રાએ કહયું કે “સ્વામિન આપ ચેાથે માળે પધારે, આ સ્થાન સ્વામીને બેસવા યંગ્ય નથી, આ તે વેપારીઓ, મુનિમે, ગ્રાહક
88888888888888888883%83%8888
ક ૧૭૪
Jain Education Interational
For Personal & Private Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫૯લવ નવમો
BABRRRSSSSSSBS BGBSESSDAY
તથા નેકરને બેસવાનું સ્થાન છે. તે સાંભળીને રાજા વિચારવા લાગે કે “ અહે ! આનું પુણ્યબળ ! હું રાજા છું આ મારી પ્રજા છે, પણ બંનેના પુણ્યમાં મોટું અંતર છે. આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી પૂર્વે કરેલ વિશેષ ભાવયુક્ત દાનાદિકનું વિશેષફળ શ્રીમત જીનેશ્વરએ અપૂર્વ કહેલું છે. તે સત્યજ છે. આ પ્રમાણે વિચારીને રાજા ચેથેમાળે ચઢયા, તે સ્થળ રત્નથી બનાવેલ અતિસુંદર સ્થભોની શ્રેણીથી શોભતુ આસપાસની ભી તે ઉપર જડેલ રત્નના સમુહને અરસપરસ પ્રતિબીંબ પડવાથી માર્ગની ભ્રાંતિ કરાવનાર અને ઠેર ઠેર બાવનાચંદન, અગર, કસ્તુરી, અંબર વિગેરેના ધુમાડાથી અતિશય સુગંધિત હોવાને લીધે નાકને પ્રસન્ન કરનારૂ હતુ, તે સ્થાન જોઈને માણસે વારંવાર માથું ધુણાવવા લાગ્યા વળી મંદારની પુછપથી ગુંથેલી માળાઓ વડે ત્યાં જાળીઓ પાડેલી હતી, તેને સ્પશીને આવતે મંદમંદ પવન બહુ સુગંધી લાગતું હતું. ઉંચે છત ઉપર લગાડેલા ચંદ્રના ઉદય તુલ્ય રત્નની વલીના વલયવાળા રત્નમય પત્ર તથા પુનું વર્ણન કોણ કરવા સમર્થ હતું? વળી ગુમણુમાં લટકતા મણિ અને મુક્તા ફળ વિગેરેના વિચિત્ર રંગે રેતી ચક્ષુ તે સ્થળથી પાછીજ ફરતી નહતી સ્થાને સ્થાને અનેક પ્રકારની નવી નવી રચનાઓ હતી, તેમાં શું જોવું અને શું ન જેવું તેમ થતું હતું જ્યાં જ્યાં જે જે જોતાં ત્યાં ત્યાં દ્રષ્ટિ સ્થિર થઈ જતી હતી, પછી રાજાદિક બેલ્યા કે- “અમે તે અહીં જ બેસણું અને અહીં સ્થિરતાથી બેસીને બધુ જે ” ત્યારે ભદ્રાશેઠાણીએ રાજાને આશય જાણીને રત્નમય ભવ્ય સિંહાસન મંગાવી ઉંચે સ્થાને તે મૂકાવીને ઉત્તમ ગાલમસુરીઆ વિગેરેથી શોભાવી રાજાને વિનંતી કરી કે “ હે દેવ ! આ આસન ઉપર આપ વિરાજે” રાજાએ તે સિંહાસન દેખીને વિચાર્યું કે “આ તે ઇંદ્રનું આસન છે કે
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSS 8%888
ક ૧૭૫
Jan Education International
For Personal & Private Use Only
www.laine brary.org
Page #533
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમે ૫૯લવ
ચંદ્રનું આસન છે ?” આ પ્રમાણે વિચારતા તે સિંહાસન ઉપર બેસીને રાજાએ પૂછયુકે-“ભાગ્યવતિ ! તમારે લીલાપતિ પુત્ર કયાં છે? તેને અહીં બોલાવે, કે જેથી પુણ્યવંત એવા તેનું હું દર્શન કરૂં” આ પ્રમાણેને રાજાને આદેશ થવાથી ભદ્રાએ સાતમે માળે જઈને શાલિભદ્રને કહ્યું કે-“પુત્ર! નીચેને માળે ચાલ અને આપણા ઘરમાં આવેલ શ્રેણિકને ઓળખઆ પ્રમાણેનાં માતાનાં વચન સાંભળીને શાલિભદ્રે કહ્યું કે “માતા તેમાં મને શું કહેવા આવ્યા છો ? દેવા લાયક ધન આપીને શ્રેણિક નામના કરીયાણાને તમે ખરીદી લે. તમારાથી શું હું વધારે નિપુણ છું ?” માતાએ તે સાંભળીને કહયું કેવત્સ ! તે કાંઈ પૃથ્વી ઉપર વેચાય તેવી મૂલ્યવાન વસ્તુ નથી તે તે અમૂલ્ય છે. ભાગ્યથી જ તે વસ્તુ તે મળે તેમ છે.” શાલિભદ્રે કહયું કે “જે તેમ હોય તે મુખે માગે તેટલું ધન આપીને તે ખરીદ કે જેથી તે બીજાના હાથમાં જાય નહિં” આ પ્રમાણેની વાણુની આખા જગતમાં અદ્દભુત એવી પુત્રની અશ્વર્ય લીલા જોઈ ને માતા વિચારવા લાગી કે “અહે! આ મારો લીલાપતિ પુત્ર શું બેલે છે?” આ પ્રમાણે વિચારતી ભદ્રામાતા મનમાં બહુજ આનંદ પામવા લાગી વળી તેને વિચાર આવ્યું કે આ પ્રમાણેનું અતિ ભદ્રયુક્તપણું અને સરળતા શોભા આપનાર નથી. જે અવસરેચિત જણે તે જ નિપુણ ગણાય છે, તેથી આને કાંઈક નીતિનાં વચને સંભળાવીને હું જાગ્રત કરૂ આમ વિચારીને ભદ્રાએ કહયું કે- વત્સ ! શ્રેણિક કાંઈ કરિયાણું નથી. પણ તે તે આપણે સ્વામી આખા દેશને અધિપતિ છે આપણી જેવા અનેક તેની સેવામાં હંમેશા તત્પર રહે છે. અનેક માંડલિક રાજા, સામતે, શ્રેષ્ઠી વિગેરે આઠે પહોર જાગૃત રહીને તેની આજ્ઞા ઉઠાવવાને તત્પર રહે છે. તે શું બોલે છે તે સાંભળવાને તેની સેવામાં
SG8%82%A28888888888888888888888888888
ક ૧૭૬
Jan Education International
For Personat & Private Use Only
www.janesbrary.org
Page #534
--------------------------------------------------------------------------
________________
શું
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમે
BBS8888888888888888888888888888888
તત્પર એવા લોકે હાથ જોડીને ઉભા રહેલા દેખાય છે. તું પણ તેની સારી દષ્ટિ વડે જ યથેચ્છસુખ વિલાસ કરી શકે છે. જે તેની દ્રષ્ટિ ફરે તે કઈ તારી છાયા નજીકપણુ ઉભો રહે નહિ. તુષ્ટમાન થાય તે સર્વે તુષ્ટમાન થયેલા જાણવા અને જે તે કેપે તે કોઈ સ્વજન સંબંધી વાત સાંભળવાને પણ ઉત્સાહમાન રહે નહિ. તેથી તુ પિતે નીચે માળે આવીને વિનયપુર્વક પ્રણામ કરી તેને પ્રસન્ન કર. તે
અહિં આપણે ઘેર પધાર્યા, તેથી તારા ઘરની શોભા ઘણી વૃદ્ધિ પામી છે. તેથી તું નીચે આવીને વિનયાદિ ગુણ દેખાડી તેમને નમીને તારી ઉન્નતિ કર. તે પણ તારા દર્શન માટે જ ઉત્સુક છે, તારા આગમનથી તેનું ચિત્ત બહુ પ્રસન્ન થશે અને જગતને અનુકૂળ એવું તે તને બહુમાન આપશે માટે તાકીદે ચાલ.” આ પ્રમાણેનાં માતાનાં વચને સાંભળીને શલિભદ્ર હૃદયમાં બહુ ખેઢ પામ્યા, અને વિચારવા લાગ્યાકે
અહે મારે માથે પણ શું સ્વામી છે? અહે હું તે આટલા દિવસથી અરિહંતને જ સ્વામી પણે જાણું છું, તેના વિના બીજા કોઈને હું સ્વામી પણે જાણતા નથી. તેનું નામજ હંમેશા સવારે ઉઠીને હું ગ્રહણ કરૂ છું અને ભક્તિ તથા સ્તુતિપૂર્વક હું તેને જ પ્રણામ કરૂ છું જે માતાએ કહયું તેમ મારી જેવાજ હાથપગવાળો છતાં મારાથી મેટો એ મારે માથે સ્વામી હોય તે તેનું પુણ્ય મારા પુણયથી ઘણું વધારે ગણાય, અને મારું પુણ્ય તેનાથી હીન ગણાય તે પછી એવા પરાધીનપણામાં શું સુખ ? આ સંસારમાં પરાધીન પણ જેવું બીજું એકે દુઃખ નથી મેં પૂર્વજન્મમાં પુણ્ય ઉપાર્જન કર્યું, કે જેથી આધીનતાપૂર્વક અન્યને નમનાદિક કરવાનું મારે પ્રાપ્ત થયું. હવે મારે એવું કરવું કે જેથી કોઈ પણ અંશે પરાધીનપણું પ્રાપ્ત ન થાય.” આ પ્રમાણે વિચારીને માતાની આજ્ઞા અનુલંઘનીય છે” તેવી
ક ૧૯૭
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #535
--------------------------------------------------------------------------
________________
મી
ધન્યકુમાર,
ચરિત્ર ભાગ-૨
| કુળવાન પુરૂષની રીતીને અનુસરીને માતાની ભક્તિમાં હાનિ ન થાઓ,” એમ ધારી આસ નથી ઉઠીને તે
માતાની સાથે સાતમે માળેથી નીચે ઉતરવા લાગ્યા.
પલવા નવમો
તે વખતે શ્રેણિક અને અભયકુમાર વિગેરે ઉચે મુખે જોવા લાગ્યા અને વિચારવા લાગ્યાકે-“અરે આ તે શું શું છે? કે ગંદુક દેવ છે? કે મૂર્તિમાન પુન્યને સમુહ જ છે? એ વખતે દેહની કાંતિથી ગ્રહને ઉજજવળ કરતા, ચલાયમાન કુંડળાદિક આભરણોથી સેંકડો વિજળીના જેવું તે જ વિસ્તારતા અને વળી નેત્ર તથા મનની ચપળતાને નિવારતા શાલિભદ્ર રાજા પાસે આવીને વિનય પૂર્વક લીલાવડે તેમને પ્રણામ કર્યા. કારણ કે ઉત્તમરૂને તે ક્રમ જ છે શાલિભદ્રનું આગમન થતાંજ રાજાએ અતિ આદરપૂર્વક પરમપ્રીતિ વડે તેના હસ્તે થેભીને પિતાની પાસે સિંહાસન ઉપર બેસાડયા. શાલિભદ્રનું રૂપ, આભરણુ, સુકુમારતા, મધુરવાણી, હાથના અભિનય વિગેરેથી તેને ઉત્કૃષ્ટ પુદય જોઈને સૌ વિભ્રમમાં પડી ગયા અને બધા સભ્ય ચિત્રમાં ચિત્રેલ હોય તે પ્રમાણે નિચેષ્ટ થઈ ગયા, પરસ્પર વાત કરવાને પણ શક્તિવંત ન હા માથુ હલાવવા જેટલી જ ક્રિયા કરતા તેઓ બધા શાંત બેસી રહ્યા. રાજા પણ કેટલાક વખત સુધી તેને જોતાં ખંભિત થઈ ગયા પછી શિષ્ટાચાર પાળવા માટે ધીરજ ધરીને હદયને દ્રઢ કરીને પ્રીતિપૂર્વક શાલિભદ્રને કુશળ સમાચાર પૂછવા લાગ્યા. કે-” વત્સ ! તારે લીલાવિલાસ અવિચ્છિન્ન સુખરૂપ યથેસિત રીતે હંમેશાં વર્તે છે ?” શાલિભદ્રે કહ્યું કે-શ્રીમદ દેવગુરૂની પ્રસન્નતાથી તથા આપ પૂજ્યપાદની કૃપાથી કેમ ન વ ? આ પ્રમાણે ચંદન જેવું શીતળ મધુર વાક્ય સાંભળીને ઉલ્લાસપૂર્વક
88888888888888888888888888888888
ક ૧૭૮
Jan Education Interna
For Personal & Private Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
33333333333333333333333335
રાજાએ કહ્યું કે-” વત્સ! તારે અમારી કોઈપણ જાતની શંકા રાખવી નહિ. યથેચ્છ તારા મનને અનુકુળતા ઉપજે તેવા વિલાસે ભેગવવા, કારણકે તું અમને પ્રાણથી પણ વધારે પ્રિય છે. તુ આંખની જેમ રક્ષણ કરવા લાયક છે. મારું રાજ્ય, મારૂ નગર અને મારા એશ્વર્યને સાર માત્ર તું જ છે. રંકના હાથમાં આવેલ રત્નની માફક તું પ્રતિક્ષણે મરવા લાયક છે. તેથી તું ઈસિત વિલાસ કરજે, કોઈપણ જાતની અધિરતા રાખીશ નહિ. જે કાંઈ કામ હોય તે મને જણાવજે. જે એક ઘડીએ સધાય તેવું કાર્ય હશે તે એક ક્ષણ માત્રમાં હું સાધી આપીશ. મારા ઘરને તારા ઘરના જેવું જ ગણજે. કાંઈ પણ અંતર ગણીશ નહિ. તારા ઈચ્છિત વિલાસમાં જે કાંઈ વિદન આવે તે મને ઘણું દુઃખદાયી થશે. તેથી નિ:શંકપણે વિલાસ કરજે. આ પ્રમાણે કહીને પિતે કહેલી વાતની પ્રતીતિ ઉપજાવવા માટે શાલીભદ્રની પીઠ ઉપર રાજાએ હાથ મો. રાજા જેના ઉપર મોટી કૃપા બતાવે છે તેની પીઠ થાબડે છે તેવી રાજનીતિ છે. રાજાના કર્કશ હસ્ત સ્પર્શથી ડુંગરના નિઝરણાની જેમ શાલિભદ્રના શરીરમાંથી પરસેવાના બિંદુ ટપકવા લાગ્યા અને તેનું શરીર મુષ્ટિમાં રાખેલા શતપત્રના પુષ્પની માફક ગ્લાનિ પામી ગયું, તે દેખીને ભદ્રાએ રાજાને વિનંતી કરી કે, સ્વામિન! આ પીતળના દેવ જેવું છે. સ્વામીના પ્રતાપરૂપી અગ્નિને તાપ સહન કરવાને તે સમર્થ નથી, તેથી તેને રજા આપે, એટલે તે તેની વિલાસભુવનમાં જાય. તે સાંભળીને રાજાએ હર્ષપૂર્વક બહેમાન આપીને તેને રજા આપતા કહ્યું કે વત્સ ! સુખેથી ઉપરના માળેજા. તે પ્રમાણે રાજાને આદેશ મળવાથી શાલીભદ્ર તે ક્ષણેજ મેહથી છુટેલે ભવ્યાત્મા લકતમાં જાય તેવી રીતે સાતમે માળે ચાલ્યા ગયે, ત્યાં જઈને વૈરાગ્યના રંગથી હૃદયને ભરત શય્યામાં સ્વસ્થતાથી બેઠો અને વૈરાગ્યને લગતા જ વિચાર કરવા
GSSSSSSWOOGLE GSSSSSSSSSSSSB2B9%88%E3%8
ક ૧૭૯
Jain Education Interl
For Personal & Private Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમા
લાગ્યા. હવે ભદ્રાએ અંજલી જોડીને બહુમાનપૂર્ણાંક પિરવાર સાથે રાજાને ભોજન માટે આમંત્રણ કયું. રાજાએ પણ અતિઆદર અને ભક્તિ દેખીને આમત્રણ સ્વીકાયુ” પછી સે, હજાર અને લાખ સંસ્કારોએ અનાવેલા તથા સો, હજાર અને લાખધનના વ્યયથી નિર્માણ થએલા શતપાક, સહસ્રપાક અને લક્ષપાક તેલે વડે મજજનશાળામાં લઈ જઈને નિપુણ અભ્યંગ (ચ'પીકરનારા) કરવાવાળા રાદિ સને અભ્યંગ કર્યું. ત્યાર પછી સુવાસિત ગરમ તીજળવડે રાજસ્તાનની વિધિી રાજાએ સ્નાન કર્યું. નાતાનાતા હાથમાંથી રીસાયેલી સ્ત્રીની માફક મણિ મુદ્રિકા (વિ’ટી) નિર્માલ્ય કુવામાં પડી ગઇ. સ્નાન કરીને શુદ્ધલાલ વસ્ત્રથી અંગ લુછી ખાવના ચંદનના રસવડે તેના ગાત્રો ઉપર સેવકોએ વિલેપન કર્યું. પછી શુંગાર કરવાને અવસરે આભૂષણ પહેરતા રાજાએ આંગળી ઉપર વીંટી દેખી નહિ, ત્યારે તેને શોધવા માટે આમ તેમ જોવાં લાગ્ય, વારવાર હાથની આંગળી સામે તે જોતા હતા, અને વિચારતા હતા કે રાજ્યના સારભૂત મારૂં મુદ્રા રત્ન ગુમ થઈગયું, હવે હું શું કરૂ? કોની આગળ વાત કરૂ' પારકાને ઘેર આવીને આળ આપવી તે ચેગ્ય નથી. આ પ્રમાણે તે વિચારતા હતા, ત્યાં ભદ્રાએ નિપુણતાથી તે જાણી લીધું કે, રાજાનું મુદ્રાઢિ કાંઈક આભૂષણુ ખાવાયુ લાગે છે, તેથી ભ્રકુટીની સંજ્ઞાથી દાસીને કહ્યું કે, જળયંત્રથી કુવામાંથી બધા આભૂ ષણા બહાર કાઢ, જેથી રાજાની વીંટી નીકળશે. દાસીએ તે પ્રમાણે કર્યુ. એટલે મેટા નગરના શ્રીમ તે પાસે આવેલ નિન ગામડીયાની જેમ સ` ઊંચા અલકારામાં રહેલા પોતાના નિર્માલ્ય મુદ્રા (વિંટી) ને જોઈને રાજાએ દાસીને પુછ્યું કે, આ બધા ઉત્તમ અલંકારો કાના છે? દાસીએ કહ્યું કે, મહારાજ ! અમારા સ્વામી શાલીભદ્રના હંમેશા ત્યજી દીધેલા આ નિર્માલ્ય અલકારો છે. તે સાંભળીને વિસ્મિત
For Personal & Private Use Only
盈防腐劑防阻的BBRANDBOD防
* ૧૮૦
www.jainallbrary.org
Page #538
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમો
38982239088888888888888888888888
થએલા રાજા વિચારવા લાગ્યા કે, અહે! પુન્યની ગતિ અનિર્વચનીય છે. અહો ! સ્વામી સેવકના પુન્યનું અંતર જુઓ પિતતાના વિચિત્ર અધ્યવસાયની પ્રબળતાથી કરેલી ધમકરાણીના વિચિત્ર ફળ મળે છે. એવી જૈન આગમની વાણી મિથ્યા થતી નથી. ત્યાર પછી પિતાની વિંટી લઈને શુદ્ધ વસ્ત્રો પહેરી પૂર્વે તૈયાર કરી રાખેલ ઉત્તમ આસનવાળા રમણીય ભોજન મંડપમાં ઉત્તમ આસન ઉપર તેઓ બેઠા પછી ગોભ દ્રદેવે આપેલ તથા વિવિધ વસ્તુઓ વાળી હુંશીયાર રઈઆઓએ બનાવેલી અઢાર ભેવાળી નવી જાતની અને દિવ્યરસવતી પરિવાર સહિત રાજાને ભદ્રા શેઠાણીએ પીરસી, પછી રાજદિક સર્વે તે ઉત્તમ નવીન પ્રકારની સુસંસ્કારિત, વિવિધ રચનાવાળી નવીન રસેઈ આસ્વાદતા(માતા) હૃદયમાં બહવિસ્મિત થયા, અને આશું ? આશુ ! એમ વારંવાર રઇ આને પુછવા લાગ્યા ખાતા ખાતા વસ્તુઓના સ્વાદની પ્રશંસા કરતા તેઓએ ઈચ્છાનુસાર પેટ ભર્યું. જમીને ઉઠયા એટલે પાછા તેઓ બધા જ્યાં પહેલાં બેઠા હતા ત્યાં આવીને બેઠા પછી રત્ન જડીત સેનાની રકાબીમાં પાંચ સુગંધવાળા તંબુળ (પાન)ના બી તેમની પાસે મુકવામાં આવ્યા તે તેઓએ લીધા, પછી દિવ્ય અત્તરાદિકથી તેમને છાંટણા કરીને વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભરણે આપીને બધાને સત્કાર કરવામાં આવ્યો વળી રાજાને જુદા જુદા દેશમાં બનેલા ઉત્તમ વસ્ત્રો, રત્નોથી ખીચોખીચ ભરેલા વિવિધ આભરણે, અને અનેક દિવ્ય રત્નોથી ભરેલા થાળની ભેટ કરી. વળી અનેક ઘટાઓ, રથ તથા એલચી, લવીંગ જાયફળ વિગેરે સ્વાદિમ પદાર્થો, દ્રાક્ષ, અખરોટ, બદામ, પિસ્તા વિગેરે ખાદિમ પદાર્થો તથા બીજી પહેલા નહિ. જેએલી અનેક વસ્તુઓનું ભરણુ કરીને રાજાને તૃપ્ત કર્યા (
સંધ્યા ) રાજાએ પણ પ્રસન્નચિત્તથી ભદ્રાને કહ્યું કે ભદ્દે તમારા લીલાપતિ પુત્રનું બહુ યત્નથી
B88SSSSSSSSSSSSSSSB3%DB%8BSESSASSISTRI
ક ૧૮૧
Jain Education Intera
For Personal & Private Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિરત્ર ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education Intera
WWW
રક્ષણ કરજો મારા જેવું કોઈ કામ હોય તે સુખેથી કહેજો, જરાપણ અંતરગણશે નહિ, મારૂં ઘરતે તમારું ઘર છે તેમજ ગણજો, તમારી સાથે મારે સેન્ય સેવકના સબધ નથી, આખુ રાજ્ય તમારૂ જ છે તેમ ગણજો, કેાઈ જાતની શંકા કરશે નહિ, શાલીભદ્ર તો મારા દેશ. નગર અને રાજ્યનું મંડન (આભૂષણ) છે તેથી તે મને પ્રાણથી પણ વધારે વાલો છે. આ પ્રમાણે કહી બહુમાન કરીને રાજા પોતાને મહેલે ગયા. હવે શાલીભદ્રતા માતુ નીચું રાખી ઉદાસ મનથી વિચારતા હતા કે મેં પૂર્વ જન્મમાં પુરૂ સુકૃત કયુ" નથી, શ્રીમત્ જીનેશ્વરની આજ્ઞા પૂર્ણ ભાવથી આરાધીનથી, તેથીજ આ ભવમા વિષમિશ્રિત મિષ્ટા ન્નની જેમ પરાધીન પણા સહિત સુખ મળેલુ છે, પરતત્રતા સહિત જે સુખતે દુઃખસમાન જ જાણવુ મે'તા પુર્વ` મુક્તિના સ્થાનરૂપ શ્રીમત્ જીનેશ્ર્વર વગર ખીજા કોઈને સ્વામી તરીકે જાણ્યા નહાતા તે આજે જાણ્યા. આવું પરાધીન વૃત્તિથી જીવવું તે નિરથ ક છે, તેથી હવે હું મારા આત્માને સ્વાધીન કરીને સ્વાધીન સુખની સિદ્ધિ માટે શ્રીજીનેશ્વરની આજ્ઞાનેજ આગળ કરીને, ગુરુના ચરણની ઉપાસના પુર્ણાંક શ્રીરત્નત્રયની પ્રાપ્તિ કરાવનાર ચારિત્ર ધનીજ આરાધના કરીશ. તે ચારિત્રની આરાધનાથી સ્વાધીન અને સ્વરૂપરમણ સુખ મેળવી શકાય છે. હવે તે મારે તેજ કરવું, તેને વિશવું નહિ, મુખે અમૃત અને ભીતર (અંદર)માં ભરેલ વિષવાળાં ઘડાની જેવા રતિરૂપ રાક્ષસનેા હવે વિશ્વાસજ કરવા નહિ, આ બધુ ઈંદ્રજાળ તુલ્ય છે, તેમાં કેના વિશ્વાસ કરવા? શાલીભદ્ર આ પ્રમાણે ભાવના ભાવે છે તેવામાં તેણે દેવદુંદુભિના નાદ સાંભળ્યા. તે સાંભળીને સેવકાને તેણે પૂછ્યું કે અરે સેવા ! દેવદુંદુભિ કયાં વાગે છે? તેઓએ કહ્યુ કે-સ્વામિન્ ભવ્યજીવાના પ્રમળ ભાગ્યના ઉદયથી વૈભારગિર ઉપર માહિમિરને
For Personal & Private Use Only
无风社区发
* ૧૮૨
www.airnellbrary.org
Page #540
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
(અંધકાર)નાશ કરવામાં સૂર્યસમાન શ્રીમહાવીર સ્વામી સમવસર્યા છે, તેથી દે દુંદુભિ વગાડે છે, તે સાંભળીને પરમ પવિત્ર શ્રી વીર પ્રભુના આગમન શ્રવણથી વર્ષાના ગર્જા રવથી મિરની જેમ શાલીભદ્ર બહુ આનંદ પામ્યા પછી હર્ષપૂર્વક ભક્તિ ભારથી ભરેલા અને સારા અલંકારે એ અલંકૃત શાલીભદ્ર સારે પરિવાર લઈને સુખાસનમાં (પાલખી) બેસી શ્રીવીરપ્રભુને વાંદવા માટે શૈભારગિરિ ઉપર ગયા. શ્રી વીરપ્રભુનુ દૂરથી દર્શન થયું કે તરતજ પાલખીમાંથી ઉતરીને પાંચ અભિગમ સાચવી ત્રણ પ્રદિક્ષણા દઈ પંચાંગ નમસ્કાર (ખમાસમણુ) વડે નમસ્કાર કરીને યચિત સ્થાને દેશના સાંભળવાને આતુર પળે તેઓ બેઠા. એટલે શ્રીવીરપ્રભુએ સંસારવાસનાથી થએલા કલેશનો નાશ કરનારી આક્ષેપણી વિગેરે ચારે ભેદે યુકત દેશના આપવાની શરુઆત કરી, દેશના પ્રારંભ કરતા તેઓએ કહ્યું કે
आदित्यस्य गतागत्तैरह रह: संक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरूभिः कालोऽपि न ज्ञायते ॥ दुष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नात्पद्यते
पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥१॥ સૂર્યના જવા આવવાથી ઉદયાસ્તથી હંમેશા જીવિત ક્ષીણ થતું જાય છે, બહુ કાર્યથી ભારે થઈ ગયેલા વ્યાપરથી જતા સમયની ખબર પડતી નથી, જન્મ, જરા, વિપત્તિ તથા મરણનાં દુઃખ જોઈને ત્રાસ થતું નથી, અહ મેહ અને પ્રમાદ રુપી મદિરા પીને આખું જગત ઉન્મત્ત બની ગયું છે.”
8888888888888888888888888888982
Jain Education Intem
For Personal & Private Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
•અનાદિ કાળના શત્રુભૂત પાંચ પ્રમાદને વશ પડેલા જીવ તત્વાતત્વને કઈ રીતે જાણતા નથી. જુદી જુદી ગતિમાંથી આવીને એક ઘરમાં ઊપજેલાએને અજ્ઞાનવશ પ્રાણી પોતાના માને છે, તે મારા છે, તે હિતકારી છે, એવી રીતે આ જીવ તેને માને છે, પેાતાના પેષણ માટે અઢારે પાપ સ્થાનકો ધન્યકુમાર સેવે છે. તેના દુઃખથી દુ:ખી અને તેના સુખથી સુખી દેખાય છે. આ મારા પુત્ર આંધવાર્દિક ભવિષ્યમાં
ચરિત્ર
મને સુખ આપનારા થશે તેમ માનતા છવ તેએનુ પોષણ કરવામાં કાળ ગુમાવે છે, કર્મોની લાંખી સ્થિતિ ખાંધે છે, પરંતુ સુખ દુઃખની પ્રાપ્તિ તા પેાતાના કરેલા પૂણ્યપાપના ઉદયના બળથી જ થાય છે જે પુણ્યના ઉદય હાય તેા સર્વે અજાણ્યા નહિં એળખીતા જેની ઈચ્છા તકે સંભાવના પણ ન કરી એ તેવા આવીને સેવા કરે છે, અને પાપનો ઉદય હોય તે! ઘણા વખતના પરિચિત, ઘણા દિવસના પેપેલા અને પ્રણવ્યયથી જેને પાળેલા હોય તેવા પણ સુખ આપનારા થતા નથી, પરંતુ દુઃખ આપનારા દિલગીરી કરાવનારા થાય છે, જેવી રીતે સુભ્રમ ચક્રવતી પાપનેા ઉદય થયા ત્યારે છ ખંડના ભાક્તા ચૌદ રત્નના સ્વામી, નવનિધાનના અધિપતિ, બે હજાર યક્ષ્ા જેમની સેવા કરવામાં તત્પર હતા તેવા છતાં પણ સમુદ્રમાં ડુબી ગયે, વળી જે સુભૂમ ચક્રવતીના એકેક હાથમાં ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું ખળ હતું. જે ચક્રવતી જેવી રીતે સ્થળ ઉપર તેવી જ રીતે જળ ઉપર પગે વિહાર કરી શકે તેવા હતા, જે હાથમાં આવેલ જળના પણ બે ભાગ કરી શકતા હતા. હાથે કરીને પક્ષીની માફક જે આકાશમાં ઉડી શકતા હતા, વળી ભૂમિમાં પેસીને ઇચ્છિત સ્થળે જે નિકળી શકત હતા. વળી અનેક પ્રકારના મત્સ્યની માફક જળમાં ગતિ કરી શકતા હતા, વળી અનેક પ્રકારના
શ્રી
ભાગ-૨
逆■哒XX混混混
પહેલવ નવમા
ㄡ
For Personal & Private Use Only
૬ ૧૮૪ www.jalnellbrary.org
Page #542
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમા
વિવિધ મહિમાવાળા રત્ના શતાધિક તથા મંત્ર, તંત્ર, યંત્રાદિક જેના ભંડારમાં રહેલા હતા. જેને દક્ષિણઅને ઉત્તર શ્રેણિની સ્વામીની ગૌરી, ગાંધારી, રાહીણી, પ્રજ્ઞપ્તી, વિગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી, જેના વિમાન ચલાવનારા દેવા સદા સેવકની માફક તેના હુકમ માત્રથી જ કાય કરનારા હતા જેની પાસે જળમાં ગતિ કરવામાં કુશળ અનેક ઘેાડા હતા, તથા વહાણાદિક યાનપાત્રથી પણ અધિક સમુદ્ર જળ તરવામાં સમથ` ચરત્ન હતું, જે 'મેશા ચૌદરત્ન નવનિધાન વિગેરેના ' મળીને પચીસ હજાર દેવતાએથી સેવાતા હતા. આવી ઋદ્ધિવાળો તથા ખળથી ગતિ થયેલા સુભ્રમ ચક્રવતી' પાપના ઉદય થયા ત્યારે સમુદ્રમાં પડીને ડુબી ગયા. તેનું જ જ્યારે પુન્યનુ ખળ હતું તે વખતે અ`ત રીતે, નહિ ખેાલાવેલ ચક્ર પણ ઉત્પન્ન થઈને તેના હાથમાં આવ્યુ હતું અને તેના વડે જેણે આખું ભરત જીત્યુ' હતું, તેને જ જ્યારે પાપોદય થયા, ત્યારે તે ચક્ર વિદ્યમાન હતું તેા પણ તેનું કાર્ય સાધવામાં તત્પર થયું નહિ.
કૃષ્ણવાસુદેવના પ્રશ્નથી શ્રી નેમિનાથે કહ્યુ' હતું કે-“ જરાકુમારના હસ્તથી તમારૂ' મરણ છે.” તે સાંભળીને અતિ દુભાયેલેા જરાકુમાર એવું અકાય પોતાથી ન થાય તે ઠીક એવા વિચારથી રાજ્ય સુખ ત્યજીને વનમાં ચાલ્યા ગયેા હતો, પરંતુ જ્યારે કૃષ્ણના પાપના ઉદય થયા ત્યારે જરાકુમારના માણુથી કૃષ્ણ મરાયા, તેથી કુટુંબ ઉપર જે વાત્સલ્યભાવ છે, તે નકામા જ છે. તેને માટેના પ્રયાસ પણ નિષ્ફળ છે. અનાદિકાળથી માહરાજાના મોટાભાઈ કમ પરિણામ રાજા નટના હાથમાં રહેલ માંકડાની માફક
For Personal & Private Use Only
烧限的
૩૧૮૫
www.airnellbrary.org
Page #543
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જીવને નચાવે છે, એક ક્ષણમાત્ર પણ નિવૃત્તિ આપતે નર્થી તેને સહાય કરનાર મહ, મિથ્યાત્વ અજ્ઞાનાદિક વિવિધ પ્રકારના બંધ, ઉદય, ઉદિતણા વિગેરે રૂપ પાંજરામાં નાખીને જીવને દુઃખ આપે છે. કર્મ કલેશની વિચિત્રતાને પૂર્ણ પ્રબંધ સર્વજ્ઞ શ્રી કેવળી ભગવંત જાણે છે, પણ તે કહેવાને સમર્થ નથી. તેથી સહુજ સુખની ઇચ્છાવાળાએ શ્રીજિનાગમને અભ્યાસ કરીને કર્મના બંધ, ઉદય વિગેરેની વિચિત્રતાને સારી રીતે સમજવી એકજ પુણ્ય પાપના બંધરૂપ આશ્રવઠાર સેવતા વિચિત્ર પ્રકારનાં ફળે મળે છે અધ્યવસાયના બળવાનપણાથી ગસ્થાન તથા વીર્ય સ્થાન અસંખ્યાત હોવાથી સમવિષમ રૂપે વિચિત્ર કવિ પાક જવને પ્રાપ્ત થાય છે. સર્વ સંસારી જી જે સુખ દુઃખ અનુભવે છે. તેને આપનાર કર્મ જ છે, બીજુ કોઈ નથી. કર્મના સ્વરૂપને નહીં જાણનાર જે જીવ બીજા કોઈને સુખ દુઃખ દેનાર માને છે તે તેના મિથ્યાત્વ અને અજ્ઞાનના જ વિલાસરૂપ છે. તેઓએ ધર્મને કાંઈ પણું એાળખે નથી. તેઓ અનાદિકાળથી ભ્રમમાં જ પડેલા છે તેથી ધર્મદત્તની માફક પહેલા કર્મનું સ્વરૂપ જાણીને પછી જેમ આત્માનું હિત થાય તેમ વર્તવું.”
નવમો પલ્લવ
મહાવીર ભગવંતે આ પ્રમાણે કહ્યું એટલે સભાજનેએ પૂછયું કે “સ્વામિન ! તે ધર્મદર કોણ હતો, જેણે કર્મ કર્થના જાણીને સ્વહિત આચર્યું ? તેમને પ્રશ્રન સાંભળીને ભગવંત બેલ્યા કે- “ તેની કથા સાંભળો.
કે ૧૮૬
For Personal & Private Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા
પહેલવ
ધ દત્તની કથા
આજ ભરતક્ષેત્રમાં કાશ્મીર નામને દેશ છે. તેમાં ચ'દ્રપુર નામે નગર હતું. તે નગરમાં ન્યાયમાં એકનિષ્ઠ યશે।ધવલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને યશોમતી નામની રાણી હતી. તેની કુક્ષીથી ઉત્પન્ન થયેલ ઘણા ગુણવાળો ચંદ્રધવલ નામે પુત્ર હતો. તે સ` શાસ્ત્રમાં પ્રવીણ, સ` શાસ્ત્રના રહસ્યને જાણનાર અને સર્વે ધનુર્વેદાદિ કળામાં નિપુણ હતા, અને ખાસ કરીને શુકનશાસ્ત્રમાં બહુ વિચક્ષણુ હતા. એક દિવસે રાત્રે પોતાના આવાસના ઉપરના માળે તે સુખનિદ્રાથી સુતા હતા. તે વખતે પાછલી રાત્રીએ એક શિયાળણીના શબ્દ તેણે સાંભળ્યા. શૃગાલીના શબ્દો સમજવામાં તે કુશળ હોવાથી હૃદયમાં વિચાર કરતાં તેને એવુ રહસ્ય પ્રાપ્ત થયું કે આ શૃગાલી કહે છે કે તમને મહાન લાભ થવાના છે.’' આ પ્રમાણે હૃદયમાં વિચાર કરીને તે ઉભો થયો અને ખડગ હાથમાં લઈને તેના શબ્દ અનુસારે તે સ્મશાનમાં ગયા તે સ્થળે અગ્નિકુંડની વચ્ચે બળતા શખથી ઉત્પન્ન થયેલેા સુવણ પુરૂષ તેણે જોયે તેને દેખીને અવસર જાણનાર તે કુમારે પાસે રહેલા સાવરમાંથી પાણીલાવીને તે સુવર્ણપુરૂષ ઉપર પાણી સી'ચી અગ્નિકુડમાંથી તેને બહાર કાઢયા અને અન્ય સ્થળેભૂમિમાં તેને ભંડારીને તે સ્થળે નિશાની કરી, ઘેર આવીને સુખેથી સુઈ ગયા, પ્રભાત થયા એટલે વાજીંત્રોના નાદ તથા ખ'દીના આશીવચનથી તે જાગી ગયા. પછી દેવગુરૂના સ્મરણ પૂર્વીક ઉડીને પ્રભાતનાં કૃત્યો કરી રાજસભાને યોગ્ય વસ્ત્ર તથા અલકા યાગ્ય રીતે પહેરીને સિપાઈ એની સાથે પિતાને નમવા માટે તે રાજસભામાં ગયા. રાજસભાને ચેાગ્ય અભિગમ
For Personal & Private Use Only
猕限额限和刚刚刚限权限限限和网和网限
૩ ૧૮૭
www.jainellbrary.org
Page #545
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
સાચવીને રાજાને તેણે નમસ્કાર કર્યા. પછી સર્વ સભ્યોએ પણ યથા યોગ્ય રીતે વિનય પૂર્વક તેને નમસ્કાર કર્યા. રાજા અતિ સ્નેયુક્ત વાક વડે સન્માન આપીને તેને પિતાની પાસેના આસન ઉપર બેસાડી કુશળક્ષેમ પુછવા લાગ્યા આ વખતે પ્રતિહારી સભામાં આવી બે હાથ જોડીને ઉભો રહ્યો, ત્યારે રાજાએ ભ્રકુટીની સંજ્ઞા વડે પુછયું કે-“ તું કેમ આવે છે?” પ્રતિહારીએ વિનયપુર્વક વિજ્ઞપ્તિ કરી કે
સ્વામિન્ ! કઈ ભવ્ય પુરૂષ માથે રાખને ટેપ મુકીને બહુ ગાઢ સ્વર વડે “હું લુંટાયે, હું લુટાયો. એમ પિકાર કરતું આવ્યું છે તે બહુ વિહવળ દેખાય છે. તેથી અહીં આવતા મુળદ્વાર પાસે મેં તેને અટકાવ્યો છે, તેથી તે સ્વામિન ! તેને માટે શું આજ્ઞા આપ છો ?આ પ્રમાણેનાં પ્રતિહારીના વચનો સાંભળીને રાજાએ વિચાર્યું કે- “વ્યવહાર શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
નવમો
3890898988888888888888888888888888
感*必论院忍忍忍忍忍密閃论弘税弦恐迟迟图忍忍忍
दुर्बलानामनाथानां बालवृद्धतपस्विनाम् ।। पिशुनै परिभूताना सर्वेषां पार्थिवो गति :॥
* દુર્બળ, અનાથ, બાળ, વૃદ્ધ, તપસ્વી અને હરામખોરથી ઠગાયેલા સર્વેની ગતિ-સર્વેના રક્ષણનું સ્થળ રાજા છે.”
આ કારણથી જે કોઈ અતિ દુઃખ કે સંકટમાં પડેલ હોય તે મારી પાસે જ આવે, બીજે કયાં જાય ? ” આમ વિચારીને કુટિની સંજ્ઞા વડે પ્રતિહારીને તેને અંદર આવવા દેવાની રજા આપી.
ક ૧૮૮
Jan Eduan Inter
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #546
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
INTRY*
Jain Education Interal
પ્રતિહારીને આજ્ઞા મળવાથી મુળદ્વાર પાસે ઉભેલા માણસને તેણે કહ્યુ કે“તમે અંદર જાએ.’ તે પણ રજા મળવાથી રાજસભામાં આવીને નમસ્કાર પુર્વક પ્રથમની જેમ જ પાકાર કરવા લાગ્યો, ત્યારે રાજાએ કહ્યુ` કે-“ અરે દુઃખીત માણસ ! તું સ્વસ્થ થઈને તારું દુઃખ નિવેદન કર શું તારૂ કાંઈ ગયું છે ! અથવા કેઇ દુષ્ટ તારો પરાભવ કર્યાં છે? અથવા ખાતર પાડીને લુંટારાએએ તારૂ સČસ્વ લુંટી લીધુ છે? અથવા રસ્તે આવતા તારૂ' દ્રવ્ય ચારોએ ચારી લીધુ છે ? અથવા તારા ઘરમાં રહેલા કોઈ ઘરના જ માણસે અતિપ્રિય એવું તારૂ આજીવિકા દ્રવ્ય વિશ્વાસઘાત કરી હરણ કરી લીધું છે ? આ દુ:ખમાંથી તને શું દુઃખ આવી પડયુ છે ? કે જેથી તું પાકાર કરે છે? તે કહે ” આ પ્રમાણેના રાજાના વચન સાંભળીને તે ખેલ્યા કે દેવ! આજે રાત્રે મારા સુવર્ણ પુરૂષ ચારાણા છે, હવે હું શુ કરૂ! કેણે તે હરી લીધા તે હું જાણતા નથી. હું કોની પાસે જાઉં ? તેથી પુણ્યના નિધાન એવા મહારાજાની પાસે કહેવાને આવ્યો છું કહ્યુ` છે કે-આ પૃથ્વતળમાં કૃપાળુ રાજા પાંચમા લેાકપાળ છે, દેવથી પરાભવ પામેલા એવા મને તમારૂ જ શરણુ છે. રાજાએ તેનુ કૃશાંગ અને મલિન વસ્ત્રો જોઈ ને કહ્યું કે—અરે પોકાર કરનારા ! ખરેખરૂ ખેલ તારા આવા આકાર અને દારિદ્રમૂર્તિરૂપ તને જોતા સુવણ પુરૂષને લાયક તું દેખાતો નથી. જેને સુવર્ણ પુરૂષ પ્રાપ્ત થયે હોય તેની આવી અવસ્થા ન હોય કારણ કે મહાભાગ્યવંતને જ તેની પ્રાપ્તિ થાય છે. જેને સુવર્ણ પુરૂષ મળ્યા હોય તેના લક્ષણો તે બધા પ્રકટ પણે જ દેખાય છે. કહ્યુ છે કે
For Personal & Private Use Only
RF和阻限原防火烧限
૬ ૧૮૯
www.airnellbriary.org/
Page #547
--------------------------------------------------------------------------
________________
I
ધન્યકુમારી છે
ચરિત ભાગ-૨
कुचेलिनं दंतमलाडवधारिणं बहाशिनं निष्ठुरवाक्य भाषणम् । सूर्योदये यास्तमने च शायिनं, विमुंचतिश्रीर्यदी चक्रपाणिनं ॥
પલવ નવમા
ખરાબ વઢવાળ, દાંત ઉપર મેલ રાખનારે, બહુ ખાનારે, નિષ્ફર વાક્ય બોલનારો, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા સુનારો તેટલા ચક્રવતી હોય તે પણ લક્ષ્મી તેને તજી દે છે. વળી કહ્યું છે કે
8980329328888888888888888888888
दक्षिणाभिमुखं शेते, क्षालयत्यड घ्रिमंघ्रिणा ।
मूत्रमासूत्रयत्युवा निष्ठीवति चतुष्पथे ॥ १ ॥ “દક્ષિણ સામે માથું રાખી સુનારે, પગ વડે પગ ધનારે ઊભો ઊભો મુતરનાર અને ચોકમાં થુંક નારે તેને પણ લક્ષ્મી તજી (છોડી) દે છે.”
888888888888888888888888888888888888
આ પ્રમાણે હીન પુન્યવંતના ઘણુ લક્ષણે શાસ્ત્રમાં કહેલા છે. જે પુરૂષ બે હાથે શરીર ખજવાળે દાંત અને મુછ ચાવ્યા કરે, આવા દરિદ્રતા સૂચવનારા લક્ષણો જેના અંગ ઉપર દેખાય તેને મહાલબ્ધિ અને સિદ્ધિ વિગેરે મળે નહિ અને તેની પાસે બહુ કાન ન હોય.” તાકામાં તેડા ૯૯ણું ૨૫ ટ દેખાય છે તે ન સૂચ કનારા નથી તેથી ર શું કહે જે કાંઇ બ નું સાચું દુખ હેય તે કહે, તેનામી બાઈ માવાથી શું ! તે
ક ૧૯૦
For Personal & Private Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Intera
વખતે સભ્યાએ કહ્યું કે મહારાજ આપે જે કહ્યું તે સાચુ' છે, પશુ આને પ્રથમ પૂવું જોઈએ કે “ કેવા ઉપાય વડે તને સુવણ પુરૂષ મળ્યા? તેના ઉત્તરથી સ જણાઇ આવશે ” આ પ્રમાણે સભ્યાનું પૂછ્યું કે-“અરે પુરૂષ ! કયા ઉપાયથી અને કોની સહાયથી તને સુવણુપુરૂષ સાંભળી તે પુરૂષે કહ્યુ. કે-' મહારાજ ! સાંભળો :
કથન સાંભળીને રાજાએ પ્રાપ્ત થયા તે કહે,” તે
આજ નગરમાં શ્રીપતિ નામે શેઠ રહેતા હતે. તેને ઘેર લક્ષ્મીને વિલાસ હતા. લક્ષ્મીના તે આવાસ થવાથી લક્ષ્મીના ‘ કમળાવાસ ’ ભૂલાઈ ગયા હતા. તેને શ્રીમતિ નામની પત્ની હતી, તેની સાથે શ્રીપતિ સુખેથી રહેતો હતો એક દિવસ તે શ્રીમતિ પોતાને ઘેર આવેલી સ્વસખીને પુત્રના લાલનપાલનમાં તત્પર દેખીને પોતાના અપુત્રપણાના દુઃખથી દુઃખી થઇ કહ્યુ' છે કેઃ
अपुत्रस्य गृहं शून्यं, दिशा शून्या अबांधवा ; । પૂવયં યં શૂન્ય, સર્વ શૂન્ય હરિદ્રતા ॥
॥
અપુત્રનું ઘર શૂન્ય, બાંધવ ન હૈાય તેની દિશા શુન્ય, મૂખનું હૃદય શૂન્ય અને દારિદ્રનું સ શૂન્ય જાણવું.
For Personal & Private Use Only
૩ ૧૯૧
*www.airnellbrary.org
Page #549
--------------------------------------------------------------------------
________________
ધન્ય કુમાર નું ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
ભોજનના સમયે શેડ ઘેર આવ્યા ત્યારે તેને દુઃખી જોઈ તેના દુઃખનું કારણ પૂછ્યું. તેણીએ પણ ભજન પછી દુઃખનું કારણ કહ્યું. તે સાંભળી દુઃખી થયે છતે શેઠ વિચારવા લાગે કે :
गेहं पितं मसाणं, जत्थ न दीसन्ति धूलिधुसरं निच्च ।
उद्दन्ति पडन्ति रडन्ति दो तिन्नि डिभाई' ॥ જેના ઘરમાં ધૂળથી મલિન થયેલા બે ત્રણ બાળકો ઉઠતા નથી, પડતા નથી, રડતા નથી તે ઘર સ્મશાન તુલ્ય છે. વળી કહ્યું છે કે --
पियमहिला मुहकमलं बालमुहं धूलिधूसरच्छायं ।
सामीमुहं सुप्पसन्न, तिन्नि, वि पुण्णेहि पावन्ति ॥ વહેલી પત્નીનું મુખકમળ, ધૂલિથી મલીન થયેલ શરીરવાળુ બાળકનુ મુખ, કમળ અને સુપરસન્ન એવું સ્વામીનું મુખ–આ ત્રણે પુન્યથી જ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે વિચારીને તેણે સ્વપત્નીને કહ્યું કે “પ્રિયા ! વિષાદ કરીશ નહિ પુત્ર પ્રાપ્તિ માટે હું પ્રયાસ કરીશ.” ત્યાર પછી શેઠ મંત્ર, તંત્ર, યંત્ર, દેવ-દેવી પૂજન વિગેરે મિથ્યાત્વના કાર્યમાં પ્રવર્યા. દુઃખી માણસે શું શું કરતા નથી ? કહ્યું છે કે :
ક ૧૯૨
Jain Education Intellector
For Personal & Private Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમા ચરિત્ર ર ભાગ-૨
પલ્લવ નવમા
ગાર્તા : વેવાન નમન્તિ, તપ : ધ્રુવૃતિ શિળ : | निर्धना विनयं यान्ति શિવેદ : મુશીટિન ॥
માણસે સર્વ દેવને નમે છે, રાગી તપસ્યા કરે છે, નિન મનુષ્યા વિનય આચરે છે, અને શક્તિ વગરના માણુસા સુશીલ થાય છે.” વળી કહ્યું છે કેઃ
“ આ
इहलायम्मि कज्जे, सव्वारंभेळ जह जणो कुणइ ।
ता जलक्खंसेण वि, परलोए तहा सुही होई ॥
“ આ લોક સંબધી કાર્યોંમાં જેટલા પ્રયાસ લેાકેા કરે છે, તેના લક્ષાંશ પ્રયાસ પણ જો પરલેક માટે કરે તો તે સત્ર સુખી થાય.’
એક દિવસ તે શેઠના મિત્ર ધનમિત્રે તેને કહ્યું કે-“ભાઈ! તું મિથ્યાત્વ આચરીશ નહિ મિથ્યાત્વ આચારવાથી આપણે જ ભવરૂપી અંધારા કુવામાં પડીએ છીએ. વળી આપણા પછી આપણા પુત્રાદિક પણ આપણને અનુસરીને ગાઢ મિથ્યાત્વ સેવે છે, તેથી તે પણ પર’પરાએ સ’સારમાં ડૂબે છે....કહ્યુ છે કે -
For Personal & Private Use Only
૬ ૧૯૩
www.ainelibrary.org
Page #551
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર
सम्मतं उच्छिदीय, मिच्छत्तावरोणं कुणइ निअकुलस्स । तेण सयलेोवि वंसा, दुग्गइयुसम्मुहं निओ ॥
ભાગ ૨ નવમો પલવ
સમ્યકત્વને ઉછેદીને જે પિતાના કુળમાં મિથ્યાત્વનું આરોપણ કરે છે, તેણે તેને આખે વંશ દુર્ગતિની સન્મુખ કર્યો એમ સમજવું.” અને
मिच्छतं उच्छिंदीय सम्मत्तारोवणं कुणइ निअकुळस्य ।
तेण सयला विवंसा, सिद्धिपुरीसमुहं नीओ ॥ २ ॥ “જે પુરૂષ મિથ્યાત્વને ઉછેદીને પિતાના કુળમાં સમકિતનું આરોપણ કર્યું તેણે પિતાને આખા વંશને સિદ્ધિપૂરીની સન્મુખ કર્યો તેમ સમજવું.”
વળી જે કદી મિથ્યાત્વના આચરણથી પુત્ર થ ય તે પણ દેવ શર્મા બ્રાહા ની માફક પરિણામે તે દુઃખી જ થાય છે. તેની કથા આ પ્રમાણે...
દેવશર્મા વિમાની કથા
秘秘秘秘秘秘院秘秘秘冯绍兴四格匆協院网
એક ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણે પુત્ર પ્રાપ્તિ માટે પાદર દેવતાની આરાધના કરી. અને તેને
Jain Education Intem
a
For Personal & Private Use Only
0211
Page #552
--------------------------------------------------------------------------
________________
છે
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
!
પલવ નવમો
欧欧欧欧欧欧欧欧欧&&&&必陀区
કહ્યું કે-“ભગવતિ જે મારે પુત્ર થશે તે તારા દેવકુળના ભવ્ય દ્વારે કરાવીશ મંદિરની પાસે અનેક વૃક્ષોથી શોભતું તળાવ કરાવીશ, અને પ્રતિવર્ષ એક બોકડાનું બલિદાન આપીશ.” આ પ્રમાણે યાચન અને નિયમ કર્યા પછી દૈવસંગથી તેને પુત્ર થયો. હર્ષથી ભરેલા હૃદય વડે તેણે મહોત્સવ કરીને તે પુત્રનું ‘દેવીદત્ત’ એવું નામ પાડ્યું. પછી દેવશર્માએ ભક્તિ વડે દેવીના ભવનને ઉદ્ધાર કરાશે, તેની નજીકમાં તળાવ કરાવ્યું, તેની ફરતી પાળ ઉપર વૃક્ષે રોપાવ્યા, અને બ્રહાણેને બોલાવીને મોટી પૂજા કરાવી, દેવીની આગળ એક બેકડાને વધ કર્યો અને બ્રાહ્મણોને જમાડ્યા. આ પ્રમાણે તે પ્રતિષર્વ કરતે હતે. અનુક્રમે તે પુત્ર યૌવનવય પામે, એટલે તેને પરણાવ્યો, અનુક્રમે આયુષ્યને ક્ષય થતા ગૃહ અને પુત્રાદિકની ચિંતામાં આનંદયાનથી મારીને તે બ્રાહ્મણ તે જ નગરમાં બેક થયે. તેના પુત્રે વર્ષને છેડે તેજ બેકડાને ધનથી ખરીદ્યો અને ઘરે લાવ્યા તે બોકડાને પિતાનું ઘર જોઈને જાતિસમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વનું બધુ સ્વરૂપ તેણે જાણ્યું. પછી મનમાં લીધેલા તે બોકડાને જ્યારે વધ કરવા દેવી પાસે લઈ જવા લાગ્યા, ત્યારે તે ચાલતું ન હતું. તેને પુત્ર બળાત્કારે ખેંચતો હતો, પણ તે ચાલતે ન હોતે. તે સમયે માર્ગે જતા એક સાધુજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણીને તે બોકડાને પ્રતિબોધવા એક ગાથા ! બોલ્યા કે -
ખડુ ખણાવિય તે છગલ, તે આરેવિય રૂખ, પત્તિમાં જન્મવહ, અહ કાં બુબુરૂં મુક્ત ૧ .
Jan Education Interea
For Personal & Private Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
શ્રા
ન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવા
Jain Education Inter
“ હું ખાકડા ! તે જ ખાડો ખોદાવ્યા, તે જ વૃક્ષો આરાપણ કર્યાં અને તે જ ખાકડાનેા વધ પ્રવર્તાવ્યેા. હવે તું મુંબારવ શા માટે કરે છે. ?''
આ પ્રમાણેનું મુનિનુ... વાકય સાંભળીને સાહસ ધારણ કરી તે મોકડો ચાલ્યા, તે ઢેખીને સર્વે લોકો ચમત્કાર પામ્યા, પછી વિસ્મિત ચિત્તવાળા દેવીદ્યતે સાધુને પૂછ્યુ કે મને ખોકડાને ચલાવવાને મત્ર શીખવા,” સાધુએ કહ્યું -“શા માટે” ? બ્રાહ્મણે કહ્યું કે આવા કાર્યંમાં કોઈ વખત કામ આવે” સાધુએ કહ્યું કે (૩) ભદ્રે ! અજ્ઞાન વશ થઈને તુ શું ખોલે છે? ” વિષે કહ્યુ કે–“અજ્ઞાનવશ કેમ ?” સાધુએ કહ્યુ કે–આ બોકડો તારો પિતા છે, જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાનું મરણુ જાણીને તે ચાલતા ન હતા. પૂર્વે આ જીવે જ મિથ્યાત્વની શ્રદ્ધાથી અનેક બોકડા હણ્યા છે. તે કમના ઉદયથી તે પણ બોકડા થયા છે. જો મારા વચનમાં શકા રહેતી હોય તે આ બોકડાને છુટા મૂક, એટલે તારા પિતાએ જે વાત તને કહેલ નથી, તેથી જે ધન તે મેળવ્યું નથી, તે આ બોકડોદેખાડશે. પછી આ વાત સાચી માનજે.” આ પ્રમાણે સાંભળીને દેવીઢો તે પ્રમાણે કર્યુ. એટલે તરત જ તે બોકડો ધનના પાસે જઈને પોતાની ખરીવતી ખણવા અને ધન બતાવવા લાગ્યા. તે દેખીને તે બ્રાહ્મણુને વચનમાં વિશ્વાસ આવ્યા, પછી મિથ્યાત્વને તજીને તે પરમશ્રાવક થયા અને ધર્મને આરાધ્યા.
સ્થાન
For Personal & Private Use Only
સાધુનાં
ઇતિદેવશર્મા વિપ્ર કથા
તેથી હું શ્રીપતિ! તું પણુ દેવશર્મા વિપ્રની માફક મિથ્યાત્વ સેવવાથી મહાઉંડા ભવકૂપમાં પડીને
必吃吃関盤送契盤快忍忍忍突A
૩ ૧૯૬
Page #554
--------------------------------------------------------------------------
________________
શ્રી
સંસારબ્રમણ કરીશ.” આ પ્રમાણેની ધનમિત્રની વાણી સાંભળીને શ્રીપતિએ મિથ્યાત્વ છોડી દઈને મિત્રને
પૂછયું કે “હે મિત્ર ! શું ઉપાય કરું? તે કહે.” તેણે કહ્યું....
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
वीतराग सदृशा न हि देवा, जनधर्म सदृदा न हि धर्मः । कल्पवृक्षसदृशा न हि वृक्षः कामधेनु सदृशी न हि धेनुः॥
પલવે નવમો
કઈ ધર્મ નથી, ક૯૫ વૃક્ષ જેવું કોઈ વૃક્ષ નથી
વીતરાગ જે કઈ દેવ નથી જૈનધર્મ જે અને કામધેનું જેવી કોઈ ગાય નથી.”
BSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
આ કારણથી તું જૈનધર્મને દઢપણે આરાધ, જેથી તારા વાંચ્છિત માત્ર પૂર્ણ થશે.” આ પ્રમાણે મિત્રના વચન સાંભળીને શ્રીપતિએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરવા લાગે, ઉભયકાળ પ્રતિક્રમણ તથા સામાયિક કરવા લાગ્યો. હંમેશા પંચપરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો, સાતે ક્ષેત્રમાં ધન વ્યય કરવા લાગે અને દીન તથા હીન ને ઉદ્ધાર કરવા લાગ્યા. આ પ્રમાણે કરતા છ માસ વીતી ગયા. પછી એક દિવસે શયામાં સુતેલ તે શેઠ પાછલી રાત્રે જાગીને વિચારવા લાગ્યા કે-“અહો ! જૈનધર્મને સેવતાં પણ કાંઈ ફળ સિદ્ધિ દેખાણી નહિ, શું આ ધર્મનું પારાધન પણ નિષ્ફળ
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #555
--------------------------------------------------------------------------
________________
શ્રી. ધન્યકુમાર
થરિત્ર ભાગ ૨
જશે ?’, આ પ્રમાણે તે વિચારતો હતો તેવામાં શાસન દેવીએ તેને કહ્યું કે-“અરે મૂઠ! મેળવેલ ફળને હાર નહિ. ધર્મના ફળમાં શંકા ન કર કહ્યું છે કે –
आर भे नत्थि दया, महिलासंगेळ नासए बंभं । संकाए सम्मत्तं पवज्जा अत्थगहणेण ॥१॥
નવમો
પહેલવ
આરંભમાં દયા નથી મહિલાના સંગથી બ્રહ્મચર્ય નાશ પામે છે, શંકા કરવાથી સમ્યક્ત્વ નાશ પામે છે અને ધન રાખવાથી પ્રવજ્યાને નાશ થાય છે. વળી કહ્યું છે કે –
GSM8982388888888888888888888888888
धर्मो मंगल मुत्तमं नरसुरश्री भुक्ति मुक्ति प्रदा। धर्म पाति पितेव वत्सलतया मातेवं पुष्णाति च ॥ धर्मः सदगुण संग्रहे गुरूखि स्वामीव राज्य प्रदो। धर्मः स्निह्यति बंधुवद् दिशति वा कल्पद्रुवद् वांछितम् ॥
ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે, તે મનુષ્યની અને દેવતાની લહમી તથા ભેગવિલાસ અને મોક્ષસુખ આપે છે, પોતાની જેમ પાલન કરે છે. વત્સલ પણાથી માતાની જેમ પિષે છે, ગુરૂની માફક સદૂગુણને
ક ૧૮
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #556
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
સંગ્રહ કરાવે છે, સ્વામીની જેમ રાજ્ય આપે છે. બ'ની જેમ સ્નેહ દેખાડે છે. અને કલ્પવૃક્ષની જેમ વાંછિત માત્રને આપે છે. તેથી હું વિચાર મૂ! દીનહીનના ઉદ્ધાર કરવા રૂપ લૌકિક ધર્મો પણ જો નિષ્ફળ જતા નથી તે પછી અગણ્ય પૂણ્ય હાય તો જ પ્રાપ્ત થાય તેવે સજ્ઞ ભાષિત લેાકેાતર ધમ આરાધ્ય છતાં નિષ્ફળ કેમ જાય ? કર્દિ પણ જાય જ નહિ, તારે એક ગુણવાન પુત્ર થશે, પરંતુ ધમ માં શંકા કરવાથી તું પુત્રનું સુખ જોઈશ નહિ, તેથી હવે ધમાં સ્થિર બુદ્ધિ કર.’
આ પ્રમાણે કહીને શાસનદેવી અંતર્ધાન થઇ. શેઠ તે સાંભળીને હૃદયમાં હર્ષોં પામ્યા, અને વિચારવા લાગ્યા. કેજો પુત્ર થશે તેા જ્યારે તે મોટા થશે, ત્યારે સુખ દુઃખના આપનાર થશે તે જોઈ લેશું, તેની પહેલાના કાળમાં જન્મોત્સવ લાલન પાલન તેનાં કાલા કાલા વાયાનું શ્રવણ, વિવિધ પ્રકારના આભૂષણ, વસ્ત્રાદિક તેને પહેરાવવાના મનોરથનું સુખ તે તે હુ’અનુભવીશ. વળી. વાંઝિએ છું, તેવી ગાળતા ઉતરશે. વળી ઉત્તમગૃહમાં વિવાહાર્દિક કરવાથી પરસ્પર લેવું-દેવુ... વિગેરે ઊત્સવેામાં મારા મનોરથા તો સફળ થશે? વળી અવિચ્છિન સ'તાનની પરંપરા પણ વધશે. સુખ કે અસુખ દેવાની વાર્તા તે ત્યારપછી યૌવનવય પ્રાપ્ત થશે, ત્યારે જણાશે, પ્રથમનુ' ફળ તે હાથમાં આવશે.' આ પ્રમાણે વિચારતાં બાકીની રાત્રી પુરી થઇ. સવારે ઉઠી શ્રી જિનેશ્વરના નામગ્રહણપૂવ ક ચૈત્યવંદનાદિક કરીને તથા પચ્ચખ્ખાણુ ધારીને તે ઘરમાં નીચે ગયે, તે વખતે શ્રીમતીએ આવીને પ્રણામપૂર્વક કહ્યુ` કે-“સ્વામિન આજે રાતે હું સુખનિદ્રાએ સૂતી હતી. તે વખતે સ્વપ્નમાં પૂર્ણ ભરેલા કળશને મારા મુખમાં પેસતે।
For Personal & Private Use Only
$$00808 885
૬ ૧૯૯
www.airnellbrary.org
Page #557
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમા
મેં દીઠો છે. “ શેઠે તે સાંભળી ને કહ્યું કે-“ગુણુથી પૂર્ણ એવા તારો પુત્ર થશે. મને પણ આજે શાસન દેવતાએ તે જ અ સૂચવનારી હકીકત કહી છે, તેથી કોઈ ઉત્તમ જીવ તારી કુક્ષિમાં અવતરેલ છે. આ પ્રમાણે શેઠનાં વચન સાંભળીને તે હષ્ટપૂર્ણાંક ગને પાળવા લાગી. પૂરા દિવસ થતાં એક પુત્રને તેણે જન્મ આપ્યા. શેઠે ખાર દિવસના મહોત્સવ કરીને સ્વજન કુટુંબીઓને જમાડી સની સમક્ષ ધર્માંદત્ત એવુ તેનું નામ પાડ્યું.
અનુક્રમે ખીજના ચંદ્રની માફ્ક તે વધવા લાગ્યા, અને સાતઆઠ વરસની ઉમરના થયે, ત્યારે પિતાએ લેખશાળા(નિશાળ)માં ભણવા મેાકલ્યા, તેણે સ્વકુળને ઊંચત સકળા શીખી લીધી. પછી ધર્મોકળામાં કુશળ થાય તેવા હેતુથી તેના પિતાએ સાધુએની પાસે તેને ભણવા માટે રાખ્યા, કહ્યું છે કે “બહેતર કળામાં કુશળ એવા પડિંત પુરૂષો સકળામાં કુશળ હોય પણ જો તેઓ ધ કળાને જાણતા નથી તે તે અતિ જ છે, પછી ધદત્ત અનુક્રમે યૌવનવય પામ્યા. પિતાએ એક શેઠની પુત્રી શ્રીદેવી નામની સાથે તેને પરણાવ્યેા. પરંતુ શાસ્ત્રમાં ઘણા કુશળ શાસ્ત્રરસમાં અત્યંત મસ્ત થયેલું હાવાથી તે એક ક્ષણ પણ પુસ્તક હાથમાંથી મૂકતા ન હતેા. નવા નવા શાસ્ત્રના વિનાદમાં જતા કાળને પણ તે જાણતા ન હતા. કોઈદિવસ સ્ત્રી વિલાસ તથા ઉપાગાદિ તેના સ્મરણમાં પણ આવતા નહિ. સ્વપ્નામાં પણ સ્ત્રીનું નામ તે સંભારતા નહિ. સ્ત્રી ઉપર તેની દ્વેષબુદ્ધિ નહેાતી, પણ શાસ્ત્ર રસના આસ્વાદમાં તે અતિ મગ્ન થઇ જવાથી તેની સ્ત્રી તેને સાંભરતી નહોતી. આ પ્રમાણે કેટલેાક કાળ
For Personal & Private Use Only
< &88
૩ ૨૦૦
www.jainellbrary.org
Page #558
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
AAK)
આ
વ્યતિત થયા એટલે તેની માતાએ તે સવ જાણ્યુ પછી એકાતમાં તેને મેલાવીને કહ્યુ કે—આપણું ઘર મેટું છે, તેમ જાણીને તે શેઠે પોતાની પુત્રીના સાંસારિક સુખ મેળવવા માટે તારી સાથે વિવાહ કર્યો છે આપણે પારકી પુત્રી લાવ્યા છીએ, છતાં તું તે તેની સ`ભાળ પણ લેતે નથી, સ્ત્રીને તે સર્વ સુખમાં ભર્તારનું માન તે જ પરમસુખ છે તે સુખ વિનાના ખીજા બધા સુખ ભાડુતીસુખ જેવા માને છે. ’ પ્રમાણે બહુ વિનવ્યા પરંતુ મૌન ધારણ કરી સ` સાંભળીને સારૂં સારૂ કહીને તે તે પાછા વાંચવાના ઉદ્યમમાજ લાગી ગયા, તેથી શ્રીમતીએ તે બધી હકીકત પોતાના પતિને નિવેદન અને કહ્યુ` કે-“આ તમારા પુત્ર સર્વ શાસ્ત્રમાં કુશળ છે, પણ ગૃહ વ્યવહારમાં મૂર્ખ હોવાથી મૂખ જેવા દેખાય છે, કહ્યું છે કે—
કરી.
काव्यं करोतु परिजल्पतु संस्कृतं वा, सर्वा कला समधिगच्छतु वाच्यमाना: ।
स्थिति यदि न वेत्ति यथानुरूपां सर्वस्य मूर्खनिकरस्य स चक्रवर्ती ॥ १॥
“ કાવ્યા કરે, અગર સાંસ્કૃત બેલેા અને ખેલાય એવી સર્વ કળા શીખા, પણ જો યથાયે ગ લેાકવ્યવઙાર આવડે નહિ તો તે સ મૂ`ના સમૂહમાં ચક્રવતી છે.” આ કારણથી આ ભણેલે મુખ સાક્ષાત્ શીગ અને પૂંછ વગરના પશુજ છે. જેવી રીતે લેાકમાં વેદ, વૈદક, વ્યાકરણ, પ્રમાણ, લક્ષણ અને જ્યોતિષશાસ્ત્રના અભ્યાશી ભળેલા મખ તરીકે ઓળખાય છે. તેની જેવા તમારો પુત્ર છે, તેથી જો તમારા
For Personal & Private Use Only
ક ૨૦૧
www.jainellbrary.org
Page #559
--------------------------------------------------------------------------
________________
મી
ધન્ય કુમાર
I ચરિત્ર ભાગ ૨
|
પુત્રને મનુષ્યની ગણનામા લાવવાની ઈચ્છા હોય તે તેને જુગારીઓને સપિ જેથી બે દિવસમાં જ તેને તેઓ નિપુણ કરશે, નહિ તે તે હાથમાંથી ગમે તેમ જાણજો.” શેઠે કહ્યું કે –“ પ્રિયા આવી બુદ્ધિ સારી નથી. કહ્યું છે કે
નવમે પલવ
काके शौचं द्यूतकारे च सत्यं, सपें शान्तिः स्त्रीषु कामोपशांतिः । क्लीवे धैर्य मद्यपेतत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ?॥१॥
院院图ww网&阴阳风风烟四风风网现成网ER 晚晚
કાગમાં સુચિપણું, ઘતકારમાં સત્યવક્તાપણું સર્ષમાં ક્ષમા, સ્ત્રીમાં કામાગ્નિની શાંતિ, નપુંસકમાં ધર્ય, મધપિનારમાં તવની વિચારણા અને રાજામાં મિત્રતા કેઈએ દેખી કે સાંભળી છે?”
આ પ્રમાણે જુગારીઓમાં અનેક દેશે કહેલા છે, કારણ કે તે દુષ્ટ પાપી અને કુમાર્ગે જવાવાળા હોય છે. આપણા સ્વચછ જળ જેવા રવભાવવાળા પુત્રને તેની સેબત કરાવવી તે યંગ્ય નથી, જેવા નિમિતમાં જોડી દેશું તેવો તે થશે. પણ પછી આપણને શૌચ (શેક) કરવું પડશે. હમણું આ ગુણવાન છે, પછી આ દેષના સમૂહરૂપ અને આપણા ઘરને ફગાવનાર થશે. હે પ્રિયે ! પદાર્થના ગુણદોષને લીધે તે સંસગને મળતા ગુણવાળો મનુષ્ય થાય છે. તેમાં તાપસે અને ભીલે લીધેલ શુકયુગલ ઉદાહરણ રૂપ છે. માટે આ પણે સમાગામી પુત્ર કુમાર્ગગામી થશે, કાણુ કે કુસંગતિથી ઉત્પન્ન થયેલા દોષ
૨૦૨
Jan Education International
For Personal & Private Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
રિ
ભાગ ૨
નવમા
પલ્લવ
防腐肉肉肉肉体的限挑限B限好多涕BB
દૂર કરવાને કોઈ પણ સમથ થઈ શકતુ નથી.'' આ પ્રમાણે શેઠે ઘણી રીતે તેને સમજાવી પરંતુ સ્ત્રીની તુચ્છ મતિ હાવાથી તથા તેવી જ ભવિતવ્યતાના યાગથી નહિ, તે વારંવાર તેની તેજ પ્રેરણા કરવા લાગી. તેના બહુ આગ્રહથી શેઠનું ભરમાયુ' કહ્યું છે કે—
जे गिरुया गंभीर थीर, मोटा जेह मरह, महिला ते वि भमाडिया, जिम कर धरिय घरट्ट ॥ १ ॥
रे रे यन्त्रक मा रोदी, कं कं न भ्रामयन्त्यम्ः । भुवः प्रक्षेपमात्रेण, कराकष्टस्य का कथा ? ॥२॥
શીખામણુ આપીશેઠાણીએ તે માન્યું ચિત્ત પણ આખરે
“જેએ ગિરૂઆ ગંભીર સ્થિર મોટા અને મરડવાળા હાય તેને પણ હાથમા રાખેલી ઘટીની
માક સ્ત્રીએ ભમાડે છે. (૧) અરે યંત્ર ! તું રૂદન કર નહિ માત્ર આંખના પ્રક્ષેપમાત્રથી જ પણ સ્ત્રીએ એ કાને કાને ભમાડેલા નથી ! તે પછી હાથે ખેંચે તેને ભમાડવામા શું કહેવું ? (૨) પછી શેઠાણીના
અતિ આગ્રડથી શેઠે જુગારીઓને ખેલાવીને કહ્યું કે આ મારા પુત્ર મુનિરાજની ધર્મશાસ્ત્રનું શ્રવણ, પઠન, (ભણુવું) પાન, પરાવતનાદિકમાં જ કાળ ગુમાવે છે, પરંતુ
For Personal & Private Use Only
સખતી માત્ર ખાનપાન કૌતુક
RTO NE
國際邪團82 83
* ૨૦૩
Page #561
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમે
Jain Education Interna
જોવા, સ્ત્રી સાથે વિલાસભાગવવા, વસ્ત્રાભૂષણ પહેરવા, વન ઉપવનમા જવુ, ઉત્તમ સાંભળવા વિગેરે સ’સારિક સુખ લેશમાત્ર પણ જાણતા નથી, આખા દિવસ શાસ્ત્રના કરે છે. પરંતુ ગૃહસ્થને માત્ર એક જ ધર્મ વ
રાગવાળા ગાયના અભ્યાસજ કર્યાં સાધવાથી ગૃહસ્થ ધર્મના નિર્વાદુ થઈ શકતા નથી. ગુરુએ પણ ગૃહસ્થને ત્રણે વર્ગ સાધવા કહ્યા છે. માટે તમે નિપુણ છે, શાસ્ર અભ્યાસના મિષથી તમે તેની પાસે રહે, પછી ચેોગ્ય અવસરે અનુકૂળ વાર્તાએ વિગેરે કહીને એનું ચિત્ત આકષી વન–ઉપવનમાં લઈ જવામાં રાગર`ગાદિ સાંભળવામાં તેને રસિક બનાવા તેને સર્વ શાસ્ત્રને બહુ સારી રીતે પરિચય છે, તેથી જે જે સ્થળે તેને લઈ જશે, ત્યાં ત્યાં એનું ચિત્ત હા ગ્રપુણુ કરીને નિપુણ હોવાથી આનંદ અનુભવશે, વળી તમે તમારી કળામાં ઘણા કુશળ છે વિશેષ શું કહુ? આજથી ધર્માંત્તને તમારા હાથમાં સોંપુ છું. કોઈપણ પ્રકારથી તેને ભેગસિક કરો. દ્રવ્યના ખર્ચીની ચિંતા ન કરવી, તે બધે ખ હું આપીશ.” આ પ્રમાણેના શેઠના વચન સાંભળીને તે જુગારીઓ બહુ આનંદ પામ્યા.'' ભાવતુ હતુ ને વૈધે કીધું.' તે ન્યાયથી તેઓને ઇચ્છિત મળ્યું, પછી તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે–“આપણે આ કુમારને સમસ્ત કળાઓમાં પ્રવીણ એવી વેશ્યાના ઘરમાં લઇ જઈને, તે આને શ્રેષ્ઠીપુત્ર જાણીને તેના ચિત્તનું રંજન કરવા માટે પોતાની કળા દેખાશે. તે વખતે આપણને પણ પારકા ધન વડે અપૂર્વ અપૂર્વ કૌતુક જોવાના પ્રસંગ મળશે. દ્રવ્યન્યય તો આ શેઠને થશે. આપણે તો મનુષ્યત્વ પામીને તેના ફળા ગ્રહણ કરીશું. વળી આપણા ખાનપાનાદિક તે આપણા ચિત્તને અનુકૂળ આવે તેવા પ્રખધ તે શેઠ પાસે કરાવશુ મહાનિધિ આપણા હાથમાં આવ્યા છે. તેમાં કાંઇ શકા કરવા
For Personal & Private Use Only
૩ ૨૦૪ www.airiellbrary.org
Page #562
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ
Aી જેવું નથી.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરીને શેઠને હુકમ મેળવી ઉત્તમ વસ્ત્રાદિકની શભા કરીને
તેઓ કુમારની પાસે ગયા અને જુહાર પ્રણામાદિ કરી તેઓ બેડા, પછી બેલ્યા કે “ સ્વામિન ! તમારી શાસ્ત્રમાં અતિ નિપુણતાની ખ્યાતિ સ્થાને સ્થાને સાંભળીને અમને મરથ થયે કે-“અમે કુમારની પાસે જઇએ. અને કાંઈક અભ્યાસ કરીને શાસ્ત્રબંધ પામીએ.” તેથી કાન પવિત્ર કરવા માટે તમારી પાસે આવ્યા છીએ. માટે આપ કૃપા કરીને અમારા કાને પવિત્ર કરે.” આ પ્રમાણે કહીને વિનય પૂર્વક કુમારપાસે બેઠા કુમારે પણ શાસ્ત્રાભ્યાસના અથી દેખીને તેમને બહુ આદર કર્યો, અને કહ્યું કે-“હંમેશા સુખેથી આવજો.પછી તે સર્વે જુગારીઓ હંમેશા કુમાર પાસે જઈ બેસવા લાગ્યા અને કુમાર જે જે કહે તે વિસ્મયતા પૂર્વક માથું ધુણાવીને સાંભળવા લાગ્યા. તેમજ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે કરતો કેટલેક દિવસે તેઓએ કુમારનું ચિત્ત તેમના તરફ આકર્ષાયું.
નવમો
2388888888888888888888888888888
એક દિવસે સંગીતશાસ્ત્રની વાત નીકળતા એક જુગારીઆએ કહ્યું કે-અરે કુમાર ! આ શાસ્ત્રમાં એક અદ્વિતીય કુશળ માણસ અરો આવેલ છે. અમે તેનું સંગીત સાંભળીને બહુ આનંદ પામ્યા હતા. પરંતુ અમે તે નું રહસ્ય જાણવાને કહેવાને સમર્થ નથી, કુશળ માણસે પુછયું કે આ નગરમાં આ શાસ્ત્રના સંગીતશાસ્ત્રમાં મર્મને જાણનાર કઈ છે? કે જે મેં કહેલ હાદને ગ્રહણ કરીને ઉત્તર આપે ?? અમે કહ્યું-“હા છે. તેણે કહ્યું” તમે તેને મેળાપ કરાવી આપે.” તેથી જો આપની ઈચ્છા હોય તે આવતી કાલે ત્યાં પધારે. તમે તે સર્વ શાસ્ત્રના અર્થને પાર પામેલા છે, તે પણ મહાન સજજન છે, મનુષ્યને ઓળખનાર છે, ગુણગ્રાહી છે, ઉત્તમ મનુષ્ય છે, તમને
ક ૨૦૫
Jan Education Internatione
For Personal & Private Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો ૫૯લવ
说欢瓜以邵础队妈妈网网双观风研院研识网网欧网
જે ઈને બહુ પ્રસન્ન થશે. આપ પણ તેને જશો ત્યારે જશે કે તે નિપુણ પુરુષમાં અગ્રેસર છે.” તે સાંભળીને શાહિદમાં રસિક કુમારે પૂછયું તે ફરાં કહે છે?તેઓએ કહ્યું કે-“સમીપે રહેલી એ મુક વાડીમાં રહે છે.” કુમારે કહ્યું “ આવતી કાલે આપણે તેની પાસે જશુ.” તે સાંભળીને તેઓ આનંદ પામ્યા. પછી શેઠ પાસે જઈને તેઓએ કહ્યું કે“હન ! અમે તેને કાંઈક અનુકૂળ કર્યો છે. સવારે તેને અમે સાથે લઈ જ શું. તેથી દ્રોને હમ જે. દ્રવ્ય ૧૨ રનાર'ની વાત થઈ શકતી નથી.” શેઠે દ્રવ્યરક્ષકને કહ્યું કે-“તેઓ જે માગે તે આપ.” પછી તેઓ કેટલુક ધન લઈને એક રાજાને માનનીય ગૌ સંગીતશાસ્ત્રમાં કુશળ હતો તેની સમીપે જઈ કાંઈક ઉત્તમવસ્તુ તેની પાસે મુકીને બોલ્યા કે- આવતી કાલે અમુક વાડીમાં તમે આવજો. અમે તે રથળે નગરના મુખ્ય શેઠને પુત્ર કે જે સંગીત શાસ્ત્રમાં કુશળ અને પંડિતેને પ્રિય છે, તેને સાથે લઇને તમારી પાસે આવશું. તમારે તેના ચિત્તનું રંજન કરવું તે રંજીત થશે તે બહુ ધન આપશે. તેની પાસે અપરિમિતધન છે. વિશેષ શું ! જંગમ ક૯૫વૃક્ષ જે તે છે.” તેણે કહ્યું કે “ બહુ સારું, જરુર લાવજે.” પછી તેઓ સવારે ધર્મદત્તની પાસે આવ્યા. ત્યાં વિનય વાર્તાદિકથી કુમારને રાજી કરીને, અવસર મેળવી આગલે દિવસે કરેલ સંકેત યાદ આ. કુમારે કહ્યું “ચાલે જઈએ,” પછી સેવકે એ રથ તૈયાર કરીને હાજર કર્યો, તે થમાં જુગારીએની સાથે છે. સીને અનેક સેવકેથી પરિવરેલો કુમાર નગરચર્ચા જેતે જેતે સંગીતકારને ઘેર આવ્યું, તેણે બહુ આદરસત્કાર આપી અતિ ર ણ ય એવા ઘરની પછવાડેના ભાગમાં વાડીમાં ઉત્તમ આસન ઉપર બેસાડીને પુષ્પ અને તાંબુળાદિક આગળ ધરી પરિવાર સહિત તેનું બહુ સન્માન કર્યું. પછી વિવિધ
8888888888888888888888888888888
ક ૨૦૬
Jain Education Inter
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #564
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
પ્રકારના તાલ, માન, તાન, લય, ગ્રહ, મીત્રા, ર ઈદના દિગેરે ભેદોથી જદ જદુ પડતું અનેક કંસા અને અલંકારવાળું ગીતગાન કરવામાં તે વાર્યો. કુમાણ સુંદર ચરન ઉપર બેરી સાંભળવા લાગે, વચ્ચે વચ્ચે ગીત, સાન તથા ૨ લંકાર અને નાક નાયિકાના ભેદ તથા રથાયિ સાત્વિક વિગેરે રસ ઉત્પન્ન કરનારા વિભાવ તથા અનુભાવ વિગેરે ભેદો પ્રગટ કરીને તે કહેવા લાગે અને તેનું રડસ્ય કુમારને પૂછવા લાગ્યા. કુમાર પણ સંગીતશાસ્ત્રના દઢ અભ્યાસથી તેનું રૂપ કહી બતાવતે તે વખતે તે સંગીત કરનાર ઉભે થઈ પ્રણામ કરીને તેના વખાણ કરતે અને કહે કે “ અહો ! આપ સાહેબની બુદ્ધિનું કૌશલ્ય કેવું છે. ?” આ પ્રમાણે વારંવાર તેમની ચતુરાઈ વખાણીને કુમારના ચિત્તનું તેણે રંજન કર્યુ કુમાર કાન દઈને એકતાનથી હર્ષપૂર્વક સાંભળવા લાગ્યો. આ પ્રમાણે બે પ્રહર સુધી તેણે તેની કળા દેખાડી કુમાર ધર્મદત્ત પણ રાજી થયા. પછી જુગારીઓએ કુમારના કાન પાસે જઈને કહ્યું કે “આને કાંઈક આપવું જોઈએ” કુમારે કહ્યું કે-“બહુ સારૂ” દાનની તે પ્રથમ જ જરૂર છે પછી તે ઘnકાએ શેઠને ઘેરથી કુમારનું નામ આપીને ધન લાવી તેની પાસે ધયું ચાતુર્ય પ્રિય કુમાર પણ ઉદારતા ગુણયુક્ત હોવાથી બધું તેને આપીને “ફરી આવશું” તેમ કહી ત્યાંથી ઉઠ પછી તે વાટિકા જેતે ઘેર આવ્યો. માર્ગમાં જુગટીઆઓએ પૂછયું કે “ સ્વામિન ! આ કે ગવૈયે હતે ?” કુમારે કહ્યું કે સંગીતકળામાં બહુ કુશળ હતે આપણે ફરીથી જઈશું.” પછી ઘેર આવીને ભેજનાદિક કરી કુમાર સ્વસ્થાને બેઠો છુતકાએ સંગીતની વાત કાઢી કુમારે તેની કળાના વખાણ કર્યા. પછી ધૂતકાર બેલ્યા કે-“કુમાર, એક ઉત્તમ
છે, તે પણ સંગીત નાટક વિગેરે માં જે તિશય કુશળ છે, ખાસ જોવા લાયક છે.” કુમારે કહ્યું કે
888888888888888888888888888888888888888
કે ૨૭,
Jain Education Interational
For Personal & Private Use Only
wainelibrary.org
Page #565
--------------------------------------------------------------------------
________________
→
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમા
Jain Education Inte
કોઈ દિવસ તેને ઘેર આપણે જઇ છુ ” આ પ્રમાણે સાંજ સુધી કુમારની પાસે રહીને સાંજે કુમારની રજા લઈ શેઠાણી પાસે જઈને બધી હકીક્ત શેઠાણીને કહી સ`ભળાવી તેણી પણ તે હકીક્ત સાંભળીને આનંદ પામી, અને તેઓને ઘણું ધન આપીને બેલીકે-“ યથેચ્છધન વ્યય કરો, કોઈ જાતની શંકા રાખશે। નિહુ બધુ ધન હું આપીશ પરંતુ મારા પુત્રને ભાગસિક કરો' તેઓએ કહ્યુ* કે- તમારા પુણ્યબળથી થોડા જ કાળમાં તમારી ઇચ્છાનુસાર થઈ જશે, ત્યારે અમારી મહેનત જાણો આ પ્રમાણે કહીને તેઓ પોતપોતાને ઘેર ગયા કુમાર પણ સુખશય્યામાં સુતા સુતા દિવસે જોયેલ સભારીને આન ંદિત ચિત્તથી સંગીતના ગ્રંથામાં રહેલા, ઉત્તમ ભાવવાળા ઉલ્લેખોને પેાતાના ક્ષયાપશમની પ્રબળતાથી વિચારવા લાગ્યા. આ પ્રમાણે ખાખી રાત્રી પૂર્ણ કરીને, સવારે પ્રાતઃ કર્માદિક કરી પોતાના બેસવાના સ્થળે તે આવ્યા તે વખતે ઘતકારો પણ એકઠા થઈને ત્યાં આવ્યા.
પછી કુમારને પ્રેરણા કરીને બીજીવાર સંગીતકારને ઘેર લઈ ગયા, અને ત્રણચાર ઘડી સુધી ત્યાં રહીને કુમારને પ્રેરણા કરી ત્યાંથી ઉઠાડયા અને કહ્યું કે− સ્વામિન્ ! આજે અમુક પના દિવસ છે, અમુક સ્થળે મેળેા છે, ત્યાં મેાટા આશ્ચયી જોવાલાયક છે ચાલે ત્યાં જઈએ. સંગીતકારે પણ કુમારને ઉત્સાહિત કર્યાં એટલે ઘુતકાર તથા સ'ગીતકારને સાથે લઈને નદીને કિનારે લૌકિક દેવાલયમાં અનેક મનુષ્યેાના ટોળાંને જોતાં, કોઇ કોઇ સ્થળે હાસ્યરસ ઉત્પન્ન કરનાર વાર્તાવનેાદ સાંભળતા, કોઈ કોઈ સ્થળે વિવિધ વેષવાળા નાટકો જોતા, કોઈ કોઈ સ્થળે વિવિધ પ્રકારના વાજી ંત્રના નાદ સાથે સ્ત્રીઓના
For Personal & Private Use Only
* ૨૦:
www.airnellbrary.org/
Page #566
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમે
પલ્લવ
સમૂહ નાચતા હતા તેના હાવભાવાદિ જોતા, કાઇ ઠેકાણે નટ નટીની ક્રિડા જોતા, નદીના પ્રવાહમાં નૌકા ઉપર તેઓ સવ એડા કુમારને ઉચ્ચ સ્થાન ઉપર બેસાડયા ફરતાં દ્યુતકારી વિનયપૂર્ણાંક બેઠા પછી આગળ સંગીતકારે તાલ, તંત્રી મૃગ, વીણા વિગેરે વગાડવા પૂક સ ંગીતના આર'ભ કર્યાં, કાંઠે રહેલા લેક ચારે તરફથી જોવા લાગ્યા. નદીના પ્રવાહમા નૌકા આમતેમ ડોલતી ભ્રમણ કરતી હતી. તે વખત એક તરફ વસંતઋતુમાં ખીલેલા વૃક્ષાની શાભા જોતાં, એક તરફ રસરંગ ઉત્પન્ન કરતા કોયલ જેવા મધુર શબ્દો સાંભળતા કુમારનું હૃદય બહુ આનંદિત થયું.
આ પ્રમાણે અદ્ભુત રસના આસ્વાદ અનુભવતાં કુમારને ભોજન સમયે તકારીએ કહ્યું કેસ્વામિન ! આજ તે બહુ આનંદરસની નિષ્પત્તિના દિવસ છે. જો તમારી આજ્ઞા હોય તે ભાજનની સામગ્રી અત્રે જ કરાવીએ. કુમારે કહ્યું કે, “ બહુ સારૂં, તાકિદે તૈયારી કરાવા પછી તેઓએ હપૂર્વક વિવિધ પ્રકારની રસેાઈ રસોયા પાસે તૈયાર કરાવી અને ઉત્તમ રાજ દ્રવ્યો તેમાં મેળવીને તેમજ ઉત્તમ રસ ભેળવીને રસોઇ બહુ સ્વાદિષ્ટ બનાવી જમવાના વખત પણ પૂણું ભરાઇ ગયા (બપોરે) મધ્યાહન પછી એ ઘડી દિવસ ચઢયા ત્યારે કુમારાદિ સન્ મુખપણ ખડુ લાગી, ત્યારે કુમારે પૂછ્યું કે“રસોઇ તૈયાર થઈ ગઇ છે કે નહિ ? મને તેા બહુ ભુખ લાગી છે. તેઓએ કહ્યુ કે-૮ સ્વામીના હુકમથી તરતજ તૈયાર થઈ ગઈ છે પછી કુમાર બેઠા થયા અને તે સર્વેની સાથે વિવિધ રસવાળી રસોઈ તેએ જમ્યાં. રસાઈ જમ્યા પછી ન ંદનવનની ઉપમા લાયક તે વાડીમાં જઈને, ઉત્તમ સ્થાને બેસીને તાંબુળાદિકથી મુખશુદ્ધિ
For Personal & Private Use Only
૭ ૨૦૯ www.jainulltbrary.org
Page #567
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSB%8888888888
કરીને ફરીથી ગીતાદિકનો આરંભ કર્યો આ અવસરે એક નૃત્યકળામા કુશળ પરદેશી નાચ કરનાર ત્યાં આવી લેકેના સમુહે તથા ઇતકાએ પ્રેરેલી તે નૌંડી ત્યાં આવી કુમારને પ્રણામ કરી તેની પાસે ઉભા રહી અને નૃત્ય કરવા લાગી. વિવિધ પ્રકારના હાવભાવ, વિભ્રમ, કટાક્ષ, અંગવિક્ષેપાદિકથી અતિ અદ્ભુત એવા સ્વર, ગ્રામ તથા મૂછના વડે તેણે કુમારના મનને બહુ રંજિત કર્યું કુમાર પણ અનિમેષ દ્રષ્ટિથી તેના તરફ જેવા લાગ્યા.
આ પ્રમાણે એક મુહૂર્ત માત્ર દિવસ બાકી રહ્યો ત્યાં સુધી તેણે નૃત્ય કર્યું કે એ તેના બહુ વખાણ કર્યા અને બેલ્યા કે “આવું ભવ્ય નાટક છેઠીપુત્ર વગર અમને કોણ બતાવત? આ પ્રમાણે લોકોની પ્રશંસા સાંભળીને આનંદિત ચિત્તવાળા થઈને કુમારે તેને બહુ ધન આપી વિસર્જન કરી, અને વહન પર રવારી કરીને ઘેર આવવા ચાલ્યા. માર્ગમાં તેઓ કહેવા લાગ્યા કે સ્વામિ ! આજે અમારૂં ચિત્ત આપની કૃપાથી બહુ આનંદ પામ્યું પરંતુ તમારા ચિત્તમાં સારું લાગ્યું કે ન લાગ્યું ? ધર્મદર કુમારે કહ્યું કે-૧, આવું નૃત્ય હૃદયને આહાદ કેમ ન કરે? વળી ફરીથી કોઈ વખત એની પાસે નૃત્ય કરાવશું તે સાંભળીને તે ધુતકારમાંથી એક છે કે- આ નર્તકીએ નાટક તે સારૂ કર્યું પરંતુ કામ પતાકા ગણિકાના નાટક આગળ તે આ સોળ ભાગ ણુ ગણાય (એક આની પણ) નહિ. કુમારે પૂછયું-“તે ક્યાં રહે છે? તેણે કહ્યું કે “આપણા નગરમાં રાજ મંદિર જેવા મોટા મહેલમાં રહે છે સ્ત્રીમાં જે ગુણે હોય તે સર્વે તેના અંગમાં ખાસ કરીને રહેલા છે. તેના દર્શન માત્રથી જ દેવાંગના ને શ્રમ ચિત્તમાં થાય છે તે પણ આપની જેવા ગુણવંતની ચગળ જ પિતાની કળા દેખાડે છે. જેને તેને દેખાડતી નથી. સ્વામિન ! તેનું બહુ વર્ણન શું કરૂ? તમારી જેવા જનારાઓ પાસે જ્યારે તે નૃત્ય કરે છે ત્યારે જે રસ ઉત્પન્ન થાય છે, તેનું
893888888888888888888888888888
ક ૧૧૦
Jain Education Inter
For Personal & Private Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
વર્ણન કરવાને કાણુ સમર્થ છે? જે તેને સંગ માત્ર પણ કરશે તે સ્વામી ને પણ તે વાતની ખાત્રી થશે કુમારે કહ્યું કે પહેલા તમે તેનું નાટક કે વખત જોયું છે?” તેણે કહ્યું કે અમારી જેવા મંદ ભાગ્યવાળા ને તે જોવાને વખત કયાંથી આવે? પરંતુ એક વખતે બે વરસ પહેલાં રાજાએ અતિ આદરપૂર્વક તેનું નૃત્ય કરાવ્યું હતું તે વખતે આપની જેવા પુણ્યવંતની પાછળ જઈને અમે જોયું હતું, તે હજુ પણ ભુલી ગયા નથી, હવે આ પના ચરણની સેવાનો પ્રસાદીથી ઘણા દિવસના અમારા અભિલાષ અને મને રથ પૂર્ણ થશે એવી આશા છે. આપ સ્વામી અમારો મને રથ પૂરે કરે તે પણ તમારી ચતુરાઈ અને વિદ્વતા જોઈને ઘણી પ્રસન્ન થશે જે આપની ઈચ્છા હોય તે આવતી કાલે . તેને ઘેર આપણે જઈ એ આપની જેવાને જવાલાયક સ્થળ છે, પછી જેમ ઈચ્છામાં આવે તેમ કરો.”
પલ્લવ
નવમા
આ પ્રમાણે આશ્ચર્યવાળી વાર્તા સાંભળીને આનંદપૂર્વક કુમાર બકે- કાલે આપણે ત્યાં જશુ” તેઓએ કહયું કે “બહુ સારૂં બહુ સારૂ, મેટી કુપા કરી. અમારી જેવા ગરીબનાં મનેરથે પૂર્ણ થશે.” આ પ્રમાણે વાતચીત કરતાં તેઓ ઘરેગયા રાત્રે પણ કુમારની પાસે બેસી તેનું જ રૂપ, સૌંદર્ય, ચાતુર્ય, ગીતગાનમાં કુશળતા વિગેરેનું વર્ણન કર્યું અને કુમારનું ચિત્ત તેને મળવામાં વિશેષ તત્પર કયું".” સવારે અવશ્ય આપણે જશું ” તે પ્રમાણે નિશ્ચય કરીને તેઓ સુઈ ગયા. સવાર થઈ એટલે પ્રાતઃકાર્યો કરીને કુમારે જ સ્વયમ્ કહયું કે-“રથ તૈયાર કરાવે,” તેનું કથન સાંભળીને એક જુગટીઆએ ઘરમાં જઈને શેઠને બધી હકીકત નિવેદન કરી. અને કહ્યું કે- “આપ આ સેવકને પ્રયાસ જુઓ, જે ભેગનું નામ પણ લેતે નહે. તે
Jan Education Internationa
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #569
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨/૪
નવમે પલ્લવ
ડા દિવસમાં તે તમે મેળવેલી આખી સંપદાને સફળ કરશે તે જોઈ ને આપની ઈચ્છા પૂર્ણ થશે. તે વખતે આ સેવકેના પ્રયાસને વખાણ અને યોગ્ય બદલે આપજો તે સાંભળીને દંપતી હર્ષ પામ્યા. પેલા જુગટીઆઓમાંથી એકે આગળ જઈને કામ પતાકા ગણિકાનું નિવેદન કર્યું કે આજે નગરશેઠના પુત્રને તારે ઘર અમે લાવશું, તારે તેની પાસે તારૂ પૂર્ણ કલા કૌશલય દેખાડીને તેના ચિત્તને આકર્ષવું કુમાર જે તે નથી. સર્વ કળામાં કુશળ છે. સર્વ શાસ્ત્ર ના હાર્દને જાણનાર છે, તેથી બરાબર ધ્યાન દઈને સર્વ કળા બતાવજે. જે પ્રસન્ન થશે તે એ જંગમ કલ્પવૃક્ષ છે. ઈચ્છિત કરતાં પણ વધુ આપે તે છે. ” તેણીએ કહયું કે- “ તાકીદે લાવે, પછી બધુ જણાશે. મુનિમાર્ગમાં રહેલા, મુકિતપુરમાં પ્રવેશ કરવાને લાયક થયેલા એવા પુરૂને પણ વેશ્યાઓએ સર્વ ત્યજાવ્યું છે. અને કામગમાં એકતાન કર્યા છે. તે તેની પાસે આ કેણ માત્ર છે? આ તે વણિકપુત્ર છે. બધુ સારૂં થશે.આમ કહીને તેને રજા આપી. પછી કુમાર પણ રથમાં બેસીને તે સવને સાથે લઈ કામ પતાકાને આવાસે આ કુમારનું આગમન સાંભળતા જ તે ઉઠી. સુવર્ણ રત્ન, મેતી વિગેરેથી બન્ને હાથે ભરીને બારણા સુધી આવી કુમારને તેણે વધાવ્યા, અને “ અહીં આપના ચરણ ધરે, આપ ભલે પધાર્યા, આપના ચરણે વડે મારા આ રંકગૃહને પવિત્ર, કરે, આપની આજે મારા ઉપર મોટી કૃપા થઈ, આજે મારે આંગણે વાદળાં વગર અમૃતમેઘની વૃષ્ટિ થઈ, આજે મારે આંગણે કલ્પવૃક્ષ ફળે. વગર બોલાવેલી વર્ણગંગા આજે મારે ઘેર ઉતરી કારણકે નગરશ્રેષ્ઠીના કુળદીપક કુમારે મારું ઘર આજે અલંકૃત કર્યું.” આ પ્રમાણેનાં વચનામૃતથી તેને સંતોષી ને-“ ખમા ખમા” એમ બેલતી કુમારને ઘરના અંદરના ભાગમાં લઈ ગઈ. ત્યાં પણ ફરીથી મધુર વચને વડે
For Personal & Private Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ - ૨
૫૯લવા નવમ
GEETA
ABASE888888888888888888888
તેને સંતોષીને ઉપરના માળે ચિત્રશાળામાં દેવતાના શયન જેવા પલંગ ઉપર બહુમાન પૂર્વક તેને બેસા કુમાર જ્યાં જ્યાં જેતે હતા ત્યાં ત્યાં કાચ વિગેરેની શોભાથી સાક્ષાત્ વિમાન હોય તેવી ભ્રાંતિ થતી હતી પછી પ્રથમ તે કામસેનાએ કસ્તુરી, ચંદન, અત્તર, વિગેરે બહુ મૂલ્યવાન પદાર્થોથી કુમારનું શરીર સુવાસિત કર્યું, ગુલાબજળ વિગેરે સુગંધી જળના છાંટણા કર્યા. પછી નારંગી, આંબા, દાડિમ, અંજીર વિગેરે તાજાં પાકેલાં. મધુર સ્વાદવાળાં ફળે તેની પાસે ધર્યા. પછી દ્રાક્ષ, અખરોટ બદામ વિગેરે વિવિધ દેશમાંથી આવેલા મેવા તેની પાસે મૂક્યા. પછી માદક પદાર્થો જેમાં આવેલા છે, એવા જાયફળ, અગર, કસ્તુરી અબરખ, કેસર, સિતોપલાદિકથી બનાવેલ કામવૃદ્ધિ કરનાર કઢેલ દુધને કટો ભરીને તેની પાસે મુકો, પછી પુષ્પ, તાંબુળ વિગેરે પાંચ સુગંધીવાળા પાનના બીડા તૈયાર કર્યા. અને વચ્ચે વચ્ચે મીઠી અને પ્રીતિ વધારનાર કામે દિપક વચને બોલતી. સેળે શંગાર સજેલ હોવાથી સુંદર લાગતી અને હાવભાવ પ્રગટ દેખાડતી તે વેશ્યાએ તે બીડાં તેની પાસે ધર્યો. પછી તે કુમારની પાસે આવીને ઉભી રહી. કુમાર પણ તેના હાવભાવ, સેવા તથા ચતુરાઈથી મગ્ન થઇ ગયે. પછી તે અતિ મિષ્ટ, લલિત, સુકમળ, કોકિલાની જેવી મધુર વચને વડે કહેવા લાગીકે-“ સ્વામિન્ ! આ ગ્રહણ કરે આ સુંદર છે, આ તે જ કરનાર છે, આ બળવૃદ્ધિ કરનાર છે, આ બુદ્ધિ વધારનાર છે, આ માંગળિક છે, આ પ્રથમ સમાગમમાં શુકનરૂપ છે, આ ખાવાલાયક છે. આ પ્રમાણે મિષ્ટ વચનથી તૃપ્ત થતા કુમારે યથારૂચિ તે આરોગ્યું. પછી સ્વસ્થ થયા એટલે તેને નાટારંભ શરૂ કર્યો. અને રાગ તાન, અનેક નવા નવા કામે દિપક હાવભાવ વડે કુમારને તેણે તેના રસમાં મન કરી દીધું. તે વખતે કુમારને પ્રથમના યૌવનમાં ઉપજેલા વિકારોથી અતિ માદક દ્રવ્યથી.
3888888888888888888888888888
ક ૧૧૩
For Personal & Private Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
અનાવેલા પાકાદિકના ભક્ષણથી તથા અતધર્મને ભેદનારા કટાક્ષ ખાણોથી કામાદિપન થયુ' વેશ્યાએ તે સમજી જઈને ભ્રકુટીની સંજ્ઞાથી સવ જુગાર એને ત્યાંથી જા આપી, તેઓ પણ કાંઈ કાંઈ હાનાં કરે ને ચિત્ર શાળાની મહાર નીકળી ગયા. એકાંત થવાથી તે વેશ્યાએ આલિંગનાદિ સ્પર્શ વડે કુમારને અતિશય વિવળ કર્યાં. પછી કુમારે સ્ત્રી સમાગમનું સુખ પહેલીજવાર ત્યાં અનુભવ્યું. કામાસ અનુભવવાથી કુમાર નું ચિત્ત તે વેશ્યામાંજ એકરસ થઈ ગયુ. તેથી તેને ત્યાંથી માત્ર પણ હવા દેતા નહિ તેનેજ એકને જોતા હતા. વળી તે વેશ્યાએ અવસર જોઇને જુદા જુદા પ્રકારની વિચિત્ર એવા દિવ્ય ભેજન સામગ્રી તૈયાર કરાવી. વળી પાછા તે જુગટીઆ બધાએકઠા થયા પરંતુ તે કુમારના ચિત્તમાં તેા અંતરાય કરનારા હાય તેવાજ લાગ્યા તે સવે'એ પણ જાણ્યુ કે-કુમારનુ ચિત્ત હવે વેશ્યાના પાશમાં પડ્યુ છે, હવે આપણી સાથે પ્રસન્નતાથી તે વાત પણ કરતા નથી. આપણે જે માટે ઉદમ કર્યાં હતા તે સફળ થયે. સાંજરે કુમાર તેા અત્રે જ રહેશે. આપણે શેઠની પસે જઈ ને વધારણી આપી ઘણું ધન ગ્રહણ કર.એ.” આ પ્રમાણે તેઓ પરસ્પર એકાંતમાં વિચાર કરતાં હતા, તેવામાં વેશ્યાના સેવકોએ આવીને કહ્યું કે“સાઈ તૈયાર થઈ ગઈ છે.”” પછી કુમારને રનાનમડપમાં લઈ જઇને શતાપાકાદિ તેલ વડે અભ્યંગ વડે, સુગંધી ઉણુ જળ વડે વેશ્યાએ તેને નાન કરાવ્યું અને ચ ંદનાદિક વડે તેને વિલેપન કરીને ભવ્ય વસ્ત્ર અને અલ કારા વડે શે।ભાવી ભાજન માટે બેસાડયા. દુરદરિકા જુગટી પણ જરા દૂર જમવા બેઠા, વેશ્યા કુમારની સામે બેઠી. પછી કુમારે જુદા જુદા રસ અને સ્વાદવાળી રસોઇ વેશ્યાની સાથે આન ંદથી ખાધી. જીગટીઆએ પણ સાથે જન્મ્યા. પછી ફરીથી ચિત્રશાળામાં આવીને બેઠા, તે સર્વે પણ સાથે આવ્યા.
For Personal & Private Use Only
૭ ૨૧૪
www.jainellbrary.org
Page #572
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
૫લવ નવમો
88888888888888888888888888
પછી તે વેશ્યાએ વિવિધ પ્રકારના માદક દ્રવ્યથી ભરેલા તાંબુલના બીડા યથાયોગ્ય તે સર્વને આપ્યા. તે શિ સમયે સાંજ પડવા આવી પછી તેઓએ કુમારના ચિત્તની પરીક્ષા કરવા માટે કહયું કે- “ સ્વામિન ! દિવસને અંત આવ્યો છે, સાંજ પડી છે.” આ વચન કુમારના કાનમાં તપાવેલ સીસુ રેડે તેવા લાગ્યા. કુમાર તે સાંભળીને ઉદાસ મુખ કર્યું. અને કાંઈ ઉત્તર દીધે નહી. તેઓએ જાણ્યું કે- “ આપણે જે કર્યું તે કુમારને પતિકૂળ લાગ્યું છે. તેથી હમણાં તેને અહીં રાખીને જ આપણે જઈએ.” પછી તેઓએ વેશ્યાને કહયું કે “કુમારનું ચિત્ત તે એક જ દિવસમાં વશ કર્યું, હવે તું વિચારીને તેને વિજ્ઞપ્તિ કરીને અહીં જ રાખજે, અમે જઈએ છીએ.” પછી તેઓ ફરીથી પણ કુમારને ઘેર જવાને અવસર થવાનું જણાવવા લાગ્યા તે વખતે તે વેશ્યાએ ત્યાં આવીને આક્રોશ પૂર્વક કહયું કે-“કુમાર તે અહીં જ રહેશે શું તમે મને મારી નાખવાને તત્પર થયા છે? હવે તો મારે કુમાર વિના ક્ષણ માત્ર પણ ચાલશે નહિ તેથી તમે બધા ચાલ્યા જાએ આ તો મારા જીવનહાર-પ્રાણાધાર છે, કુમાર કદાપિ તમારા કહેવાથી તમારી સાથે આવવાનું મન કરે પરંતુ હું જવા કેમ દઈશ ? પછી તે જુગટીઓએ કુમારને કહયું -“આ વેશ્યા અતિશય આગ્રહ કરે છે તે આજે રાત્રિ અહીજ રહે તમારા વિયેગથી દુખી થતી આને દુઃખ દેવું યોગ્ય નથી. સવારે પાછા અમે આવશું ”- કુમારે કહ્યું કે-“ભલે તમે જાઓ, હું અહીં જ રહીશ,” પછી તે જુગારીઆઓ બધા કુમારને પ્રણામ કરીને શેઠને ઘેર ગયા અને તે દંપતીને વધામણી આપી કે “ સ્વામિન્ ! આપનું કાર્ય થયું છે, આપને પુત્ર સ્વેચ્છાથી જ કામ પતાકાને ઘેર રહ્યો છે. અને કામગની અતિ તીવ્ર વાસના થઈ છે. તેથી કેટલાક દિવસ સુધી ત્યાં જ રાખજે.” તે
388888888888888888888888888888888888
૨૫
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #573
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરત
ભાગ-૨
પલ્લવ નવમે
Jain Education Internat
સાંભળીને શેઠે ઘણું ધન આપીને વિસર્જન કર્યાં. સુખમાં લીન થયેલા કુમાર વેશ્યાને ઘેર જ રહ્યો રાત્રે વેશ્યા અને કુમારે વિવિધ પ્રકારના ભેગ ભેગળ્યા અને વિષયસુખમાં આખી રાતનુ જાગરણ કર્યું પાછલી રાત્રે નિદ્રાવશ થયા પ્રભાતની નિદ્રા અતિશય મીઠી લાગે છે, તેથી ચાર ઘડી દિવસ ચઢયા ત્યારે તે બન્ને ઉધમાથી ઉઠયા. કુમાર ક્રેડિચ ંદ કાર્યો કરીને આળસથી ભરેલા શરીર વડે ગેાખમાં એડો હતા. અને આવાસની આસપાસ રહેલ વાડીમાંના પુષ્પાદિક જોતા હતા. તેટલામાં તે વેશ્યા સુંદર ઝારીમાં શુદ્ધપાણી અને દાતણ લાવી અને કુમારની પાસે આવીને ખેલી કે-“ સ્વામિન ! દાતણ કરો.' તે પ્રમાણે સ્મિતપૂવ ક એલીને તે આગળ ઉભી રહી, તેવામાં કુમારની માતાએ ઘરના નાકરને તેની તપાસ કરવા મોકલ્યા. તેણે ત્યાં આવીને ખુશી સમાચાર પૂછયા અને કહ્યું કે જે કાંઇ દ્રવ્યાક્રિકના ખપ હાય તેા લાવી આપુ કુમારે કહ્યું કે જ્યાં સુધી હું અહીં રહું ત્યાં સુધી તારે હંમેશા સો સોનામહોર આપી જવી.” સેવકે જઈ ને તે વાત માતાને જણાવી. તેણીએ ખુશી થઈ ને સો મહારો માકલી પછી ધુતકારો પણ ત્યાં આવ્યા. તે વખતે કુમાર વેશ્યાની સાથે પાસ ખેલતા હતા. તેણે તેઓને દીઠા તે પણ રમવામાં ખડું રંગ આવેલ હાવાથી મર્યાદા છોડીને તે ક્રીડા ચાલુ રાખી તેએ પણ તે ઢેખીને થોડા વખત ત્યાં ઉભા રહી સ્વગૃહે ગયા. આ પ્રમાણે તેએ હંમેશા આવતા હતા અને ચાલ્યા જતા હતા. કેટલાક દિવસ પછી તે વેશ્યાએ દ્યુતકારાને આવતા ખંધ કર્યો. કુમારના માબાપ હંમેશા સા સોનામહોર નિયમિત રીતે મેકલતા હતા, આ પ્રમાણે કેટલાક દિવસ ગયા એટલે શેઠે શેઠાણીને કહ્યું કે કુમારને ઘેર ખેલાવીએ, કે જેથી ઘેર રહીને સુખ ભોગવે. તેની વહુ પણ તેથી
For Personal & Private Use Only
* ૨૧૬
www.jainellbrary.org
Page #574
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમેા
BES
પ્રસન્ન થશે, આપણે પણ ઘણા દિવસથી તેને જોયા નથી, તે આપણે જોઈએ.” આ પ્રમાણે કહીને શેઠે ગૃહવ્યાપારના મોટા અધિકારી મુનિમને તેડવા મોકલ્યો. તે ત્યાં ગયા બહુમાનપૂર્વક ઘેર આવવાનું આમ ત્રણ કર્યુ” અને કહ્યુ` કે સ્વામિન ! આપના પિતા આપના દર્શન માટે બહુ આતુર થયાં છે અને આપને મળવાની ઈચ્છા કરે છે. આપની માતા પણ તમારા દર્શન માટે ઉત્કૃતિ થઈ છે અને પ્રતિક્ષણે તમારુ' જ નામ જપે છે. તમારા આવાગમનથી ઘરની શોભામા બહુ વૃદ્ધિ થશે. મારી જેવા સેવકો પણ આપની રાહ જૂએ છે કે કયારે આપણા સ્વામી ભદ્રાસનને શેાભાવશે. નાની શેઠાણી પણ સ્વામીના આગમનની ઈચ્છા કરે છે, તેથી આપને ઘેર આવવું સારૂ છે. પછી જેમ ઈચ્છા આવે તેમ કરો તે સાંભળીને કુમારે ક્રોધપૂર્વક વક્રષ્ટિ કરીને કહ્યું કે- “બહુ સારું બહુ સારું હમણાં તું ચાલ્યા જા, કાણુ ત્યાં આવે છે ? અહીં રહ્યા ને હજુ મને કેટલા બધા દિવસેા થઇ ગયા કે તું યુક્તિ પ્રયુક્તિ વડે ઘેર આવવાની મને પ્રેરણા કરે છે. તેથી જા જા. જ્યારે અમારી આવવાની ઈચ્છા થશે ત્યારે આવશું બધામાં તું બહુ ડાહ્યો જણાય છે કે અમને શિખામણ આપવાને આવ્યા છે, તેથી જા તું તારા કામમાં જ નિપુણ છે અમારે ખર્ચવાનુ ધન તાકીઢે મેકલજે,’' એમ કહીને તે મુનિમને રજા આપી તે નિરાશ થઈને શેઠને ઘેર આવ્યે.
પછી તેણે તે દ'પતી ને કહ્યું કે- તેનું મન તે ચારે ભાગે તે વેશ્યામાં જ લુબ્ધ થઈ ગયેલુ છે હમણાં તે તે આવે તેમ જણાતું નથી.” તે સાંભળીને શેઠ દુઃખ પામ્યા અને શેઠાણીને કહેવા લાગ્યે
For Personal & Private Use Only
૩ ૨૧૭
www.jainellbrary.org
Page #575
--------------------------------------------------------------------------
________________
મી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે
પલવ
BETWEEN
#30
Jain Education Inter27
કે “ વહાલી ! જે મે' પહેલાં 'હ્યુ હતું તે આગળ આવ્યું ગમે તેવો નિપુણ પુરુષ હાય તોપણ જો તે
ચારુ થાય તે તેના આધા ગુણો તરાઈ જય છે. ને દુ'દ્ધિ અને દુષ્કર્મીને જ તે એઠું કરે છે.” શેઠાઈએ પુત્રના માહથી !હ્યું કે-“હા! ચામાં શું થઈ ગયું ? નવા શીખાઉ છે. તને રંગ લાગેલા છે. કેટલેક દિવસે તે રવતઃ જ શે માગે આવ્યા છે તેા રાવ સારૂ થશે. ધનના વ્યયમાં ખીણ તમે રથી વ્યાકુળ થાશે નિહ. કારણ કે તે ધન તે। જેને માટે એડ્ડ ુ ! છે, તે જ તેના વિલાસ કરે છે, તેમાં શુ ાન થઇ ? ન તો શું છે, હમણાંજ હૃદય સકે.ચાને શુ બેઠા છે ? આ પ્રમાણેના શેડા'ના શબ્દો સાંભળીને શેઠે મૌન ધારણ કર્યુ અને ગૃહકાર્યમાં પ્રવર્યા તેએ 'મેશા ભેગનું ધન પુરતા હતા. કુમાર દેરવવાનુ નામ પણ લેતા હો. બી કેટલેાક ટાળ ગયા એટલે ઉત્તમ પુરુષોને તેને લાવવા માલ્યા પરંતુ પહેલાની માફક ગમે તેવા ઈર્ષાક્ત જવા આપીને તેણે તેમને વિસર્યાં આ પ્ર.ાણે ઘણી વાર તેડવા ત્યા તા પણ આવ્યા નહિ યારે દ ંપતી અને નિરાશ થયા તેના વિયાગ દુઃખથી દુઃખિત થયેલા તે દિવસો ગુમાવવા લાગ્યા, પણ પુત્રમેહથી હંમેશા ધન મેટલ્યા રતા હતા એક દિવસ તે રેઠને દેવવચન યાદ આવ્યુ. ત્યારે તેણે શેઠાણીને હ્યુ કે-“ પ્રિયે ! દેવવચન દિ મિથ્યા થતુ નથી હવે પુત્રની ઘેર આવવાની આશા જ કર્ર.શ નહિ હવે તે આત્મ ચિંતા કર કે જેથી સદૂતિ થાય.”
આ પ્રમાણે વિચારીને તે ૬ પતી ધર્માંકા'માં તત્પર થયા દાનાદિ ચાર પ્રકારના ધમ યથાશક્તિ
For Personal & Private Use Only
ક ૨૧૮
- www.airnellbrary.org
Page #576
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ પલવ નવમે
39338839088888888888888888888888
ચારાવા લાવ્યા સાત દેત્રમાં હર્ષપૂર્વક દિન્ત વાપરવા લાગ્યા, ધo ર રા માટે પ્રદાનપુરૂને કુમારને તેવા મોકલ્યા, તે પણ તે ચાલે નહિ, પછી અમે એ રાઈને પુત્ર થી શય સહિત તે દંપતિ મૃત્યુ પામ્યા તેનું પ્રતીકાર્ય કરવા માટે આખા નગરના લેકે એકઠા થ્યા પણ ધર્મદત્ત ચા નહિ, ઘેર એટલી ધર્મદત્તની પત્ની જ રહી. તે પણ સુકુળમાં જન્મેલી હોવાથી કેટલાક દિવસ સુધિ તે ધન મેકલતી હતી. રોકડું ધન પુરૂં થઈ ગયું તે પણ મદલાઈ ગયા પછી સાસરા અને પિયરના અલંકારે મોકલતી હતી, તે પણ મેકલાઈ ગયા, એટલે રૂપાના તથા પીતળના ભાજને પણ મોકલ્યા, કારણ કે કુળવંતી સ્ત્રીઓ પતિ તરફની પ્રીતિને ત્યાગ કદિ ણુ કરતી નથી. કહ્યું છે કે- પંગુ, અંધ, કુછજ, કુષ્ટિ, વ્યાધિથી પીડાયેલ ધનરહિત અને આપદામાં આવી પડેલ પતિને પણ મહાસતી ત્યજતી નથી.” હવે વેશ્યાની માતા અકાએ વારણાદિ દેખને જોયું કે-“ચાના ઘરમાંથી હવે ધન ખાલી થઈ ગયું દેખાય છે, તેથી હવે ને કાઢી મઠ.” એમ વિચારે તેણે દાસીને શીખવી જાયું કે-“આ હવે નિર્ધન થઈ ગયા છે. તેથી તેના માથા ઉપર ધૂળ નાખવાના મિલથી તેને કાઢી મૂકો.” દાસીએ પણ ઘરનો કચરો વાળવાને સમયે ધર્મ | દત્તને કહ્યું કે-“તમે બહાર બેસો ઘરમાં વાસીદું કાઢવું છે. તે સાંભળીને તે બહાર બેઠે બેઠા | દ સીએ પણુ શયનગૃહ પ્રર્માજીને તેની ધૂળ કુમારના માથા ઉપર નાખી. ત્યારે કુમારે કોપપૂર્વક દાસીને કહ્યું કે “ અરે કુટિલા ! હું અહીં બેઠે છું, તે તું દેખતી નથી ? શું છતી આંખે આંધળી થઈ ગઈ છો? દેખાતું નથી ? દાસીએ કહ્યું કે મારી આંખમાં અંધાપે આવ્યો નથી પણ તારા હૃદયમાં અંધાપે આવી ગયું દેખાય છે? કારણકે નિર્ધન પુરુષ વેશ્યાને ઘેર વિલાસને ઈ છે તે હૃધ્યાંજ
3%82388888888888888888888888888888
કે ૨૧૯
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #577
--------------------------------------------------------------------------
________________
મા
સમજ. ગઈ કાલે તારે ઘેરથી ભાજનાદિક આવ્યાને તે તેં દીઠા હતા કે નહી ? હવે હું રહેવાની આશા કરવી તે ફેકટ છે, ગમે ત્યાં જા, હવે આ ઘરમાં તને કોઈ રહેવા દેવાનું નથી.” કહ્યું છે કે –
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમો
88888%ASS244S2888888888888888888
वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसाः। निद्रव्यं पुरुष त्यजन्ति गणिका ष्ट नृपं मंन्त्रिणः॥ पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं बनान्तं मृगाः । संर्व कार्यवशाज्जनो ऽभिरमते तत् कस्य को बल्लभः ॥१॥
8888888888888888888888888888
વૃક્ષ ઉપરથી ફળ ઓછા થઈ જાય ત્યારે પશુઓ તેને ત્યજી દે છે, પાણી રહિત સવર સારસ ત્યજી દે છે, નિર્દવ્ય પુરૂષને ગણિકા ભ્રષ્ટ નૃપને મંત્રીઓ, ચુસાઈ ગયેલા પુષ્પને ભમરાઓ તથા બળેલ વનને મૃગલાઓ ત્યજી દે છે બધા લકે કાર્યવશ એક બીજાની સાથે રહે છે, તેમાં કોણ કેને વલભ છે. ?”
આમ સમજીને અહીંથી બીજે સ્થળે ચાલ્યા જાઓ ” તે સાંભળીને ધર્મદત્ત વિલખ થઈ ગયે, તે ત્યાંથી નીકળીને વિચારવા લાગ્યું કે- અહો ! વેશ્યાના સ્નેહને ધિક્કાર છે, કહ્યું છે કે
ક ૨૨૦
For Personal & Private Use Only
Jain Education Interation
www.ainelibrary.org
Page #578
--------------------------------------------------------------------------
________________
અધમ મધ્યમ તેડે, અર્થ લેતી ન જેડે, તરૂણ મનને ખેડે, એકસ્યુ એક ભેડ, પ્રિય શિર રજ રેડે, વેશ પાડે ખભેડે, વિલગે જેહની કેડે, તેહનું નામ ફેડે.!! ?
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જ : RT કાતિ–નટવિટપુરૂદતા વેરાથી रजकशिळातळसदृशं, यासां वदनं च जघनं च ॥१॥
નવમે પલ્લવ
જે વેશ્યાઓનું મુખ અને જઘન ધોબીના શીલાતલ જેવું એટલે સર્વ કઈ વાપરે તેવું છે, તેવી વેશ્યાઓ કે જેને નટવીર પુરૂષે પણ તુચ્છકારે છે, તેની ઉપર શે કેપ અને શી પ્રીતિ ?”
3982888888888888888888888888888888
38888888888888888888888888888888
આ પ્રમાણે વિચારતે તે પિતાને જ વારંવાર નિંદવા લાગ્યા અને કહેવા લાગ્યા કે “ હું શાસ્ત્ર#ી ને અભ્યાસી છતાં પણ મુખ જડની માફક આનાથી ઠગાયે આ પાપીણીને માટે વૃદ્ધ-સેવવા લાયક
માતાપિતાની સેવા પણ ન કરી, નિર્લજજ થઈને વ્યવહાર પણ છોડી દીધે. કેવળ હું અપયશને જ ભાજન થયો હવે કેવી રીતે શાહુકારોની વચ્ચે હું મેટું દેખાડીશ ? ” આ પ્રમાણે પિતાનું અજ્ઞાન વારંવાર સ્મરત અને શ્રી પતિના ઘરની પૃછા કરતે તે ઘેર આવ્યો ઘર શિથિલ થઈ ગયેલું અને પડી ગયેલું દેખાયું અને પાડોશી પાસેથી માબાપના મૃત્યુ પામ્યાના ખબર સાંભળીને તે અત્યંત ખેદ પામે અને ઉદાસીન મનવાળે થઈને ઘરમાં ગમે ત્યાં આગળ એક ખુણામાં માચી ઉપર બેઠેલી પિતાની
२२१
For Personal & Private Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા
પલ્લવ
પત્ની સુતર કાંતતી તેણે જોઈ, કારણ કે પ્રિય પતિથી ત્યજાયેલી અખળાઓની તેના ઉપર જ આજીવિકા હાય છે પછી તેણીએ પણ તેને જોઈને અનુમાનથી પોતાના પતિ તરીકે ઓળખ્યા કુળવતી સ્ત્રીના લક્ષણુ આ પ્રમાણે કહેલ છે—
मानसा नित्यं स्थानमानविचक्षणा ।
भर्तुः प्रीतकरा नित्यं सा नारी न पराऽपरा ।
“ આનંદિત મનથી હુ ંમેશા પતિનુ સ્થાન તથા માન જોયા કરે અને હંમેશા પતિને પ્રીતિ ઉત્પન્ન કરનાર થાય તે જ નારી, બીજી નારી જ નહિ”
પછી તેણીએ બહુમાનથી તેને ભદ્રાસન આપ્યું ત્યાં તે બેઠો ઘરની ખધી સ્થિતિ પૂછી તેણીએ જેવા બન્યા હતા. તેવા બધા વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યા તેથી દુઃખી થઈને તે વિચારવા લાગ્યું
सौरभ्याय भवन्त्येके, नन्दना चंदना इव ।
मूलाच्छित्यै कुलस्याऽन्ये, बालका वालका इव ॥१॥
For Personal & Private Use Only
પણ
કે
國際啓思恩智界選恩风恩恩來選风风
४२२२
www.jainellbrary.org
Page #580
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમા
88888
“કેટલાક પુત્રો ચંદનની જેમ કુટુ અને શેાભા આપનાર થાય છે, ત્યારે ખીજા વળી વાલકની જેમ કુળનુ મૂળથી છેદન કરનાર થાય છે
स एव रम्यः पुत्रो यः, कुलमेव न केवलम् । पितुःकीर्ति च धर्म च गुरुणां चाऽपि वर्धयेत् ॥२॥
(૧) ‘તેજ ખરા સુંદર પુત્ર છે કે જે કેવળ કુળને જ નહિ પણ પિતાની કીર્તિને, ગુરૂને તથા ધર્માંને પણ વધારે છે(ર) આ પ્રમાણે ખેદ કરતા જોઇને તેની પત્નીએ તેને કહ્યું કે સ્વામિન્! હવે શેક કરવાથી શુ ફાયદા? કહ્યું છે કે
मुंडि मूर्ध्नि मुहूर्त पृच्छा ?, गते च जीवे कील का चिकित्सा ? | ura घटे का विघटाघटन्ते ?, प्रतिक्रिया काऽऽयुषि बद्धपूर्वे ॥ १ ॥
કામની ?
માથુ મુંડાવ્યા પછી મુહુતૅની પૃચ્છા શા કામની ? જીવ ગયા પછી દવા (ઉપાય) શા પાકા ઘડા ઉપર કાંઠા કેવી રીતે ચઢે? અને આયુષ્ય ખંધાયા પછી તેમાં ફેરફાર કેવી રીતે થાય ? (૧) તેથી હું પ્રાણેશ! હજી પણ જે તમે સાવધાન થશે તે સવ સારૂ થશે, પતિએ કહ્યુ' પ્રિયે! ધનિવના
For Personal & Private Use Only
RFAN
કે ૩ www.airnellbrary.org
Page #581
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
સાવધાન થઈને પણ શુ' કરીશ? કહ્યુ છે કે,
दुष्कुलीनाः कुलिनाभवन्ति, धनैरापदं मानवा निस्तरन्ति । બંને સ્થળ પર વાંધવા નાત છેકે, નાયમ્ વના ઈશા
- ધનથી દુખ્યુલિન હોય તે કુલીન થાય છે, ધનથી માણસે આપદા તરી જાય છે, ધન જેવા ખીજો કેઈ બાંધવ આ લોકમાં નથી, તેથી ધન ઉપાર્જન કરો, ધન ઉપાન કરો.'
તેણીએ કહ્યું કે ‘સ્વામિન્ ! સ્નાન ભાજનાદિત કરે, પછી તેના ઉપાય હું' બતાવીશ' તેણે વિચાર્યું... કે આ કાંઈ નિધાનાદિ મને બતાવશે, પછી તેણે સ્નાન કરીને ભાજન કર્યું' અને બેઠો થાડીવાર વિચાર કરીને કહ્યું કે, પ્રિયે! હવે ઉપાય બતાવ તે વખતે તેણીએ પેાતાના લાખ (૩) કિ`મતના આભરણુમાંથી પચાસ હજારના આભરણા તેને આપ્યા, તે દેખીને તે આનંદ પામ્યા અને વિચારવા લાગ્યા કે કુળવ ́ત સ્ત્રીઓના લક્ષણા વિપતિ સમયેજ ખખર પડે છે કારણ કે.
जानीयात् पणे भृत्यान्, बान्धवान् व्यसनागमे । आपत्कालेषु मित्राणि, भार्यां च विभवक्षये ॥ १ ॥
For Personal & Private Use Only
KEE 88
* ૨૨૪
www.jainlibrary.org
Page #582
--------------------------------------------------------------------------
________________
શ્રી
વિકુમાર
ચરિત્ર ભાગ-૨
૫લવા નવમો
8888888889898989338888888888888888888888
કામ પડે નાકની, દુખ આબે બાંધની, આપત્તિમાં મિત્રની અને વૈભવને ક્ષય થાય ત્યારે પત્નીની ખબર પડે છે ...(૧)
અહો! આનો ને સંબંધ કે ઉચ્ચ છે? પછી તે ધનથી ધર્મ દત્ત વેપાર કરવા લાગ્યા. પણ કેટિવજને પુત્ર હોવાથી થોડા ધનથી વેપાર કરવાથી લોકોને આવા વચને તેને સાંભળવા પડતા હતા કે “અરે આ ધમધત્ત આટલે થોડો વેપાર કેમ કરે છે ? પણ ધનને નાશ થાય ત્યારે શું કરે ? પહેલા આના બાપના વખતમાં તે એક સાથે કરેડોની કિંમતના કરિયાણાની લેવડદેવડ ચાલતી હતી,હમણાતે અવસરને અનુકુળ વેપાર કરે છે. આ પ્રમાણે લેકેની વાત સાંભળીને તે મનમાં શરમાતે અને બેલતો કે, હું પિતા કરતા અતિશય પુન્યહીન દેખાઉ છું તેમારા દેષથીજ થયે છું.' એક દિવસ ઉદાસ થઈ ઘેર જઈને તેણે સ્વપત્નીને કહ્યું કે, પ્રિયે ! હું વેપાર કરવા માટે સમુદ્ર રસ્તે જવા ઈચ્છું છું કહ્યું છે કે, શેરડીનું ખેતર, સમુદ્ર, જાતિવંત પાષાણુ, તથા રાજાની કૃપા તે દ્રરિદ્રતાને જલ્દીથી નાશ કરે છે. તેણીએ કહ્યું કે, વહાલા ! સમુદ્રગમને અતિ દુષ્કર છે અને ધનની પ્રાપ્તિ સર્વ સ્થળે પુન્યાનુસારે જ થાય છે, સમુદ્રમાં સમુદ્ર જેટલું, સરોવરમાં સરવર જેટલું અને ઘડામાં ઘડા જેટલું જ પાણી સમાય છે. આ પ્રમાણેના પત્નીના વચને સાંભળીને ધર્મદરે કહ્યું કે
विद्या वित्तं च सत्त्वं च, तावन्नाप्नोति मानवः । यावद् भ्रमति नो भूमौ, देशाद् देशान्तरं शम् ॥१॥
૨૨૫
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #583
--------------------------------------------------------------------------
________________
383
શ્રી.
ધન્યકુમાર
ચરિત્ર | ભાગ ૨
જ્યાં સુધી એક દેથી બીજા દેશમાં તેમજ જુદી જુદી ભૂમિમાં માણસ મતે નથી, ત્યાં સુધિ વિદ્યા, ધન તથા કાળ તે મેળવી શકતું નથી (૧)
નવમો પલ્લવ
83 88888888PDEA PRODUSP8888888888
તેથી સમુદ્ર તરીને હું બીજા દેશમાં જઈશ દ્રવ્ય, દેત્ર, કાળ, લાથી બંધાયેલ હોય તે તે તેનું તે જ રહે છે, પણ અન્ય દ્રવ્યાદિને સંગ તા ભાગ્ય ફળે છે. નહિતર ફળતુ નથી, તેથી તે ક્ષેત્રમાં જે પ્રાપ્ત થવાનું હોય તે હિ કેવી રીતે મળે? એ પ્રમાણે પત્નીને ઉત્તર આપી ને અને સ્વજનાદિકને ઘર સાચવવાનું કહીને તે તે દેશને લાયક કરિયાણા લઈ એક વહાણ તયાર કરાવીને તેના ઉપર તે બેઠે પ્રથમ કર્કોટક દ્વીપ તરફ વહાણ ચલાવ્યું સુખે સુખે તેઓ જતા હતા તેવામાં એક દિવસે પ્રતિકૂળ પવનના વેગથી વહાણ ભંગી ગયું, પરંતુ ધર્મદાના હાથમાં એક પાટિયું આવી ગયું, તેના આધારથી સમુદ્રને ઓળંગીને પત્નીની શિખામણ સંભારતે કેટલેક દિવસે તે કિનારે આવે, પછી બહાર નીકળીને ભયંકર સમુદ્રને જેતે તર થએ તે બેલ્યો કે
RSBYGSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSBEAR
वेलोल्लालितकल्लोल !, धिक् ते सागर ! गर्जितम् । થઇ તીરે તૃપાન્ત, વન્ય ગૃતિ ઝુપિમ /શા.
ભરતીની છોળેથી કલેલ (મા)ને ઉછાળતા હૈ સાગર ! તને ધિકકાર છે, કે જેને કિનારે ઉભા
For Personal & Private Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
રહેલા તૃષાતુર મુસાફરને કુ
શોધ
પડે છે.
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આ પ્રમાણે કહીને પાણી માટે કાંઠા ઉપરના વનમાં ભટકતાં એક પાણીથી ભરેલા તળાવ જોઈને તે આનંદ પામે. અને વિચારવા લાગ્યું કે,
પલવ નવમાં
पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् । मूढः पोषाणखंडेषु, स्त्नसंज्ञा विधीयते ॥१॥
SABHA BEANGASAASASASASASAA%D9%
પૃથવીમાં ત્રણ રને જ ખરા છે, પાણી, અનાજ અને સુભાષિત, પાષાણુના ટુકડામાં રત્નની સંજ્ઞા તે મૂઢલેકેજ લગાડે (ક) છે.
પછી વસ્ત્રથી મીઠું પાણી ગાળીને તેણે પીધું. અને તેના કાંઠા ઉપરના વૃક્ષેની છાયા નીચે સમુદ્ર ઓળંગવાથી લાગેલ થાકથી વિધિ (ભાગ્ય) ચિંતા કરતે તે બેઠે નિદ્રાથી તેની આંખ મીચાઈ ગઈ તે ઉંઘી ગયે, તેવામાં કેઈએ તેને ઉપાડે, તે જાગી ગયે, અને પિતાને ઉપાડેલ જાણીને તે જોવા લાગ્યો ત્યારે એક મોટા શરીરવાળા ભયંકર રાક્ષસને જોઈને તે ભય પામ્ય અને આંખ મીચીને તે વિચારવા લાગ્યું કે, “અહો ! કર્મની વિચિત્ર અને દુર્નિવાર્ય ગતિ છે કહ્યું છે કે,
88888888888888888888888888888888888
કે શરણ
Jan Educalon International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #585
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમારી
ચરિત साग-२
छित्त्वा पाशमपास्य कूटरचनां भक्वा बलाद् वागुरां। पर्यंताऽग्निशिखाकलापजटिलाद् निःसृत्य दूरं वनात् ।। व्याधनां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन मृगः । कूपान्तः पतितः करोति विमुखे किं वा विधौ पौरूपम् ॥१॥
પલવ નવમો
3ERSTORIEBERBERGENESESERESEBERTAITERSATIETR
કુટ રચનાવાળા પાશ (જાળ)ને છેદીને બળથી જાળને તેડીને હરણ ભાગ્ય, અગ્નિ શિખાથી ભયંકર વનમાં તે આબે, ત્યાંથી પણ ભાગ્યો, તેવામાં પારધીએ બાણ માર્યું, તેમાંથી પણ અતિ ઉતાવળથી દેડીને છુટી ગયે, તે તે કુવામાં પડે જ્યારે દૈવ (ભાગ્ય) વાંકે થયે હેય ત્યારે ઉદ્યમ શું કરી શકે? વળી કહ્યું છે કે –
SERIESBESTATESBEBENELSHSEBERRIESRBETESEE
खल्वाटो दिवसेश्वरस्य किरणः संतापितो मस्तके । वाच्छन् देशमनातपं विधिवशात्तालस्य मूलं गतः ॥ तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः । प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रापदां भाजनम् ॥१॥
માથામાં જેને ટાલ પડી છે તે કોઈ એક પુરૂષ સૂર્યના તાપથી સંતપ્ત થએલે છાયડામાં જવાની
કે ૨૨૮
For Personal & Private Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
ઈચ્છાથી વિધિયોગે એક તાડ વૃક્ષની નીચે ગયે, ત્યાં તે એક મોટું તાડનું ફળ તેના માથા ઉપર પડ્યું અને મોટે અવાજ કરીને તેનું માથું ભાંગી નાખ્યું. ઘણું કરીને ભાગ્ય રહિત માણસ જ્યાં જાય છે. ત્યાં તે આપત્તિને પામે છે,
પલ્લવ નવમો
તે પ્રમાણે જ્યારે હું સમુદ્રમાંથી નીકળે, ત્યારે રાક્ષસના પંજામાં પડે, તેથી હવે હું શું કરું? હવે જે થવાનું હોય તે થાઓ, બીવાથી શું ? કહ્યું છે કે-“જ્યાં સુધી ભય ન આવ્યો હોય ત્યાં સુધી જ તેનાથી બીવું, ભયને આવેલ જેઈને નહિ બધેલા થઈને ભયને મટાડવાને જ પ્રયત્ન કરે છે, કારણકે જિનેશ્વરે કે કેવળ ભગવતે દી હોય છે તે જ બને છે.” આ પ્રમાણે દ્રઢ ચિત્તવાળે થઈને વિચાર કરતે હો એટલામાં કઈ સ્થળે પિતાને છે. એમ જાણીને આંખે ઉઘાડીને તે આમતેમ જોવા લાગે, તે તેણે રાક્ષસને દીઠો નહિ, પરંતુ વૃક્ષની છાયા નીચે બેઠેલી એક દિવ્ય રૂપવાળી કન્યા તેણે જઈ તેને જોઈને તેવિમિત થઈ વિચારવા લાગ્યું કે-“શું રાક્ષસ કન્યારૂપ થઈ ગયો અથવા આ કેઈ બીજી કન્યા છે? આ શું પાતાળકુમારી છે.? ખેચરી છે? અથવા દેવી છે? આ પ્રમાણે વિચારીને સાહસ ધારણ કરી તે બે કે-“અરે બાળા ! તું કોણ છે? તેણીએ પૂછયું કે “તમે કેણુ છે ? કુમારે કહ્યું કે-“હુ માણસ છું. તેણી એ કહ્યું કે- “હું પણ માણસ છું. ધનદારો પૂછયું કે-“શા માટે આ વિષમ વનમાં એકલી રહે છે.! તેણુ એ કહ્યું કે-“દેવની ગતિ વિચિત્ર છે. કહ્યું છે કે
98980192888888888888888888888888826
Jain Education Internation
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #587
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમે
પહેલવ
Jain Education Intera
ar कुलालवन्नियमितो ब्रह्मांड भांडोदरे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तः सदा संकटे । रूद्र येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः, सूर्ये श्राम्यतिनित्यमेव गगने तस्मै नमः कर्मणे । १ ।
“જે કમે બ્રહ્માને કુંભારની માફક બ્રહમાંડ રૂપી પાત્રા બનાવનાર કર્યાં, જેના વડે વિષ્ણુને દશ અવતાર રૂપી ગહન સંકટમાં પડવું પડયુ. જે કમે હાથમાં ખાપરી લઈ ને રૂદ્રને ભિક્ષા મગાવી અને જે કમ' વડે સૂર્યને હુ'મેશા આકાશમાં ભટકવું પડે છે, તે કર્મીને નમસ્કાર છે.”
अघटितघटितानि घटयति, सुघटिटितानि जर्जरीकुरूते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥ १ ॥
વિધિ અઘટિત ઘટના ઘટાવે છે, સુઘટિત ઘટનાને જરીભૂત કરી નાખે છે, ઘટનાને પુરૂષ વિચાર પણ કરી શકતા નથી તેવી ઘટનાઓ વિધિ ઘટાવે છે. ” તેણે કહ્યું “ તે કેવી રીતે બન્યું ??? તે એલી સાંભળેાઃ—
“ સિંહલદ્વીપમાં કમળપુર નામે નગર છે. ત્યાં યથાર્થ નામવાળે ધનસાગર શેઠ રહેતા હતા.
For Personal & Private Use Only
૬ ૨૩૦ www.airiellbrary.org
Page #588
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પલ્લવ નવમા
TFP
તેને ધનશ્રી નામે પ્રિયા હતી. તેની હું પુત્રી છું. માબાપને પ્રાણથી પણ વધારે વહાલી હતી. હું અનુક્રમે માટી થઈ અને યૌવનવય પામી, તે વખતે પિતાએ વિચાયુ` કે-“ આને અનુરૂપ શ્રેષ્ઠપુત્ર શેધવા વળી આ મારી પુત્રી તેનેજ આપવી કે જેની જન્મપત્રિકા આ પુત્રીની જન્મપત્રિકા સાથેરાશી, ગણુ વર્ગ, નાડી સ્વામી વિગેરેથી સરખી હાય તથા જે ભાગ્યવાળા હાય, તેની સાથે આ પુત્રીને જોડવી પરણાવવી આ પ્રમાણે વિચારીને ઘણા શ્રેષ્ઠીપુત્રોની જન્મપત્રિકા તેઓએ જોઈ, પણ કોઈની સાથે નવે સ્થાનકને મેળ બેઠા નહિ. એક દિવસે ચાંદ્રપુરથી એક જ્યેાતિવિદ્ય ગણિતશાસ્ત્રી આણ્યે. તેને મારા પિતા સાથે મેળાપ થયા તેને જ્યેાતિષી જાણીને પાસે ઉભેલ મને ઉદ્દેશીને મારા પિતાએ પુછ્યું કે “આ મારી પુત્રી છે. તેની જન્મપત્રિકાની સાથે ઘણાની જન્મપત્રિકા મેળવતા બધામાં વિરોધીગ્રા દેખાય છે આને અનુકુળ ગ્રહાવાળી કેાઈની જન્મપત્રિકા જણાતી નથી તે આપના ધ્યાનમાં કાઈ આને અનુકુળ ગ્રહેાવાળી જન્મપત્રિકા વાળા વર છે ! હાય તે કહે ત્યારે તે ચેતિષીએ તેની જન્મપત્રિકા જોઇને કહ્યું કે- શ્રેષ્ઠી ! ચંદ્રપુરમાં શ્રીયતિ શેઠના પુત્ર ધર્મદત્ત નામે છે, તેની જન્મપત્રિકા મે કરેલી છે.જન્માક્ષરોની સાથે આ જન્માક્ષર બધી રીતે મળતા આવે છે.’’ પછી ભાજપત્ર ઉપર તેની જન્મપત્રિકા લખીને દેખાડી મારા પિતા પણ તે જોઈ ને બહુ રાજી થયા, પરંતુ તેના ભાગ્યાયના નાશ થયેલા દેખીને તે ખિન્ન થયા, તે જોઈ ને તે ન્યાતિષી એલ્યા કે-“આ ધર્મદત્ત સેાળ કરેાડ સુવણુના સ્વામી થશે, તેમાં જરાપણ સંદેહ નથી,” તે સાંભળીને શેઠે કહ્યુ કે-“તેની સાથે આ મારી પુત્રીને પરણાવવા ધારૂ છુ કહ્યુ છે કે—
For Personal & Private Use Only
૩૨૩૧
www.jainellbrary.org
Page #589
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च । वरे गुणाः सप्त विलोकनीया-स्ततः परं भाग्यवशा हि कन्या॥
પલવ
નવમો
“કુળ, શીળ, સનાથતા વિદ્યા વિત્ત શરીર અને વય એ સાત ગુણે વરમાં જોવા પછી તે કન્યાનું જેવું નસીબ,” વળી કહ્યું છે કે—“મુખ, નિર્ધન દૂર રહેલ શુર, મોક્ષને અભિલાષી અને કન્યાથી ત્રણ ગણી વધારે ઉમરવાળાને કન્યા આપવી નહિ.”
BSN938888888888888888888888888
1888888888888888888888888888888888
પછી તે જતિષીએ લગ્ન જોયું અને નિર્ણય કરીને કહ્યું કે આ વર્ષમાં શુદ્ધ અને અઢારે દેથી રહિત એવે એક જ લગ્નને સમય છે, તે માહ શુદિ પંચમીને દિવસે બે પહોર ઝાઝરે દિવસ ચઢે તે વખતે છે. “શેઠે કહ્યું કે-“તે લગ્નને તે બહુ થોડા દિવસ આડા છે. તેને આમંત્રણ કરીએ તે સ્વીકારે ને અહીં આવે એટલે સમય નથી. પરંતુ આવું સારું લગ્ન જવા દેવું નહિ, તેથી પુત્રીને લઈને હું જ ત્યાં જાઉ.” આમ કહીને તે તિષને પ્રીતિપૂર્વક ગણું દાન આપીને વિસર્જન કર્યો, પછી વહાણ તૈયાર કરાવી પિતાની સ્ત્રી તથા પુત્રીને સાથે લઈને તે વહાણુમાં બેઠો પ્રવાહણ પણ પવનથી પ્રેરાયેલું જલદી ગતિથી ચાલવા લાગ્યું. અનુક્રમે અધે રસ્તે ગયા તેવામાં દેવગથી પ્રતિકુળ પવનને લઈને વહાણ ખડક સાથે અથડાવાથી ભાંગી ગયું આયુષ્યના સંબંધથી મને પાટિયું હાથમાં આવી ગયું. તેના આધારથી
ક ૨૩૨
Jan Education Intema
For Personal & Private Use Only
wwwine bar og
Page #590
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમે
8 8888888888888LISSEHEN
તરીને સાતમે દિવસે હું કાંઠે આવી વનના મધ્યભાગમાં સરોવરનું જળ પીને શ્રમથી ખિન્ન થયેલી વૃક્ષની નીચે હું સુતી હતી તેવામાં રાક્ષસે ઉપાડીને મને અહીં મુકી પછી મને ભયથી કંપતી દેખીને રાક્ષસે કહ્યું-કે
તું બીશ નહિ. સાત દિવસથી હું ભુખે છું પણ મને તને જોઈ ને દયા આવી છે, તેથી જ્યાં સુધી બીજું ભય મળી જશે ત્યાં સુધી તને હું ખાઇશ નહિ.” આમ કહીને તે ચાલ્યા ગયે, પછી તે તમને પકડી લાવ્યો છે સત્ પુરૂષ! તમને જોઈને હું વિચારતી હતી કે-“અરે વિધાતા મને કેવી અભાગ્યવતી નીપજાવી છે? પ્રથમ પિતાદિકને વિયેગ જે હવે આ પુરૂષના વિનાશને સમય જોવા માટે મને અત્રે લાવીને જીવતી રાખી.” આમ કહીને ફરીથી તેણે પૂછયું કે-“હે સપુરુષ! તમે ક્યાંથી આવે છે? સાચું કહેજો આ પ્રમાણેના તેના વચન સાંભળી ને ધર્મદત્ત હસીને બોલ્યા કે-“ભદ્ર! જેને તું પરણવાની હતી તે જ હું છું મારું નામ સ્થાન વિગેરે તે જે કહેલું છે તેથી હું શું કહું? તે સાંભળીને તે કન્યા સંબ્રાંત થઈ તેવામાં તેની વામ ભુજા ફરકી તેથી તેણે રાજી થઈને વિચારવા લાગી કે “આ શુભ ઉદય સૂચવનાર ચિન્હ છે, તેથી આ ઈષ્ટને સંગ પણ કુશળપણું જ સૂચવે છે, પરંતુ તેનું રહસ્ય તે કેવળી ભગવંત જ જાણી શકે છે.” આ પ્રમાણે વિચારીને તે ધીરજ પામી, અને આ મારા ધારેલા પતિધર્મદત્તને વિધાતાએ મેળવી આપે. એમ નિશ્ચય કરીને તેણી તેનાથી લજજા પામી ધર્મદરે કહ્યું કે “હે ભદ્ર છે કે આપણે યોગ દેવે કઈપણ રીતે મેળવે છે. પરંતુ વિચારીને કહે કે તે લગ્નને દિવસ કયે વખતે કહે છે ?' તેણે પણ યાદ લાવી વ્યતીતના દિવસેને નિર્ણય કરીને કહ્યું કે-“તે દિવસ આજને જ છે. સમય પણ અત્યારને જ છે. તેણે કહ્યું કે –“તે પછી કલ્યાણને સમય કેણુ મૂકે ” તેણીએ
58988
ક ૨૩૩
Jan Education International
For Personal & Private Use Only
wwwine brary.org
Page #591
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલ્લવ
X MBBS MS W X 8 SS MA
કહયું કે “તેમજ થાઓ.” પછી ધનદત્ત તેણીને સારા વેગમાં પરણ્યા પછી તેણીએ કહ્યું કે-“પ્રાણેશ! મારૂ પાણિગ્રહણ તે આપે કર્યું ઘણા દિવસનું ધારેલ કાર્ય સિદ્ધ થયું. પરંતુ રાક્ષસની બીક તે હજુ જેવીને તેવી જ ઉભી છે.” તેણે કહ્યું કે “તે રાક્ષસ કયાં છે ? ” તેણીએ કહ્યું કે “તે સરેવરમાં સ્નાન કરીને પગે બાજુમાં મૂકી દેવાર્યા કરે કઈ દેવની રાવના કરે છે. તે દેવ–સેવા પૂર્ણ થતાં સુધી મરણતે પણ સેવા છોડને નથી.” ત્યારે ધર્મને કહયું કે-“હું ત્યાં જઈને રાક્ષસને હણી નાખું ” તેણીએ કહયું-“જે એટલું દૌર્ય હોય તે તે માટે આ જ સમય યોગ્ય છે.” એમ સાંભળીને ધર્મદત્ત ઉ, અને ચાલ્યો. પછવાડે તે સ્ત્રી પણ ધીમે ધીમે ચાલી. ધર્મદરો દૂરથીજ સેવાકરતા રાક્ષસને ઠે.
એટલે તે ન દેખે તેવી રીતે ધીમે ધીમે પગ મૂકતો તેની પછવાડે ગયે અને અચાનક તેનું ખડ ઉપાડી | લઈ ધૈર્ય ધારણ કરી તેની સન્મુખ આવીને તેણે હાકમારી કે-“અરે પાપીણું ! અરે બહુ જવઘાતક ! આજે
તારા પાપને ઉદય થયે છે તેને હવે છોડીશ નહિં મારી જ નાખીશ, માટે સાવધાન થઈ જા તે સાંભળી રાક્ષસ કપાકાંત થઈને ઉડવા જતા હતા તેવામાં તે જ ખડગ વડે ધર્મદત્ત તેને મારી નાખે. તે દેખીને ચમત્કાર પામેલી ધનવતીએ તેના હાથની પુષ્પવડે પૂજા કરી પછી ત્યાંથી તે બન્ને જણ નિશંકપણે વનમાં ફરવા લાગ્યા અને તેમાં ઉત્પન્ન થયેલા કદલી, દ્રાક્ષ, જાંબુ વિગેરે ફળનો આયર કરતા યુગલિયાની જેમ સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ ધનવતીએ તેમને કહ્યું કે—
&&&&&&&&悠悠医欧欧欧丝欧欧欧欧欧欧
પ્રાણેશ! ધર્મ વિના આપણો જન્મ નિરર્થક ચાલ્યો જાય છે. કયું છે કે
For Personal & Private Use Only
Jain Education Intematona
Page #592
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ ।
अहम कुणमाणस्स, अहला जन्ति यासे । જે જે રાત્રિઓ જાય છે, તે પાછી આવતી નથી, અધર્મને આચરતા અથવા ધર્મને નહીં આચરતાં જે જે રાત્રીએ જાય છે તે બધી નિષ્ફળ સમજવી.” વળી કહ્યું છે કે
येपां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः । ते मृत्युलोके भुवि भारभूता, मनुष्यरुपेण मृगाश्चरन्ति ॥ १॥
પલવ | નવમી
欧悠悠悠鸟悠医医麼您必威医欧欧欧欧欧区
K院队仍以匆匆队实网WWW院院网ww院院院四
“જેની પાસે વિવા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ કે ધર્મનથી. તે બધા આ મૃત્યુલેકમાં ભારભૂત છે, અને મનુષ્યના રૂપમાં તે મૃગની જેવા જ ચરે છે.” માટે હે સ્વામી ! આપણી નિવાસભૂમિમાં જઈએ તે ઉત્તમ થાય, ત્યાં જઈએ તે દેવગુરુ વિગેરેનાં દર્શન થાય અને ધર્મ પણ થઈ શકે.” કહ્યું છે કે
यस्मिन् देशे न सन्मानं, न वृत्तिन च बांधवाः ।। न च विद्यागमं कश्चित्, न तत्र दिवस वसेत् ॥१॥
જે સ્થળમાં સન્માન, આજીવિકા, બાંધ તથા વિદ્યાગમ ન થાય તે
સ્થળમાં એક દિવસ
કે ૨૩૫
For Personal & Private Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમારે
ચરત્ર
ભાગ-૨
પલ્લવ નવમા
Jain Education Inter
પણ રહેવું નહિ. ”
પછી તે બન્ને તે સ્થાનેથી ચાલ્ય, અનુક્રમે કાશ્મીર દેશમાં ચંદ્રપુર નામની નગરીના વનમાં આવ્યા સધ્યાકાળ થવા આવેલે હાવાથી વનના મધ્યભાગમાં થાકી ગયેલા તેએ સુતા અને નિદ્રાવશ થયા. ધ દત્ત પાછલી રાત્રે સુૌદયની પહેલા જાગી ગયા અને લીલાથી પ્રિયાને જગાડતાં ખેલવા લાગ્યા કે प्रोज्जृम्भते परिमल: कभलावलीनां, शब्दायते क्षितिरुहोपरि ताम्र चुडः । शृगं पवित्रयति मेरुगिरेः विवस्वान् उत्थीयतां सुनयने ! रजनी जगाम ||
“ કમળની આવળીને પરિમલ આસપાસ ફેલાવા માંડયા છે. વૃક્ષો ઉપર કુકડાઓ ખેલવા માંડયા છે, સૂર્યાં મેરૂ–પતના શિખરને પવિત્ર કરે છે, તેથી હે સુનયને ! હવે ઉઠે. રાત્રી પૂર્ણ થઈ ગઈ છે.”
એલ્યે કે- “ આ હરિણા
પણ સુખેથી ચલાય છે.” આમ કહ્યું. તે
આ પ્રમાણે ખેલાવી પણ તે ખેલી નહી', વળી ઘેાડીવાર રાહ જોઇને તે તૃણુ ભક્ષણ કરવા જાય છે, પક્ષીઓ પણ ચારો કરવા માટે જાય છે. વળી મા તેવા અને શીતળ થયા છે, તેથી હું પ્રિયતમે! તું ઉડ, રાત્રી પૂર્ણ થઈ ગઈ પણ ધનવતી મેલી નહીં. તેથી તેની સન્મુખ થઈને તે તેની સામું જોવા લાગ્યા, ત્યાં તેને સુતેલી દીઠી નહિ, એટલે થાડીવાર રાહ જોઈ ને તે એલ્યાકે હૈ પ્રિયે ! આવ આવ ” પણ કોઈ આવ્યું નહિ. પછી ઉઠીને આસપાસ જોયું, તો કોઈ સ્થળે તેને દીઠી નહિ. તેના પગલાં પડેલા પણ જોયા નહિ, તેથી
For Personal & Private Use Only
૩ ૨૩૬
www.jainellbrary.org
Page #594
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા
પહેલવ
Jain Education Intematib
મનમાં ચિંતા થવા લાગી. વનમાં ભટકી ભટકીને થાકયા, પરંતુ કોઇસ્થળે તેના પત્તો લાગ્યો નહિ ત્યારે પ્રિયાનાં વિયાગથી મૂઢ થએલતે ખેલવા લાગ્યાકે અરે હુંસા! અરે હરિણા ! રે ચ'પક ! રે અશોક ! રે સહુકાર ! મારી પ્રિયાની શેાધકરી આપેા, તેને બતાવો.” આમ ખેલતો સ્નેહથી વ્યાકુળ થઈ જઈને તે ફરતા હતા અને વારવાર સુવાને સ્થળે આવીને તે જોતા હતા. “ આ જગતમાં માહુને જીતવા મુશ્કેલ છે. આ પ્રમાણે સ્નેહથી મૂઢ થયેલ તે આમ તેમ ભટકતા હતા અને વિચારતા હતા કે જે સેંકડો મનેરથાને પણ અગોચર છે, જેને કિવની વાણી પણ સ્પશી શક્તી નથી, જે સ્વપ્નમાં પણ દુભ છે, તેવાં કાર્યો પણ વિધિ લીલા માત્રમાં બનાવે છે. વળી કહ્યું છે કે “ પુન્યવ ́ત અથવા પાપી પ્રાણી દેશદેશાંતરમાં ગમે ત્યાં જાય પર`તુ સંપદા અને વિપદા તે તેની પહેલાંજ ત્યાં જાય છે. ” આ પ્રમાણે વિચારીને ‘હુ” હવે ઘેર જાઉં એમ વિચારીતે ચંદ્રપુર તરફ ચાલ્યા પુરદ્વારમાં પ્રવેશ કરતા હતા તેવામાં ફરીથી તેના મનમાં ચિંતા થઈ કે.- અરે મૂઢબુદ્ધિ ! ધર્મદત્ત શું કરે છે? કયાં જાય છે ? પહેલાં તે ભેગમાં લંપટ થઇને તે ખાપના ધનને ગુમાવ્યુ’. અહા ! તારી મૂઢતા કેવી છે ? માબાપના મરણને પશુ તે જાણ્યું નહિ. ત્યાર પછી એક નિજ નિઃસ્નેહ સ્વભાવવાળી સાધારણ સ્ત્રીએ અપમાન કરીને તને કાઢી મૂકયે, ત્યારે તુ ઘેર આવ્યેા. તારી કુલવતી પત્નીએ પચાસ હજાર રૂ. જી. ધન તને આપ્યું, તેં પણુ પાતાની કુબુદ્ધિથી તે ગુમાવ્યું. હવે વળી ઘેર જઇને તું તારૂ મુખ શું દેખાડીશ ? જો નિજજ થઇને ઘરમાં જઈશ તે સ્વજનાં અને પરજના નિધન, ભાગ્યહીન તથા મૂખના શેખર એવા તને હસશે. તેનાં વચના તું કેવી રીતે સહન કરી શકીશ ? કહયું છે કે—
For Personal & Private Use Only
欧欧欧
૩ ૨૩૭
www.airnellbrary.org
Page #595
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમેા
પલ્લવ
28FE
烤肉火烧激
Jain Education Internatio
वरं वनं व्याघ्रजेन्द्र सेवितं तृणानि शय्या वसनं च
मालयः पत्रफलाऽभ्युभोजनम् । वल्कलं, न बंधुमध्ये धनहीनजीवनम् ॥१॥
“ વાઘ અને હાથીએથી સેવાયેલ, વનમાં વાસ ઝાડના કુંપળ, પત્ર, ફળ અને પાણીનુ લેાજન, તૃણુનીશય્યા ને વલ્કના વસ્ત્રો, તે મધું સારૂં પણ ધનવગર મધુની વચ્ચે રહેવું તે સારૂં નઠુિં, ’’ તેથી હમણાં તે વનમાં રહેવું તેજ ઉત્તમ છે. આ પ્રમાણે નિશ્ચય કરી પાછે વળીને તે વનમાં ગયા. પછી ફળ તથા જળના આહારથી તે પ્રાણવૃત્તિ કરવા લાગ્યા. આ પ્રમાણે વનમાં રહેતાં એક દિવસ તે એક વિદ્યાસિદ્ધ યોગીએ તેને દીઠો. તેને સુલક્ષણવત જાણીને તે યેગી બોલ્યા કે- “ ભાઈ ! તું ચિંતાતુર કેમ દેખાય છે ? “ તેણે કહયું કે- નિધનને નિશ્ચિતપણું કયાંથી હોય ? કયું છે કે
निर्द्रव्यो हियमेति हीपगतः प्रभ्रश्यते तेजसा, निस्तेजाः परिभूयते परिभवाद् निवेदमागच्छति । निर्विण्णः शुचमेति शोकसहितेो बुध्धेः परिभ्रश्यते । निर्बुद्धिः क्षयमेत्यहो अघनता सर्वापदामास्पदम् ॥ १॥
“ નિર્ધનને લાજ આવે છે, લાજથી તેજ જાય છે, તેજ ચાલ્યુ જવાથી પરાભવ પામે છે,
For Personal & Private Use Only
ક ૩૮
www.jainellbrary.org
Page #596
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચિરત્ર ભાગ ૨
નવમા પલ્લવ
***
Jain Education Intera
પરાભવથી ખેદ પામે છે, ખેદથી શાક પામે છે, શાકથી બુદ્ધિના નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મૃત્યુ થાય છે. અહા! નિધનતા સર્વ આપદાનું મૂળ છે.”
जीवन्तोपि सुता; पंच, व्यासेन परिकीर्तिताः । दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्य सेवकः ॥ १ ॥
“ યાસ ભગવાને દરદ્રી, વ્યાધિગ્રસ્ત, ભૂખ, નિત્યપ્રવાસી અને સદા નેકરી કરનારને વતાં છતાં પણ મરણ પહેલા કહ્યાં છે.”
આ પ્રમાણે સાંભળીને તે યોગી ખેલ્યું, કે “અહા! હું દારિદ્ર કદ કુદ્દાલ એવું બિરૂદ ધારણ કરૂ છું, તેથી હું એમ વિચારૂં છુ. કે –
મયણદેવ ઈશ્વર દહ્યો, લંક હિ હ્યુએણુ પાંડુવન અર્જુન દહ્યું, પણ દાનિ કેણુ...(૧)
તેથી હું એવા થાઉં કે “ દારિદ્રને હું બાળી નાખું'' તે સાંભળીને ધદત્ત આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે કહા તમે કેવી રીતે દારિદ્રયને મૂળથી નાશ કરશે ? ” ચેગીએ કહ્યું કે—‹ સુવર્ણ પુરૂષની હું સાધના કરીશ અને તેના વડે પછી સ`ના દારિદ્રયનો નાશ કરીશ.” ધર્માંતે વિચાયુ, કે
For Personal & Private Use Only
防防火防防阕防防
* ૩૯
www.jainellbrary org
Page #597
--------------------------------------------------------------------------
________________
શ્રી
અન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પહેલવ
--“જીવિહંસા વગર સુવર્ણ પુરૂષની સિદ્ધિ થતી હોય તે તે સારૂં, નહિ તે। મારે તેની જરૂર નથી.’’ આમ વિચારીને તે ખેલ્યું કે અરે યેગીન્દ્ર ! મેં પહેલા સાંભળ્યું હતું કે સુવર્ણ પુરૂષતા જીવ વધથી નિષ્પન્ન થાય છે, તે સાચુ કે ખે?” આ પ્રમાણે તેનાં વચન સાંભળીને યાગી—“ હા ધિક્ !' હાધિક્ ! તેમ શબ્દ ખેલતા અને શુ શુ કરતા એલ્યે કે
तत्श्रुतं यातु पाताले, तच्चातुर्यु विलीयताम् । તે વિશન્તુ મુળ વન્દૌ, યંત્ર નીવા ન ત્તિ શા
“ તે શાસ્ત્ર પાતાળમાં જાએ, તે ચતુરાઇ લય પામે અને તે ગુણેા અગ્નિમાં પડા, કે જેમાં જીવદયા હાય નહિ.”
ददातु दानं विदधातु मौनं, वेदादिकं वाऽपि विदांकरोतु | देवादिकं ध्यायतु नित्यमेव, न चेद् दया निष्फलमेव सर्वम् ॥ १॥
· દાન આપે।, મૌન ધારણ કરો, અથવા વેદાદિને ભણેા, દેવાદિકની હમેશા પૂજા કરેા, પણ જે જીવદયા ન હોય તો બધુ નિષ્ફળ છે.
For Personal & Private Use Only
૩ ૨૪૦
www.jainullbrary.org
Page #598
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ ૨
પહેલવ નવમે
આ પ્રમાણે કહ્યા પછી તે યાગી વીણા હાથમાં લઈને તે વગાડતા ગુર્જરી લેાકભાષામાં ગારખ વાકયે ગાવા લાગ્યા. તે ખેલ્યા કે
કધ જગાટી હાથ જીવદયા વિષ્ણુ ધર્મ
લંગોટી, એ નહિ ચગી મુદ્રા, નRsિહૈ, કરે પાખંડી મુદ્રા જપે ગારખ સુણ રે માબુ
અથિર એહુ સ`સાર અસારા, દેખત સબ જગ જોઇ, પુત્ર કલત્ર, પરિવારે મેહ્યો, મરણુ ન દેખે કેાઈ....જપે (૨)
સેાના કે પુરૂસા ક્યા તિણુ સોના પહિરે
....(9)
ભાર વડા કંઇ જટા જનેઇ, વિદયા ધર્મ ન કોઈ, જીવદયા તુમે પાળેા ખાપુ, હિયડુ નિળ હાઇ....જ'પે (૩)
કીજે ? જો નહિ યા પ્રધાન કયા માચે ? જિસે તુટે કાન....જ ંપે (૪)
ગોરખ જપે સુણરે બાપુ, મણિશ આપ-પરાયા જીવદયા એક અવિચળ પાળે, અવરધસવિમાયા ,,જપે (૫)
For Personal & Private Use Only
防防烧烧激
૭ ૨૪૧
www.jainellbrary.org
Page #599
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ
નવમે
આવાં વચનથી ધર્મદત્ત રાજી થયા અને યોગીને કહેવા લાગે કે-“ ત્યારે સુવર્ણપુરૂષ કેવી રીતે નીપજે છે? '' યોગીએ કહ્યું કે-“રાતા ચંદનના લાકડાનું પુરૂષ પ્રમાણે એક પુતળું કરવું, મંત્રના પ્રભાવથી સરસવ વડે તેને છાંટી છાંટીને પછી તેને કુંડમાં નાખવું પછી શીત અને ઉણુ પાણીથી તેના ઉપર છંટકાવ કરે, એટલે સુવર્ણ પુરૂષ સિદ્ધ થાય, તેમાં જરા પણ સંદેહ નથી.” ધર્મદતે કહ્યું કે તે પછી તેને માટે તૈયાર થઈને ઉદ્યમ કરે. કારણ કે પુરૂષની વિભૂતિ પરોપકાર માટે જ હોય છે.
ગીન્દ્ર! આપ સુવર્ણ પુરૂષ બનાવો કે જેથી તમારી કૃપાથી મારૂદારિદ્રય પણ નાશ પામે અને અન્યને પણ ઉદ્ધાર થાય હાથીના મુખમાંથી પડેલા દાણાના કણિયાઓમાંથી કીડીઓના કુટુંબનું પોષણ થાય છે.” એગીએ કહ્યું કે-“ભાઈ! અમે તે ગી છીએ, સુવર્ણ પુરૂષનું અમારે શું કામ છે? ગુરૂની કૃપાથી અમારે તેવી કશાની ઈચ્છા કરવી પડે તેમ નથી માત્ર તારૂં દારિદ્રય દેખીને મને કરૂણા ઉત્પન્ન થઈ છે, તેથી તારે માટે જ આ ઉદ્યમ હું કરીશ.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને ધર્મદતે કહ્યું કે “તમે સાચું કહે છે આપની જેવા તે પરોપકારમાં જ સદા તત્પર હોય છે. સજજન પુરૂ તે કપાસની જેમ પિતાને શરીરે દુઃખ સેવીને પણ પારકા ઉપર ઉપકાર કરે છે, કહ્યું છે કે
“કપ્યાસહ સારિછડાં, વિરલા જણણી જણત, નિયદેહ ઉદેવિ પુણ, પર ગુઢક ઢંકત. (૧)
#BB8B8%8238838888888888888575
કપાસની જેવા પુત્રને તે કેક માતાઓ જ જાણે છે, કે જે પોતાના દેહને ફાડીનાખીને પણ પારકાના
કે ૨૪ર
Jain Education Intel
For Personal & Private Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પલ્લવ
નવમે
Jain Education I
防防烤烤肉
»
ગુહ્યનેજ ઢાંકે છે.” યાગીએ કહ્યુ` કે-“ભદ્ર! પહેલાં તે સપાદ લક્ષ પર્વતમાંથી શીતોષ્ણુ પાણી લાવવાની જરૂર છે.” આમ કહીને તે બન્ને તે લેવા માટે ત્યાંથી ચાલ્યા, અને ત્યાં જઈ શીત તથા ઉષ્ણ કુંડમાંથી પાણી લાવ્યા. પછી રક્તચંદનના લાકડામાંથી એક પુરૂષ પ્રમાણ પુતળુ તે યાગીએ બનાવ્યું અને આહુતિ આપવાના સર્વ સાધના એકઠા કર્યા, પછી કાળી ચૌદશની રાત્રે બન્ને સ્મશાનમાં ગયા. ત્યાં અગ્નિકુંડ મનાવીને અગ્નિ સળગાવ્યેા. પછી ચેાગીએ લેાડુરક્ષાના નિમિત્તે તે બહાના નીચે પેાતાની પાસે એક ખડગ્ રાખ્યું અને ધદત્તને તેણે કહયું-“ તારી પાસે લેહ રક્ષા છે?” તેણે કહયું કે કાંઈક છે પણ તમારી કૃપા છે, તે પછી મારે રક્ષાની શું જરૂર છે? ’’ આ પ્રમાણે કહીને ‘આગળ બુદ્ધિ વાણીએ.” તે કથના નુસાર કાંઈક હૃદયમાં ચીતવીને તેણે ગુપ્ત રીતે સ્વરક્ષા માટે એક ખડગ પાસે રાખી લીધું પછી તે ચેાગીએ ધર્મદત્તને પેાતાની પાસે ઉધે મુખે બેસાડયા અને કહયુ કે તારે પછવાડે જોવુ નહિ,’' પછી તેની વચ્ચે રકત ચંદનનું પુતળુ મુકયું અને ચેગીએ પૂર્વની બધી ક્રિયાઓ કરી, પછી યાગીએ પેાતાના ઇચ્છિત ફળની સિદ્ધિ માટે સરસવના દાણા મંત્રીને ધદત્તની પીઠ ઉપર નાંખવા માંડયા. આ પ્રમાણે દાણા છાંટતા કેટલેક વખત વીતી ગયા, તે વખતે ધર્માંત્તનાં મનમાં વિચાર થયો કે આ ચેાગીએ પહેલાં મને કહ્યું હતું કે-“ રકતચ ંદનના ઘડેલા પુરૂષને મંત્રીને દાણા છાંટવાથી તેના સુવર્ણ પુરૂષ ખનશે અને હમણાં તે તે કાષ્ટ પુરૂષને મૂકી દઈને મારી પીઠ ઉપર જ દાણા નાખે છે તેથી શું સમજવુ ? મારા મરણ માટે જ કદાચ આ પ્રવૃત્તિ કેમ કરતો નહિ હાય ? આનુ કથન જે સાચું હોય તા જેના સુવર્ણ પુરૂષ બનાવવા હાય તેના ઉપર જ તે લાકડાના પુરૂષ ઉપર જ દાણા છાંટવા જોઇએ.
For Personal & Private Use Only
3
૩૨૩
Page #601
--------------------------------------------------------------------------
________________
થી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ
88888888888888888888888888888888888Mas
પરંતુ આ તે મારા ઉપર દાણા નાખે છે, તેથી એના વિચાર સારા દેખાતા નથી. વળી જટિલને વિશ્વાસ કરે નહિ.” એવું નીતિ શાસ્ત્રમાં કહેલું છે. આ પ્રમાણે વિચારીને સર્વ આપત્તિનું નિવારણ કરવામાં સમર્થ સકળ શ્રુતના સારરૂપ અને નમસ્કાર મહા મંત્ર વડે ગુંથેલું “ૐ નમે અરિદ્રતાળ, શિરસ્વં શિfસ fથત૬” એ પ્રથમ પદવાળું વ્ર પંજર તેત્રગણીને તેના વડે તેણે પિતાની આત્મ રક્ષા કરી પિતાના સર્વે અંગોને વા પંજર સ્તોત્રમાં આવેલા અંગન્યાસ વડે અભેદ્ય બનાવીને પછી તેનું જ ધ્યાન કરતે તે શાંત થઈને બેઠે. યેગી પણ એક સો આઠ વખત દાણુનાખવાની વિધિ પૂર્ણ કરીને ખડગ તૈયાર કરવા લાગ્યું. તે વારે ધર્મદતે વક્રદૃષ્ટિથી તેને ખડગ તૈયાર કરતે જે એટલે તેણે વિચાર્યું કે આ જરૂર મારા વધને માટે જ ખડગ તૈયાર કરે છે, માટે હવે કાંઈ વિલંબ કરવા જેવું નથી.” આ પ્રમાણે વિચારીને તાત્કાલિક બુદ્ધિ ઉત્પન્ન થવાથી તરત જ ગુપ્તરાખેલ ખડગ ઉપાડીને વેગીની સામે જઈ ખગ વડે તેને હણીને કુંડમાં નાખે, એટલે મંત્રક્રિયાના પ્રભાવથી ભેગીનું શરીર સુવર્ણ પુરૂષ રૂપ થઈ ગયું કારણુ કે જે “નિરપરાધી એવા પરની ઉપર દુષ્ટતા ચિંતવે છે તે પોતે જ દુઃખમાં પડે છે, તેમાં જરા પણ સંદેડ નથી.” પછી ધર્મદતે વિચાર કર્યો કે-“આ પાપીએ પહેલેથી જ પટકળ વડે ધર્મમાર્ગોની વચનરચનાથી મને ઠગે છે પરંતુ અતિપા૫ પ્રવૃત્તિ કરવાથી તેનું જ શસ્ત્ર તેના ઘાત માટે થયું છે, માટે તેવા લોભને ધિક્કાર છે. કહયું છે કે
लोभस्त्यक्ता नचेत्तर्हि, तपस्तीर्थफलैरलम् । लोभस्त्यक्तो भवेत्तर्हि, तपस्तीर्थफलरलम् ॥१॥
કે
૨
Jan Education Inter
For Personal & Private Use Only
www.jane brary.org
Page #602
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમે પલ્લવ
Jain Education
NEWS T
“ જો લેાભ ન તયેા હૈાય, તે પછી તપ તથા તીથ યાત્રાદિનું શું પ્રયોજન છે. ? અને જો લાભ છેાડી દીધા તો પછી તપ તથા તી ફળની જરૂર જ નથી.
નથી
આ જીવ લેાભવશ થઇને પોતાના ઇષ્ટની સિદ્ધિ માટે મહાન્ પાપા કરે છે, પરંતુ પુણ્યદય વિના પેાતાની ઈચ્છાથી વિપરિત ફળજ મળે છે ધર્મ વગર આવતું દુ:ખ અટકાવવાને કોઈ સમર્થ આ સુવર્ણ પુરૂષ અચિંત્ત્વ વિધિથી બનેલ છે, હવે તેને શીતેચ્છુ પાણી વડે હું સિચું.” તે પ્રમાણે વિચારીને પ્રથમ લાવી રાખેલ શિતેષ્ણુ પાણી લેવા માટે જે સ્થળે તે રાખ્યું હતું ત્યાં તે ગયે તે પાણી લાવીને તે કુંડ સમીપે આવ્યો. ત્યાં સુવર્ણ પુરૂષને તેણે દીઠો નહીં તેના વિયેાગથી મૂતિ થઈ તેને ભૂમિ ઉપર પડી ગયા. પછી પવન વડે સચેત થયા, એટલે તે વિચારવા લાગ્યા કે અહે મે મહાપાપ કર્યું, પરંતુ ફળ તેા મળ્યુ' નહિ, નહિ જવાને લાયક તેવા ચંડાળના પાડામાં ગયા પરંતુ પેાતાના ઉદરપૂતિ જેટલું પણ મળ્યું નહિં અરે દેવ ! પંચામૃતથી ભરેલું પાત્ર શ્રુષિતના હાથમાં આપીને, જ્યારે તે ક્ષુધાતુર તેને સુખમાં નાખવા પ્રવર્યાં ત્યારે તરતજ તે પાત્ર પાછુ તે ખેંચી લીધુ' અરે દેવ ! તેં મારી ઉપેક્ષા જ કરવા માંડી છે. ! પરંતુ પડેલા ઉપર પાટુના પ્રહાર શા ? જો તારે મને નહાતુ જ આપવું, તે પછી તેં મને બતાવીને દુઃખ ઉપર દુઃખ ઘા ઉપર ક્ષારક્ષેપની જેમ શા માટે પણ દયા આવી નિહ ? મેં તારા શે। અપરાધ કર્યાં છે. ” આ પ્રમાણે વિલાપ
આપ્યુ...? તને જરા કરતાં બાકીની રાત્રિ
For Personal & Private Use Only
8888888國際界28289 奧槃85
૭ ૨૪૫
www.jainellbrary.org
Page #603
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમે
础决网论院础队队欧风风网欧现网物风风网网欧双
મહાદુઃખથી પૂર્ણ કરી. સવારે વિચાર્યું કે આ ઉત્પન્ન થયેલ સુવર્ણપુરૂષ આ જ વનમાં રહેનાર કેઈ ચારી ગયું હશે, તેથી હું રાજા પાસે જઈને તેને પિકાર કરૂં . કહ્યું છે કે- દુર્બળ, અનાથ, સગાસંબંધીઓથી પીડાયેલ, બૈરીએથી હણાયેલ, સર્વને રાજાજ શરણભૂત થાય છે.” હે નરાધિપ ! તે હું શ્રીપતિ શેઠને પુત્ર ધર્મદત્ત અહીને રહેવાસી છું મેં તમારી પાસે સુવર્ણ પુરૂષની સિદ્ધિ વિગેરેને મારે બધે વૃત્તાંત કહ્યો છે, આપની જેવા ઉત્તમ રાજાઓના રાજ્યમાં માબાપ તે કેવળ જન્મ દેનારાજ છે, પરંતુ સમગ્ર જીવન અને સર્વસુખસામગ્રી તે ઉત્તમ રાજા પાસેથી જ મળે છે. હું તેમ વિચારીને જ તમારી પાસે આવ્યો છું, હવે જે તમને ઠીક લાગે તે કરો. હું બીજા કેઈની પાસે જવાને નથી, કારણ કે રાજાથી બીજે વધારે કોણ હોય ? કહ્યું છે કે-શઠને દમ, અશઠનું પાલન કરવું અને આશ્રિનું ભરણપોષણ કરવું તે જ ખરા રાજચન્હો છે, તે સિવાય તે ગુમડા ઉપર પાટા બાંધીએ તે જ રાજ્યા. ભિષેકને પટ્ટાબંધ સમજે. હે સ્વામી! હું અતિ દુઃખ સમુદ્રમાં પડેલો છું તેથી દુઃખથી વિહ્વળ થયેલા હૃદયવાળે હું જે કાંઈ ગ્યાયેગ્ય બેવું તે સ્વામીએ મનમાં લાવવું નહિ કારણ કે-“અતિદુઃખથી પીયેલની બુદ્ધિ જાડી થઈ જાય છે, દુઃખિત મનવાળાને સર્વ અસહ્ય લાગે છે, તેવું નીતિ વાકય છે. દુઃખ સમુદ્રમાં પડેલ મને તમારું શરણુ છે તમે જ મારા આધાર છે મારે તમારૂં જ આલંબન છે તેથી આપ કૃપા કરીને મને દુઃખમાંથી તારે-ઉગારે મારો ઉદ્ધાર કરે.”
伪码网网wwwww妈网网欧阳风风风研假观网网欧败
આ પ્રમાણે ધર્મદત્તની વિજ્ઞપ્તિ સાંભળીને સર્વ સભાજનો રાજાની સામું જોવા લાગ્યા અને અંદર
ક ૧૪૬
Jan Education Interational
For Personal & Private Use Only
www.jane brary.org
Page #604
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમે
અંદર બોલવા લાગ્યા કે- અહો ! શ્રીપતિ શેડના પુત્રની આવી અવસ્થા થઈ ગઈ ? અહો ! કે એ ધનાદિકને ગર્વ કરે નહિ.” હવે રાજા ધર્મદત્ત સામું જોઈને બે કે-“ અરે ભાઈ! મહાસિદ્ધિરૂપ તે સુવર્ણ પુરૂષનું કઈ સિદ્ધ પુરૂષ, ગંધ, વિદ્યારે અથવા તે વ્યંતરે હરણ કર્યું હશે, તે અ૯પ પુણ્ય વંત એવા તારા હાથમાં કેવી રીતે આવશે ? વળી એ કોણ ભાગ્યશાળી દૈવતવાળે ! બળવાળે સાહસિક શિરોમણિ પુરૂષ હોય, કે જે બળવંત એવા પરના હસ્તમાં ગયેલ તે પુરૂષને લાવીને તને આપે ? તારું દુઃખ જોવાને અમે અસર્મથ છીએ, તેથી લાખ અથવા કોડ સ્વેચછાપૂર્વક ધન માગ, તેટલું ધન મારા ભંડારમાંથી તને અપાવું તે લઈને તું સુખી થા. ધર્મદત્ત તે સાંભળીને બે કે-“હે દેવ ! તે સુવર્ણ પુરૂષ પ્રાપ્ત થશે ત્યારે જ મને નિવૃત્તિ થશે હું બીજાનું આપેલ સુવર્ણ ગ્રડણુ કરીશ નહિ હુ કાંઈ ભિખારી નથી, તેથી” બીજુ સેનું ગ્રહણ કરૂ” તેવું. કૃપા કરીને મને ફરીવાર કહેશે નહિ મારી ભુજાથી ઉપાર્જન કરેલ સુવર્ણ પુરૂષ પરદુઃખ ભંજનમાં જ સર્વદા તત્પર એવા આપના ચરણને શરણે આવ્યા પછી પણ જે મને ન મળે તે બીજું સુવર્ણ પ્રાણુ કરવાથી શું ફળ ? તેથી જે થવાનું હોય તે થાઓ પણ હું બીજાનું સુવર્ણ ચરણ કરીશ નહિ બીજાનું આપેલ સેનું લઈને શ્રેષ્ઠીપુત્રનું બિરૂદ હું કેવી રીતે લાવું'. ? મારે સુવર્ણ પુરૂષ તમારાજ નગરના ઉપવનમાં ચોરાણે છે, બીજે ચારાયેલ નથી. આગલા કાળમાં પરદુઃખ ભંજકનું બિરૂદ ધરાવનારા રાજાઓએ દેવતાઓ જે કાંઈ વસ્ત્ર, કાંચળી, આભુષણાદિ ઉપાડી ગયેલા તે પણ સાહસદીય, બુદ્ધિ વિગેરેના બળથી દેવદિક પાસેથી લાવી આપેલ છે. આ સમયમાં તમે પણ પરદુઃખ ભંજક છો તમારા પિતા કરતાં પણ અધિક રીતે તમે પ્રજાના પાળનારા બિરાજે છે,
以仍院设买买说欣网网欧风防水仍欣欣网双險区网
કે ૨૪૭
Ja Education Interna
For Personat & Private Use Only
Www.jane brary.org
Page #605
--------------------------------------------------------------------------
________________
શ્રી
જે મને દુઃખાબ્ધિમાંથી પાર ઉતારવા માટે બુદ્ધિ-બળથી અથવા કોઈ છળકપટથી માર સુવર્ણપુરુષને ધન્ય કુમાર છે. ચરિત્ર
' પ્રગટ કરી કેઈ મને દેખાડશે તે તે આપના ચરણ પાસે રહીને હું તમારી સેવા કરીશ. નહિ તે પછી ભાગ ૨ તમારું કલ્યાણ થાઓ હું પાછો દેશાંતરમાં જઈશ.”
નવમે પલવ
આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે “અહો ! આ મારી નગરીને જ રહેવાસી દુઃખથી સંતપ્ત થઈને મારી પાસે આવ્યા છે, જે આનું દુઃખ હું નહિ ભાંગું તે પછી મારી આગળ પિકાર કર્યો નકામે જશે જે આનું દુઃખ સાંnળીને હું વિર્ય ન ફેરવું તે મારાં નાયકપણામાં ક્ષતિ થશે અને બંદિ લોકો પાસેથી એકઠો કરેલ યશ નિષ્ફળ જશે હું જે ધન આપું છું તે તે તે લેતા નથી અને એની ગયેલી વસ્તુ મળવી તે તે દેવાધીન છે. હવે હું શું કરું? જે આ સર્વ સંભાસદેમાંથી કેઈપણ મારું કાર્ય સાધી આપે છે તેમાં પણ મારી જ મહત્ત્વતા છે.” આમ વિચારીને પિતાના હાથમાં બીડું ઉપાડીને આખી સભા સમક્ષ તેણે કહ્યું કે-“ છે કોઈ એવો મારી સભામાં માડી જાયે પુત્ર, કે જે આને સુવર્ણપુરૂષ શેધી લાવી ને પિતાની મારી અને આ સભાની લાજનું રક્ષણ કરે ? તે કાર્ય કરવા માટે કઈ આ બીડું ગ્રહણ કરે છે ?” આ પ્રમાણે બલી રાજાએ તે બીડું સર્વને દેખાડયું, પરંતુ કાર્ય દુઃસાધ્ય હોવાથી કોઈએ હાથ લાંબો કર્યો નહિ, તેવું દેખીને ચંદ્રવળ કુમારે વિચાર્યું કે-“સુવર્ણ પુરૂષ તે મારા કબજામાંજ છે, અને પિતાએ આપેલ બીડું કે ગ્રહણ કરતું નથી, તેથી મારે જાતેજ ગ્રહણ કરવું એગ્ય છે, કે જેથી પિતાના મહત્ત્વની હાનિ ન થાય અને આનું દુઃખ ભાગે પિતાનું મહત્વ
25882223588888888888888888
ક ૨૪૮
For Personal & Private Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ.
અખંડ રહે તેમાં મારા જ મહત્ત્વની વૃદ્ધિ છે પિતાની અપકીતિને નાશ થવાથી સુપુત્રપણા માટે મારી
ખ્યાતિ થશે.” આ પ્રમાણે વિચારીને કુમારે પ્રણામપૂર્વકતે બીડું ગ્રહણ કર્યું તે દેખીને રાજા અને લેકે ચમત્કાર પામ્યા અને પરસ્પર કહેવા લાગ્યા કે “ આ રાજકુમાર દેવાદિકે કરેલા છળથી જેની હકીક્ત અજ્ઞાત છે, તથા જેના સ્થાનને નિર્ણય જણાતું નથી તેવા સુવર્ણ પુરૂષને કયા ઉપાય વડે અથવા કેની સહાયથી પાછો વાળી લાવશે? કેવી રીતે પોતાની પ્રતિજ્ઞાને નિર્વાહ કરશે ?” આ પ્રમાણે મહાઆશ્ચર્યથી તથા કાર્યના દુઃસાધ્યપણાથી અનેક રીતે તેઓ વિચાર કરવા લાગ્યા. હવે કુમાર તો બીડું ઝેડુણુ કરીને ધર્મદત્તની સાથે સભામાંથી નીકળે. કુમારે વિચાર્યું કે- જે આને હમણાંજ સુવર્ણપુરૂષ આપીશ, તે આના મનમાં કેટલીક શંકા ઉત્પન્ન થશે, અને કાર્યનું દુઃસાધ્ય પણું દેખાશે નહિ વળી વિચિત્ર વાત કરનારા લોકો પણ અસદભૂત વાત ઉપજાવીને બેટા આળ આપશે. આ પણ મારા ઉપકારના પ્રૌઢપ્રભાની શ્રદ્ધા કરશે નહિ વળી આ મેટા યશ પ્રાપ્તિવાળા સ્થળમાં અલ્પેશ મળશે, તેથી જેવું કાર્ય હોય તેને અનુરૂપ આડંબર પણ કર જોઈએ, તેથી આની કાર્યસિદ્ધિ કરી આપવામાં વિલંબ કરે તે જ યુક્ત છે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ધર્મદત્તને કહ્યું કે “તે સુવર્ણપુરૂષ કયે સ્થળે નીપજાવ્યું હતું ? તે સ્થળ મને બતાવ” પછી ધમધરો તે સ્થાનાદિ દેખાડયું રાજકુમાર પણ માથું ધુણાવતે કહેવા લાગ્યો કે અરે ભદ્ર! કઈ પ્રબળ શક્તિવાળા દેવ, દાનવ અગર વિદ્યારે તારે સુવર્ણપુરૂષ લઈ લીધે જણાય છે. સામાન્ય શક્તિવાળા દેવાદિકે લીધે જાતે નથી તેથી આજે રાત્રે જે અહીં રહીએ તે કઈ રીતે તેનું સ્વરૂપ સમજી શકાય” ધર્મદરે કહ્યું કે “જેવી
38888888888888888888888888888884333
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #607
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨ પલવ નવમો
感恩欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧
આજ્ઞા હ તે તમારે અનુચર છું.કુમારે કહ્યું કે “તારા સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ થયા વગર હું નગરમાં પ્રવેશ કરીશ નહિ તેથી અયં કરીશ - હિ.” આ પ્રમાણે વાતચીત કરતાં તેઓએ તરફ ભમતાં ભમતાં દિવસ પૂર્ણ કર્યો, અને રાત્રે કઈ સારા સ્થળમાં તેઓ સુતા. પ્રથમ પહોર ગયે એટલે ધર્મદત્ત નિદ્રાવશ થઈ ગયો, કુમાર જાગતું હતું, તેણે દિવ્ય ગાયનને નાદ સંભળે, તેથી કૌતુકથી ચિત્ત ખેંચાવાથી તે કુમાર ધર્મદત્તને ઉંઘતે મુકીને પગ હાથ માં લઈ માર્ગમાં નિશાનીઓ કરતે આગળ ચાલે સ્વરને અનુસરીને ચાલતા દ૨ વનની અંદરના ભાગમાં એક મોટું યક્ષનું મંદિર તેણે દેખ્યું તે ભવનમાં વાજીત્રના નાદ સાથે
નાટક થતુ' જાણીને કુમાર સાસ કરી તેની નજીક ગયે. પરંતુ તે દેવગૃહના દ્વાર બંધ કરેલા દેખીને તે Sી વિસ્મય પામી બહાર ઉભે રહો જરા થોભીને આમતેમ જોતાં તે દ્વારમાં એક છિદ્ર તેણે દીઠું તે છિદ્ર
દ્વારા અંદર જતાં એકસો આઠ દેવીઓના સમૂહને તેણે નાચ તે દઠ તેઓની વચ્ચે એક દેવીને રૂપ લાવણ્યમાં સૌથી અધિક જોઈને તે વિરમીત થયે પરંતુ લક્ષણથી તેને માનુષી સ્ત્રી તરીકે નિર્ધારને રિ ચિત્તમાં ચમત્કાર પામી તે વિચારવા લાગ્યું કે-“આ માનુષી સ્ત્રી દેવીઓ સાથે કેમ રહેતી હશે? અહો ! ' વિધિની રચના જુઓ મનુષ્મણી થઈ છે, છતાં રૂપાદિકથી દેવીવૃંદને પણ હઠાવે તેવી છે” આ પ્રમાણે વિચારીને ફરીથી ધ્યાનપૂર્વક જોતાં તે માનુષી સ્ત્રી જ છે.” એમ નિર્ણય કરીને તે એક ઘડી સુધી ત્યાં ઉમે રહ્યો. તેટલામાં તેને ધર્મદત્ત સાંભર્યો. તે વિચારવા લાગે કે-“મેં ત્યાં નિદ્રા લેતા ધર્મદત્તને મુકી અહીં આગમન કર્યું છે, પરંતુ કોઈ હિંસક પશુ ભટકતા ત્યાં આવશે તે ઉંઘતા એવા તેની શી ગતિ થશે? આવાં કૌતુકે તે જગતમાં બહુ હોય છે તેથી હું તાકીદે ત્યાં પાછો જાઉં.” આ પ્રમાણે વિચાર
S88888888888888888888888 88888888
ક ૨૫૦
Jain Education Intematon
For Personal & Private Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર | ચિરત્ર ભાગ-૨ |
પહેલવ નવમે
****FFEE EE
કરીને નિશાનીએ મુકેલી હતી. તદનુસાર તે ધર્મદત્તની પાસે ગયા, તે પણ તેજ વખતે જાગ્યે કુમારે તેને પૂછ્યું કે-“અરે ભદ્ર ! તે કાંઈ સાંભળ્યું નહિ ?” તેણે કહ્યું કે- સ્વામિન ! આ શિયાળી શબ્દ કરે છે, અને ભૈરવી કલકલ કરે છે તે સંભળાય છે. ખીજું કાંઈ સંભળાતું નથી આ પ્રમાણે ધમ દત્તની ઉક્તિ સાંભળીને કુમાર જરા હસીને એલ્યે કે ભદ્ર ! તેં તે ભરનિદ્રામાં રાત્રી પસાર કરી અને મે તે જીવતાં સુધી ન ભૂલાય તેવુ કૌતુક દીઠું ” ધર્માંદો પુછ્યું કે- તેવુ... શું કૌતુક દીઠું ? ” કુમારે કહયુ” આજે એક પહેાર રાત્રી ગયા પછી વાજીંત્ર તથા ગીતનાં મેં રવાજ સાંભળ્યા તેને અનુસારે હુ' ત્યાંગયા ત્યાં એક દેવ મંદિરને બંધ કરેલા બારણાવાળુ મેં દીઠું, ખારણાના છિદ્રમાંથી મેં જોયું તો અંદર એકસાને આ દેવકન્યાઓને મે નાચ કરતાં જોઈ અને તેએની વચ્ચે દેવકન્યાઓને પણ જીતે તેવી રૂપવતી એક મનુષ્યની સ્ત્રીને નાચતી જોઇ. ઘડીમાત્ર ત્યાં ઉભા સીને તુ એકલેા હતેા, તેથી તારી ચિંતા થવાથી હું અત્રે પાછો આવ્યેા. પરંતુ તે નાટક હજુ પણ હું ભુલી શકતા નથી.” તે સાંભાળીને ધર્મદત્ત એલ્યાકે “સ્વામિન ! તમે જે માનવી સ્ત્રી જોઈ તે મારી પ્રિયાજ હશે. આ વનમાં મારી પત્ની કાઈ હરણ કરીને લઇ ગયું છે, તેથી આપ તાકીદે ચાલે, ત્યાં જઇને હું તેને જોઉં ’ પછી તે બન્ને જણા ત્યાંથી જલ્દી ચાલ્યા. જયારે તે યક્ષ ભુવન પાસે પહોંચ્યા ત્યારે નાટક વિસન થયું હતુ, ત્યાં કોઈ નહાતુ' તેથી ધદત્ત હાથ ઘસતા રાજકુમારને વારંવાર પૂછવા લાગ્યો કે–તે સ્ત્રી કેટલી ઉંમરવાળી હતી ? તેને વણુ કેવા હતા? મુખાર્દિકની આકૃતિ કેવી હતી ?'' કુમારે જેવું સ્વરૂપ દીઠું હતું તેવું કહી દેખાડ્યું. તે સાંભળીને ધર્માંતે કહયુ કે “સ્વામિન્! મારે સુવર્ણ પુરૂષનું કામ નથી,
For Personal & Private Use Only
87330388
૩૨૫૧
www.jainellbrary.org
Page #609
--------------------------------------------------------------------------
________________
શ્રી.
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
| તેનાથી સયું પરંતુ મારી પ્રિયાને આ૫ પાછી વાળી આપે રાજકુમારે કહ્યું કે ચિંતા કરીશ નહિ, મરા પિંડમાં જીવ હશે ત્યાં સુધી હું તને તેને મેળવી આપીશ એવી હું પ્રતિજ્ઞા કરૂં છું” પ્રભાત થયું એટલે પુજારીએ આવીને તે લવનનું દ્વાર ઉઘાડયું તે વખતે તે બને તે મંદિરમાં ગયા, અને યક્ષને નમસ્કાર કરીને ત્યાં બેઠા. કુમારે તે વખતે વિચાર્યું કે – “મે આની પ્રિયાને પાછી લાવી આપવાની પ્રતિજ્ઞા કરી છે, તે દેવસહાય વિના સફળ થશે નહિ, તેથી હું યક્ષનીજ આરાધના કરૂં જે આ યક્ષ પ્રસન્ન થશે તે ઈસિતાથની પ્રાપ્તિ જલદી થશે.” પછી તે આશય ધર્મદત્તને જણાવીને કુમારે તે યક્ષની પાસે દર્ભાકુર ને સંથારે કરીને જ્યાં સુધી ઈષ્ટ સિદ્ધિ થાય ત્યાં સુધી તમારૂં જ શરણ છે.” તેમ નિશ્ચય કરીને નિશ્ચળ ચિત્તવાળે તે જ યક્ષનું દાન કરવા માંડ્યું. ત્રીજે ઉપવાસે રાત્રિએ સિંહ, વાઘ, સર્ષ વિગેરેના ભયંકર રૂપથી કુમારને ક્ષેભ પમાડવાનો પ્રયત્ન થયે, પરં તુકુમાર ધ્યાનથી ચળે, નહિ. પછી તેનું અતિ અદૂભૂત સાહસિકપણું જોઈને યક્ષે પ્રત્યક્ષ થઈને કહયું કે-“હું તારા દૌર્યથી તુટમાન થયે છું, તારે શેની ઈચ્છા છે? માગ.” ત્યારે કુમારે કહયું કે-“ દેવ! મારા મિત્ર ધર્મદત્તની પત્ની અપા” યક્ષે કહ્યું કે તે બાબતમાં મારો અધિકાર નથી તેને મેં મારી પ્રિયાને આપી છે, તેથી હું તમને તે આપી શકીશ નહિ.” કુમારે કહ્યું કે-“તે હકીકત કેવી રીતે બની છે ?” યક્ષે કહયું કે- “ સાંભળ.
ISB88ES W888888888888888888888
એક દિવસ હું મારી પત્ની સહિત એક વનમાં ગયો હતો, ત્યાં સ્વેચ્છાનુસાર પરિભ્રમણ કરતાં મેં દિવ્યરૂપવાળી મેનકાથી પણ અતિ સુંદર એક સ્ત્રીને સુતેલી દીઠી. મેં વિચાર્યું કે “અહો ! માનવી સ્ત્રી
ક ૨૫૨
Jain Education Inter
For Personal & Private Use Only
Www.jainelibrary.org
Page #610
--------------------------------------------------------------------------
________________
શ્રી
|ી કોઈ આવી દષ્ટિપથમાં આવી નથી. તેથી મહા આશ્ચર્ય કરનારી આ સ્ત્રીને જે હું મારી પત્નીને આપું ધન્યકુમાર
તે તે તેને જોઈને પ્રસન્ન ચિત્તવાળી થશે.” આ પ્રમાણે વિચારીને મેં તેનું હરણ કર્યું અને મારી પત્ની ચરિત્ર પાસે તેને મૂકી તેણી તેને જોઈને બહુ ખુશી થઈ ત્યારથી અતિ યત્નપૂર્વક તે તેની રક્ષા કરે છે. એક ભાગ-૨ ક્ષણ પણ તેને છોડતી નથી, માટે તે મારા સ્વાધીનમાં નથી.” કુમારે કહયું કે “હે યક્ષરાજ! મેંતે પલવ
તે સ્ત્રીને માટેજ તમારૂ આરાધન કર્યું છે, તેથી ગમે તે રીતે મને તે સ્ત્રી પાછી સેપે.” યક્ષ કહયું કેનવમ
તેને તે મેં મારી પ્રિયાને આપી દીધી છે, તેથી એમાં મારૂં જેર નથી. ગૃહકલેશની કોણ ઉદીરણા કરે? બીજુ જે કાંઈ તું માગે, તે તને આપું, પરંતુ આ સ્ત્રીને આપીશ નહિ. આ પ્રમાણે કહીને યક્ષ અદશ્ય થઈ ગયે. કુમાર પણ યક્ષનાં વચન સાંભળીને હર્ષ, વિષાદ આશ્ચર્યાદિના મિશ્રભાવથી વિચાર કરતે ચિંતવવા લાગ્યો કે-“ ધિક્ ! ધિક્ ! દેવે પણ સ્ત્રીને આધિન થઈ ગયેલા દેખાય છે અથવા તે મેહનીય કર્મ કોને મુંઝવતું નથી. જે કઈ છે જિનેશ્વરના આગમનું તાત્પર્ય જાણતા નથી, તેઓ કર્મને આધીન જ વસે છે, તેમાં જરા પણ વિસ્મય પામવા જેવું નથી, પરંતુ હવે મે કરેલી પ્રતિજ્ઞા પાળવા માટે શો ઉપાય કરે?આ પ્રમાણે, એક ક્ષણવાર વિચારીને તેણે નિર્ણય કર્યો કે-“તપ કર્યા વિના બીજું કાંઈ ઉપાય નથી, કારણકે દુસાધ્ય તેવું કાર્ય પણું તપથી સિદ્ધ થાય છે. કહયું છે કે
यद्रं यदुराराध्यं, यच्च दूरे व्यवस्थितम् । .. तत्सर्व तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥१॥
8383238888888888888888888888888%
ARAS PASS SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
ક ૨૫૩
Jain Education Inter
For Personal & Private Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
જે દૂર હોય, દુરારાધ્ય હોય, જે દૂર ગોઠવાયેલ હોય તે સર્વ તપથી સાધ્ય થાય છે, તપને કાંઈ પણ દુષ્કર નથી.
પલવ નવમી
88888888888888888888888888088888888888
આ પ્રમાણે વિચારીને તે યક્ષિણીને ઉદેવીને નિચળ ચિત્તથી તેણે છ ઉપવાસ કર્યો પૂર્વની માફક ધીરજ અને બળથી યક્ષિણીનું આસન કંપાયમાન થતા પ્રત્યક્ષ થઈને તે બેલીકે-“વત્સ ! આ સાહસ શા માટે કરે છે? કુમારે કહયું કે-“માતાજી! ધર્મદત્તની પ્રિયાને આપે.” યક્ષિણીએ કહયું કે તેને તે કાને પણ હું આપું તેમ નથી પરંતુ તારૂં ઉત્કૃષ્ટ સા હસ નિષેધવાને અશકત છું તેથી આપ્યા વિના મારે છુટકો નથી. આમ તેને કહેને ઈચ્છા નહોતી તે પણ વસ્ત્રાભરણથી સત્કારીને ધનવતીને તેને સેંપી. કુમારે પણ ધર્મદત્તને બેલાવીને કહયું કે-“આ તારી પ્રિયા ખરી કે નહિ ?”તે પણ દિવ્યા ભરણથી ભૂષિત થયેલી રેશમી વસ્ત્રોથી શોભતી પિતાની પત્નીને જોઈને અત્યંત હર્ષ પામે. અને કુમારને કહેવા લાગે કે- “ આપની કૃપાથી મારૂં ઈચ્છિત સિદ્ધ થયું. પછી કુમારે કહયુકે –“ આગળ ચાલ તારે સુવર્ણ પુરૂષ પણ તને આપું.” આમ કહીને પ્રિયા સહિત ધર્મદત્ત સાથે લઈને તે સ્મશાનમાં ગયે. પછી નિશાની વડે ઓળખીને એકવૃક્ષ પાસેની ભૂમિ તેણે ધર્મદત્તને દેખાડી અને કડયુ કે હે ભદ્ર! અહીં તું દ.” તેના વચનથી તેણે તે હોય છેદી, એટલે ત્યાં દાટેલે દેદીપ્યમાન સુવર્ણપુરૂષ નીકળે પછી ધર્મદરો વિચાર્યું કે “ હે આ પ્રમાણે નિ કારણ ઉયકાર કરનાર આ કુમાર સમાન બીજું કઈ જણાતું નથી હવે હું તેના ઉપર સેંકડો ઉપકાર કરું, તે પણ તેને પ્રભુપકાર થાય તેમ નથી. પરંતુ યથાશક્તિ
જતા. પોતાની પત્નીને તેને 15 નહિ ?”તે પણ દિવ્યા ભ
કહેવા લાગ્યા કે આ
For Personal & Private Use Only
Jan Education Inter
છે કે ૨૫8 9
Page #612
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
તેની સેવામાં હું પ્રવર્તીશ, હંમેશા તેને અનુકૂળ વતન હું કરીશ, અને વારંવાર મારા મુખથી તેની
સ્તુતિ કરીશ.” આ પ્રમાણુ વિચારીને તે બે કે-“શ રે કુમાર ! તમે તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો તેનું વર્ણન મારા એક મુખથી હજાર વર્ષો સુધી કરવાને પણ હું અશકત છું', હવે હું આપની પાસે શું યાચું ?” કુમારે કહ્યું કે –“મારી પ્રતિજ્ઞાને નિવહ થવાથી મારા ચિત્તમાં બહુ જ આનંદ થયે છે. પુરૂષ પિતાનું વચન પાળે છે. ત્યારે જ તેનું પુરૂષત્વ વખણાય છે. કહયું છે કે
પલ્લવ નવમાં
अर्थः सुखं कीतिरपीह माऽभू-द नर्थएवास्तु तथापि धीराः । निजप्रतिज्ञामनुरुध्यमाना, महोद्यम: कर्म समारभन्ते ॥१॥
BEST SSLSSSSSSSSSSSB/SESSESSM
છે અથ, અને સુખ કીતિ બીલકુલ ન મળે અને અનર્થ જ માત્ર થાય, તે પણ ધીરપુરૂ પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે મેટા ઉદ્યમના કાર્યો કરે છે.”
તારા મનોરથની પૂર્તિ થઈ તેથી મને બધું મળ્યું છે.” આમ કહીને કુમાર બોલતો બંધ થયે, એટલે ધર્મદને કહયું કે-“ સ્વામિન્ ! આ સુવર્ણ પૂરુષ તે આપ જ ગ્રહણ કરે. મને મારી પ્રિયા મળી એટલે સેંકડો સુવર્ણ પુરુ મળ્યા છે, કુમારે કહયું કે- “શું તારું ચિત્ત ખસી ગયું છે? કે વાયું થઈ ગયું છે! કે શું પ્રિયાના દર્શનથી મતિમાં ભ્રમ થઈ ગયા છે ! કે જેથી બહું પ્રયત્નથી સાથ અને દુષપ્રાપ્ય એના સુવર્ણ
૨૫૧
For Personal & Private Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Intem
肉肉
પુરુષને તુ ગ્રહણ કરતા નથી ? અને મને આપી દેવા ધારે છે.” તે સાંભળીને ધર્માંદો કહયુ કે-સ્વામિન હું વિણક છું, તેથી આ સુવર્ણ પુરુષ મારા ઘરમાં શાભે નહિ તેથી આપજ ગ્રહ્યુ કરી, મારે તે તમારી કૃપાથી સ` સારું થશે. આ તમારે યાગ્ય છે મા યાગ્ય નથી. કુમારે તે સાંભળીને કહયુ કે–એવુ કોઈ સ્થળે સાંભળ્યુ છે કે કષ્ટ કોઈ કરે અને તેનું ફળ અન્ય ભાગવે ? તુ તેના માટે દરેક વનમાં ભટકયા છે તે જ આતપાદિ મહાન કમ્પ્ટો સહન કર્યા છે. અને મરણાંત ઉપસર્ગાદે અતિ કલેશ-વડે આ સુવર્ણ પુરૂષ તે પ્રાપ્ત કર્યો છે તે મારાથી કેમ ગ્રહણ થાય? તે મેળવેલુ. તુંજ ગ્રતુણુ કર.” ધર્માંદો તે સાંભળીને કહ્યુ` કે-ડે સ્વામિન આ સુવર્ણ પુરૂષ હેણુ કરવા જેટલું મારું ભાગ્ય નથી મેં મારા ભાગ્યની પ્રથમથી જ પરીક્ષા કરેલી છે, જો એ મારા નસીબમાં હેાત તે એક ક્ષણવારમાં તે કેમ આવ્યે જાત ? તે ગયેલાને તમે તમારા વીય વડે અને પુન્યબળ વડે પ્રગટ કરેલ છે. હું કાંઈ તમને આપતો નથી. તમે પ્રકટ કર્યુ તે તમે જ ગ્રહણ કરો. મારે તે તે લેવામાં આપના ચરણના શપથ છે. મે તે આ તમને ભેટ કરેલ છે.” આ પ્રમાણે તેણે અતિ આગ્રહ કર્યાં, એટલે કુમારે તેનું વચન માન્ય રાખ્યુ અને કહયુ કે—“અરે ભદ્ર ? તેમાંથી ઈચ્છાનુસાર સાનુ તું ગ્રહણ કર, જેથી તને વ્યાપાર કરવામાં ઉપયોગમાં આવે, તુ સુણ ગ્રહણ કરીશ તે મારૂ ચિત્ત ઘણું જ આનંદિત થશે.” તે સાંભળીને ધર્માંદો બે પગ અને બે હાથ કાપીને તેટલું સોનુ ગ્રહણ કર્યું.... અને કુમારને કહ્યું કે આપની કૃપાથી મેં વ્યાપાર માટે જોઈતુ સુવણું ગ્રહણ કર્યુ છે. હવે બાકીનુ તમે ગ્રડણુ કરો અને નગરને શેભાવા, પછી કુમારે તેના અત્યાગ્રહથી સુવર્ણ પુરૂષના બાકી રહેલ ભાગ કોઈ સ્થળે ગેાપબ્યા અને તે નગર તરફ ચાલ્યા, રાજાને મળ્યા રાજાએ પૂછ્યું કે- તે દુઃખિતનું
For Personal & Private Use Only
腐防保健防線防防WR888
Slood
ક ૨૫૬
www.jainellbrary.org
Page #614
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
ઈસિત સિદ્ધ થયું કુમારે કહ્યું કે- આપના ચરણની પ્રસાદીથી તેનું ઇચ્છિત કાર્ય સિદ્ધ થયું છે, રાજાએ કહ્યું કે- “બહુ સારું થયું રાજા નિર્લોભી સ્વભાવ વાળો હોવાથી તથા ધન સમૃદ્ધાદિક વડે ભરપુર હોવાથી બીજું કાંઈ પણ તેણે પૂછયું નહિ કુમારે પણ પિતે ગર્વિત દેખાય તેવા ભયથી કાંઈપણ વિસ્તારથી કહ્યું નહિ. પછી રાજા અને કુમાર પિતતાના કાર્યમાં પ્રવૃત થયા.
પલવ નવમો
SEXSXXXXXXX3B%E5%B8%88
હવે ધર્મદત્ત કઈ નજીકના ગામમાં જઈને ઉત્તમ ઘર ખરીદી ત્યાં રહ્યો. ત્યાં રહીને તે સુવર્ણ વ વ્યાપાર કરવા લાગે. અનેક ગાડી, ગધેડા ગાડા વિગેરે કરિયાણાથી ભરીને તેણે દેશાંતરમાં મોકલ્યા. ત્યાં તેના પુન્ય સમૂડના ઉદયથી વિશગણે નફે તે વેચાયા. વળી તે રથળે રહેલા કરિયાણુ પિતાને ગામ તે લાવ્યા. ત્યાં પણ દશગણ મૂયથી તે વેચાયા. આ પ્રમાણે ગમનાગમન કરતા તેણે થોડા જ કાળમાં સોળ કરોડ ધન એકઠું કર્યું. એક દિવસ ધર્મદતે વિચાયું. કે-સેળ કરેડ ધન મળ્યું, હવે અહીં રહેવું યોગ્ય નથી, હવે તો મારા ગામ તરફ જાઉં, અને ત્યાં જઈ મારા બાપનું નામ ઉઘોતિત કરૂં. તેમજ પ્રથમની ભાર્યાના મરથે પૂર્ણ કરૂં. સ્વજનાદિકને સંતસુ વળી સુપાત્ર દાન અને પૂજા પ્રભાવના વિગેરે કરીને પ્રાપ્ત થયેલ નરભવ ને સફળ કરૂં.” આ પ્રમાણે વિચારીને તે સ્થળને વ્યાપાર બંધ કરી દેટા સાથે સાથે લઈ પત્નીને સુખાસનમાં બેસાડી પોતે અશ્વરથાદિ વાહન ઉપર ઈચ્છાનુસાર બેસી સેંકડો સુભટોથી પરિવરેલે તે પિતાના ગામ તરફ ચાલે. થડા દિવસમાં તે પિતાના નગર પાસે આવી પહે, પિતાને ઘેર વધામણ મોકલી કે- ધર્મદત્ત શેઠ ઘણું ધન ઉપાર્જને મેટી સમૃદ્ધિ સહિત આવે
SQ网務总以認划匆匆因必烈烈恐迟迟码农总院设习网
ક ૨૫૭
Jan Educaan te
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #615
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલ્લવ
邓邓邓忍忍忍忍忍烂忍忍忍忍妈妈邓邓8
21 છે. તે સાંભળીને પ્રથમની પત્નીએ વધામણી લાવનારને વસ્ત્ર, ધન, આભૂષણ વિગેરે આપ્યાં, પછી સ્વ
જને વિવિધ પ્રકારના સુખાસન, રથ, તથા ગાડીમાં બેસી સુંદર સ્ત્રાલંકારો પહેરીને, વિવિધ પ્રકારના # વાગે વગડાવતા, એક જન સુધી સામે તેવા ગયા. ધર્મદત્ત રવજનાદિકને જુહાર કરવા પૂર્વક
ગાઢ આલિંગન દઈને મળ્યા, પરસ્પર કુશળ શ્રેમની વાર્તા પૂછવા લાગ્યા. પછી કુળવૃદ્ધો તથા અતિ પરિચિત સંબંધીઓને સન્માન પૂર્વક પિતાના રથમાં બેસાયા, બીજાઓને પણ યથા યંગ્ય વાહન, અશ્વ વિગેરે પર બેસાડીને. બહુ પ્રકારના આડંબર સહિત, હજારે લેથી પર વરેલે, અનેક વાજીંત્રોના નાદથી સ્વાગત કરાતે, રાધવા કુળવધુઓએ ધવળ મંગળેથી ગવાતો. ઘણા ઉત્સાહ પૂર્વક યાચકે લોકોને દાન આપને ત્રિપથ, ચતુષ્પથ તથા રાજ્યપંથમાં પગલે પગલે નગરના રહેવાસી શ્રેષ્ઠીઓ સાથે જુહાર કરતા ધર્મદત્ત પિતાને ઘેર આવ્યા. પૂર્વની પત્ની અક્ષત પુપાદિકથી વધાવીને તેને ઘરમાં લઈ ગઈ પછી બેસવાના સ્થાનમાં સૌ બેઠા, તે વખતે સ્વજનો એ તથા બીજા પરિચિત અને અપરિચિત લોકોએ આવી વસ્ત્ર, આભરણ, સુવર્ણ, રૂપું, રોકડ નાણું, રૂપિયા વિગેરે ભેટ કર્યા. ધર્મદત્ત ઘરની મર્યાદા પ્રમાણે લેવા લાયક હતી તેની ભેટ સ્વીકારી. પછી કુમારે વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલા રસ્ત્રાદિથી યથાયોગ્ય રીતે તે સર્વને સત્કાર કર્યો. હવે ધનવતી પણ સુખાસનથી ઉતરીને બહુ પ્રકારના વસ્ત્ર દ્રવ્યાદિ આપવા પૂર્વક પૂર્વ પત્ની ના પગમાં પડી તેણીએ પણ આશિવાંઢ આપીને તેને ગાઢ આલિંગન કર્યું. પરસ્પર કુશળ શ્રેમની વાતે પૂછવા લાગી. નગરમાં પૂર્વના આશ્રિત લોકો હતા. તેઓ પણ મળવાને આવી ગયા. ધર્માદતે મધુર શબ્દથી તેઓને પણ સન્માનીને તૃત કર્યા. આખા નગરમાં ધા શ વિ તરી ગયે, સર્વ લે કે
B%83%ABE3%83%83%888888888888888
For Personal & Private Use Only
w
Jain Education Inter
ww.jainelibrary.org
Page #616
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
બેલવા લાગ્યા કે-“જુઓ, શ્રીપતિ શેઠને પુત્ર કે ! પિતાનું નામ કેવું વધાયું? પૂર્વે તે ક્ષીણ થઈ ગયો હતો, પરંતુ પોતાની ભુજા બળથી ઘણું ધન ઉપાજીને તે આવ્યો અને કુળને દીપાવ્યું. જે સુપુત્ર થાય તેજ કુળને અજવાળે છે. કહ્યું છે કે
નવમે પક્ષ
एकेनापि सुपुत्रेण, जायमाने च सत्कुलम् । शशिना चेव गगनं, सर्वथैवोज्ज्वलीकृत्तम् ॥१॥
જેવી રીતે એક જ ચંદ્ર આકાશને ઉજવલિત કરે છે, તેમ એક જ પુત્ર પણ સકુળને શેભાવે છે, ઉજવલિત કરે છે.”
આ પ્રમાણે દરેક ઘરમાં દરેકને મુખે તેનો યશ બેલાવા લાગે, હવે બીજે દિવસે સ્વજન, મિત્ર, જ્ઞાતિજનોને નિમંત્રીને અતિ સુંદર સુખડી સહિત રસવતીથી તેમને ભેજન કરાવી પુષ્પ તાંબુળાદિ આપી તેઓનું વસ્ત્રાભરણથી સન્માન કર્યું, પછી પૂર્વની પત્ની પાસે વહાણુમાં બેઠા ત્યારથી ઘેર પાછા આવ્યા ત્યાં સુધી બધે વૃત્તાંત કહ્યો, તેણી પણ આંખમાં આંસૂ લાવીને બેલી કે“સ્વામિન ! પૂર્વજોના ધર્મપસાયથીજ આપના દર્શન થયા છે. આટલા દિવસે મેં મડા દુઃખમાં પસાર કર્યા છે, તે દુઃખ મારૂં મન જ જાણે છે, અથવા જિનેશ્વર જાણે છે. આવુ દુઃખ શત્રુને પણ ન છે પરંતુ આપના દર્શનથી તે સર્વ દુઃખ વિસરાઈ ગયું છે. હવે તે ભાગ્યવતી સ્ત્રીઓમાં હું અગ્રેસર થઈ છું અને સર્વ સ્વજનને હર્ષ
કે ૨૫૦
Jain Education Intern
For Personal & Private Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચિત્ર
ભાગ ૨
નવમેા પલ્લવ
Jain Education Inte
અને સંતોષ થયા છે.” ત્યાર પછી ધર્મદત્ત તેના પિતાની માફક વ્યાપાર કરવામાં પ્રર્યું.
હવે યશોધવલ રાજાએ એકદા માથુ સાફ કરાવતાં તેમાં પત્ની (સફેદવાળ) આવેલા દેખીને અદ્ભુત બૈરાગ્યેય થવાથી ચંદ્રધવળને રાજ્ય આપીને દીક્ષા ગ્રતુણુ કરી. અને દુસ્તર તપ તપી, ઘાતી કર્મ ખપાવી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વી ઉપર વિચરી ઘણા ભવ્યજીવને પ્રતિધી અંતે એક માસની સલેખના કરી અઘાતી કર્મોને પશુ યોગનુ રૂ'ધન કરવા વડે ખપાવી દઈ મહાનદ પદને પ્રાપ્ત કર્યુ.
ચંદ્રધવળને રાજ્ય મળ્યા પછી તે ન્યાય પૂર્ણાંક રાજ્ય ચલાવવા લાગ્યા. તેણે યુકિતથી પૂજેલા પેલા સુવર્ણ પુરૂષના હાથ પગ છેઢયા હતા છતાં તે નવા ઉત્પન્ન થયા. આ પ્રમાણે પ્રતિ દિવસ થવાથી સુવણૅ વડે તેના ભંડાર અક્ષય થઈ ગયા. એક દિવસ દારિદ્રથી પીડિત લેાકેાને દેખીને કરૂણા આવવાથી ચંદ્રધવળ રાજાએ તે સુવર્ણ પુરૂષમાંથી ઉત્પન્ન થયેલા સુવણ વડે આખા વિશ્વને દારિદ્ર રહિત કરીને આખી પૃથ્વીને અટ્ટી કરી અને પોતાને ચંદ્ર નામના સવત્સર પ્રવર્તાવ્યે. તે રાજાને એક દિવસ પાછલી રાત્રે જાગ્યા પછી રાજ્યચિંતા કરતાં ધદત્ત સાંભર્યાં.” અહા ! પ્રમાદની બહુળતાથી તથા રાજ્યકામાં મગ્ન થવાથી પરમપકારી, કૃતકા'ને જાણવામાં શિરામણી એવા મારા પરમમિત્ર ધદત્તને મેં કોઈ દિવસ સ ́ભાર્યાં પણ નથી, તેથી આજે સવારેજ તેની તપાસ કરાવીને તેને સભામાં ખેલાવી, અતિ આદર પૂર્વક સન્માન આપુ' અને પ્રીતિલતાની વૃદ્ધિ કરૂં,” આ પ્રમાણે વિચારતાં પ્રભાત થયું, પછી રાજએ
For Personal & Private Use Only
* ૨૦
www.airnellbrary.org
Page #618
--------------------------------------------------------------------------
________________
શ્રી.
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
૫૯લવ નવમો
શયામાંથી ઉડી પ્રભાતના કૃત્ય કરીને રાજ્યસભામાં આવી, નગરમાં રહેનારા લોકોને પૂછયું કેશ્રીપતિ શેઠને પુત્ર ધર્મદત્ત અહીં છે કે દેશાંતરે ગયેલ છે ?” તેઓએ કહ્યું કે, “સ્વામિન? તેણે દેશાંતર જઈને ઘણું ધન ઉપાજી ઘેર આવીને તેના પિતાનું નામ ઉજવલિત કર્યું છે. હાલ તે નગરમાં તેની જે બીજે કઈ શેઠ નથી, આખા નગરમાં તેજ મુખ્ય છે.” તે સાંભળીને હર્ષિત થઈ મુખ્ય મંત્રીને મોકલી ને બહમાન પૂર્વક તેને બેલા. ધર્મદત્ત પણ અદૂભૂત ભેટયું લઈને મંત્રીની સાથે રથમાં બેસી રાજસભામાં આવ્યું અને રાજાને નમસ્કાર કરીને ભેંટણું આગળ ધર્યું રાજાએ પણ તેને બહુમાન આપીને પિતાની પાસેના પ્રદેશમાં બેસાડે, અને કુશળ ક્ષેમના સમાચાર પૂછ્યા. પછી રાજાએ કહ્યું કે “તે મને
જે સુર્વણુ પુરૂષ આપે તેવા વડે સમસ્ત પૃથ્વીના લેકેને અનુણી કર્યા છે, અને તેથી મારે યશ સર્વત્ર ફેલાયેલ છે, તે સર્વ તારો જ ઉપકાર છે. ધર્મદર કહ્યું કે “સ્વામિન ! શા માટે મને ચઢાવે છે? ગર્વિત કરે છે? સુવર્ણ પુરૂષ તે તમે જ પ્રગટ કરેલ છે. જે મારા ભાગ્યમાં તે હેત તે શા માટે એક ક્ષણમાં મારા હાથમાંથી તે ચાલ્યું જાત ? વળી આપે તે મારું વિયોગ દુઃખ દૂર કર્યું, અને સુવર્ણ આપીને દારિદ્રને નાશ કર્યો. મનુષ્યની પંકિતમાં તમે મને મૂકે છે.” આ પ્રમાણે બંને જણાએ સજજન સ્વભાવથી પરસ્પરના ગુણ ગ્રડણ કર્યો. પછી રાજાએ ધર્મદત્તને નગરશેઠની પદવી આપી અને પટબંધ પૂર્વક ઘણા વસ્ત્રાભરણાદિ આપીને રાજના સામંત અને સર્વશ્રેષ્ઠીઓ સાથે મેટી વિભૂતીપૂર્વક ગીત, નૃત્ય, બંદીજન . ની બિરૂદાવલી વગેરે મોટા ઉત્સવ સહિત તેને ઘેર મોકલ્યા. ધર્મદરો પણ યથાયોગ્ય રીતે તાંબુળ વસ્ત્ર. દિક આપીને તે સર્વને વિસર્જન કર્યા, પછી હંમેશા તે રાજ્યસભામાં જવા લાગે અને રાજા પણ તેના
ક ૨૬
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #619
--------------------------------------------------------------------------
________________
માનની વૃદ્ધિ કરવા લાગ્યો.
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવા નવમે
欧欧欧欧欧&&&&&&&
એક દિવસ તેને રાજા એ પૂછયું કે-“તારી પાસે કેટલું ધન છે? ધર્મદતે કહ્યું કે- સ્વામિન ! આપની કૃપાથી સેળ કરોડ ધન છે. પરંતુ એક મોટુ કૌતુક છે, તે સાંભળો–પૂર્વે વનના અંતરમાં આપના આદેશથી સુવર્ણ પુરૂષ મરેથી ઘણું સેનું ઇચ્છા પૂર્વક મેં ગ્રહણ કર્યું પછી આપણાથી જુદી પડીને તે સુવર્ણથી વ્યવસાય કરતાં મેં સળકડ ધન ઉપજયું. પછી હું અહિં આવ્યું. અહીં પણ જળ માગે અને સ્થળમાર્ગે વ્યવહાર કર્યા, પરંતુ ચોમાસાને અંતે લાભ શોધવા માટે નામુ મેળવતા તેટલાને તેટલા જ સેળ કરોડ જ દેખાય છે, કાંઈ પણ અધિક થતું નથી. વધારે- એ છે ખર્ચ કરૂં તે પણ તેટલા જ રહે છે. તેની વૃદ્ધિ માટે બહુ પ્રકારે નિપુણતાથી વ્યાપાર કર્યો, સર્વ વ્યાપારીઓ ઘણે વ્યાપાર દેખીને પિત પિતાના અંતઃ કરણમાં ધારતા હતા કે આ વર્ષે તે ધર્મદત્તને અવશ્ય ચાર પાંચ કરોડ ધનની વૃદ્ધિ થશે, પરંતુ મેં લેખું કરીને નામું મેળવ્યું છે તેટલું જ ધન રહ્યું કાંઈ પણ વધારો થયે નહી. વળી ફરીથી અતિ સંકુચિત રીતે ખર્ચ કરીને વ્યાપાર કર્યો ત્યારે પણ તેટલું જ ધન રહ્યું વળી ઘણો ખર્ચ કર્યો ત્યારે પણ તેટલી જ મુડી રહી તેથી હવે ઉત્સાહમાં ભંગ થયેલ હું યથાયોગ્ય સામાન્ય વ્યાપાર જ કરું છું, વધારે કરતા નથી. આ પ્રમાણે દેખીને મારા ચિત્તમાં મોટું કૌતુક થયું છે પરંતુ અતિશય જ્ઞાની વગર તેને ખુલાશ કરવા કેણુ સમર્થ છે આ પ્રમાણે રાજાની આગળ દંભ વગર વાત કરે છે, તેવામાં પ્રતિહાર ની સાથે વનપાળકે આવીને પ્રણામ પૂર્વક વિજ્ઞપ્ત કરીકે સ્વામિન
&
&&&EE
EXSXX
ક ૧૬૨
For Personal & Private Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમા
Jain Education Intemation
આજે વસંતવિલાશ નામના ઉદ્યાનમાં ઘણા મુનિએ સાથે શ્રીમત્ ધસાગરસૂરિ સમવસરેલા છે. પોતાના અતિશય જ્ઞાનથી ભવ્ય જીવે ઉપર ઉપકાર કરતાં તેઓ સર્વત્ર વિહાર કરે છે.” તેનું કથન સાંભળીને રાજા અને ધર્માંદ્યત્ત અને પર્ષીદાની સાથે ગુરૂને વાંદવા માટે વનમાં ગયા, ગુરુ દૃષ્ટિપથમાં આવ્યા કે તરત જ પાંચ અભિગમન પૂર્ણાંક રાજાએ અને ધર્માંતે ગુરુને વંદન કર્યું. ગુરૂએ ઉપદેશ આપ્યા કે–
दुल्ल माणुस्सं जम्म, लडण रोहणं व रोरेण । रयणं व धम्मरयणं, बुद्धिमया हंदि वित्तव्वं ॥ १ ॥
દુર્લભ મનુષ્ય જન્મ આપીને ગરીબ માણસ રાહણાચળને પામીને રત્નને ગ્રહણ કરે તેવી રીતે બુદ્ધિવંત પ્રાણીએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું.
जिणगुरूभत्ति जत्ता, पभावणा सत्तखित्तधणवावा । सम्मत्तं छावस्य, धम्मो सयलद्ध सुहऊ ||२॥
જિનેશ્વર તથા ગુરુની ભકિત, યાત્રા, પ્રભાવના સાતે ક્ષેત્રમાં ધનનો વ્યય સમ્યક્ત્વ, છ આવશ્યક આ પ્રમાણે આરાધેલા ધર્માં સુખના હેતુભુત થાય છે.
For Personal & Private Use Only
38;
RE
CFE
* ૨૬૩
|ainellbrary.org
Page #621
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર રિત્ર
ભાગ-૨
પલ્લવ નવમેા
આ પ્રમાણે રૂડી રીતે અપાયેલી ધ દેશના સાંભળીને અવસર મળ્યા ત્યારે રાજાએ પૂછ્યું કેપ્રમા ! આ ધર્માંદ્યત્તે માઉદ્યમ કરીને તથા ઘણું કષ્ટ સહન કરીને સુવર્ણ પુરૂષ મેળવ્યેા. તે સુવર્ણ પુરૂષ અવિચ્છિન્ન એવા મારે ઘેર આળ્યા. વળી તે ઘણુંા વ્યાપાર કરે છે, પણ સોળ કરોડ જ ધન રડે છે,અધિક વધતુ નથી. તેનું શુ કારણુ ? કૃપા કરીને તે જણાવે.” આ પ્રમાણે રાજાએ પ્રશ્ન કર્યાં એટલે તેનો ઉત્તર ગુરુ મંડારાજ આપતા હતા, તેવામાં એક વાંદરી ઉપરથી ઉતરીને ગુરુને વાંદી આસપાસ વાર વાર ભમતી નૃત્ય કરવા લાગી. તે દેખીને રાજાએ કહ્યું કે-“પ્રભા પૂછેલા પ્રશ્નના પૂર્વે ઉત્તર પછી કહેશે પરંતુ આ વાંદરી નૃત્ય કેમ કરે છે! અને કેમ નમસ્કાર કરે છે? એનુ કારણ પ્રથમ કડા” પછી ગુરુએ કહ્યું કેરાજન ! જગતમાં મેહનીય કર્મીની વિષમ ગતિ છે. ભવિતવ્યતા અવર્ણનીય ન કહી શકાય તેવી છે. આ પાસે એડેલ ધર્મત્ત મારા જમાઈ છે.
તેનો સસરા છુ... આ વાંદરી આગલા ભવની મારી પત્ની છે. ધદત્તની સ્ત્રી ધનવતી તે અમારી પુત્રી છે, આ તેની માતા છે.” આ પ્રમાણે ગુરૂમહારાજ કહેતા હતા તે કોઈ ધર્મદત્તની પાસે બેઠેલા મનુષ્ય સાંભળ્યુ, એટલે તે ઉઠીને દોડતા નગરમાં ધદત્ત ને ઘેર જઈને તેની પત્ની ધનવતીને કહેવા લાગ્યું કે–“તારા પિતા ધનસાગર મુનિવેશ ગ્રહણ કરીને આચાય પદ પ્રાપ્ત કરીને અહીં આવેલા છે, પરમ અતિશય જ્ઞાનવ ંત થયેલા છે, અને સવ લોકોનાં સ ંદેહનું નિવારણ કરે છે.” ધનવતી પિતાને આવેલા જાણીને તરત જ ત્યાં આવી, તે વખતે મુનિ મહારાજ પુત્રના વિવાહ માટે વહાણ ઉપર ચઢયાની હકીક્ત
For Personal & Private Use Only
8000800 8
* ૨૬૪
www.airnellbrary.org
Page #622
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચિત્ર
ભાગ ૨
પલ્લવ નવમે
Jain Education Inter
કહેતા હતા. તેણીએ પિતાના દનથી આંસુ પાડતાં વંદના કરી. પછી ધનવતીએ પૂછયું કે-“ હે પિતાજી આ બધી હકીક્તનુ ખરૂં સ્વરૂપ શું છે? અને આ બધુ કેમ થયું છે? ગુરૂએ કહયું કે-“તે જ કહુ છું તે સાંભળ ! –
જ્યારે વહાણ ભાંગ્યુ. તે વખતે મારા હાથમાં એક પાટી આવી ગયુ'. તેના આધારથી તરી નવમે દિવસે હું કાંઠે આવ્યેા. પાટીઆને છેડી દઈ ને કાંઠે ઉતરી હું આગળ ચાલ્યો, તે વખતે ક્રૂરથી એક નગર દેખીને તે તરફ હું ચાલ્યેો. આ વખતે માર્ગોમાં એક બ્રાહ્મણ મળ્યો. તેણે મને કહ્યુ કે “ અહા ! ધનસાગર! આવા, આવા, મારે ઘેર પધારો.’' મેં પૂછ્યું કે- તુ કોણ છે? અને મને કયાંથી એળખે છે !’” તેણે કયુ' કે,–મારે ઘેર આવે, ત્યાં બધી કહીકત હું કહીશ. “એમ કહીને આગ્રહ પૂર્ણાંક તે મને તેને ઘેર લઈ ગયા. પછી તેણે તૈલાદિકવડે અભ્યંગ કરીને ગરમ પાણીથી સ્નાન કરાવી મારા માર્ગોના શ્રમ ઉત્તરાજ્યે, પછી વિવિધ પ્રકારના સ્વાદ વાળી રસોઈ બનાવરાવીને મોટી ભકતથી તેણે મને જમાડયા, આચમન કરીને શુદ્ધ થયા પછી તાંબુળાદિકથી મુખ શુદ્ધિ કરીને ઘરને ઉપરને માળે અમે બંને બેઠા, એટલે મે તેને પૂછ્યુ કે-“ભા ધ્વિજવર ! નહિં એળખાણવાળા એવા મારી શા માટે તમે બહુ ભકિત કરો છે ? હું તમને ખીલકુલ ઓળખતા નથી.” તેણે કહયું કે-તે વાત વિસ્મયકારી છે. અને હું તમને કહું છું તે સાંભળે
“ આ શંખપુર નામે નગર છે અહી હું જિનધર્મીમાં દૃઢ ચિત્તવાળા થઈને રહુ છું. જિનશમાં
For Personal & Private Use Only
文| 好送來
૩૨૬૫
www.jainulltbrary.org
Page #623
--------------------------------------------------------------------------
________________
પકમાર
ચરિત્ર 'ભાગ ૨
નવમે પલવ
39388888888888888888888888888
મારું નામ છે. શ્રીમદ્ જિનેશ્વરની આજ્ઞાનુસાર યથાશકિત હું ધર્મમાં પ્રવૃતિ કરૂ છું. સંદૃગુરુ અને સુસ જજની સેવાથી શાસ્ત્રમાં રહેલા ઘણા રહસ્યો મેં પ્રાપ્ત કર્યા છે. મારે જિવિકા પણ સુલભ છે. અન્યદા કુલ વૃદ્ધિ કરનાર એક પુત્ર મારે ન હોવાથી તે માટે મેં કુળદેવતાની આરાધના કરી, તેથી સેવા વડે પ્રત્યક્ષ થઈને બોલી કે-“મને શા માટે આરાધી છે ? મેં કહયું કે-“મને પુત્ર આપે તેણું.એ કહયું કે-“વસ ! તારે અંતરાય કમને નિકાચિત ઉદય છે, તેથી પુત્ર થશે નહિ” મેં કહ્યું કે આ પુત્રીઆની શુભ ગતિ થતી નથી, તેવી શ્રદ્ધા તે સદ્દગુરૂની કૃપાથી મને નથી, સગતિ તે શુદ્ધ અધ્યવસાયથી જ થાય છે, અન્યથા થતી નથી, પરંતુ મેં અનેક ઉત્તમ મહાપુરૂની સેવા વડે તેમનું ચિત્ત પ્રસન્ન કર ને ઘણી ચમત્કાર ઉપજાવે તેવી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. તેને મારા મૃત્યુ બાદ નાશ થશે, તે કારણથી મને બહુ ખેદ થાય છે.” તે સાંભળીને તેણે કહ્યું કે-“કમલપુરને રહેવાસી જનસાગર શેઠ વહાણ ભાંગવાથી આજથી નવમે દિવસે અહીંના સમુદ્ર કાંઠે નીકળશે. તેને તારે ઘેર લાવવા અને નિઃશંક રીતે તારે બધી વિદ્યાએ તેને આપવી. તે તેને માટે લાયક છે. જે વાત કે શબ્દ એકવાર સાંભળશે તે તરત જ સમજી જશે એવી તેની બુદ્ધિ છે તેને તારી વિદ્યાઓ આપવાથી તું અતૃણિ થઈશ પછી તારે તારી પુત્રી સાથે તેનું પાણિગ્રહણ કરાવવું આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ ગઈ. તે દેવીએ કહેલી બધી હકીકત આજે મળી, Hિ તેથી તમારી ભકિત કરૂ છું હે સજજન ! હવે તમામ સંક૯પ-વિકલ્પ છેડી દઈને સ્વગૃહની જેમજ તમે સુખેથી મારા ઘરમાં રહે, વહાણુ ભાંગવાથી થયેલ હાનિની ચિંતા છોડી દે! જ્ઞાનીએ જે દેખ્યું હોય છે તેજ થાય છે. શુદ્ધ શ્રદ્ધાવત જૈનેને ઉદયની ચિંતા પ્રબળ હેતી નથી. કારણ કે
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #624
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
SSSSSSSSSSSSSSSSSSSSSB3333333
ઉદયમાં આપણું સ્વાધીનપણું નથી. ત્યાર પછી તેની ચિંતા કરવાથી શું ફળ? તેમ છતાં આર્તધ્યાનને વશ થવાથી જીવે પાપકર્મ જ બાંધે છે. ભવ્યપુરૂએ પ્રતિક્ષણે હેય ને ઉપાદેય વડે સારી રીતે કર્મના બંધની ચિંતા કરવી, કારણ કે કર્મને બંધ કરવો તે તે સ્વાધિન છે. હે પાદેયના જ્ઞાનથી પ્રાયે પાપ કર્મ બંધ થતું નથી, અને પુણ્ય કમને બંધ થાય છે, વળી શુભ ઉપયોગથી પૂવ કરેલા અશુભ કર્મને રસ બંધ મંદસ્થિતિવાળો થાય છે. અને સ્વ૯૫ રસવાળા કર્મોની નિર્જરા થાય છે. તેથી શુપગ વડેજ કાલક્ષેપ કરે એવી જિનેશ્વરની આજ્ઞા છે, વળી આપ તે આગમવાસિત અંતઃકરણ વાળા છે તેથી તમારે અદીય ખેદ હોય જ નહિ. આ પ્રમાણે આશ્વાસન આપીને તેણે પિતાના ઘરમાં મને રાખ્યો. હું પણ જિનેશ્વરની આજ્ઞાને ધારણ કરીને કર્મના ઉદયની ચિંતા ત્યજી દઈ તેને ઘેર રહો. પછી તેણે સારે દિવસે ગુપ્ત સ્થળે બેસાડી પિતાના ઘટમાં રહેલી બધી વિદ્યા ચિત્તની પ્રસન્નતાથી મને આપી, મેં પણ વિધિ પૂર્વક તે ગ્રહણ કરી, પછી સારા મુહર્તાવાળે દિવસે પિતાની શકિત અનુસાર મહો ત્સવ કરીને તેની પુત્રી મને પરણાવી, પછી ગૃડભાર બધે મને સોંપીને પિતે નિશ્ચિત થઈ ધરમાંજ રહીને ધર્મારાધન કરતાં કાળ નિર્ગમવા લાગ્યો. એક દિવસ પિતાની આયુષ્ય સ્થિતિ સંપૂર્ણ થયેલી જાણીને સમાધિ વડે વિધિ પૂર્વક આરાધના કરી તે મૃત્યુ પામ્યા. હું પણ તેના મૃત્યુ કાર્યો કરીને ધર્મ, અર્થ અને કામ ત્રણે વર્ગની સાધના કરવામાં તત્પર થયો છતે ત્યાં રહેવા લાગે. મારી સાથે સાંસારિક સુખ ભાગવતાં દ્વિજ પુત્રીએ ગર્ભ ધારણ કર્યો. સમય થયો ત્યારે તેણે પુત્રને જન્મ આપે તેનું ધનદત્ત એવું નામ પડયું પ્રતિપાલન કરાતો તે પુત્ર આઠ વર્ષને થયો. પછી તેને વિદ્યાશિખવવા માંડી પ્રાયે ધણી વિદ્યાઓ
કે ૨૬૭
For Personal & Private Use Only
ww.jainelibrary.org
Page #625
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે
પહેલા
તે ભા. એ પ્રમાણે કેટલેક કાળ ગયા પછી તે નગરમાં શ્રી અજિતસિંહ સૂરિ પધાર્યા. લેકના મુખથી તે હકીકત સાંભળીને પુત્ર સહિત અમે દંપતી વંદન કરવા માટે ગયા. પાંચ અભિગમ સાચવીને તેમને વાંદી સમીપે બેઠા. દેશના આપી અમૃતના રસને જરતી તેમની દેશના સાંભળીને વૈરાગ્યરંગથી રંગાયેલા અમારા અંતઃકરણ પીગળી જવાથી અમે બુઝયા એટલે ગૃહસ્થપણું છોડી દઈને તે સૂરિની પાસે પુત્ર સહિત અમેત્રત ગ્રહણ કર્યું. ગ્રહણા આસેવનારૂપ શિક્ષા હું શીખે અને ગુરૂની કૃપાથી યથામતિ અનેક શાસ્ત્રોનાં તાત્પર્ય મેં પ્રાપ્ત કર્યા. ગુરુ પાસે રહીને તપ ક્રિયા કરતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ વડે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું પછી ગુરૂએ કૃપા કરીને સૂરિપદ આપ્યું અને અનેક સાધુનો સમુદાય મને સોંપ્યું હું પૃથ્વી ઉપર વિહાર કરતા આજે અહીં આવ્યો છું.
આ તારી માતા વહાણ ભાંગવાથી જળમાં બુડી ગઈ. આર્તધ્યાનથી મરીને તે માછલી થઈ અને ફરીવાર મૃત્યુ પામીને તે આ વાંદરી થઈ છે, આધ્યાનથી તિર્યંચની ગતિ, રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મ દયાનથી દેવગતિ અને શુકલધ્યાનથી મેક્ષગતિ મળે છે, શુભ તથા અશુભ ધ્યાનના મધ્ય પરિણામથી જ મનુષ્ય ગતિમાં જાય છે. જ્યારે અહીં હું આવ્યું ત્યારે મને દેખીને પૂર્વભવના ઉદથી તે વાંદરી અહીં ભમે છે અને નાચે છે.
આ પ્રમાણેનાં ગુરુના વાકયે સાંભળીને ધનવતી વાંદરીને જોઈને વાંરવાર રેવા લાગી અને “હા ! માતા ! તને શું થયું ! આ પ્રમાણે વારંવાર બેલતી આંખમાંથી આંસુ પાડવા લાગી. ગુરુએ કહયું કે
Jan Education Intere
For Personal & Private Use Only
wwwjainelibrary.org
Page #626
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
વત્સ! કર્મની ગતિ વિચિત્ર છે. અને સંસાર સમુદ્ર તરવે મુશ્કેલ છે. કહયું છે. કે
न सा जाइ न सा जोणी, न तं ठाणं न तं कुल ।
न जाया न मुआ जत्थ, सव्वे जीवा अनंतसे ॥१॥ “ોવી કઈ જાતિ નથી, યોનિ નથી, સ્થાનનથી ને કુળ નથી કે જ્યાં સર્વ જી અનંતીવાર જમ્યા ન હોય તેમજ મરણ પામેલા ન હોય.
घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्य सरणं से ॥२॥
પલવા નવમો
| ધન કમના પાસથી બંધાયેલ આ જીવ ભવનગરના ચતુષ્પથમાં વિવિધ પ્રકારની વિડબના પામે છે, તેમાં તેને કેનું શરણ છે?
સંસારના દુઃખથી ઉદ્ધરવાને એકજ ધર્મજ સમર્થ છે, બીજું કંઈ સમર્થ નથી. કહ્યું છે કેધર્મથી સુકુળમાં જન્મ થાય છે, વિગેરે, તેથી દુર્લભ મનુષ્ય ભવ પામીને જે વિકરણ શુદ્ધિથી જિન ધર્મને આરાધે છે તે તરત જ જન્મ મરણાદિ સાંસારિક દુઃખને ત્યજી દઈને ઉખેડી નાખીને સિદ્ધિગતિમાં ચિદાનંદ પદ અનુભવે છે.
Jain Education Inter
For Personal & Private Use Only
ww.jainelibrary.org
Page #627
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્ય કુમારે ? ચરિત્ર ભાગ ૨ |
નવમે પલવ
ક
પછી તે વાંદરીને વારંવાર ધનવતીની સામે જોતાં અને ગુરુનું કથન સાંભળતાં તેમજ પૂર્વે આચરેલ ધર્મકર્માદિની પ્રવૃતિ દન તીના તથા ના જે દી સાંભળતાં જાતિ સમરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ધનવતી તરફ તથા પિતાના પતિ ગુરુ તરફ વારંવાર જેતી તે અત્યંત વિષાદ કરવા લાગી. ગુરુએ તેને પ્રતિબંધ છે કે-“ભદ્ર ! હવે નકામો વિષાદ દરવાથી શું ? મોહની ગતિ આવી જ છે. તે મૃત્યુ સમયે પતિ તથા પુત્રીની ચિંતાવડ યાન : ચું” તેથી તારી તિર્યંચગતિ થઈ. પોતાના દોષથીજ જો દુર્ગતિમાં ભમે છે. સર્વે જે પિતાના કર્મોને અનુસરે જેવું કર્મ બાંધ્યું હોય તેવું ફળ અનુભવે છે. પૂર્વના કર્મો ભોગવ્યા વગર એ ગર ઉગ્ર તપસ્યા કર્યા વગર કેઇ ખપાવવા સમર્થ થતું નથી. જે સંસારનું સ્વરૂપ જાણીને તેનાથી ત્રાસ પામી મુકિતને માટે જ એકાંતે તૈયાર થાય છે. તે નવા કર્મો બાંધો નથી પરંતુ પૂર્વ બાંધેલા કર્મો તે તે પણ ભેળવીને તથા ઉગ્ર તપસ્યા કરીને ખપાવે છે તું પણ પંચેદ્રિય છે પાંચમાં ગુણ સ્થાનક સુધીની પ્રાપ્તિ કરવાને યેચ છે તેથી યથાશકિત તપ અંગીકાર કર અને નમસ્કાર મંત્રનું અવિચ્છિન્ન ધ્યાન કર તેથી તારે દુર્ગતિરાથી છુટકારો થશે અને તે બીજ વડે પરંપરાએ તું સિદ્ધિ સુખ પણ પ્રાપ્ત કરી શકીશ આ તારી પુત્રી પ્રતિપાલન કરશે અને તને સહાય આપશે.
આ પ્રમાણેનાં ગુરુનાં વચન સાંભળીને તે વાંદરાએ એકાંતર ઉપવાસનો નિયમ ગુરુ સાક્ષીએ ગ્રહણ કર્યો ગુરુએ પણ તે બધું ધનવતીને જણાવ્યું અને કહ્યું કે “તારે આ વાંદરીને ઘેર રાખીને તેને સહાય કરવી આ તારી માતા છે, તેના પ્રત્યુપકાર કરવાને તું કરડે ભવે પણ શકિતવંત થાત નહિ માતાના પ્રત્યુપકાર કરવાનો આ એક જ માગે છે કે તે ધર્મથી મૃત થયેલ હોય તે તેને ફરીથી દમમાં જેડવી, તેમ કરવાથી તમારા માતા પુત્રને
જ
ક ૨eo
Jain Education Interim
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #628
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર
છે
સંબંધ સફળ થશે, ધનવતીએ ગુરુનાં વચન અંગીકાર કર્યા અને વાંદરીને પિતાની દેખરેખ નીચે રાખી, ધન્યકુમારી
રાજાએ ફરી પૂછયું કે સ્વામિન ! સોળ કરોડ ધન ધમદત્તને એવું વધારે મળ્યું નહિ, તેનું તાત્પર્ય આપ
કહેવા જતા હતા તેવામાં નાચતી વાંદરીની વચ્ચે વાત આવી જવાથી અટકી ગયેલ છે તે હવે કૃપા કરીને ભાગ ૨ |
કહે ત્યારે ગુરુએ કહ્યુ કે સાવધાન થઈને સાંભળો : નવમો
ધર્મદર અને ચંદ્રધવલના પૂર્વભવને વૃતાંત પલવ
કલિંગ દેશમાં કાંચનપુર નામે નગર છે. ત્યાં લહમીસાગર નામે વ્યાપારી રહેતો હતો. તેને લમીવતી નામે પત્ની હતી. તેના ઘરમાં લક્ષ્મી ન હતી તથાપિ પરંપરાથી જિનધર્મવાસીત કુળ હોવાથી ભક્તિથી તે જિનેશ્વરે કહેલ ધર્મ આચરતે હતે. તેની પત્ની પણ તે પ્રમાણે ધર્મ સાધનમાં તત્પર હતી. શેઠ બને સંધ્યા વખતે પ્રતિક્રમણ કરતે, વળી સમય મળે સામાયિક પણ કરતો હતો. પર્વને દિવસે પૌષધ કરતે હતો, પારણાને દિવસે અતિથિ વિભાગ કરતો હતો, અને વ્રતને છોડતું ન હતું. એ પ્રમાણે ધર્મ કરતે હતે. પરંતુ અતિથિ સંવિભાગ શ્રતને અતિચાર સહિત આચરતે હતે. કોઈ વખત શર્કરાદિક સચિત્ત વસ્તુ ઉપર પડેલી હોય તે પણ આ નિદોર્ષ આહાર છે” તેમ કહી તે સાધુને વહોરાવતું હતું, કઈ વખત દેવાની ઈચ્છા ન હોય ત્યારે અચિત્ત વસ્તુને પણ કુટિલતાથી સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેતે હતો. કેઈ વખત કાળ વીતી ગયા પછી સાધુને આમંત્રણ કરતે હતે. વળી ગોચરી ગયેલા સાધુએ પિતાના નિવાઈને ગ્ય આહાર મેળવીને ઉપાશ્રય તરફ પાછા જતા હોય ત્યારે ઘેરથી
ક ૨૭૧
Jain Education Inten
For Personal & Private Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમો
RSSRTEB2ISZY2SSSSSSSSS ØSTRESTEE
બહાર નીકળીને બહુ મેટા સ્વરથી બહુમાન દેખાડતે વિવિધ રીતે આમંત્રણ કરતો હતો. તે સાંભળીને લેકે જાણતા કે—“ અહો ! આની દાનરૂચિ કેવી સરસ છે? સાધુઓને તે નિવાહ ગ્ય મળ્યું હોય એટલે તેઓ વધારે લેતા નથી. તેઓ તે નિસ્પૃહી છે.” કઈ વખત સાધુને પિતે આડાર કર્યા પછી આમંત્રણ કરવા જતે હતો. તે વખતે આપવાની ઈચ્છા ન હોય ત્યારે બોલતે કે
આ આડાર કરવા લાયક શુદ્ધ વસ્તુ છે, પરંતુ પારકી છે. તે ઘણી દાનની રૂચિવાળે છે. તેથી અપાયેલ છે. તેમ સાંભળીને ખુશી થશે, તેથી જે આપને ક૫તું હોય તે સુખેથી ગ્રહણ કરે.” તેમ સાંભળીને જિતેન્દ્રિય સાધુઓ બોલતા કે “ એ અમારે ક૫તું નથી ત્યારે તે કહે કે “ તમને આપ્યા વગર હું કેવી રીતે તે વસ્તુ ખાઈશ? અને તે આવશે એટલે આગ્રહ પૂર્વક તે મને ખાવાનું કહેશે, તેને નિષેધવાને ના પડવાને હું સમર્થ નથી, તે વખતે શું વ્યવસ્થા થશે ? ત્યારે સાધુઓ કહેતાં કે-“ તેમ થાય તે તમને યથારૂચિ ખાવાની છૂટ છે.” ત્યારે તે વસ્તુ ખાતા હતા. કોઈ વખતે “ અમુક પુરુષ આપે છે.” શું હું તેનાથી હીન છું ? તે પ્રમાણે અભિમાન તથા માત્સર્યથી પારકાની ઈર્ષ્યા કરતે હતે. અથવા “નહિ ઈચ્છતા છતાં સાધુઓ આવ્યા, જે વસ્તુની સાધુઓ યાચના કરવા નીકળ્યા છે, તે વસ્તુ ખુબ નજીક જ પડેલી છે, તેઓ દેખેલી વસ્તુ માંગે, પછી તે વહોરાવ્યા વિના કેમ ચાલે ? માટે તેમની દષ્ટિને પડવા દેવી તેજ સારૂ નથી. સાધુઓ દેખે તે તરત જ યાચના કરે છે. તેથી વસ્તુ દેખાડવી જ નહિ.” આમ બેલ હતું. આ પ્રમાણે કઈ કઈ વખત કૃપણુતાના દોષથી તથા માત્સર્યથી અતિચાર સહિત અતિથિસંવિભાગ વત તે આચરતો હતો. એ પ્રમાણે ધર્મને આચરતાં ઘણા દિવસો વ્યતિત થયા. એક
કે ૨૭
For Personal & Private Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ નવમા
દિવસ તે ગામમાંથી કાઈ સાથે વસ'તપુર તરફ જવાને તૈયાર થયા સ` લેાકા રસ્તાની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. તે વખતે વસુદેવ નામના તેના મિત્રે લક્ષ્મીસાગરને કહ્યું કે-“ અરે મિત્ર ! હું વસંતપુર જવાના છું, તેથી તુ પણ વસંતપુરે આવવા તૈયાર થા! લક્ષ્મીસાગરે કહ્યું કે- મિત્ર! ગાડું મળદ વિગેરે મારે નથી. તેથી કેવી રીતે તૈયાર થાઉ ? વસુદેવે કહ્યું કે- બળદ વિગેરેને જોગ હું કરી આપીશ તારાથી ખીજી જે કાંઈ તૈયારી થાય તે કરજે.’’ આ પ્રમાણે મિત્રે ઉત્સાહિત કર્યાં એટલે તે પણ તૈયાર થઇ ગયા.. સાથે શ ચાલ્યા, પછવાડે તે અને પણ ગાડું ભરીને ખળદ વિગેરે સહિત ચાલ્યા. તેઓ કોઈ જળ તથા ઘાસવાળા પ્રદેશમાં સાની સાથે રાતવાસેા રહ્યા. લક્ષ્મી સાગર પણ સારૂં સ્થળ જોઈને ઉતર્યાં. રાત્રે નિદ્રાને અવસર થયા ત્યારે સુઈ ગયા. પાછલી રાત્રે ઉઠીને નિદ્રા છોડીને સામાયિક લઈને પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યો. તેટલામાં રાત્રિને સમય જુજ ખાકી રહેલા જાણી ને જે પગે ચાલનારા હતા. તેઓએ સાથે શને વિન ંતિ કરી કે “ શ્રેષ્ઠિન ! આ ઉન્હાળાનો સમય છે, દિવસ ચઢશે તે તડકામાં અમે દુ:ખી થઇશું. તેથી શીતળ સમયમાં પંથ કાપવા સારા છે! તે સાંભળીને સાથેશે સેવકને હુકમ કર્યાં કેતાકી સાને માગે વહેતા કર.” તેથી સેવકોએ પેાકાર કર્યાં કે-“ અરે સાથ લેાક સાથે ચાલે છે સ તૈયાર થઈ જાએ ” ત્યારે બધા પોતપોતાનાં ગાડાં જોડવા લાગ્યાં તે વખતે લક્ષ્મીસાગરે પોતાના નિયમ જણવવાને માટે અને વિલંબ કરવા માટે એ ત્રણવાર “ હું હું” એમ કર્યુ. ઉધરશ ખાધી તે પણ તે તે ચાલ્યા. ત્યારે તેણે વચનથી કહ્યું કે-“અરે! અમુક! મે સામાયિક લીધેલ છે.” તે સાંભળીને સ્વા પ્રિય કેટલાક લોકો ખેલવા લાગ્યા કે શેડની નિપુણતા જુએ, સામાયિક માટે કે સમય પસંદ
For Personal & Private Use Only
肉肉肝凤
૩ ૨૭૩
www.jainlibrary.org
Page #631
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા
પલ્લવ
મા સર
Z&$$
Jain Education Intemational
કર્યાં છે દૂર પ્રયાણ કરવુ છે અરૂણેાદય થયે તડકા થશે લો અને મળો તડકામાં પીડા પામશે પશુએ ભાર વહેતાં ભૂખ્યાં થશે તો પણ ઉતારો કરીશું ત્યારે જ આહાર મેળવશે. છતા આતે પેાતાનુ ધર્મ રસકપણુ' જણાવવા માટે સામાયિક લઇને ઇંટેલ છે.” તે પ્રમાણે ખેલતાં ગાડાં જેડીને તે લવા લાગ્યા. કોઈ મુખે દાક્ષિણ્યતા દેખાડતા, “ અરે શ્રહિન ? અમે જતા નથી. ખાલી ગાડાં જોડીને માર્ગે ઉભા રાખીએ છીએ, તમે તાકીદે આજો. વિલંબ કરશે નહિ. એમ !હીને આગળ ચાલ્યા શેઠના ગાડા અને ખળો ત્યાં જ રહ્યાં. ખીજુ કાઈ રહ્યું નહિ. તે વખતે શેઠે વિચાયું કે “ આવા પાપ બુદ્ધિવાળાની મિત્રતાને ધિક્કાર છે, સ` એકલા સ્વાર્થીમાં જ તત્પર છે, મારે તે ખરા ધર્મ જ સહાય ભૂત છે. તે કાંઈ ગયા નથી. હવે પછી આવાની સાથે મિત્રતા કરવી નહિં કહ્યું છે કે
सो चिय मित्तो किज़इ, जो किर पत्तम्मि वसणसमयम्मि । न हु होइ पराभूओं, सेलसीलाघडिअपुरिमुव्व ॥ १ ॥ -
“ તેવા જ મિત્ર કરવા કે જે આપત્તિના સમય પ્રાપ્ત થાય તે પણ પથ્થરથી ઘડેલા પુરૂષની જેમ દિપણ પરાંગ મુખ થતા નથી વળી–
૫ ઉત્તમની સાથે સંગતિ, પંડિતની સાથે વાચિત અને લેાભી ન હોય તેવાની સાથે મિત્રતા કરવાથી કેાઈ પણ વખત દુઃખ થતું નથી.
For Personal & Private Use Only
肉肉烧友网
* ૨૭૪
Page #632
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ
- હવે તે મારે “પુદય જ સર્વત્ર બળવાન છે એ લેકેજિ માનવી” પછી તે સામાયિક પૂર્ણ થયે તેણે પાયું, અને બધે સરસામાન તૈયાર કરીને તે ચાલવાની તૈયારી કરતા હતા. તેવામાં બું બારવ થયે, થે આગળ તે ચાલે તેટલામાં આગળ ગયેલા સાથેના લેકને વસ્ત્ર રહિત, પ્રાયે નાગી સ્થિતિમાં સામે દેડીને આવતા તેણે દીઠા તે દેખીને વિમિત થઈ તેણે પૂછયું કે-તમારી આવી અવસ્થા કેમ થઈ! તેઓએ કહ્યું કે તું ધન્ય છે, તારા ધર્મને ધન્ય છે, તારી આસ્થાને ધન્ય છે, ! જેવી તારી ધર્મમાં સ્થિરતા છે તેવું જ તારૂં પુન્ય તને પ્રત્યક્ષ રીતે ફળેલું દેખાય છે, અમે ઉતાવળા થઈને આગળ ચાલ્યા, અરઘે ગાઉ ગયા, તેવામાં ઘાટી જાડીમાંથી ધાડ પડી ચોરોએ બધું લુંટી લઈ આવા કરીને અમને છોડયા આખા સાથને તેઓએ લુંટી લીધો છે, કોઈને છેડયા નથી, તે સાંભળીને શેઠે તેઓને વસ્ત્રાદિ આપ્યા, તેથી તેના યશની વૃદ્ધિ થઈ, શેઠે વિચાર્યું કે-“ હવે આગળ જવું યોગ્ય નથી, હું ઉગર્યો છું સર્વત્ર પુન્યબળને પ્રભાવ જ જાગ્રત છે, જો પુન્યબળ હોય તે ઘેર બેઠા જ લાભ થાય છે આજથી હવે બળદાદિ વડે દેશાંતર જઈને ખરકમાં દેવ્યાપાર કરે મને યોગ્ય નથી, કારણ કે શાસ્ત્રમાં તેનું મોટું પ્રાયશ્ચિત કહ્યું છે. આજથી એવા વ્યાપારને હું યાજજીવ ત્યાગ કરૂં છું આ પ્રમાણે નિયમ કરીને પાછા વળી તે ઘેર આવ્યું. તે વખતે તેના પુન્યબળથી કાંચનપુરમાંથી વસંતપુર જઈને વેચવા માટે જે કરિયાણું તેણે લીધું, હતું, તેની કાંચનપુરમાંજ કિંમત વધી ગઈ શેઠે તે વેચીને વસંતપુરમાં મળતા તે કરતાં અધિક લાભ મેળવ્યું. એ રીતે શેઠને લાભ યશ અને ધર્મ ત્રણેની વૃદ્ધિ થઈ લેક પ્રશંસા કરવા લાગ્યા કે “ આ શેઠને ધન્ય છે ! જેવી તેની ધર્મમાં દ્રઢતા છે, તેવી જ ગૃહમાં રહેલા તેના ધનની વૃદ્ધિ થઈ છે” પછી
કે હe
Jan Education Interational
For Personal & Private Use Only
www.nbrary.org
Page #633
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ-૨
પહેલવ
નવમે
Jain Education Internatio
તે ધનવડે ધીમે ધીમે તે ઘણા વ્યાપાર કરવા લાગ્યા, અને પુન્યખળથી ધીમે ધીમે તેની લક્ષ્મી પણ વધવા લાગી. અનુક્રમે તે માટા શ્રેષ્ઠી થયા અને સત્ર તેની ખ્યાતિ થઈ.
કેટલેક વખતે તેને ઘેર પુત્ર અવતર્યાં, તેનું ‘લક્ષ્મીચંદ્ર’ નામ પાડયું અનુક્રમે તે માટે થયા. એટલે તેને ભણવા મોકલ્યા થોડા વખતમાં બધી કળા તે શીખ્યા. પિતાની સગતિમાં ધ ક્રિયામાં તે કુશળ અને રૂચિવ'ત થયા અનુક્રમે તે યૌવન પામ્યા વ્યાપાર કાર્યોંમાં નિપુણ થવાથી લેકમાં અગ્રેસર થયા તેનું વચન બધા પ્રમાણભુત ગણવા લાગ્યા પછી શેઠે તેને ઉમ્મર લાયક જાણીને અને તેનો નિપુણતા બ્લેઇને એક શેઠની પુત્રી સાથે તેનુ સગપણ કર્યું" અને વિવાહ કરવાની તૈયારી કરવા લાગ્યો જ્ઞાતિના લેાકેાને સ્વજનને તથા પરિચિત જનેાને ખવડાવવા માટે ઘણાં દ્રવ્યે મેળવીને જુદીજુદી જાતના મેદકો બનાવરાવીને પહેલેીજ તેણે એરડા ભરી રાખ્યા એક દિવસ શેઠ જિનેશ્વરની પુજા કરતા હતા. તે વખતે મધ્યાહ્ન સમયે તે શેઠને ઘેર કોઈ સાધુએ એષણીય આહારની ગવેષણા કરતા આવ્યા દેવગૃડમાં રહેલ શેઠે ‘ધર્મ લાભ’ એવા શબ્દ સાંભળીને કહ્યું કે- ઘરમાં કાણુ વારાવનાર છે ? ત્યારે નીચે રહેલા લક્ષ્મીચંદ્રે કહ્યું કે–“પિતાજી ! હું અહીં છું, ત્યારે શેઠે કહ્યું” અહીં આવ.” ત્યારે લક્ષ્મીચંદ્ર તેના ખાપની પાસે આવ્યેા. શેઠે કહ્યુ` કે- “વત્સ! તું પૂછ, કેણુ સૂરિ મહારાજ પધાર્યાં છે? અને તે કેટલા પરિવારથી પરિવરેલા છે ?” ત્યારે લક્ષ્મીચંદ્રે બહાર આવીને પિતાએ કહ્યા પ્રમાણે પૂછ્યું. સાધુઓએ કહ્યું કે દેવાનુપ્રિય !
For Personal & Private Use Only
°°°°现和保和&权限限限保健健保
૩ ૧૭૬
Page #634
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
આજે શ્રી ધર્મ જોષસૂરિ પાંચશે સાધુઓના પરિવાર સહિત પધારેલા છે, અમે તેના શિષ્ય છીએ ગુરુની આજ્ઞાથી એષણીય આહારની ગવેષણા કરવા આવ્યા છીએ, ત્યારે લક્ષમીચંદ્ર તે સર્વે શેડને જણાવ્યું. શેઠે તે સાંભળીને પુત્રને કહ્યું.કે વત્સ ! આ તપોધન મુનિએ પાંચસેના પરિવારથી પરિવરેલા છે, તેમાં કોઈ વૃદ્ધ હશે, કેઈ ઉગ્ર તપસ્વી હશે, કઈ બહુ મૃત હશે, કોઈ પ્રતિમધારી હશે, કોઈ વૃદ્ધિાવસ્થાથી જર્જરિત દેહવાળા હશે, કઈ વિવિધ અભિગ્રડધારી હશે, કોઈ જુદા જુદા આગમના અભ્યાસમાં તત્પર હશે, કેઈલાન હશે તે પણ શરીર ઉપર મૂછ રહિત હશે. તેઓને ભક્તિથી પ્રતિ લાલવાથી ઘણું પુન્ય થશે, કહ્યું છે કે,
પલવ નવમે
पहसन्तगिलाणेसुं, आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणगम्मिय, दिन्नं दानं बहुफलं होई ॥१॥
પંથથી શ્રાંત (થાકેલા) થયેલા, ગ્લાન, આગમ અવગાહવાવાળા, લેચ કરાવ્યું હોય તેવા તથા ઉત્તર પારણુ વાળાને વહોરાવવાથી બહુ ફળ થાય છે.”
આ કારણથી હે વત્સ ! એ સાધુઓને સેળ મેદક વહોરાવ, વળી સાધુએ ઘણું છે, તેથી ચાર પાંચ સાધુઓને થાય તેટલે આહાર છે, આપણા ઘરને ગ્ય દાન દેવું જોઈએ.” પછી લહમીચંદ્ર કહીને નીચે જઈ વિચાર્યું કે-” પિતાએ તે સોળ મોદક લહેરાવવાની જ આજ્ઞા આપી છે પરંતુ સાધુએ તે
ક ૨૭૭
Jan Education Intematon
For Personal & Private Use Only
Www.ainelibrary.org
Page #635
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
. ચરિત્ર
ભાગ-૨
પલવ નવમો
烟风网网悦妈见风网网织网网段网麼晚队风网买码网
ઘણા છે. મારા વિવાહને માટે હજારો મેદકો કરાવેલ છે, તે તે અવિરતિ, મિથ્યાત્વી સંસારીજી ખાઈ જશે. આ નિસ્પૃહી તપસ્વીઓ રત્નપાત્રતુલ્ય છે, મહાપુણ્યના ઉદય વડે જ તેઓને વેગ મળે છે. સાધુઓ તે આહાર કરીને સ્વાધ્યાય, ધ્યાન, તપ જપાદિકમાં પ્રવર્તાશે. સંસારી છે તે ભારે આહાર ખાઈને વિશેષ રીતે વિષયાદિકમાં પ્રવર્તાશે તેથી મારા વિવાર્ડ માટે કરાવેલા મેદકો જે હું આ સાધુઓને વહેરાવીશ તે તે આભવ પરભવ બન્નેમાં મને ઘણો લાભ આપનારા થશે, ભકિતથી હું અધિક આપીશ તે લાભ મનેજ થશે. વૃદ્ધો તે પ્રાયે કૃપણ હસ્તવાળા હોય છે. આજે મારા મહાભાગ્યને ઉદય થયું કે જેથી વિવાહના અવસરે માદકથી ભરેલા ગૃહમાં નહિ આમંત્રણ આપેલા પણ જંગમ કલ્પવૃક્ષ જેવા સાધુઓ કઈ સ્થળેથી પધાર્યા જન્મ દરિદ્રીના ઘરમાં કામધેનુનું આગમન થાય તેવી રીતે આવું. અતક્તિ લાભનું સ્થાન મળે તેને કણ મુકી દેશે. આ પ્રમાણે વર્ષોલ્લાસની વૃદ્ધિથી પ્રફુલ હદયવાળા અને રોમાંચિત શરીરવાળા તેણે હર્ષપૂર્વક સંખ્યા ગણ્યા વગર માદક વડે શિખા સુધી થાળ ભરીને બંને હાથ વતી તે ઉપાડીને સાધુ પાસે આવી હસ્તા મુખથી કહ્યું કે-“ સ્વામિન્ ! આ મોદક ગ્રહણ કરે. Sિ ત્યારે સાધુએ ઉપગ દઈને આગમાનુસારી શુદ્ધ આહાર જાણી કહ્યું કે-“દેવાનુપ્રિય ! આટલા બધા માદકે શું કામ લાવ્યા. ? આ મેદકમાંથી યથાયોગ્ય અમને વહેરાવ, વધારેનું અમારે પ્રયોજન નથી. કોઈને અંતરાય થાય નહિ તેમ કરજે,” લક્ષ્મીચંદ્ર કહ્યું કે- સ્વામિન્ ! અંતરાય તે હવે વૃટેલે છે, કેમકે મારી જેવા રંકનું ઘર આપને ચરણ ન્યાસથી પવિત્ર થયું છે, વળી મારા મોટા ભાગ્યોદયથી ઘણા સાધુઓ સાથે શ્રી ધર્મઘોષસૂરિ પધારેલા છે. આ મેદો આપે રૂચિ પ્રમાણે આહારમાં લેવા અને
限购网网网网环网网网还买双网微孤兒院恐图隐隐
કે ૨૭૮
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #636
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલવા નવમો
SESSAG G286028222832GBAREAS 2014
બીજા અન્ય સાધુઓને આપવા મારી હેશ કૃપા કરીને પૂર્ણ કરે પાત્ર પ્રસાર અને મને આપ ભવસમુદ્રમાંથી તારે.” આ પ્રમાણે તેને અતિ ભાવને ઉલાસ જાણીને તે નિઃસ્પૃહી મુનિઓએ, અને ભાવને વ્યાધાત ન થાઓ, એવા હેતુથી પાત્ર પ્રસાયું. પછી કુમારે પિતાના બંને હાથ વડે થાળ ઉપાડીને પરમ પ્રીતિવડે પાત્રમાં તથા ઝોલીમાં તે એક નાખવા માંડયા. સાધુઓએ “ઘણા થયા-ઘણા થયા” તેમ કહ્યું, તો પણ સર્વે માદક તેણે વહેરાવી દીધા. કુમારના હૃદયમાં હર્ષ સમાતે નહોતે. પ્રસન્ન વદનથી તે વિનંતી કરવા લાગે છે-“સ્વામીએ મારા જેવા બાળક ઉપર આજે મટી કૃપા કરી, કેમકે મારે ભાવ ખંડિત કર્યો નહિ. હું સારી રીતે જાણું છું કે આપને તેની સ્મૃડા નથી, સાધુને તે તુચ્છ ધાન્ય ઉપર અથવા ઘેબર ઉપર કાંઈ પૂનાધિક પણું હોતું નથી. કેવળ આ બાળકની ઈચ્છા પૂરવા માટે જ કૃપાળુ એવા તમે મારી વિજ્ઞપ્તિ સ્વીકારી છે, આપને ઉપકાર જન્મ પર્યત હ વિસરીશ નહિ, વળી ફરીથી આ દિવસ ક્યારે આવશે ?” આ પ્રમાણે બેસીને તે કુમારે સાધુઓને વંદના કરી પછી સાધુએ ધર્મલાભ આપીને પાછા વળ્યા. કુમાર પશુ સાત આઠ પગલા સુધી વળાવવા જઈને વંદના કરી દાનની અનુ મોઢના કરતો ઘેર આ ગૃહકાર્યમાં પ્રવૃત થયે. કુમારે એ વખતે ભાલાંસવડે ઘણું પુન્ય ઉપાર્જન કર્યું. દૂષણ રહિત અને ભૂષણ સહિત આપેલું દાન અનંત ગણું ફળે છે. દાનના આ દૂષણે છે
अनादरो विलंबश्च, वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचाऽमी, सदानं दुपयन्त्यहो ॥१॥
38888888888888888888888888888888
ક ૦૭૯
Jan Education International
For Personal & Private Use Only
www.jane brary.org
Page #637
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચિરત્ર
ભાગ ૨ પલ્લવ નવમા
Jain Education Intema
“ અનાદર, વિલંબ, વિમુખતા કટુવચન અને પશ્ચાતાપ એ પાંચ દાનના દૂષણેા છે. સુદાનના ભૂષણેા આ પ્રમાણે છેઃ—
आनंदाश्रूणि रोमांचो, बहुमानं प्रियं वचः । વિશ્ચાનુમોના જાજે, કાનમૂળવંચમ્ ॥
“ આનંદના અશ્રુ, માંચ, બહુમાન, પ્રિય વચન તથા અનુમેાદના તે દાનનાં પાંચ ભૂષણે છે.”
પૂજા પૂર્ણ થતા શેઠે પૂછ્યું કે-” કહેલા મેદકા આપ્યા ? કુમારે કહ્યું-હા આપ્યા. શેઠ તે વખતે પરિમિત ભાવથી તેટલું જ પૂન્ય ઉપાર્જન કર્યું. અધ્યવસાયની વિચિત્ર ગતિ છે પુત્રે એ પરિમિત ભાવલ્લાસથી પાત્રના બહુમાનથી અમિત પુન્ય ઉપાન કર્યું ગંભીર પણાથી તેણે તે કોઇને કહ્યું નહિ. યથા અવસરે તેની અનુમેદના કરી. મુહુ'ને દિવસે લક્ષ્મીચ'દ્રના વિવાહ થયા. કેટલાક દિવસ સુધી ભવ્યજીવોને પ્રતિબેાધીને ગુરૂએ અન્યત્ર વિહાર કર્યાં પછી તે પિતાપુત્ર જીવિત પત ધર્માંની પ્રતિપાલના કરીને આયુ પૂર્ણ થયુ ત્યારે મૃત્યુ પામી સૌધર્મ દેવલાકમાં દેવ થયા, ત્યાંથી ચ્યવીને પિતાને આ ધદત્ત થયો છે. પૂર્વજન્મમા અતિથિ વિભાગ તમાં આંતરે આંતરે અતિચાર લગાડવાથી આંતરે આંતરે દુ:ખ પ્રાપ્ત થયુ. વળી સાળજ માદકનુ દાન દેવાના અભિપ્રાયથી સોળ કરાડ સોનૌયાનેજ તે નાયક
જીવ
For Personal & Private Use Only
舒刮防防烧 9°°*保飲Æ8Æ保保保限保防腐
૩ ૨૮૦
www.mirrellbfinly.org
Page #638
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
થયે, વધારે મળ્યું નહિ. પુત્રનો જીવ તું રાજા થયે. પૂર્ણ ભકિતથી દાન આપવા વડે અધિકતર પૂણ્ય ઉપાર્જન કરવાથી અક્ષય સુવર્ણ પુરૂષ તને પ્રાપ્ત થયો.
ઇતિ ધર્મદત્ત ચંદ્રધવલને પૂર્વભવ વૃતાંતઆ પ્રમાણે પૂર્વભવની વાર્તા સાંભળીને રાજા વિચારવા લાગે કે-” શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણે જ થતું દેખાય છે. કહ્યું છે કે
પલ્લવ નવમે
冈网双双双双马院院況见欧网匆以税买洛识院院必因
धर्म एव सदा येपां, दर्शनप्रतिभूरभूत । क्वचित त्यजति किं नाम, तेषां मंदिरमिन्दिरा ॥१॥
જેઓની દષ્ટિએ ધર્મજ હંમેશા સાક્ષી રૂપે રહેલ છે. તેઓના મંદિરને લદ્દમી શા માટે થે વખત પણ ત્યજે ?” જો કે આમ છે તે પણ મોક્ષ વગર અક્ષયસુખ મળતું નથી આ પ્રમાણે વિચારી ને તેણે ગુરૂને કહ્યું કે-“પ્રભો ! અપાર એવા ભવરૂપી સમુદ્રને તરવા માટે ચારિત્રરૂપી પ્રવણ (વહાણ) મને આપે. આપની કૃપાથી મારૂ કાર્ય સિદ્ધ થશે. હું ઘેર જઈને જનપવહારની નિશ્રાએ રાજ્યની વ્યવસ્થા કરીને આજીવિતવ્ય આપના ચરણની સેવા કરવા માટે આવું છું, ત્યાં સુધી આપે આ રંક ઉપર કૃપા કરીને અહીં રેકાવું.” ગુરૂએ કહ્યું કે “જેમ આત્માનું હિત થાય તેમ કરે, પરંતુ પ્રમાદ
Jan Education International
For Personal & Private Use Only
www.inbrary and
Page #639
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્યકુમાર ચરત્ર
ભાગ-૨
પલ્લવ નવમેા
Jain Education Inter
કરશે નહિં રાજાએ કહ્યું કે-” તયુત્તિ પછી રાજાએ ગુરુને નમકાર કર્યાં. અને ઘેર આવીને ભાજન કરી સભામ’ડપમાં આવી અમાત્યને ખેલાવીને કહ્યું કે-' અરે ત્રિન્ ! રાજ્ય કોને આપવુ' ?' તેણે કહ્યું કે ડામિન્ ! જગતમાં વિધિની ગતિ વિપરિત છે, કહ્યું છે કે—
शशिनि खलु कल के, कंटकं पद्मनाले, जलधिजलमपेयं पंडिते निर्धनत्वम् दयितजनवियोगो, दुर्भगत्वं सुरूपे, धनवति कृपणत्व, रत्नदोषी कृतान्तः ॥ १ ॥
‘, ચંદ્રમાં કલંક કમલનીની નાળમાં કાંટા, સમુદ્રનું પાણી ખારુ, પંડિતમાં નિર્ધાનપણું વહાલામાં વિયેાગ, સુરુપમાં દુર્ભાગ્યપણુ' અને ધનવંતમાં કૃપણપણું-આ પ્રમાણે વિધિએ રત્નોને ષિત કરેલા છે.’
જે જે ઉત્તમ પદાર્થો છે, તે બધા એકેક દોષથી દૂષિત થયેલા જણ્ય છે. કારણ કે શુદ્ધ ન્યાય પ્રવર્તાવનાર સુવર્ણ આપીને સમસ્ત લેાકનુ ઋણ છેદનાર સંવત્સર પ્રવર્તાવનાર, શ્રીમત્ જિનેશ્વરના કહેલ ધર્માંમાં જ રક્ત, પરોપકાર કરવામાં અગ્રેસર એવા આપને પુત્ર થયા નથી વળી જેવા તેવા નિપુણતા વગરના ને રાજય આપવું તે યોગ્ય નથી, તેથી હાલતા જ્યાં સુધી રાજ્યને લાયક પુરુષના સંયોગ ન થાય ત્યાં સુધી આપ જ રાજ્ય કરે. ન્યાયમાં એનષ્ઠ અને દુષ્કર્માથી વિમુખ થયેલા આપની જેવાને રાજ્યની પ્રતિપાલનામાં પણ મેટુ પુન્ય જછે. કારણકે-” રાજા શુદ્ધ ધર્માંમાં તત્પર હોય છે.” તેવું શ્રુતિવાકય છે. ગૃહસ્થાએ પણ અનેક પ્રકારના દાનદયાદ્ધિ ધકર્મો કરીને સંસારનો અંત કર્યાં સભળાય
For Personal & Private Use Only
防限枕&防羽刚烧烧院
૩ ૨૮૨
Page #640
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Intematoni
છે, પરંતુ અયેાગ્યને રાજ્ય આપ્યું સંભળાતુ નથી. પ્રથમના સમયમાં ગૃહસ્થો પણ જિનેશ્વરની આજ્ઞા પાળીને જીવન મુક્ત એવુ બિરૂદ મેળવતા હતા. વળી સિદ્ધાંતમાં પણ ગૃહસ્થલિંગે અનંતા સિદ્ધ થયા તેમ કહેવુ. સભળાય છે, તેથી જ્યાં સુધી ચારિત્ર્યનો અંતરાય હોય ત્યાં સુધી તે આપ જ રાજ્ય કરો. જગતમાં પરોપકાર કરવા જેવા અન્ય ધર્મો નથી. આ પ્રમાણેના મંત્રીના વચનો સાંભળીને જરાહસી ચદ્રધવળે કહ્યું કે- મંત્રિન્ ! તેં વચન રચના વડે રાજપાલનનો ધ મને દેખાડયા, પણ તે કેને માટે છે.? જે પાંચ મહાવ્રત પાળવામાં અશક્ત હોય, મદ વીવાળા હોય, શિવકુમારની જેમ પિતાએ જેતે રા આપી ન હય, પૂર્વે કરેલ પ્રાસ્ત ભક્તિના રાગથી જેને અતિશય પુન્ય-પ્રકૃતિનો ઉદય હાય અથવા અવિરતિના ઉદય સાથે પૂર્વે સચય કરેલ પુન્યના સમૂનો ઉદય હાય તેને ચારિત્રધર્મી પ્રિય હોય તો પણ ગૃહસ્થપણામાં રહીને ન્યાયથી રાજ્ય કરતો તે જિનાજ્ઞાં પાળે છે. વળી તે કહ્યું કે- ગૃહસ્થ લિંગે અનંતા સિધ્યા છે. તેમ સભભાય છે. તે સાચુ' છે, પરંતુ તેઓને તથા પ્રકારની ભવિતવ્યાતાયાગથી કના પરિપાકના યાગથી ઘણા ભાગ્ય કર્મીના ઉદયથી અથવા બાધક કર્મની અલ્પતાથી તે પ્રમાણે બનેલું હાય છે. તે તા એકાંત અપવાદ મા છે તે રાજપથ નથી અને તેવા સિદ્ધોનું અનંતપણું તે કાળની બહુળતાએ છે. કોઈ મૂર્ખ તે પ્રમાણે જાણીને ગૃહસ્થ ધર્મીમા રહીને મેાક્ષને સાધ્ય કરવા ઈચ્છે છે. તેને ઇચ્છતની સિદ્ધિ થતી નથી જેને ઘણા કાં સ્થિતિમાં તથા સત્તામાં હોય તેવા અમારી જેવાને ગુરુની કૃપાથી સંસારનુ સ્વરુપ જાણીને જન્મ જરા, મરણ રાગ શેાક વિગેરેની પ્રાપ્તિથી જેનો વૈરાગ્ય રંગ બહુ ઉલ્લુસાયમાન થયા છે તેવાઓને તે જલ્દીથી ચારિત્ર લેવું તે જ ઉત્તમ છે,
For Personal & Private Use Only
好冰烧防爆防防BBBVB的
* ૨૮૩
Page #641
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમે
તેમાં વિલંબ કરે તે મુખઇ છે કારણ કે ધર્મની ત્વરિત (ઉતાવળી ) ગતિ છે. ” સંસારમાં તે શ્રેયમાં ઘણા વિદને આવે છે. જે કદાચિત વિલંબ કરીએ તે અધ્યવસાયાદિન નિમિત્ત
ગથી આયુકમની અપવર્તન થઈ જાય તે, મરણ આવે ત્યારે કપેલ ધારણા નિષ્ફળ થાય છે, અને પછી અન્ય ગતિમાં ગયેલા જીવને પૂર્વભવમાં કરેલ સંયમ, તપ, ધૃતાદિ ક સાંભરતું નથી. જેના કુળમાં ઉપજે તેનીજ શ્રદ્ધા કરે છે. બીજાની કરતે નથી કોઈક ને સુમંગલાચાર્ય, આદ્રકુમાર વિગેરેની માફક કથંચિત પૂર્વે બાંધેલ પ્રબળ આરાધક પુન્યના ઉદયથી કઈ સડાય કરનાર મળે છે તે તે ધર્માદિ સાંભરે છે, પરંતુ આત્મીય સ્વભાવથી તેમ બનતુ નથી. હાથમાંથી ગયા પછી ફરીથી પામવું મુશ્કેલ છે. વળી તે કહ્યું કે-“પપકાર જે બીજો ધર્મ નથી.” તે સાચું છે, પરંતુ પહેલા સ્વઆમાને તારીને પછી જ બીજાને તારી શકાય છે. આ સાધકનું લક્ષણ છે. અને જિનેશ્વરની આજ્ઞા તે જ જાણવી, પરંતુ આત્માને સંસારપંથમાં વિચરતે રાખીને અન્ય ઉપર ઉપકાર કરવા જવું તેમાં શું ડહાપણ ? શી મોટાઈ ! જેવી રીતે ઘેર છોકરાએ ભૂખ્યા રહે અને બજારમાં દાનશાળા કરવી તે વ્યર્થ છે તેમજ તેવું કરનારને મૂર્ખાઈ કહેવાય છે, તેવી જ રીતે પિતાને સંસારમાં રખડાવી અન્યને તારવા જનાર પરોપકાર કરવા જનાર મૂર્ખ છે, હું કાંઈ તે મૂખ નથી, તેથી જે થવાનું હોય તે થાએ, પરંતુ હુતે અવશ્ય ચારિત્ર ગ્રડણ કરીશ કારણ કે જિનેશ્વરે ધર્મમાં ઉદ્યમને જ મુખ્યપણે જણાવ્યું છે, અને ઉદયમાં નિયત કમેની મુખ્યતા કહેલી છે, તેથી આવતી કાલે હું તે અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહી મંત્રીને રજા આપીને સંયમ લેવાની ચિંતામાં તત્પર રાજકુમાર શમ્યામાં સુતે. તે વખતે પાછલી રાત્રે તેને સ્વપ્ન આવ્યું તેમાં
8888888888888883 SSSSSSSSSSSSSSSSSSSSSSSSS
કે ૨૮
Jain Education Intel
For Personal & Private Use Only
ઝT
Page #642
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલ્લવ નવમે
388888888888888888888SDBA
? તેણે જોયું કે કોઈ દિવ્ય રૂપધારી દિવ્ય આભરોથી શોભતી સ્ત્રી રાજા પાસે આવી કહેવા લાગી કે
રાજન ! રાજ્યની ચિંતા કરીશ નહિ. તારું રાજ્ય ન્યાયમાં એક નિષ્ઠ વીરધવલને આપ્યું છે, તેથી ઉત્સા હપૂર્વક સુખે તું સંયમ ઝડણ કરજે. સંયમશ્રીને સહાય કરનાર આ વરમાળા તારા કંઠમાં હું નાખુ છું.” આમ કહી તે અદ્રશ્ય થઈ ગઈ.” પછી રાજા ઉઠીને વિચારવા લાગે કે-“આ શું? આનો શો અર્થ ? વીરવળ કેણુ ! મેં તે તેનું નામ પણ સાંભળ્યું નથી. આ પ્રમાણે વિચારતા પ્રભાત થયું, ત્યારે મંત્રીને બોલાવી સ્વપ્નને વૃત્તાંત કહ્યો અને પૂછયું કે-“વીરધવળ કેણુ? પેવે કોઈ દિવસ જા નથી સાંભળ્યું નથી ! તે અપણા રાજ્યને મેગ્ય છે કે નહિ, તેની શી ખબર?” મંત્રીએ કહ્યું કે- “અમે પણ તેને ઓળખતા નથી માટે શ્રીગુરૂ મહારાજ પાસે જઈને પૂછીએ, પછી રાજા અ૯૫ પરિવાર લઈને ગુરૂ પાસે ગયે અને નમીને રાત્રીએ આવેલ સ્વપ્નનું સ્વરૂપ કહી બતાવ્યું પછી પૂછયું કે-” સ્વામિન ! એ વિરધવળ કોણ છે ? પૂર્વે અમે કોઈ દિવસ તેને જાણ નથી, તેમ સાંભળ્યું પણ નથી.” ત્યારે ગુરૂએ કહ્યું કે-“હે રાજન ! તું સંયમ માટે તૈયાર થા. જ્યારે તું દીક્ષા લેવાને અહીં આવીશ. ત્યારે પૂર્વ દિશામાંથી તેનું આગમન થશે, તે તારે દીક્ષા ઉત્સવ કરશે.” આ પ્રમાણે સાંભળીને નિશ્ચિત થઈ ઘેર જઈને સેવક વિગેરેને યથાયોગ્ય ધન આપી, ધનની અધિક પુપિટ કરનાર સાધન સંયમલમીને જાણી તેને ગ્રહણ કરવાને ઈચછ તેણે જિનભવન જિનબિંબ વિગેરે સાતે ક્ષેત્રોમાં ઉલાસ પૂર્વક પુષ્કળ ધન વાપર્યું. અને ધન્ય તેમજ કૃતકૃત્ય થયું. તે વખતે ધર્મદત્ત પણ ધવતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ. રત્નસિંહ નામના પુત્રને ગૃહને ભાર સંપીને ધનવતીની સાથે સંયમ લેવાને તત્પર થઈ
82899882897938888888888888888888888 8
For Personal & Private Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ.
感秘恐因买限愿院認恐迟迟必恐凶院召仍院马院院院
ગયે, તે પણ સ્વજન પરિવારાદિકને યાચિત દાન આપી, સની સાથે ક્ષામણા કરી તેઓની આશિષ લઈને પત્ની સાથે નીકળે. પછી રાજા અને ધર્મદત્ત મહોત્સવ પૂર્વક સર્વત્રદ્ધિ સહિત ગુરૂની પાસે આવ્યા લેકે તે વખતે વિચારવા લાગ્યા કે “ રાજા તે દીક્ષા લે છે, પણ આપણી પાલન કરવા માટે કેઈ ને રાજ્ય ઉપર સ્થાપિત તે કર્યો નથી, તેથી આપણી શું ગતિ થશે ?” રાજા પણ ગુરૂએ કહેલ રાજ્ય એગ્ય પુરૂષ હજુ સુધી આવ્યું નહિ. શ્રીમદ્ ગુરૂનું વચન અન્યથા થાય જ નહિ, આ પ્રમાણે વિચારતા હતા, તેટલામાં તે પૂર્વ દિશાને માર્ગે દિવ્ય વાજીંત્રોના ધ્વનિ સંભળાવા લાગ્યા. રાજા તથા સર્વે લેકે વિમિત થઈને જોવા લાગ્યા, અને આ શું ? આ શું !” તેમ બેલવા લાગ્યા, તેટલામાં તે શ્વેત હસ્તી ઉપર બેઠેલ, વેત છત્ર ધારણ કરાયેલ બંને બાજુ ચામરોથી વીજાતે, દિવ્ય આભરણથી શોભતે કે પુરુષ દિવ્ય વાજીંત્ર, ગીત નૃત્યાદિ સહિત ઘણા દે સાથે ત્યાં આવ્યું. આવીને તરતજ શ્વેત હસ્તિ ઉપરથી ઉતરી ગુરૂને નમસ્કાર કરીને તે બેઠે. તે વખતે ગુરૂએ રાજાને કહ્યું કે “ આ તે વિરધવળ છે.” રાજાએ પૂછયું કે- સ્વામિન! આ કોણ છે? કયાંથી આવ્યા છે ? તેમણે મારે દક્ષા અવસર કેવી રીતે જા ? આ બધુ કૃપા કરીને કહો ?' ગુરૂએ કહ્યું કે તેનું વૃત્તાંત સાંભળે,
વીરવળનું વૃત્તાંત સિંધુ દેશમાં વીરપુર નામનું નગર છે. ત્યા જયસિંહ નામે રાજા રાજય કરે છે. તેને વીરધવળ નામે આ પુત્ર છે તે મૃગયાને વ્યસની હોવાથી હંમેશા શિકાર કરવામાં તત્પર રહેતો હતો, એક દિવસ
For Personal & Private Use Only
B8888888888888888888888888888888888
Page #644
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમે
પલ્લવ
Jain Education Inter
防刮防烧
ખાણુ વધુ એક સગર્ભા મૃગલીને તેણે મારી તેને ગર્ભ તરફડતા ભૂમ ઉપર પડતો ઢેખીને ભવિતવ્યતાના ચૈાગથી કુમારને કરૂણા ઉત્પન્ન થઈ, તેથી તે પેાતાને જ નિવા લાગ્યું. અને વિચારવા લાગ્યા કે અહા મેં સગર્ભા હરણીનેા વધ કર્યા તે બહુ માઠું' કર્યું. આ વનચર પશુએ અનાથ અશરણુ અને દોષરહિત હાય છે. તેને અમારી જેવા રાજાએ નિઃશક રીતે હણે તેના તે રાંકડા કેની આગળ પાકાર કરે ? કહ્યું છેકે
रसातलं यातु यदत्र पौरुष, कुनीतिरेषाऽशरणो ह्यदोषवान् । हन्यते यवनापि दुर्बलो, हहा ! महा कष्टमराजकं जगत् ॥१॥
इक्स कए नियजीवियस्स, बहुयाओ जीवकोडिओ । दुःखे ठवंति जे केवि, ताणं किं सासयं जीयं ॥ २॥
“જેનાથી બળવાન અદ્વેષી અને અશરણુ એવા દુબળને મરાય છે, તે સામ રસાતળમાં જાએ, અહા ! આખું જગત અરાજક થઈ ગયું છે તે મહાકષ્ટની વાત છે. ’
જે પેાતાના એક જીવને માટે ઘણા કરોડ જીવાને દુઃખમાં નાખે છે. તેઓનુ વિતવ્ય શું શાશ્વતુ છે? (૨)
આ પ્રમાણે વિચારીને હિંસામા કેવળ અપરિમિત દોષો દેખીને અને દયામા અપરિમિત ગુણો દેખીને
For Personal & Private Use Only
88888
૩ ૨૮૭ Www.airtellbrary.org
Page #645
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
8838888888888888888888888888888
કરુણાની પુષ્ટિથવાથી પોતાના મનમાં જીના ઘાતને નિયમ દઢપણે ગ્રહણ કરી નિવૃત્ત થઈને તે ઘરે ગયે. મૃગલીનો ઘાત સ્મરણમાં આવતાં તે વારંવાર પિતાના આત્માને નિંદતે તે. અને તેમ કરીને પૂર્વે કરેલા ઘણુ પાપને તે ખપાવતો હતો, એક દિવસ કેટલાક લેક રાજસભામાં પિકાર કરતા આવ્યા કે- દેવ ! કોઈ અપૂર્વ નિપુણ ચોર ઉત્પન્ન થયેલ છે. તે નગરને લુંટી જાય છેઘણા ધનવંત શેઠે તેથી દરિદ્રભાવને પામી ગયા છે. અને અનિર્વચનીય કષ્ટ પામે છે. તે વખતે રાજાએ કોટવાળને તથા સિપાઈઓને બોલાવીને કહ્યું કે- “અરે આરક્ષકે ! કેમ ગામની રક્ષા કરતા નથી ?” તેઓએ કહ્યું કે દેવ ! નગર મોટું છે, સિપાઈ એ છેડા છે, થેડા માણસેથી રક્ષણ થઈ શકતું નથી, તે ચેર ઘેડા માણસેથી પકડાતું નથી, કારણકે બહુ દુબુદ્ધિનો ભંડાર છે, ઘણા ઉપાયો કર્યા પણ તે હાથમાં આવતું નથી.” ત્યારે રાજાએ કહ્યું કે “ આજે હું જ તે ચોરને પકડી લાવીશ.” તે સાંભળીને લોકો બહુ રાજી થયા, અને પિતાપિતાને ઘેર ગયા સાંજરે વીરધવળને બે લાવીને રાજાએ કહ્યું કે-” વત્સ ! ચેરે ઘણુ લેકેને સંતાપ્યા છે, તેની શર્મ આપણને પણ લાગે છે, તેથી આજે પણ સર્વ લશ્કર સાથે બજારમાં અપમાઢવંત થઈને મૌનપણે રહેવું કે જેથી તે ધૂત હાથમાં આવી જાય. અમુક દિશામાં તું જજે બીજી દિશામાં હું જઈશ.” તે પ્રમાણે વિભાગ કરીને સ્થાને સ્થાને એકી મૂકી ને ચેકીદારો રાજાએ હુકમ કરેલ સ્થાને ગુપ્ત રીતે છુપાઈને રહ્યા. હવે તે રા તે ચોર દેવવશથી કુમારની ચુકી હતી તે વિભાગમાં આળ્યું. તે વખતે કુમારની આજ્ઞાથી તેના કરેએ ઘણા લેકે ન જાણે તેમ તેને બાંધી લીધે. પછી કુમારે વિચાર્યું કે “સવારે અને રાજા
&&&&&&&&邓邓邓邓邓邓邓悠悠
For Personal & Private Use Only
Page #646
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમે
Jain Education Interna
હણી નાખશે. અને પ’ચેદ્રિયના વધી ખરેખર મને પાપ લાગશે, તેથી મેં ગ્રહણ કરેલ નિયમ મિલન થશે, પાપથી ઉપાર્જન કરેલ યશ દુષ્કૃતના હેતુભૂત થાય છે, તેથી આને જીવતા છેડી મૂકવા તેજ ઉત્તમ છે.” આ પ્રમાણે વિચારીને તેને જીવતો છેડી દીધા. તે જ ક્ષણે તે ચાર કેઈ સ્થળે નાસી ગયો. કુમારે આ વાત ગુપ્ત રાખવા માટે નોકરને કહ્યું કે- તમારે રાજાની પાસે ચારને મૂકી દીધે, તે વાત ન કહેવી,” સવારે સર્વે નોકરોને ખેલાવ્યા, તે વખતે સર્વે ચાર હાથમાં નહી આવવાથી વિલખા થઈ ને રાજાને નમીને ઊભા રહ્યા. રાજાએ કહ્યુ કે “અરે સિપાઇએ ! ચાર હાથમાં ન આવ્યો ?’ તે સર્વેએ કહ્યું કે સ્વામિન્! ન આવ્યે સભા જયારે વિસર્જન થઈ ત્યારે કુમારના કોઇ નોકરે રાજા પાસે વહાલા થવાને તથા રાજાના દંડના ભયથી રાજા પાસે કુમારે ચારને છોડી દીધાની બધી હકીકત છાની રીતે કહી દીધી, તે સાંભળીને કોપાયમાન થયેલા રાજાએ વસ્ર આભરણાદિ લઈ લઇને કુમારને દેશવટા આપ્યા. તે પેાતાના કની નિંદા કરતો માગે ચાલવા લાગ્યો. અને વિચારવા લાગ્યો કે મે પૂવે દુષ્ટભાવથી ઘણા પંચેન્દ્રિય જીવાનુ મારણ, તાડન વિગેરે દ્વારા બહુ પાપ કર્યું છે, તેના આ ફળ છે. આટલાથી હું હજુ કેમ છુટીશ ? કારણ કે આગળ શું થશે, તે હું જાણતો નથી! કહ્યું છે કે અતિ ઉગ્ર પુન્ય પાપનું ફળ આ ભવમાં જ મળે છે.” આ પ્રમાણે આત્મનિંદા કરતો તે વનમાં ફરવા લાગ્યો. ફળાદિક વડે પ્રાણવૃત્તિ કરતાં કેટલાક દિવસ સુધી ફરીને તે ભદ્દીલપુર નામે ગામ પાસે આવ્યો, અને ક્ષુધાર્થી પીડાયેલા તે કુમારે નગરમાં પ્રવેશ કર્યાં ભવ્ય છવા ? જીઆ ! દુષ્ટ થયેલ વિધિ શું કરતો નથી ? કહ્યુ` છે કે—
For Personal & Private Use Only
EXY KEF
* ૨૮૯
www.jainellbrary.org
Page #647
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
यस्य पादयुगपर्युपासनाद्, नो कदापि रमया विरम्यते । सोऽपि परिदधाति कंबल, तदूविधेरधिकतोऽधिकं बल ॥
જેના પાઠની સેવા કરવામાં લક્ષ્મી એક ક્ષણ પણ વિરામ પામતી નથી, તેને પણ કંબળ ધારણ કરવુ' પડે છે, તેથી જાણવું કે વિધિથી અધિક બળવાન કાઈ નથી.’'
હવે તે કુમારને તે દિવસ પવનો હોવાથી એક શેઠને ઘેરથી સાથવા અને ગાળની ભિક્ષા મળી તે ભિક્ષા લઈ ને તે સરાવરને કાંઠે ગયો ત્યાં સાથવાને જળ વતી પલાળીને તેમાં ગાળ ભેળવી તેને ખાવા યોગ્ય અનાવ્યો, પછી કુમારે વિચાર્યું કે-“હમણા કોઈ અન્નાથી આવે તો ઉત્તમ થાય તેને કાંઇક આપીને પછી હું ભાજન કરૂ થાડામાંથી પણ ઘેાડું દેવું તેવુ' શાસ્ત્ર વચન છે.” આ પ્રમાણે તે વિચારે છે, તેવામાં તેના મહા પુન્ય સમૂહના ઉદયથી કોઈ એક માસેાપવાસી સાધુને તે માગે થઈ ને જતા તેણે જોયા તે મુનિ પારણા માટે ગોચરી લેવાને ગામમાં ગયા હતા. તેમને પ્રાસુક જળ મળ્યું હતું, પરંતુ એષણીય આહાર મળ્યા ન હતા. તેથી પાણી માત્ર, ગ્રહણ કરીને અન્ન ન મળે તે તપની વૃદ્ધિ અને મળે તે દૈસુધારણા થાય' એમ વિચારતા સમતામાં લીન થયેલા સ ંતેષરૂપી અમૃતના ભાજન તુલ્ય તે મુનિ બહાર ઉપવનમાં પાછા જતા હતાં, તેમને દેખીને તે કુમાર અંતઃકરણમાં અત્યંત આનંદપામી વિચારવા લાગ્યા કે“ અહા ! હજુ મારા ભાગ્ય જાગતા છે, કારણ કે આ મૂર્તિમાન ધર્માં જ
For Personal & Private Use Only
08
* ૯૦
Page #648
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
હાય તેવા સાધુ અણુચિ'ત્યા મળી ગયા, એ પ્રમાણે વિચારીને સાત આઠ પગલાં સામા જઈ ને તેણે કહ્યું કે
अद्य पूर्वसुकृतं फलितं मे, लब्धमद्य वहनं भववार्थौ ।
अद्य चिन्तितमपि करमागाद्, वीक्षितो यदि भवान् मुनिराज ॥१॥
“ આજે આપ મુનિરાજના મને દર્શન થયા છે, તેથી આજે જ મને સુકૃત ફળ્યું, ભવસમુદ્ર તરવાને આજે વહાણુ મળ્યું અને ચિંતામણિ રત્ન આજે હાથમાં આવ્યું. એમ હું માનું છું (૧) આજે મને અનાથને પરમનેતા મળ્યા. હે કરૂણાનિધિ ! આ મારી જેવા ગરીબ રાંક ઉપર કૃપા કરીને પાત્ર પ્રસારો આ નિદુષણુ આહારને ગ્રહણકરો અને મને ભવથી પાર ઉતારો.” આ પ્રમાણે ખેલતા તે કુમાર સમગ્ર પિડ ઉપાડી સાધુ પાસે એ હાથમા ધરીને ઉભો રહ્યો. સાધુએ પણ તે આહારને એષણીય કલ્પ્યા જાણીને કહ્યુ કે– “ દેવાનુ પ્રિય ! એમાંથી ઘેાડું આપે। અમે બધું ગ્રહણ કરશું નહીં ” કુમારે કહ્યું કે સ્વામિન્ જો થોડા સંસારના દુઃખ સમૂહમાંથી રક્ષાવાની ઈચ્છા હોય તે તે થાડુ આપે, પણ મારે તે સમૂલ સ’સારનું ઉન્મૂલન કરવાની ઈચ્છા છે, તેથી આ બધું આપવાની ઉત્કંઠા છે. વળી આપ પરમ ઉપકારી નિષ્કારણુ જગત ઉપર એકાંત વાત્સલ્ય ધારણ કરનારા છે. તે મારી જેવા દીન ઉપર કૃપા કરીને આ બધા પિંડ ગ્રહણ કરીને ઘણા દિવસની ધારેલી મારી દાન દેવાની ઇચ્છા પૂર્ણ કરે. જેથી મને નિરૂપાધિક સુખની સાચી પ્રાપ્તિ થાય. આ પ્રમાણે તેને ભક્તિના સમુહથી ભરેલા ભાવે।લ્લાસ
For Personal & Private Use Only
કે રી
www.airnellbrary.org
Page #649
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જાણીને તેની ભક્તિના ખંડનના ભયથી મુનિએ પાત્ર ધર્યું એટલે કુમારે તે બધે પિંડ પાત્રમાં વહરાવ્યું. તે સમયે કુમારને હર્ષોલ્લાસ પગથી શિખા પર્યન્ત સમુદ્રની ભરતીની જેમ અતિશય વૃદ્ધિ પામ્યો. કે જે તેના હૃદયમાં તથા ચિત્તમાં સમાતે પણ ન હતું. જેવી રીતે આ જન્મથી દરિદ્રીને અકરમાર્કે ટિમૂલ્યવાળું નિધાન (રત્ન) ઘેર બેઠા મળે અને તેથી તે હર્ષઘેલા થઈ જાય તેની માફક હર્ષના પ્રકર્ષથી અને આનંદથી ગાંડો થઈ ગયો હોય તે તે દેખાવા લાગ્યો. હર્ષથી વ્યાકુળ થવાને લીધે તે એક વચન પણ બોલી શકે નહિ.
નવમે પહેલવ
- હવે તે દાનને સમયે માર્ગે જતી શાસનદેવીએ કુમારની અતિશય દાનભક્તિ જોઈ તેથી ચિત્તમાં બહુ ચમત્કાર પામી કુમારની ઉપર ગુણના રાગથી તેનું હૃદય ખેંચાણું, એટલે તેણે ઉચ્ચ નાદ સાથે દેવ દુંદુભિ વગાડી અને બોલી કે - “ તુ ધન્ય છે, તું ધન્ય છે. બહુ સારું દાન આપ્યું, હું આ તારા ધર્મવૃક્ષના પુછપરૂપ ચંદ્રવળ રાજાનું રાજ્ય તને આપું છું. આ પ્રમાણે વર આપીને તે દેવી અંતર્ધાન થઈ ગઈ કુમાર પણ સાધુની પછવાડે સાત આઠ પગલાં જઈ ફરીથી તેમને નમીને સ્થાને પાછો આવ્યા, પરંતુ દાનના સમયે પ્રાપ્ત થયેલ હર્ષથી તે વારંવાર પુલકિત થવા લાગે. કેટલાક વખત સુધી તે મહાદાનની અનુમોદના કરીને, પછી બીજે ગામ જઈ ભિક્ષા વડે સાથે મેળવીને તેણે પ્રાણવૃત્તિ કરી પિટ ભર્યું”. હે ચંદ્રવળ રાજા ! તે શાસનદેવીએ તને સ્વપ્ન આપ્યું અને બીજે દિવસે તે દેવી અતિભક્તિપૂર્વક કરેલા દાનધર્મનું ફળ પ્રત્યક્ષ અપાવવા માટે અને તેના યશકીતિ વિસ્તારવા માટે દેવવર્ગની
ક ૨૯૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #650
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પલ્લવ નવમેા
Jain Education Intemational
સાથે બહુમાનપૂર્વક તેને અત્રે લાવી. હે રાજન ! તે વીરધવળ છે.’’
પછી રાજાએ કુશળ ક્ષેમ વગેરે પૂછીને શિષ્ટાચારપૂર્વક તિલક કરી સાતે અંગે યુક્ત પોતાનુ રાજ્ય તેને આપ્યું અને શિખામણ આપી કે તમારે આ રાજ્ય શુદ્ધ પરિણતિથી ન્યાયપૂર્ણાંક પાળવુ` કે જેથી કોઈ મને સ ંભારે નહિ અને પ્રાંતે મારી જેમ તમારે પણ ચારિત્ર ગ્રહણ કરવું, પરંતુ શ્લેષ્મમાં લિપ્ત થયેલ માખીની જેમ સંસારમાં ચોંટી જવું નિહ.” વીરધવળે તે અધુ વિનયપૂર્વક સાંભળીને અંગીકાર કર્યું... પછી વીરધવળે મહાત્સવપૂર્ણાંક ચંદ્રધવળ અને ધદત્ત વિગેરેને અનુમેાદના કરતા દીક્ષા અપાવી. તેઓએ પાંચ મહાવ્રતો અંગીકાર કર્યા. વિધિપૂર્વક શિક્ષા ગ્રડણ કરી અને યથાયેગ્ય રીતે મુનિમ’ડળમાં રહ્યા. ગુરૂએ ઉપદેશ આપ્યો કે–
चारित्ररत्नान्न परं हि रत्नं, चारित्रलाभान्न परो हि लाभः ।
चारित्रवान्न परं हि वित्तं, चारित्र योगान्न परो हि योगः || १ ||
“ ચારિત્ર રન જેવુ' કોઈ રત્ન નથી. ચારિત્રના લાભ જેવા કોઇ લાભ નથી. ચારિત્ર ધન જેવું ફોઇ ધન નથી અને ચારિત્ર ચે!ગ જેવા કોઈ યોગ નથી. (૧)
For Personal & Private Use Only
EXE
* ૨૯૩
www.jainellbrary org
Page #651
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમે
Jain Education Interna
{X&X&&&&&&&&&
न च राजभयं न च चौरभयं, इहलोकसुखं परलोकहितम् । नरदेवतं वरकीर्तिकर, श्रमणत्वमिदं रमणीयतरम् ॥२॥
तावद् भ्रमन्ति संसारे, पितरः पिण्डकांक्षिणः । याकुलेविशुद्धात्मा, यति पुत्रो न जायते || ३ ||
“ રાજના કે ચેરના ભય વગરનું, ઈગ્લોકમાં સુખ તથા પરકમાં હિત કરનારૂ, નર તથા દેવાએ નમસ્કાર કરેલું અને ઉત્તમ કી`િને ફેલાવનારૂ સાધુપણું ખરેખર બહુ જ સુંદર છે. (૨)
“ પિંડના ઈચ્છિક માબાપા ત્યાં સુધી સસારમાં ભટકે છે, કે જયાં સુધી વિશુદ્ધ આત્માવાળો તિ પુત્ર તરિકે જન્મતા નથી. (૩)
આ પ્રમાણે ધ દેશના સાંભળીને વીરધવળ વિગેરેએ ગૃહસ્થ
અંગીકાર કર્યું.
જાતિસ્મરણવાળી વાંદરને ગુરૂની આજ્ઞાથી ધનવતી ઘરે લઈ ગઈ અને પેાતાના પુત્ર તથા પુત્રવધુને પૂર્વ ભવના સ્નેહસંબ ંધની હકીકત સંભળાવીને કહ્યું કે આની પ્રતિપાલના કરો આ વાંદરી જાતિ રમણરવાની છે. વળી તેને એકાં.ર ઉપવાસ કરવાનો નિયમ છે, તેથી તેને ચિત પાણદિની સભાળ
For Personal & Private Use Only
8888
烧烧烧腐冰限公
* ૨૯૪
www.airtellbrary.org
Page #652
--------------------------------------------------------------------------
________________
*&
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ |3
પલ્લવ નવમેા PA
Jain Education Internat
3
冰冰的
પણ જરૂર કરો કિ' બહુના ! મારી તુલ્ય જ તેને ગણજો ખીલકુલ આંતરી રાખશેો નહિ. આ પ્રમાણે કહીને ધનવતી સયમ લેવામાં સાવધાન મનવાળી થઇ વાંદરી પણ ધને આરાધીને ચેડા કાળમાં મૃત્યુ પામી સૌધર્માં દેવલાકમાં દેવી થઇ અને જ્ઞાનવડે ગુરૂના ઉપકાર જણીને તે સૂર્યને સહાયકરનારી થઈ ગુરૂ પણ નવા દીક્ષિત સાધુએ સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે સયમ આરાધીને ચંદ્રધવળ રાશિ એ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેટ્સે ગયા. ધદત્ત અને ધનવતી પણ સંયમને આરાધીને એક માસની સલેખના કી, સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય ભોગવીને મા-વિદેહમાં મનુષ્ય થઈ તે હવે પછી મેક્ષે જશે.
હવે વીરધવળ મેટા આડંબર સાથે નગરમાં પ્રવેશ કરીને ન્યાયની ઘંટા વગાડવા પૂર્ણાંક રાજ્યની પ્રતિપાલન કરવા લાગ્યું. કેટલેક દિવસે તેના પિતાએ તે હકીકત સાંભળીને હર્ષોં તથા ખહુમાન પૂર્ણાંક તેને ખેલાવ્યે અને તેને રાજ્ય આપીને તે આત્મસાધનમાં તત્પર થયા. વીરધવળે અને રાજ્ય અહુકાળ સુધી સાચવી સમય આવ્યે શ્રીદત્ત નામના સ્વપુત્રને રાજ્ય આપી ચારિત્ર ગ્રહણ કર્યુ અને ત્રણે શુદ્ધિ પૂક ચારિત્ર આરાધીને મેક્ષપદ પ્રાપ્ત કર્યુ.
પ્રતિ ધર્મ દત્ત તદંતર્ગત ચંદ્રધળ-વીરધવળ કથા
મહાવીર ભગવત શાળિભદ્રાદિકને ઉદ્દેશીને કહે છેકે“ હે ભવ્યજીવો ! ધદત્તનુ માહના મેલથી
For Personal & Private Use Only
树树烧烧烧烧烧脂防腐
* ૨૯૫
Page #653
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમો
મલીન થયેલ વિચિત્ર વિપાકવાળુ અને પરમઉદાસી ભાવિ લાવનારૂં ચરિત્ર સાંભળીને મિહને જીતવાના ઉપાય મૂત પરમવૈરાગ્યના રસની શાળા જેવી સંસારભાવનાને ભાવે. સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ કર્મને લઈને જીવે ચારે ગતિમાં કયા કયા પર્યાયને પામતા નથી ! જેમ કે “ રાજા થઈને રંક થાય છે. રંક થઈને રાજા થાય છે. દરિદ્રી થઈને ધનપતિ થાય છે, ધનપતિ થઈને દરિદ્રી થાય છે ઈન્દ્ર મરીને ગધેડે થાય છે, ગધેડા મરીને ઇન્દ્ર થાય છે, કીડી મરીને હાથી થાય છે હાથી મરીને કીડી થાય છે આ પ્રમાણે ભવાંતરમાં અનેક પર્યા પ્રાપ્ત થાય છે, પરંતુ પૂર્વભવેમાં અનુભવેલું આ જીવ કાંઈ પણ સંભાર નથી પ્રસ્તુત ભવમાં પ્રાપ્ત થયેલા વૈભવના અભિમાનથી મસ્ત થઈને તે ફરે છે. જે જીવ રાજા થઈને આ ભવમાં અખંડ શાસનવાળો સાતે અંગે રાજય પાળતો આંખના ફરકવા માત્રથી કરોડો જીવોને કંપાવે છે. હંમેશા પ્રબળ રીન્ય યુક્ત થઈને અનેક રાજાઓને નમાવે છે, જેના મુખમાંથી નીકળેલું વાક્ય વ્યર્થ થતું નથી, શિકારની કિડામાં હજારો અને જે પીડે છે, ગીતનૃત્યાદિમાં મગ્ન થઈને જે જગતના અન્ય અને નૃણ સમાનલેખે છે. તે જ રાજાને જીવ મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થાય છે, અને એકલે જ ક્ષેત્ર વેદના, પરમાધામીએ કરેલી વેદના અને પરસ્પર કરેલી વેદના સડન કરે છે. ત્યાં કોઈ પણ તેનું રક્ષણ કરતું નથી. અસંખ્યકાળ સુધી વારંવાર મૃત્યુ પામીને તિયંગમેનમાં તે ઉપજે છે, ત્યાં પણ અનેક જીવોને હoણીને ફરીથી પાછો નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે ભટક્યા જ કરે છે વળી પરભવમાં તે દૂર રહો, આ ભવમાં જ વિચિત્ર કમવિપાકના ઉદયથી જીવ અનેક અવસ્થા અનુભવે છે. ચકી જે પણ રંક થઈને રેળાને સાંભળીએ છીએ જ્યાં સુધી જીવ કર્માધીન છે. ત્યાં સુધી તે સંસારમાં અટકે છે.
Jan Eduenson Interati
For Personal & Private Use Only
T
ainelibrary.org
Page #654
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જ્યારે શુદ્ધ શ્રદ્ધાથી શ્રીમત્ જિનેશ્વરની વાણી વડે કુશળ થઈને મેહનીયાદિ કર્મને ખપાવતે નથી, ત્યાં સુધી તે જીવને સંપૂર્ણ સુખ કયાંથી હોય? આ દેખાતુ જે સુખ છે તે તો ચિરને વધને સમયે ખાવા આપેલ મિષ્ટાન જેવું છે. મરણના ભયથી અત્યંત ભયભીત થયેલ ચેરને જેમ મિષ્ટાન પ્રિય લાગતું નથી તેમ આગમાદિ દ્વારા પદ્ગલિક સુખના આસ્વાદના કડવા ફળરૂપે મળતું નરક નિગોદારિ દુઃખ જે જાણો છે તેને સંસારિક સુખ પ્રિય લાગતું નથી પરંતુ તેને વીરાગ્યનો ઉદય થાય છે. કહ્યું છે કે
**
નવમો પલવે
*
—
मधुरं रसामाप्य स्पन्दते, रसनायां रसलोभिनांजलम् ।
परिक्षाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशिजलं ॥१॥
કન
રસનાના રસના લેભીને મધુર સ્વાદવાળી વસ્તુ દેખીને મુખમાંથી પાણી છુટે છે, તેવી જ રીતે |ી વિરકત ને તેનાં માઠાં વિપાકનો વિચાર આવવાથી આંખમાંથી પાણી છુટે છે.”
33932999882888888888888888
આ પ્રમાણેની શ્રીવીર ભગવંતની ઉત્તમ પ્રભાવશાળી દેશના સાંભળીને શાલિભદ્રને સંવેગને રંગ દ્વિગુણ ઉલ્લસિત થયે. પછી પ્રભુને નમીને, વેગથી પિતાને ઘેર આવી, વાર્ડનમાંથી ઉતરી ઘરના ઉપરને માળે જઈ જ્યાં તેની માતા હતી, ત્યાં આવીને તે કહેવા લાગ્યા કે “માતા ! આજે હું વીરભગવંતને વંદન કરવા ગયે હતું, ત્યાં મેં ધર્મદેશના સાંભળી. તે દેશના મને રૂચિ છે.” માતાએ કહ્યું કે-“તું ધન્ય છે
For Personal & Private Use Only
w
ainelibrary.org
Page #655
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર
医医医院&&
ધન્ય કુમાર
હે પુત્ર ! તું કૃતપુણ્ય છે? શ્રીમતુ જગન્નાથને તું વાંદવા ગયે તે બહુ સારું કર્યું ! પછી શાલીભદ્દે કહયું
કે માતા ! તે દેશના સાંભળીને મારી અનાદિભવની ભ્રાંન્તિ નાશ પામી છે, ચતુર્ગતિરૂપ સંસારમાં ભાગ ૨
ભટકવાની પ્રવૃત્તિના હેતુઓ મેં જોયા છે, વિષયો પરમ અનર્થ દેવાવાળા છે, તે સ્પષ્ટપણે મેં જાણ્યું, નવમો છે. જન્મ-જરા મરણ રેગ-શેક વિગેરેથી ભરેલા આ સંસારને મેં સારી રીતે ઓળખે છે, તેથી હવે પલ
આ સંસાર ઉપર મને બીલકુલ પ્રેમ રડો નથી, જ્યારે આવે ત્યારે સુંદર લાગતા કામગ અનંતકાળ સુધી દુઃખ આપવાના હેતુભૂત હેવાથી તે હવે મને રૂચતા નથી. આ સંસારમાં જરા મરણ વિગેરે દુખ આવે ત્યારે કઈ શરણભૂત થતું નથી. દુકર્મના વિપાકના અનુભવને સમયે એકાકી ભટકતે આ જીવ ઉદયાનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. કરોડોની સંખ્યામાં સેવકો અને સ્વજન વગ હોય તે પણ જીવતો એક જ જાય છે. અને એ એકલેજ આવે છે, તે વખતે શુભ અને અશુભ કર્મપ્રકૃતિ સિવાય બીજુ કોઈ તેની સાથે જતું કે આવતું નથી. જ્યાં સુધી જન્મમરણાદિનાં ભય ન જાય ત્યાં સુધી જીવને સુખ
નથી. મધુલિપ્ત ખડ્રગ ધારાને ચાટવાની જેમ આ વિષયો દેખતાં મીઠાં લાગે છે, પણ પરિણામે અતિ દુષ્ટ છે 9] તે દુર્જન અને ચિરને જેમ શળિ દુઃખ આપે તેમ અવશ્ય દુખ જ આપે છે તેથી જે તમારી રજા હોય
તે જન્માદિ સમસ્ત દુઃખના સમૂહને કાપવામાં પરમ ઔષધિરૂપ ચારિત્ર હું ગ્રહણ કરૂં આ પરમ ઔષધ વડે મારી જેવા અનંતાજી પરમાનદ પદ પામ્યા છે, તેથી મને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ છે, માટે મને રજા આપે.”
આ પ્રમાણેનાં શાલિભદ્રનાં વચન સાંભળીને નેહથી ઘેલી થયેલી માતા તત્કાળ મૂછ આવવાથી
&&&密密欧
&&&&
ક ૧૯૮
&
Jain Education Intel
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #656
--------------------------------------------------------------------------
________________
શ્રી
||
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ |
નવમો પલ્લવ
A 48 8 8 86MSKSKYMES SEMEBERV228
ભૂમિ ઉપર પડી ગઈ. પછી દાસી વિગેરેએ વાતાદિ શીતળ ઉપચાર વડે તેને સજજ કરી, તે વખતે વિયેગ દુઃખની કલ્પનાથી ફાટતા હદય વડે આકંદ કરતી તે બેલવા લાગી કે “અરે પુત્ર ! કાનમાં નખાતા તપવેલ સીસાની જેવું આ તું શું બેલે છે? તારે વ્રત લેવાની શી વાત ? વ્રત તે તારૂં અશુભ ચિંતવનારા પાડોશીઓ ગ્રહણ કરશે ! તારે વળી ચારિત્ર કેવું ?” તે વખતે શાલિભદ્દે કહયું કે-“માતા ! તેમ બોલે નહિ, જે ચારિત્ર ગ્રહણ કરે છે તેઓ કેઈનું અશુભ ચિંતવનારા હોતા જ નથી. તેઓ જગતના જીવે ઉપર મૈત્રીભાવવાળા હોય છે. સકળ જીવેનું હિત કરનારા તેઓ તે જગત સર્વને વંદન કરવા ચોગ્ય હોય છે.” ત્યારે માતાએ કહ્યું કે “વત્સ ? તારું શરીર અતિશય સુકોમળ છે આ શરીરથી સંયમને નિર્વાહ ન થાય, ચારિત્ર વા જેવું કઠીન છે, તારું શરીર કમળ પુષ્પ જેવું સુકોમળ છે, જેમાં અતિ દ્રઢ શરીરવાળા હોય છે. તેઓને પણ જિનેશ્વરની દીક્ષા પાળવી દુષ્કર છે. તે પછી તારાથી તે તેને નિર્વાહ કેમ જ થાય? શાલિભદ્દે કહયું કે-“મારી કરતાં પણ અતિ સુકોમળ રાજાઓ પણ એક છત્ર તુલ્ય રાજ્યને છોડી દઈને દુકર ચારિત્ર લઈ શ્રીવીર ભગવંતના ચરણકમળની ઉપાસના કરે છે.” માતાએ કહયું કે “વત્સ ! જ્યારે રાજા આપણે ઘેર આવ્યા, ત્યારે જ તે વખતે તારા શરીરની દઢતા જણાઈ હતી. તેણે બહમાન પૂર્વક તને ઉસંગ ખેળામાં બેસાડો. સ્નેહથી તારી પીઠ ઉપર હસ્ત સ્પર્શ કર્યો, ત્યારે તારા શરીરમાંથી ગિરીમાંથી નિર્ઝરણની જેમ પરસેવાની ધારી થઈ હતી પછી મેં વિજ્ઞપ્તિ કરીને તને મુકાવ્યું હતું આવ તું સુકમળ છે, તે તું જિનેશ્વરની દીક્ષા લેવાને ઉત્સુક થયે છે, તે તું કોને હાસ્યાસ્પદ થઈશ નહિ? મંકડો ગેળને ઘડો ઉપાડવા છે તે કેમ બને?
Jan Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #657
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
શત્ર ભાગ ૨
નવમેા પલ્લવ
TM
તે સાંભળીને શાલભદ્રે કહયુ કે માતા ! દ્વીન્દ્રિયાદિ જીવે અતિ કોમળ દાય છે તો પણ ઉદ્યમથી ધારેલ કાષ્ટને પેાલુ કરે છે, ને તેના રસ ખાય છે, તેથી કાની સાધન-સાધનામાં કઠીનતા અને કોમળતા એકાંત રીતે નિશ્ચિતપણુ દેખાડતી નથી. પરંતુ તીવ્ર શ્રદ્ધાપૂર્વક કરેલા ઉદ્યમ વડે જ સČકાર્યાંની સિદ્ધિ થાય છે. વળી મહાન રાજાએકે જે પરમ સુખના આસ્વાદમાં નિમગ્ન હોય, સુખના સ્વાદમાંજ તત્પર હાય, છત્રછાયાથી જ શરીરને ઢાંકી રાખતા હાય. અતિામળ સિંહાસન ઉપર બેસત્તા હાય. પાસે બેઠેલા ગાંધર્વાદિકના સમૂહે વગાડેલા સુસ્વરો દ્વારા ઉત્પન્ન થયેલ મધુર રાગની મૂર્છામાં મૂતિ હૃદયવાળા હાય, ભૂમિ ઉપર પણ પગ મૂકતા ન હોય, ગૃહમાં ફરતાં પણ સેવકે ખમા ખમા' એ શબ્દો જેની આસપાસ ખેલતા હોય રાજ્ય સુખ અનુભવતા હાય. ઋતુ ઋતુના ભિન્ન ભિન્ન સુખા ભોગવતાં જતા કાળ પણ જેએ જાણતાં ન હોય તે પણ શત્રુના ભય ઉત્પન્ન થતાં જ સ સુખ છેાડી દઇને બહુ ભારે લેાઢાનુ બખ્તર ધારણ કરીને, માથા ઉપર વના કાંટાએથી વ્યાપ્ત ટાઢાના મુગટ ધારણ કરી અતિ વેગવાળા અશ્વ ઉપર બેસી ખડગ, ખેટક, તામર, ધનુષ્ય, બાણાદિ વિગેરે છત્રીસે આયુધો ધારણ કરી લશ્કરમાં શૌય ઉત્સાહુ પ્રગટાવવા માટે આગળ થાય છે, વળી ગ્રીષ્મના સૂના અતિ પ્રચ'ડ તાપ તપતા હોય છાયા તથા જળરહિત રણભૂમિ હોય તેમાં મરણુના ભય તજી દઈ ને ઘેાડાને ચકકર ખવરાવી, ઉતાવળા દોડાવવે વિગેરે જુદી જુદી રીતે ખેલાવીને વાની જેવું કિઠન હૃદય કરી ધનુષ્ય અને ખાણાદિની કળા વડે શત્રુઓને હણીને શત્રુએકરેલા ઘાને ભૂલાવી તેને જીતીને જય પ્રાપ્ત કરે છે આ પ્રકારે મારી જેવા સ`સારી જીવા પણ મૂખ પણાથી સ’સારમાં ભાગ જ ખરા સારરૂપ છે. તેમ માનતા, પૂષ્કૃત પુન્ય વડે
For Personal & Private Use Only
ક ૩૦૦
www.airnelltbrary.org/
Page #658
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
• પલ્લવ નવમે
SSSSSSSSSSSSSSSSSS32 3922
પ્રાપ્ત થયેલ ભેગીને ભેગવતા પરાધીન વસ્તુને સ્વાધીન માને છે તેઓ પણ અસ્થિરને સ્થિરની જેમ, પરાધીને સ્વાધીનની જેમ, ભવિષ્યકાળમાં દુઃખ આપનારને સુખ આપનારની જેમ અને ઔપચારિકને સાચા પ્રમાણે માને છે, અને તેમાં લાલસાને બાંધી લઇને જતા કાળને મુદલ જાણતા નથી પછી કદાચિત કઈ પુન્યાનુબંધી પુન્યના ઉદયથી સદ્દગુરૂને સંયોગ થઈ જાય છે. તે તે વખતે દુઃખના એકાંત કારણ ભૂત કથાને સુખ આપનાર ગણતા ત્યાજ્ય પદાર્થોને ઉપાદેય તરીકે ગણતા. પૂર્વે સંચય કરેલ પુન્ય ધનને લુંટી જનાર વિષય પ્રમાદને અતિવલ્લભ-પરમ હિતેચ્છુ એમ વિચારતા વિપરીત શ્રદ્ધાવાળા સંસારી અને નિષ્કારણ પરોપકારી જગદેક બંધુ એવા સદ્દગુરૂનું હૃદય કૃપા થઈ જાય છે. પછી “અહો”આ રાંકડાઓ પ્રમાદ સેવવામાંજ તત્પર થયેલા ચતુતિરૂપ સંસારમાં ન ભટક.’ તેવા પરમભાવથી દયા ચિત્તથી તેઓ ઉપદેશ આપે છે. કે-“ અરે ભવ્યજી ! આ પાંચે પ્રમાદો ! સુખને જ હેતુભૂત છે.” તેમ તમે જાણે છે પણ તેની જેવા તમારા કોઈ શત્રુ નથી. એ બધા જગતના એકલા વૈરી એવા મેહ રાજાના સુભટો છે, પૂર્વકાળમાં તમે જે ચારગતિમાં દુખ પ્રાપ્ત કર્યું. છે તે બધુ મેહરાજાની આજ્ઞાથી આ સર્વ પ્રમાદેએ ફેરવેલા તેના પ્રભાવથી જ થયું હતું આગળ ઉપર પણ જે તમારે તેવાજ ચતુગંતિરૂપ દુઃખ ભેગવવાની ઈચ્છા હોય, તે તે જેમ રૂચે તેમ-જેમ ચિત્તમાં આવે તેમ કરે. પણ જે સુખ મેળવવાની ઈચ્છા હોય તે આ ચારિત્રરૂપ ચિંતામણિને ગ્રહણ કરો કે જેના પ્રભાવથી અનાદિના શત્રુ મહરાજાને પરિવાર સહિત જહકીથી જીતીને જન્મ, જરા, મરણ, રોગ શેકાદિ સમગ્ર દુઃખેથી રહિત પરમાન પદને સાદિ અનંત સ્થિતિએ પામે, એટલે કે પુનરાગમન ડિત, અકૃત્રિમ, નિરૂપાધિક. અપ્રયાસી એવું શાસ્વત અનંત
38823228288888888888888308888888888888
Jan Education Interatis
For Personal & Private Use Only
Www.jainelibrary.org
Page #659
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
સુખ તમે પામે ? “હે માતા ! હું પણું પરમ ઉપકારી વીરભગવંતના આથા વચનથી તેના રહસ્યને સમયે છું તેથી તે પ્રમાણેજ કરવા ઈચ્છું છું.”
&&
પલવ નવમો
&欧欧欧欧欧欧欧医
માતાએ કહયું કે “વત્સ! ચારિત્ર અતિ દુષ્કર છે, ગહન એવા વન, ગિરિ. ગુફામાં રહેવાનું હોય છે, ત્યાં તારી સંભાળ કોણ કરશે ? ઘેરતો ક્ષણે ક્ષણે સાવધાન એવા સેવકો વિગેરે અનુકૂળતા પ્રમાણે વર્તે છે, ચારિત્રમાં કઈ સાથે હોતું નથી. ઉલટું સંયમને મૃતનું આરાધન અને તવૃદ્ધિ તથા વવૃદ્ધ વિગેરેની સેવા કરવાનું હોય છે.” શાલિભદ્ર કહયું કે-“માતા વનમાં મૃગાદિ સુકમળ પશુઓની કોણ સંભાળ રાખે છે?તે કરતાં તો હું પુન્યવાન છું, કારણકે પરમ કરૂણાવંત એવા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવર, ગણાવદક તથા અન્ય રતનધિઓની સહાયથી મને શું દુ: ખ થવાનું છે ? હવે એ વાતની એક જ વાત. હું કહું છું કે મારે અવશ્ય ચારિત્ર ગ્રહણ કરવું છે તેમાં જરાપણું સંદેહ નથી.” આ પ્રમાણે સાંભળીને માતાએ જાણયું કે“આ વચન વડે આ ખરેખર ઘર તજશેજ, તેથી હવે કાળને વિલંબ જ આમાં કરાવે.” તેમ વિચારીને તેણે કહ્યું કે-“વત્સ! જે તારે અવશ્ય ચારિત્ર લેવું જ હોય તે તું સાહસ કર નહિ, દશ દિવસ જે કાંઈક કાંઈક ત્યાગ કર, કે જેથી તારી શકિતની પરીક્ષા થાય. પછી જલ્દીથી ધર્મમાં મનને દોરજે કે જેથી અખંડ રીતે તેનો નિર્વાહ થાય.” આ, પ્રમાણેનાં માતાનાં વચન સાંભળીને શાલિભદ્ર વિચાર્યું કે
નેહથી ગુંથાયેલ માતા તાકીદે આજ્ઞા આપશે નહિ અને માતાની આજ્ઞા વગર કઈ ચારિત્ર પણ આપશે નહિ તેથી માતા કહે છે કે- દશ દિવસ સુધી ચારિત્રની તુલના કર.” તે માતાનું વચન અંગીકાર ||
3%825888882825 825628888888
કે ૩૨
For Personal & Private Use Only
Page #660
--------------------------------------------------------------------------
________________
શ્રી ત્રિી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
કરવું જેથી માતા પણ પ્રસન્ન થશે અને મેં જે મનમાં ધાર્યું છે, તે તો ચળાયમાન થવાનું નથી તેથી માતાનાં વચન પ્રમાણે વર્તવું યોગ્ય છે, મેં જે ધાર્યું છે તે તો અવસરે હું જરૂર કરીશ.” આ પ્રમાણે વિચારીને માતાને નમી ઉપરને માળે વાસગૃડમાં ગયે માતા પણ આનંદ પામી કે-“આ સુપુત્રે મારું વચન અંગીકાર કર્યું, લેપ્યું નહિ.
પલ્લવ નવમો
જિનેશ્વરની વાણીથી પરિર્મિત મતિવાળા શાલિભદ્ર સંસારસ્વરૂપની વિચાર મગ્નતામાં આખી રાત્રી પસાર કરી. બીજા દિવસનું પ્રભાત થયું. ત્યારે પ્રથમની સ્ત્રીને આજ્ઞા આપી કે “આજથી તારે નીચેને માળે રહેવું આજ્ઞા વગર ઉપર આવવું નહિં.” તે સાંભળીને “કુળવંત સ્ત્રીઓએ પતિનું વચન ઉલંધવું નહિ.” તે હેતુથી તે વિષાદપૂર્વક અધભૂમિમાં જઈને રહી. અને વિચારવા લાગી કે-“અહો ! મારા સ્વામીએ આ શું કર્યું? નિરપરાધી એવી મને શા કારણથી તેમણે તજી? શું મને પહેલી તજવા માટે જ મારી સાથે પહેલું લગ્ન કર્યું હતુ? લજજા અને વિનયથી યુક્ત એવી હું કોઈ પણ પ્રશ્ન પૂછવાને શક્તિ માન નથી હવે શું થશે.? દિવસરાત્રીને નિર્વાહ કેવી રીતે થશે ? સર્વમાં હું અગ્રેસર છું, તેને પતિએ એકક્ષણવારમાં ગણત્રી બહાર કરી દિધી તેથી અનુમાન કરતાં જણાય છે કે અનુક્રમે સર્વેની આજ ગતિ થશે, જે બીજીઓનું ત્યજન નહિ થાય તો તે મારા દુષ્કર્મોનો ઉદય થયો એમ જ સમજવું, તે સર્વે દુર્ભાગ્ય વંતીઓમાં હું અગ્રેસર ઠરીશ.” આ પ્રમાણે વિકલ્પની કલપનાના સમૂહથી ઉદ્ભવેલા કટમાં પડેલી અને મુખે નિશ્વાસ મૂકતી તે મલીન (દર્પણ) આરીની જેમ ખિન્ન વદનવાળી થઈ ગઈ, અને
ક ૧૦૩
For Personal & Private Use Only
Page #661
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર
ભાગ ૨ પલ્લવ નવમા
Jain Education Interna
NCERT
EEYAST
મહાકષ્ટથી તે રાત્રી અને દિવસ તેણે પસાર કર્યાં. ત્રીજે દિવસે સવારે વળી બીજી પત્નીને આજ્ઞા મળી કે-તારો આજથી ત્યાગ કરવામાં આવ્યા છે. તેથી તારે પ્રથમની પત્ની પાસે જઇને રહેવુ.’” તેથી તે પશુ ખિન્ન વદનવાળી થઈને તેની પાસે ગઇ. તે પણ તેને આવતી દેખીને જરા હસી ઉઠીને સામે ગઈ અને હાથતાળી દઈને કહેવા લાગી કે- સખી ! આવ, આવ ! તું પણ મારી ગતિનેજ પામી દેખાય છે! બહુ ચિંતા કરીશ નહિ. સર્વે ની આવી જ ગતિ ભવિષ્યમાં થવાની હોય તેમ દેખાય છે, તેથી આપણી ચિ'તા નિરક છે. પ’ચને દુ:ખ નહિ’ તેવું શ્રુતિવાકય છે.' અહીં ઉપર રહેલી ત્રીજી સ્ત્રી વિચારવા લાગી કે આવતી કાલે મારી પણ આજ દશા થશે.' પછી તેણી જેમ જેમ દિવસ ચઢવા લાગ્યું તેમ તેમ ચિંતા તથા શોકથી આકુળ વ્યાકુળ થઈ છત્તી આનંદ પામી નહિ. ચેાથે દિવસે ત્રીજી સ્ત્રીને પણ આજ્ઞા આપીને વિસર્જન કરી, આ વાત ભદ્રાએ જાણી તેથી તે શાલિભદ્રની પાસે આવીને વિવિધ સ્નેયુકત વચના અને યુકિતએ વડે વિનવવા લાગી-સમજાવવા લાગી, પરંતુ વ્રતના આશયમાંથી તે જરાપણ પાછા હઠયા નહિ આ પ્રમાણે હ ંમેશા માહની રાજધાની જેવી એકેક સ્ત્રીને ત્યજવા લાગ્યા અને મેહની ઉત્પત્તનું તેને કારણ જાણીને તેની ઉપરથી સર્વથા રાગ તજી દીધો.
હવે શાલિભદ્રની બહેન સુભદ્રા પોતાના પતિ ધન્યકુમારનુ મસ્તક સુગંધી જળ વડે ધોઈને અતિ સુગંધી તૈલાદિ નાખવા પૂર્ણાંક કાંચકીથી વેણી ગુંથતી હતી, ખીજી બધીએ પણ યથાસ્થાને બેઠેલી હતી તે વખતે સુભદ્રાની આંખમાંથી અંધુના વિયેાગ દુઃખના સ્મરણને લઇને ચિત્ત અસ્વસ્થ થવાથી થયેલી
For Personal & Private Use Only
防刮防枕烧 瘤防防防限* WWFW烧限B&
* ૩૦૪
www.airnellbrary.org/
Page #662
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પલ્લવ
નવમે
શુન્યતાને લીધે આવેલા કાંઇક ઉષ્ણુ આંસુએ ધન્યકુમારના બંન્ને કંધ ઉપર પડયા, ધન્યકુમારે ઉષ્ણ અનિંદુના સ્પર્શથી ઉચુ જ્ઞેય, અને પત્નીના નેત્રમાં આંસુ જેઈ કહ્યુ કે “ પ્રિયે ! આ અશ્રુપાતનું શુ કારણ છે? શું કોઈ એ તારી આજ્ઞાનું ખંડન કર્યુ છે ? અથવા કઈ એ તને મવચા કહ્યા છે ? અથવા કોઈ એ હલકાં વચનો કહ્યા છે? પૂર્વે કરેલ પુન્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ, સકળ સુખથી ભરેલા મારા ઘરમાં તને દુ:ખના ઉદ્દય કેવી રીતે થયો કે જેથી તું આ અકાળે ઉત્પાત કળવનાર વરસાદના કણીઓની જેવા અસુએ પાડે છે. ?” ત્યારે સુભદ્રા ગર્દિ થઈ ને એલી કે સ્વામિન્ ! આપના ભૂવનમાં મને લેશમાત્ર પણ દુઃખ નથી, પરંતુ મારા ભાઈ શાલિભદ્ર રાજા ઘેર આવ્યા તે દિવસથી ઉદાસ થઈ ગયે છે. વીરભગવાનના વચન શ્રવણથી પરમ વૈરાગ્ય વડે તેનું અંતઃકરણ વાસિત થયું છે, તે ન લેવાને ઈચ્છે છે અને હમેશા એક એક પત્નીનો ત્યાગ કરે છે. એક મહિનામાં તે બધી સ્ત્રીઓને તજી દેશે અને પછી વ્રત ગ્રહણ કરશે. તે વખતે મારા પિતાનું ઘર ભાઇ વગરનું અરણ્ય જેવું ઉદ્વેગ કરનારૂ થઈ પડશે. ભાઈ જશે એટલે પછી પ્રાંતવ રક્ષાબંધન હું કોને કરીશ ? કાણુ મારી પસલી આપશે ! કણુ મને પ'માં અને શુભ દિવશેમાં આમત્રણ કરશે ? કયા શુભ હેતુથી ઉત્સાહપૂર્ણાંક હું પિતાને ઘેર જઈશ! જો કેાઈ વખત પિતાને ઘેર જઇશ તે પણ ઉલટું દુઃખથી ભરાયેલા હૃદય વડે હું પાછી આવીશ સ્ત્રીઓને પિતાના ઘરની સુખવાર્તા સાંભળવાથી અમૃતથી ભરાયું હોય તેમ તેનું હૃદય શીતળ અને પ્રસન્નતા યુકત થાય છે. શ્વસુરના ઘરે ઉદાસ થયેલ સ્ત્રી પિતાને ઘરે જઈને સુખ મેળવે છે. પણ પિતા વગરના અને ભાઈ વગરના ઘરે હુંશીરીતે જઈશ ! આ ભાઇનો ભાવી વિયેાગ સાંભરવાથી મને આંખમાંથી
For Personal & Private Use Only
* ૩૦૫
www.jainellbrary.org
Page #663
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ
383XXXXXXDEESSERADOXX&KU®®®
અથુપાત થાય છે, બીજું કાંઈ પણ મને દુઃખ નથી. આ પ્રમાણેનાં સુભદ્રાનાં વચનો સાંભળીને જરા હસી સાડસના સમુદ્ર જેવા ધન્યકુમાર બેલ્યા કે- પ્રિયે ! તે જે તારા પિતાના ગૃહની શૂન્યતાની વાત કરી તે સાચી છે. સ્ત્રીનું પિતાના ઘરના સુખના ઉદયની વાર્તા સાંભળીને હૃદય ઉલસાયમાન થાય છે. સ્ત્રીઓ હંમેશા પીયરીઓના ગૃડનું શુભ ચિંતન કરે છે, હંમેશા આશીર્વાદ આપે છે. તે બધું યુક્ત જ છે. પરંતુ તે જ કહ્યું કે તે હંમેશા એક એક સ્ત્રીને ત્યજે છે. તેમ કરવાથી તે તારો ભાઈ મને બહુ હીકણુ જણાય છે, પ્રિયે ! કાતર પુરૂષ હોય તે ધીરપુરૂ કરેલી વાત સાંભળીને ઉલસાયમાન થાય છે, ધીરના આચરણનુસાર કરવાને ઈ છે છે, તે પ્રમાણે આદરવાને તૈયાર થાય છે. પરંતુ પછી અ૯પ સવંત હોવાથી મંદ થઈ જાય છે, નડિતે શ્રીમદ્ વીરભગવંતના વચનામૃતથી સીંચાયેલ અને વ્રત લેવાના પરિણામરૂપી અંકુર જેને ઉદ્ભવેલ છે તે મંદ કેવી રીતે થાય ? ધીર પુરૂષ તે જે નિર્ણય કરે તદનુસાર વર્તેજ છેપ્રાણાતે પણ તે નિર્ણયને ત્યજતા નથી. પ્રિયે ! પહેલાં તો પ્રાણીઓ અ૫કાળમાં કાર્ય કરવાની ઈચ્છાવાળા થાય છે, પરંતુ પછીથી નિઃસત્વ પ્રાણીઓ વિલંબ કરવાથી કાર્યસિદ્ધિ કરી શકતા નથી. તેથી તત્વજ્ઞ એવા સાત્વિક પ્રાણીઓ વિલંબ વગર કાર્ય સાધવામાં જ વિશિષ્ટતા માને છે, કેઈપણ કાર્ય કરવા ધારે છે. તે પછી જેમ તાકીદે થાય તેમ જ કરે છે, તેમાં વિલંબ કરતા નથી.” આ પ્રમાણે પિતાના ગર્વ યુક્ત વચન સાંભળીને તે સ્ત્રીઓ પણ શાલિભદ્રના વૈરાગ્યથી વિસ્મિત થતી કહેવા લાગી કે-“પ્રાણેશ ! સવંત પુરૂષને પિતાના હસ્તથી સાગર તો સહેલું છે, પરંતુ શુભધ્યાન વડે પુરૂ એ જિનાજ્ઞાને અનુરૂપ તપ કરે તે દુષ્કર છે, કારણકે સર્વ આગમમાં કુશળ અને જિનકપ
ક ૩૦૬
Jain Education Intema HS
For Personal & Private Use Only
Page #664
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨|જી
EXCEF$
પહેલવ | નવમા
8888
Jain Education Intemational
પાળનારા ચૌદપૃ ધરો પણ પતિત થયેલા સંભળાય છે, તે પછી બીજાની શી વાત ? આ જગતમાં દુઃખિત થતાં સંસારિક જીવે આજીવકાના દુઃખથી સતાપ પામે છે, અને મોક્ષસુખના એકાંત કારણભૂત તપ સત્યમ છે. તેમ કચિત જાણે છે તે પણ ચારેત્ર ગ્રહણ કરતા નથી, તે પછી આ જન્મમાં પણ દેવતાના ભોગવિલાસ ભેગવનાર, વળી રત્નના તથા સુવર્ણના આભરણેા ચક્રવતી અથવા તો ત્રૈલોકયાધિપતિ શ્રીમત્ જિનેશ્વરને ઘેર પણ ફેકી દીધેલા પુષ્પની માળાની માફક નિર્માલ્યતા પામતા નથી તે આભરણા જેને ઘેર હંમેશા નિર્માલ્યપણું પામીને ફેંકી દેવાય છે, અને પછીથી તેની કેઇ સંભાળ પણ કરતું નથી. વળી જેને ઘેર સુવણ તથા રત્નમય દેવદુસ્ય વસ્ત્રે પણ શ્લેષ્માદિની માટૅ જુગુપ્સા કરવા લાયક ગણાય છે. ઉદ્યમવત પુરુષો જગતમાં પરિભ્રમણ કરે ત્યારે તેમાંના રત્નના વ્યાપારીઓને જેવુ' એક રત્ન પણ મળી શકતું નથી તેવા રત્ના ના સમુહજેના પગની આગળ રખડે છે અને તેવા રત્ના વડે જેના ઘરનું ભૂમિતળે બાંધેલું છું, વળી જેને મેનકા, રંભા તિલેાત્તમા વિગેરે રૂપ સુંદરીનો તિરસ્કાર કરે તેવી ખત્રીસ પત્નીઓ છે, વળી જે કમીના રંગની જેમ હુ ંમેશા રાગમા રંગાયેલ છે, જેની સ્ત્રીએ પતિનાં વચનને અનુકૂળપણે વનારી છે, સ્ત્રીએની ચેસડ કળામાં નિપુણ છે, હંમેશા પ્રતિક્ષણે પતિના ચરણની સેવામાં જે તત્પર છે, જેના હાવભાવ તથા વિલાસે વડે દેવે પણ સ્ક્રેડ પામે-મેહી જાય તેવા હાવભાવવાળી છે, જેએના અંગમાં જરાપણુ દ્વેષ નથી કામદેવે સર્વાં શિકને ઉપયાગ કરી વહેંચી દઈને જાણે આ ખત્રીશ સ્ત્રીએ મનાવી હાય તેવી જે દેખાય છે, તેવી સ્ત્રીઓમાંમી એકેકને જે ત્યજે છે, તેવાને તમે કાતર બીકણુ કહેા છે, તેથી તમારૂં નિપુર્ણપણ
For Personal & Private Use Only
防爆双
风风设风图法際現
Loa
૬ ૩૦૭
www.airnellbrary.org
Page #665
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરત્ર ભાગર
પલ્લવ નવમેા
અને નિપુણતાનું જ્ઞાન જાણ્યુ? તમે પણ બહુ નિપુણ દેખાઓ છે! પરંતુ તમે શું કરે ?
મેથી આવૃત્ત થયેલ જીવાની આવી જ પ્રકૃતિ હોય છે કે તેઓ વગર ખેલાવ્યા પણ બળાકારે મુંજાઈ જઈ પરતા અનેક ગુણોને છેડી દઇને અછતા એવા દોષોને ઉપજાવી કાઢી મેલ્યા કરે છે, આ જગત્માં ગૃહર કીલ પુરુષો તો હજારો હોય છે. કહ્યુ છે કે—
परोपदेश कुशलाः, दृश्यन्ते वहवेो जनाः । स्वयं करणका तैश्छल कृत्वा प्रणश्यते ॥१॥
અનાદિના
પરોપદેશમા કુશળ ઘણા માણસે દેખાય છે, પણ પોતાને કરવાના સમય આવે છે ત્યારે છળ કરી ને તેએ છટકી ાય છે. (૧)
પરંતુ રણમા વીરપુરૂષોની જેમ લડાઇને સમયે સન્મુખ ભાવથી દૃઢ હૃદયવાળા થઈને કતવ્યમાંજ એક સાથે રાખનારા બહુ સ્વલ્પ હોય છે. લૌકેક વ્યવહારમાં પણ દુષ્કર કાર્યોની વાતો કહેતી વખતે વાતો કરનારા ઘણા દેખાય છે. પરંતુ તે કાર્યં કરવાનું હોય ત્યારે કોઈ ઉભું રહેતું નથી, તેમ અડી પણ દીક્ષાની શિક્ષા દેવા માટે કોણ હાંશીયારી ન દેખાડે, પરતુ સ્વામીન! અગ્નિને પીવાની જેમ દીક્ષા ગ્રણ કરવી અતિ દુષ્કર છે. શાલિભદ્રાની માતાએ શાલિભદ્ર એકને જ જણ્યો છે, કે જે આવું દુષ્કર
વ્રત
ગ્રણ કરવાને તત્પર થયા છે. જો તમારા હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે તો પછી ભાગાને રોગની જેમ તજીને તમે કેમ દીક્ષા
લેતા નથી ?”
For Personal & Private Use Only
出发伙伙发发发发級國際风风发出贸贸发
* ૩૦૮
www.jainlibrary.org
Page #666
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
પલ્લવ નવમા
આ પ્રમાણેની પત્નીઓની ઉત્તમવાણી સાંભળીને ધન્યકુમાર ઉત્સાહપૂર્ણાંક ખેલ્યા કે અહા ! તમે ધન્ય છે, ધન્ય છે, કારણ કે તમેએ અવસરને ઊંચત આવાં શુભવાકયે ખેલીને તમારી ઉત્તમ કુળની પ્રસૃતિ પ્રકટ કરી દેખાડી છે. કુળવંતી સ્ત્રીએ વગર બીજી કેણુ આવું ખેલવા સમર્થ થાય ? હું ધન્ય છુ, આજે મારૂ નામ યથા` થયુ` છે. હવે મારા ભાગ્યે જાગૃત થયા છે. હું શાલિભદ્રથી પણ અધિક ભાગ્યવાન છુ. કારણ કે અંતરાય કરનાર સ્ત્રી સમૂહ પણ આ પ્રકારે શિખામણનાં વચને દ્વારા મને સહાય કરનાર થયા છે. હું તમારૂં કલ્યાણકારી વાય શ્રુતિની જેમ સ્વીકારીને વ્રત શ્રેણ કરવા જાઉ છું તેથી હું સ્ત્રીએ! તમે પણ હવે શાંત આશયવાળી થજે. ” આ પ્રમાણે સવ પત્નીએને ઉકીરણા કરીને ચાળીઓને પણ આશ્ચય પમાડતાં શુદ્ધ બુદ્ધિવાળા ધન્યકુમાર પત્નીઓને પણ વ્રત લેવામાં સાવધાન કરવા લાગ્યા. ધન્યકુમારની લક્ષ્મીના વિસ્તાર આ પ્રમાણે હતા. ઋદ્ધિ સમૃદ્ધિથી ભરેલાં પંદરસે ગામ તેની માલેકીમાં હતા. પાંચસો રથ, પાંચસો ઘોડા, પાંચસઉત્તમ મોટા ધવળદિરો, પાંચસે દુકાનો પેાતાની બુદ્ધિ અનુસાર, વિક્રય વિગેરે સર્વ વ્યાપારની ક્રિયા કરવામાં કુશળ એવા પાંચહજાર વિક પુત્રો (વાણોતરે) સમુદ્રમાં વ્યાપાર કરવાના સાધનસ્મૃત પાંચસે વહાશેા. અતિ અદ્ભૂત રાજમદિને પણ જીતે તેવા દેવા.વમાનના ભગ્ન કરાવનારા સાતભૂમિવાળા આઠ મહેલે આઠપત્નીએ પ્રત્યેક પત્નીની નિશ્રાએ એક એક ગાકુળ એટલે આઠ ગાકુળ આટલાના તે સ્વામી હતા. વળી ભંડારમાં, વ્યાપારમાં, વ્યાજમાં, વસ્ત્રમાં, આભરણમાં અને ઠામવાસણ વિગેરે ઘરની ઘરવકરીમાં એ પ્રત્યેકમાં છપ્પન સુવણ કાટી દ્રવ્ય તેમણે પ્રતિષ્ઠિત કરેલું હતુ. વળી આઠે પત્નીઓની નિશ્રાએ
For Personal & Private Use Only
FFECT ON
* ૩૦૯
www.jainellbrary.org
Page #667
--------------------------------------------------------------------------
________________
શ્રી
|
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમે
એકે ક કરેડની કિંમતનું સુવર્ણ હતું. તે પ્રમાણે આઠે પત્ની પાસે આઠ કરોડનું સોનું હતું વળી ધાન્યના કોઠારે હજાર હતા. તેમાંથી અનેક ગામમાં દિનહીન દુઃખિત જનના ઉદ્ધાર માટે દાનશાળાઓ ચાલતી હતી, વછી મનમાં ચિંતવેલા ભેગ સંભેગાદિકને ઈન્દ્રિયનાં સુખોને, યશકીતિને તથા અડિક સર્વ ઇછિત સુખોને આપવાના રવભાવવાળો ચિંતામણિ રત્ન તુય મણિ તેની પાસે હતે, બીજી પણ અમુલ્ય વિવિધ ગુણ તથા રવભાવવાળી નૌષદ્ધિ વિગેરે સંખ્યાબંધ વસ્તુઓ તેની પાસે હતી, અનેક દેશાંતરમાંથી આવેલ રાજ ને પણ દુર્લભ એવા મણિ રસાયણાદિક ગણત્રી વગરનાં તેની પાસે હતા. વળી પ્રતિમાસે અને પ્રતિવર્ષ સાર્થવાહ, મોટા શ્રેષ્ઠીઓ અને રાજાદિક રવદેશ પરદેશમાંથી આપણેલી વરતુઓ કે જે સેધવા જતા પણ મળે નહિ તેવી વસ્તુઓ હર્ષપૂર્વક લાવીને ધન્યકુમારને ભેટ આપતા હતા વળી તેના સ્વજન તથા મિત્રાદિક પાસે પણ પુષ્કળ સંપદા હતી, અતિ ઉપૃટ પુદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું. આવ મહાદ્ધિના વિસ્તારવાળા અધિક સવંત ધન્યકુમાર તે સર્વને તૃણતુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને તૈયાર થઈ ગયા, કારણકે ‘સત્વવંત પ્રાણીઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી લંબાણ કરતા નથી, પછી રત્નત્રયના અર્થની સાધનામાં વિશ્વને નાશ થવા માટે સર્વ તીર્થોમાં તેણે અઠ્ઠા મહોત્સવ કરાવ્યું. સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું કેટલુંક ધન દીન હીનના ઉદ્ધારમાં વાપર્યું કેટલુંક ધન ઉદાર ભાવથી સ્વજનાદિકને આપ્યું હંમેશા સેવા કરનાઓને જીવિત પર્યત આજીવિકા ચાલે તેટલું ધન આપ્યું કે જેથી તેમને કેઈની સેવા કરવાનું રહે નહિ કેટલુંક ધન અખંડ યશની પ્રાપ્તિ માટે શાસનની ઉન્નતિમાં આપ્યું કેટલુંક ધન યાચકને આવું કેટલુંક ધન રવજ્ઞાતિવાળા જ્ઞાતિજને પsણુથે વાપર્યું કેટલુંક
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
કે ૩૧૦
For Personal & Private Use Only
Page #668
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમે
买买买於以现网织心织的织网网织税税区网
શ્રી ધન રાજાને ભેટ કરીને અવસરચિત વ્યયની પ્રવૃત્તિ દેખાડવા તથા પ્રમાદી પુરૂષોને જાગૃત કરવા માટે
વાપર્યું આ પ્રમાણે ઘણું ધન ધર્મનાં, પુન્યનાં પ્રીતિનાં તેમજ યશનાં કાર્યોમાં વાપર્યું તથા આપ્યું બાકીના ધનની યથાયોગ્ય રીતે વ્યવસ્થા કરીને ધન્યકુમાર નિશ્ચિત થયા.
હવે સુભદ્રાએ પણ પિતાનો આશય માતા પાસે જણાવ્યું. તે વખતે માતાએ કહ્યું કે- “ પુત્રી ! હજુ પુત્રના વિયેગની વાર્તાથી બળતા અંતઃ કરણવાળી હું થઈ છું, તેવામાં તું પણ વ્રત ગ્રહણ કરવામાં તત્પર થઈ આ પ્રમાણે ક્ષત (ઘા) ઉ૫ર ક્ષારની જેમ તું દુઃખ કેમ આપે છે? તમે બને જશે પછી મારે કોનું આલંબન? કોની સકાય? તેને આધાર ? તને પણ સહસા આ શું થઈ ગયું ? પુત્રીએ કહ્યું કે
માતા ! અમે આઠે બહેનોએ નિર્ધાર કર્યો છે કે પતિની સાથે અવશ્ય સંયમ ગ્રહણ કરવું આ જગતની સ્થિતિ પલટાઈ જાય તે પણ અમે આ પ્રતિજ્ઞા મૂકવાના નથી. જે અમને સંયમ ગ્રહણ કરવામાં વારશે તેને અમે અમારા શત્રુતુલ્ય ગણશું કદાપિ અમારા સ્વામી વિલંબ કરશે, તો પણ અમે વિલંબ કરીશું નહિ વળી સંયમમાં એકતાન થયેલા મારા ભાઈને પણ તમારે રેકે નહિ.”
આ પ્રમાણે કહીને તે પિતાને ઘેર ગઈ ભદ્રામાતા નેડથી બંધાયેલા જ્યાં ધન્ય કુમાર હતા. ત્યાં આવીને કહેવા લાગ્યા કે-“ભે ભદ્ર! પુત્ર તો દુઃખ દેવાને તૈયાર થયેલ છે, તેટલામાં તમે પણ દાજ્યા ઉપર ડામની જેમ ઘર ત્યજવાને તૈયાર થયા છે ! પરંતુ મારી ચિંતા તો કઈ કરતા નથી ! આ વૃદ્ધા શું કરશે? કોને ઘેર રહેશે? નિર્દોષ અને નિરપરાધી એવી આ બત્રીસ મારા પુત્રની અને આઠ તમારી
BS88888888888KBSASSSSSSSSSSSSSSSSSSBE
કે ૩૧૧
Jain Education Interati
For Personal & Private Use Only
ainelibrary.org
Page #669
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે
પલવ
કુળવ'તી સ્ત્રીઓને કાણુ પાળશે? '' આ પ્રમાણે અપૂર્ણ
ગદ્ગદ્ વચનેા સાંભળીને ધન્યકુમાર એલ્યા
કે આ જગતમાં કાણુ કાની પાલના કરે છે? સર્વે સ્વકૃત પુન્યજ પરિપાલના કરે છે. બીજાએ કરેલી પ્રતિપાલના તે ઔપચારિક છે, સર્વે સંસારી જીવા સ્વા`થી જ સ્નેહ રાખે છે, પરંતુ પરમાની અપેક્ષાવાળાતા એક સાધુ જ હોય છે, તે વિના ખીજા કોઇ હાતા નથી. તમે તમારા સ્વાર્થની પૂર્તિ માટે પુત્રને વ્રત ગ્રહણ કરવામાં અતરાય કરવાની ઈચ્છા કરે છે. પરંતુ મારો પુત્ર અવિરતિના બળથી વિષયે સેવીને ચારે ગતિમાં પરિભ્રમણ કરશે. નરકાદિકમાં અતિ દારૂણ કર્મીના વિપાકો ભાગીને દુઃખ પામશે, તેવી ચિંતા તો કરતા જ નથી.! માતાપુત્રના સંબંધ તે એક ભવ આર્શીને છે, અને તેના વિપાકતા અનેકભવમાં અસંખ્યકાળ સુધી પીડા કરે છે. આ સંસારમાં આટલા કાળ સુધીમાં પરસ્પર ઉલટપાલઢ ભાવવાળા ઘણા સંબંધેા થયા, ઘણા વિષયેા ભોગવ્યા, તેને દેખીને તેને તથા તમને ઘણુંા હર્ષી ઉત્પન્ન થયા, પરંતુ તેના વિપાક ભાગવવાને સમયે તમે તેના ઉદ્ધાર કરવાને જરા પણ શક્તિવંત થવાના નથી, તેમજ તમને ઉદ્ધરવાને તે સમથ થવાના નથી આ જગતમાં અતિવલ્લભ પુત્રને પણ તમે સ્વહસ્તે જ અન તિવાર મારેલ હાય છે તેણે તમને પણ મારેલ હોય છે, તેથી આ ભવના સ્નેહ વડે વિયેાગના ખેદ શા માટે કરવા ? આવા દુઃખ દાયી સ્નેહસંબંધ તો અન’તીવાર થયેા છે. પરતુ આવા જિનેશ્વરના ચરણકમળની સનાથતા નીચે ચારિત્ર ગ્રહણ કરવા માટે તમારે આદેશ માગવાના પ્રસંગ કોઈ વખત પ્રાપ્ત થયા નથી. તે તમારા ભાગ્ય સંચે ગે હમણાંજ પ્રાપ્ત થયા છે. માટે તે સંયોગને સફળ કેમ કરતાં નથી ? આ પ્રમાણે શા માટે નથી કે “ મારા શરીરથી જન્મેલા પુત્ર અરિહંતની પદામાં સુર, અસુર અને રાજાના સમૂહથી
વિચારતા
For Personal & Private Use Only
网店 奧園區內盤XXXXX來忠、大风
* ૩૧ર
www.airnellbriary.org/
Page #670
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
Jain Education Interac
જોવાતા પચની સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કરે છે અહા ! હું તો ડ્રમકની પેઠે કાંઈ ત્યજતી નથી પરંતુ મારે પુત્ર સ` તજીને પરમ અભયદાન દેનારા શ્રી વીર ભગવંતના સ્વહસ્તે દીક્ષા લે છે. તેમના શિષ્ય થાય છે. તેને શું ભય છે? તે તો સંસારસાગરને જલ્દી તરશે, તેમાં શું અશુભ થાય છે કે તમે દુઃખી થઈને પેદા છે ? શ્રીમત્ જિનેશ્વરના ધર્મને જાણનારા હોવા છતાં આવાં અશુદ્ધ વચને તમારા સુખમાંથી કેમ નીકળે છે ? તેના વિવાહાઢિ મહેાસવા તો અન તીવાર તમે કર્યાં, તો પણ તૃપ્તિ થઈ નહિ પરંતુ આ ભવમાં તમને બન્નેને પરમસુખના હેતુભૂત ચારિત્રોત્સવ કેમ કરતા નથી ? સંસારમાં જે સબધા ધર્મ ના આરાધનમાં સહાય કરનારા થાય તે જ સબધા સફળ છે, બીજા સંબંધો તો વિડ.નારૂપ છે, તેથી ઘેર જઈને ચિત્તની પ્રસન્નતાથી પુત્રના મનોરથની પૂત્તિ કરો કે જેથી તમારે સ’સાર પણ અલ્પ થાય, મેં તો ચારિત્ર ગ્રહણ કરવાનેા નિર્ધારજ કર્યાં છે, તે જગતની સ્થિતિ પલટાઈ જાય તો પશુ કોઈ અન્યથા કરવાને સમથ નથી. સંસારના પાસમાં નાખવાના ગુણવાળા તમારા સ્નેહુ-ગ્રંભ ત દીન વચના સાંભળીને હું ચળાયમાન થાઉં તેમ નથી સંસારના સ્વાર્થમાં એકનિષ્ઠ થયેલા વિવિધ રચના વડે વિલાપ કરે છે, પરંતુ હુ તેવા મૂખ નથી કે ધતુરો વાવવા માટે કલ્પવૃક્ષને છેદી નાખુ ! તમારા સ્નેહવચને પરમ આનંદ આપનારા થતાં ટુતાં તે દિવસો હવે ગયા છે, હવે તે શ્રી વીરભગવંતનાં ચરણ એજ શરણ છે. હવે સ્વપ્નમાં પણ બીજા વિકલ્પે આવવાના નથી, તેથી હવે તાકીદે ઘેર જાએ અને પુત્રને સંયમ ગ્રહણમાં વિઘ્ન કરનારા ન થતાં મદદગારથાઓ.” આ પ્રમાણેનાં ધન્યકુમારનાં નિશ્ચળ ચિત્ત બતાવનારાં વચનેા સાંભળીને તદ્દન નિરાશ થઈ ભદ્દામાતા પેાતાને ઘેર આવ્યા.
For Personal & Private Use Only
STE T
૩ ૩૧૩
www.airnellbrary.org/
Page #671
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ
感税税双双吸院院因寇马马昭恐迟迟稳稳稳观忍忍忍段
પછી ધન્યકુમાર હર્ષના સમૂહથી હદય વડે મોટા આડંબર સાથે વ્રત ગ્રડણ કરવા માટે ચાલ્યા. તે વખતે જેવી રીતે લક્ષ્મી પુન્યને, ગૃહો સૂર્યને અને સિદ્ધિઓ સત્ત્વને અનુ સરે છેતેવી રીતે તેની સર્વ પતિવ્રતા સ્ત્રીઓ પણ સ્વ (પિતાની) વિભૂતિ સાથે સુખાસનમાં બેસીને ધન્યકુમારને અનુસરી–તેની સાથે દીક્ષા લેવા ચાલી. આ વાર્તા અચાનક સાંભળી ને આનંદપૂર્વક વિમિત થયેલા અભયકુમારાદિ સર્વે માંથું ધુણાવતાં ધન્યકુમારની પ્રશંસા કરવા લાગ્યા તે વખતે અભયકુમાર અને બીજા બુદ્ધિવત સભાસ શ્રેણિક મહારાજને કહેવા લાગ્યા કે આપ શ્રીમાને વ્રત લેવાને માટે જેમણે ઉદ્યમ કર્યો છે, તેમને નિવારવા ગ્ય નથી. પરંતુ તેમને દીક્ષા લેવામાં સહાય કરવી તે યોગ્ય છે. તે વખતે શ્રેણિકે પિતાની પુત્રી નીસ્થિતિ જાણવા માટે પુછયું કે-“સોમશ્રી પ્રમુખ તેની આઠ સ્ત્રીઓની શી ગતિ થશે?” અભયકુમારે કહયું કે-તે બધી પણ ધન્યકુમારને અનુસરશે.” તે સાંભળીને શ્રેણિક રાજા વિસ્મયપૂર્વક બોલ્યા કે-“આ સંબંધને ધન્ય છે, તેઓને સંબંધ સફળ છે. જે સ્ત્રીઓને સમુહ મોક્ષમાર્ગમાં વિદન કરનાર થાય છે, તેજ તેને સહાય કરનાર થયે એ જ મોટું આશ્ચર્ય છે.”! અહો ધન્યકુમારે માટી વિભૂતિ સાથે અખિલત રીતે દીનહીનને દાન દીધું પછી સિંહની માફક ઉત્સાહ સહિત ઈન્દ્રિયના સમૂહને વશ કરીને પ્રિયા સહિત તે નીકળ્યા. માર્ગમાં સર્વે નગરજને આવું સાહસ તથા દુષ્કર કાર્ય કરતા તેમને દેખીને વિસ્મય તથા હર્ષથી પૂરાયેલા મનવાળા થાય છતા તેની સ્તુતિ યાદ કરવા લાગ્યા કે-અહો “આને શૈરાગ્ય રંગ! અહો આનો નિસંગતાને રંગ અહ? આનું સત્વ ! અહે આની તત્વ દષ્ટિ ! અહો આની ઉદાસીનતા ! અહો આની સંસાર ઉપરથી સહસા પરાં મુખતા ! અહો આનું સંયમમાં ઉત્સાહ પ્રાગભ્ય! અહો ! સુરલોકની ઉપમાવાળી ઋદ્ધિના વિસ્તાર
For Personal & Private Use Only
B2B98238528888888888888888888888888888888
કે ૩૪
Jain Education Intematon
www.ainelibrary.org
Page #672
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમેા પલ્લવ
ઉપર આના નિરભિલાષ ! અહા આનુ મદ્ધિશાળીપણુ ! એના જન્મને ધન્ય છે, તેનુ ધન્ય નામ તેણે સાક કયું છે. યુવાવસ્થામાં ગણુ વ્રત લેવાની તેની ક્તિને ધન્ય છે, આ પતિપત્નિના સ’યેગને ધન્ય છે, નિવિન કારી એવા તેમના ધર્મના ઉડ્ડયને ધન્ય છે. તેમના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને પશુ ધન્ય છે લેાકેાત્તર અને ઉપમા ન આપી શકાય તેવા એના ભાગ્યને પણ ધન્ય છે. કે જગન્નાથ શ્રી વીરભગવંતના હાથે તેઓ દીક્ષા ગ્રહણ કરશે. તેમના જીવિતને પણ ધન્ય છે. આપણા આજના દિવસને અને આપણા જન્મને પણ ધન્ય છે કે ધમૃત્તિ એવા ધન્યકુમારના આપણને દર્શીન થશે તેવા મડંત પુરૂષોનાં નામ ગ્રતુણથી પણ પાપનેા નાશ થાય છે.” આ પ્રમાણે સ્તુતિ કરતાં પુજારા નગરજને તેમને નમસ્કાર કરવા લાગ્યા નગરજનેથી કરાતી તેવી પ્રસંશા સાંભળતા ધન્યકુમાર ગુણશીલ વનમાં આવ્યા નગર જનનાં તથા ઘરનાં માણસેનાં મુખેથી તે વૃત્તાત સાંભળીને લીલાશાળી શાલિભદ્ર પણ સંવેગથી વ્રત લેવામાં ઉત્સુક થયા, પછી માતાની પાસે જઈને યુક્તિપૂર્વક માતાને સમજાવી માતા પ્રત્યુતર દેવાને જ શક્તિવંત થઈ નિહ પૂર્વે ધન્યકુમારે વચનની યુક્તિથી તેને શિથિલ કરી દીધી. હતી, એટલે શાલિભદ્રને વ્રત ગ્રહણ કરવાના નિશ્ચળ અભિપ્રાય જાણીને તે ખેલીકે-“હે વત્સ ! જે પેાતાનેા આશય સંપૂર્ણ કરવામાં હઠ કરે તેને અને એકાંતે ગૃહના વ્યાપારથી પરાંડ મુખ થઈને એસે તેને હું શું કહુ ? તને જે રૂચે તે કર ! તું તથા તારા બનેવી એક આશયવાળા થયા છે, તેમાં હવે મારૂ શુ' ખળ ? તમારા ધારેલ આશય સ'પૂર્ણ કરો આ પ્રમાણે એધ પામેલી માતાની આજ્ઞા મેળવીને તરત જ સસ્ત્રીએને ત્યજી દઈ વિમિશ્રિત અન્નની જેમ રૌદ્ર એવા ભોગપભાગને પણ ત્યજી દઈ તગ્રહણના ઉદ્યમમાતે તૈયાર થઈ ગયા. તે વખતે શ્રેણિક મહારાજાએ
For Personal & Private Use Only
防烧肉
૩ ૩૧૫
www.airnellbrary.org
Page #673
--------------------------------------------------------------------------
________________
શ્રી
અન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમે પહેલવ
Jain Education Inte
安防网
તથા ગાભદ્રદેવે તેમની દીક્ષા નિમિતે અપૂર્વ મહેત્સવ કર્યાં. એ રીતે શાલિભદ્ર પણુ જિનેશ્વરની પાસે આવ્યા. પછી તે બન્ને સમવસરણ પાસે આવી પાંચે અભિગમ સાચવી શ્રી જિનેશ્વરને નમીને એલ્યાક“હે ભગવંત ! જન્મ, જરાને મૃત્યુથી આલેાક બળી રહયા છે, પ્રદીપ્ત થઈ ગયેલેા છે, ખળી ઝી રહયા છે, જેવી રીતે કોઈ ગૃડસ્થ ઘરમાં આગ લાગે ત્યારે જે વસ્તુ ( હિરણ્ય રત્નાદિ ) એછા ભારવાળી અને અહુ મૂલ્યવાળી હોય તે લઈ ને એકાંતમાં ચાણ્યા જાય છે, પછી તે જ વસ્તુ લેાકમાં તેના હિત માટે, સુખ માટે, અને સામર્થ્ય માટે ભવિષ્યકાળમાં થાય છે. તેવી રીતે જ એ પણ અદ્વિતિય એવા ષ્ટિ, કાંત, પ્રિય, મનેાજ્ઞ અને મનને પ્રિય તેવા મારા આત્મરૂપ ભાંડ (વાસણ)ને સંસાર અગ્નિમાંથી બડ઼ાર કાઢી લીધે છે. મળતામાંથી બહાર લાવ્યેા છું, તેથી તે મારા સંસારને નાશ કરનાર-ઘટાડનાર અવશ્ય થશે, એમ હું ધારૂ છું તેથી હું ઈચ્છું છું કે આપ દેવાનુ પ્રિય તેને દીક્ષા આપે, આપજ તેને મુઠિત કરે, આપજ તેને ઉત્તમકો (સૂત્રાર્થાદિ ગ્રહણ કરાવીને ) આપજ તેને ભણાવા, અને આપ જ આચાર, ગોચરી, વિનય કાયા દિરૂપ ફળવાળુ ચરિત્ર, પિ'ડવિશુદ્ધયાદિ તેમજ સચમયાત્રા ોને શીખવો, અને તે માટે જ આહાર વિગેરે ધર્મો કરવાના બતાવે.”
આ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તે વિજ્ઞપ્તિ તેમણે ભગવંતને કરી. તે વખતે શ્રીવીરે તેમણે કહ્યું કે-“ જેવી રીતે આત્મહિત થાય તેમ કરો, તેમાં કોઇના પ્રતિબધ ગણશે નહિ.” આ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞા મળવાથી તે બન્ને ઇશાન ખુણામાં શેક વૃક્ષની નીચે ગયા. અને ત્યાં જઇને પોતાની મેળે
For Personal & Private Use Only
૩૩૧૬
www.airnellbrary.org/
Page #674
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર !
ચરિત્ર ભાગ-૨
૫લવ નવમાં
GSEBSIDYASASSSSSSSSSSSSSSSBBB%E
જ આભરણે ઉતારી નાખ્યા. કુળ વૃદ્ધ સ્ત્રીએાએ તે ધવળ વસ્ત્રમાં ગ્રહણ કરી લીધા. પછી કહયું કે હે વત્સ ! તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા છે. આ વ્રત પાળવું અતિ દુષ્કર છે. ગંગાના પ્રવાહની સન્મુખ જવા જેવું છે. તરવારની ધાર ઉપર ચાલવા જેવું છે. લોઢાના ચણા ચાવવા જેવું છે, ભાલાના અગ્રભાગથી ખરજ ખંજવાળવા જેવું છે, તેથી હે પુત્ર ! તમે સ્વાર્થ સાધવામાં બીલકુલ પ્રમાદ કરશો નહિ” આ પ્રમાણે કહીને અશ્રુ સારતી તે બન્ને વૃદ્ધાઓ એકાંતમાં ચાલી ગઈ. પછી તે બન્નેએ પિતપિતાને મસ્તકે સ્વયં પંચમુઠિ લેચ કર્યો. શ્રેણિક તથા અભયકુમાર વિગેરેએ તેમને મુનિવેશ આપે તે વેશ પહેરીને તે અને શ્રી વીર ભગવંતની પાસે આવ્યા. પછી મહાવીર પરમાત્માએ તે બન્નેને મહાવ્રત ઉચ્ચા રાવી દીક્ષા આપી, સુભદ્રાદિ આઠેને પણ દીક્ષા આપી ને આર્ય મહત્તરા પાસે મેકલી. ત્યાં તેઓ ગ્રહણ અને આસેવના એ બંને પ્રકારની શિક્ષા વિગેરે શીખવા લાગી. હવે તે બંને પાંચ મહાવ્રતોને વિધિપૂર્વક ગ્રહણ કરીને દેવેન્દ્ર તથા નરેન્દ્રોથી પ્રશંસા કરાતા મહામુનિ થયા, શ્રી વીર ભગવંતે સુવિડિત સ્થવિર પાસે તે બન્નેને મોકલ્યા. પછી શ્રેણિક અભયકુમાર વિગેરે શ્રી જિનેશ્વરને નમીને તથા સર્વસાધુઓને વંદન કરીને તે બંને મુનિની પ્રશંસા કરતા સ્વસ્થાને ગયા અહીં’ તે બંને મુનિ સ્થવિરેની પાસે ગ્રહણ ને આ સેવનાશિક્ષા અપ્રમત્ત ભાવથી શીખ્યા અને સ્થવિરની સાથે ઘણા વખત સુધી પૃથ્વી ઉપર વિચર્યા જ્ઞપરિજ્ઞાથી માંડીને સંપૂર્ણ અગ્યારે અંગે તેઓ ભણ્યા અને તેના સ્વાર્થોના અધ્યયનમાં લીન થયા છતા ગીતાર્થ થયા પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તીવ્ર તપસ્યા કરીને થોડા જ વખતમાં તેઓ મુનિપંગ થયા. અપ્રમત ભાવથ-ઈચ્છાધકરીને એક, બે, ત્રણ, ચાર માસક્ષ પણાદિ વિવિધ તપસ્યા કરીને
888888888888888888888888888888888
૩૭
Jain Education Internal
For Personal & Private Use Only
Page #675
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
9898888888888888888888888888
એ બને મહર્ષિએ બાર. વરસ સુધી સ્થવિરની. સાથે વિવિધ-દેશમાં વિહાર કરી શ્રી વીરભગવંતની પાસે આવ્યા. શ્રી વીર પરમાત્મા પણ ભૂમિપીઠને પવિત્ર કરતાં ફરીને રાજગૃહીએ પધાર્યા. દેએ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિકની રચના કરી. તે દિવસે તે બંને મહર્ષિઓને મા ખમણુનું પાક શું હતું, પરંતુ અહં કાર-રહિત તથા ખાવાની ઈચ્છા વગરના તેઓ ગોચરી કરવા. જવાની. રજા લેવા માટે શ્રી વીર ભગવંત પાસે આવ્યા. અને વિનય પૂર્વક તેમણે પ્રણામ-કર્યા તે વખતે વીરભગવંત શાલિભદ્ર તરફ દર પૂર્વક જોઈને કહ્યું કે-“વત્સ ! આજે તને તારી માતા પારણુ કરાવશે” આ પ્રમાણેના વરભગવંતના વચન સાંભળીને તેમની. પાસેથી અનુજ્ઞા લઈ ધન્ય અને શાલિભદ્ર રાજગૃહીમાં આવ્યા. વીરભગવંતના વચનનાં વશરત પણાથી અન્ય સ્થાન છોડીને શ્રી વીર પ્રભુના વચનમાં શું સંદેડ (શંકા) હોય ? તેમ મનમાં નિર્ધાર (નિર્ણય) કરી તેઓ ભદ્રામાતાના આવાસે ગયા, અને તે બંનેએ ધર્મ લાભરૂ૫ આશિર્વાદ આપે, પરંતુ ત્યાં કોઈ બે નહિ, તેમ આદર પણ આપ્યો નહિ, તેઓ અન્ય ભિક્ષાચરને ઉચિત આંગળામાં ઉભા રહ્યા, એક પગલું પણ આગળ વધ્યા નહિ, તેમ બીજુ કાંઈ બેય પણ નહિ, માત્ર સર્વાર્થની સિદ્ધિ કરનાર મૌન ધારણ કરીને ઉભા રહયા. અહીં ભદ્રામાતા વિચાર કરે છે. “અહો ! હજી પણ મારા ભાગ્ય જાગતા છે, કે જેથી મારો પુત્ર અને જમાઈ બને જે શ્રી વીર પ્રભુની સાથે અહીં આવેલા છે, તેથી ત્યાં જઈને તેમને નમસ્કાર કરીને અતિ ભક્તિપૂર્વક આમંત્રણ કરૂં અને જે તેઓ પધારે તે આનંદથી ભાત પાણી વડે પડિલાભુ (વહોરવું) પૂર્વે સંસાર અવસ્થામાં જે વિવિધ રસદ્રવ્યના સંયોગથી નિપાન કરેલી રસોઈથી પિષણ કરેલ છે, તે તો અહિક મને રથની સિદ્ધિ કરનાર, સંસાર પરિભ્રમણના
8828888888888888888888888888888888
Jan Education inte
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #676
--------------------------------------------------------------------------
________________
મી
અન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
NIF
એક ફળરૂપ હતું, હમણા તો જે ભકિતથી અન્નપનાદિથી પોષણ થશે તે ઉભયલાકમાં સુખાવહ અને અંતે મુકિતપદને આપનાર થશે.’ આ પ્રમાણે વિચારતા ભદ્રામાતાની આંખો ના આંશુથી પૂરાઈ જવાથી તેણે તેમને જોયા નિહુ. તપસ્યાએ ઇર્ષ્યાવર્ડ કરેલ હોય તેમ તેનું રૂપપરાવર્તન થઈ ગયેલ હાવાથી શાલિભદ્ર દ્રષ્ટિપથ (જોવામાં) આવ્યા છતાં તેમની સ્ત્રીએએ પણ તેમને ઓળખ્યા નહિ. વીર વચનની સત્યતા કરવા માટે ક્ષણુ ભર ત્યાં ઉભા રહીને વ્રતના આચાર પાળવામાં તત્પર અને ત્યાંથી પાછા વળી ચાલી નિકળ્યા પણ વિકારની જેમ સ્વ આકારને એએએ આળખાવ્યા કે ખતાબ્યા નહિ શ્રીવીરપ્રભુના વચનમાં દ્રઢવિશ્વાસ હાવાથી અન્યસ્થાનને નહિં ઇચ્છતા તે અને સમતાભાવ સાથે ગોચરીની ચર્યાથી પાછા ફર્યા પોતાને સ્થાને પાછા આવતા તેમને રસ્તામાં એક ભરવાડણ સામી આવતી મળી, ઇર્ષ્યા સમિતિવાળા તે મુનિને દેખીને તે અતિશય દુષિત થઈ, પરમ પ્રમેાદપામી, તેના હૈયામાં અત્યંત હર્ષોંલ્લાસ થયા, તેણીએ ભક્તિથી મુનિઓને પ્રણામ (વંદન) કરીને પ્રીતિયુકત મનથી પોતાના ભાંડ (વાસણ) માં રહેલ દહી' વહેારવાની વિનંતિ કરતા કહ્યુ કે હે સ્વામિન ! આ શુદ્ધ દહી લેવા માટે પ્રાત્ર પ્રસાર અને મારા નિસ્તાર (પાર) કરો.’ આ પ્રમાણે તેને અતિ આદર જોઈ ને તે મને વિચારવા લાગ્યા કે વીરભ ગવંતે તે માતા પારણું કરાવનાર થશે, તેમ કહેલું છે, પરંતુ બીજાનુ' ન વહેરવું તેમ કહેલ નથી. વળી વિચિત્ર આશયયુકત જીનેશ્વરની વાણી હોય છે, આપણે છમસ્થ તેના ભાવ શુ' જાણીએ? શ્રીવીર પ્રભુના ચરણે જઇ ને એ બાબતના પ્રશ્ન પુછી શું પરંતુ આ અતિ ભકિતના ઉલ્લાસથી દેવાને તૈયાર થઈ છે તે તેના ભાવનું ખંડન કેવી રીતે કરવુ? પ્રભુપાસે જઈ ને તેમની આજ્ઞા પ્રમાણે કરીશું.’ આ પ્રમાણે વિચારીને
For Personal & Private Use Only
防腐防防防肝斑好
૪ ૩૧૯
www.jainullbrary.org
Page #677
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Internationa
પાત્ર પ્રસારી (ધરી) તેઓએ તેમાં દહી વાયુ, તેણે પણ અત્યંત હર્ષોંથી વહેારાખ્યુ. અને વંદના કરીને તે ચાલી ગઇ, પછી તે અ ંતે સ્વસ્થાન કે (પેાતાને સ્થાને) આવ્યા. શ્રીજીનેશ્વરની પાસે આવીને ગોચરી આલેાચી, ઉત્પન્ન થએલા સ`શય રૂપ શલ્યને દૂર કરવા શાલીભદ્રે શ્રીજીને શ્વરને નમીને પુછ્યુ. કેસ્વામિન! અમે જ્યારે ગાચરી લેવા જતા હતા ત્યારે 'હયું હતુ કે આજે તારી માતા પારણુ` કરાવશે, તે કથનનું હા અમે મંદ બુદ્ધિ પણાથી જાણ્યુ નથી, અમને આહાર સામગ્રી માતાને ઘેરથી. મળી નથી પરંતુ એક આભીરી (ભરવાડણ) પાસેથી મળી છે, તેથી અમને શકા થઈ છે માટે અમારા અજ્ઞ (અજ્ઞાની) ના તે શંકારૂપ શલ્યનુ નિવારણ કરી, તે સાંભળીને શ્રી વીરપ્રભુ બેલ્ધા કે હું શાલીભદ્રમુનિ ! જેણે તને દહી’થી પ્રતિજ્ઞા ભિત (વહેારાવ્યું) કર્યાં, તે તારી પૂર્વ જન્મની માતા જ હતી. આ પ્રમાણે શ્રીજીનેશ્વરના મેઢેથી સાંભ ળીને ચિત્તમાં ચમત્કાર પામી તેમણે પુછ્યું' કે, સ્વામિન્! તે કેવી રીતે ? તે વખતે સ્વામિએ પૂ`ભવનુ સČસ્વરૂપ કહી બતાવ્યું. તેમાં કહયું કે તે તારી પૂર્વભવની માતા છે, તેને તે તેજ ભવ છે તારા ખીજો ભવ થયેા છે.' આ પ્રમાણે શ્રીજીનેશ્વરે કહેલ પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને અજ્ઞાન (રૂપી) અંધકાર દૂર થવાથી શાલીભદ્રને સંવેગરગ દ્વિગુણીત થયે।. પછી પ્રભુની આજ્ઞા લઈ ને ધન્યમુનિની સાથે તેમણે પારણું કર્યું, ત્યાર પછી ભવવિરકત બુદ્ધિવાળા શાલીભદ્ર મુનિ ભગવંત શ્રીમહાવીરપ્રભુના મુખેથી સાંભળેલી પૂ ભવની માતાને સ'ભારતા પેાતાના મનમાં ચિંતવવા લાગ્યા કે અહા ! આ સંસારમાં મહા આશ્ચય પમાડે તેવા વિચિત્ર પ્રકારના કર્માં જન્ય અનુભવા થાય છે, જુએ પૂર્વભવમાં સદ અસદ્ વિવેક રહિત મારૂં ગામડીયાપણું કયાં? અને આ જન્મમાં ગુણ સમુહવાળુ, ગૌરવના મદિર ભૂત અને અવસરને ઉચિત
For Personal & Private Use Only
૩ ૩૨૦
www.jainellbrary.org
Page #678
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમે
因感队税冈区冈码院院级队现因以说级院院於凶既
કરણ-ભાષણવાળું શહેરી પણું કયાં પૂર્વભવમાં સકળ આપદાના નિવાસરૂપ હું પશુને પણ દાસ હતું, ત્યારે આ ભવમાં રાજાને પણ કરિયાણાની જેમ માનનારે થયે. પૂર્વભવમાં જીર્ણ, પંડિત (ફાટેલું) દંડિત અને શરીર ઢાંકવા માટે પણ અપૂર્ણ વસ્ત્ર હતું, ત્યારે આ જન્મમાં સવાલાખ, સવાલાખ નામૂલ્યવાળી રત્નકંબળના બે બે કકડા કરીને પત્નીને મેં આપ્યા હતા, અને તેઓએ તેના પગલુંછણા કરીને નિર્માલ્ય કુવામાં નાખી દીધા હતા, પૂર્વ જન્મમાં મારે રૂપાના આભૂષણ ત્યારે આ જન્મમાં વિવિધ રનથી જડેલા સેનાના આભૂષણો પણ કુલની માળાની જેમ હંમેશા નિર્માલ્યપણાની બુદ્ધિથી હું ફેકી દેતા હતા, પૂર્વ જન્મમાં રૂપાનાણું પણ મારા હાથમાં કદિ સ્પર્યું નહોતું, ત્યારે આ જન્મમાં સેના મહોર અને રત્નાદિકના ઢગલાઓની પણ મેં તપાસ કરી નથી, અર્થાત તેના પારાવાર ઢગલા હતા અહો! આભવ નાટકની વિચિત્રતા ! અહો ! આ ભવનાટકમાં કમરાજાના હુકમથી મેહ આ સર્વ સંસારી જીવોને વિવિધ પ્રકારના વેશે લેવરાવીને નાચ કરાવે છે, જીનેશ્વરના આગમને હાર્દ પામેલા પુરૂષ વગર કઈ તેમાંથી બચી શકતું નથી, તેથી જગમાત્રને દ્રોહ કરનાર અને અતિ ઉત્કટમકલ એવા મેહને મડા પ્રચંડ વીર્ય તથા ઉલાસના બળથી છતિને આજ સુધિ નહિ પ્રાપ્ત કરેલી એવી જ્યપતાકા પ્રાપ્ત કરૂં કારણ કે મહેનત કરતા (પ્રયત્ન) સવ સફળ થાય છે.
#388888888888888888888888888888888
આ પ્રમાણે વિચાર કરીને મહાસત્વવંત એવા ધન્યકુમારની સાથે શાલિભદ્રમુનિ શ્રી મહાવીર ભગવંતની પાસે આવ્યા અને તેમને નમીને તેઓએ આ પ્રમાણે વિનંતી કરીકે-“હે સ્વામિન્ ! અનાદિના
કે ૩ર૧
Jain Education Intematorfar
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #679
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચિત્ર ભાગ ૨
નવમેા પલ્લવ
网友
શત્રુ એવા આ શરીરથી તપસ્યાદિ ક્રિયા બની શકતી નથી, જીવ જીવ વડે એળખાય છે.' તે સ ભગવંતને વિદિત છે. તેથી આ શરીરને લાંચ આપવાથી શું ફાયદે ! માટે જો આપની આજ્ઞા હોય તે આપની કૃપાથી અંત્ય આરાધના કરીને જયપતાકાને અમે વરીએ.” શ્રી જિનેશ્વરે કહ્યું કે જેમ આત્મહતિ થાય તેમ કરો, તેમાં મારો પ્રતિબ ંધ નથી. આ જિનેશ્વરની આજ્ઞા મળવાથી ૪૮ મુનિ તથા ગૌતમ ગણધરની સાથે તે બન્ને મુનિ વૈભારગિરિ એ પધાર્યા. ત્યાં પર્વત ઉપર શુદ્ધ અને નિરવદ્ય શિલાપને પ્રમાઈને આગમન માટે ઇર્યાપથિકી આળાવી શ્રી ગૌતમગુરૂ પાસે વિધિપૂર્વક બત્રીસ દ્વારા વડે આરાધનાની ક્રિયા કરી અને તે બન્ને મુનિએએ હ પૂર્વક પાદાપગમન અનશન અંગીકાર કર્યુ ૪૮ મુનિએ પણ પરિમિ`ત મતિવાળા, શુભયાન, પરાયણ, જીવિતવ્યની આશા અને મરણના ભય મૂકી દીધા છે, જેણે તેવા, સમતામાં એકલીન ચિત્તવાળા અને સમાધિમાં મગ્ન એવા તે બન્નેની પાસે રહયા.
હવે ભદ્રાએ પુત્ર અને જમાઇના આગમન ઉત્સવ નિમિત્તો ઘરમાં સ્વસ્તિક, તારણ, રત્નવલી વિગેરેની શાભા વડે અદ્ભુત રચના તૈયાર કરાવી પછી ભદ્રાની સાથે કૃશાંગી તથા રંગરહિત ધવળતા રહિત ચ'દ્રકળાની જેવી શાલિભદ્રની પત્નીએ પણ તીર્થંકરને નમવા જવાને ચાલી તે વખતે અંતઃપુરની સ્ત્રીઓ તથા પાઁદા સહિત વિમળ આશયવાળા શ્રેણિક રાજા પણ હષ પૂર્ણાંક શ્રી વીભગવંતને નમસ્કાર કરવા ચાલ્યા પચાભિગમપૂર્ણાંક ભકિતના સમૂહથી ભરેલા અગવાળા સર્વેએ જિનેશ્વરને ત્રણ પ્રદિક્ષણા કરીને ત્રણવાર પંચાગ પ્રણિપાત વડે નમસ્કાર કર્યાં અને પોતપેાતાને ઉચિત સ્થાને તેઓ બેઠા. પછી સર્વે
For Personal & Private Use Only
* ૩રર
www.jainelltbrary.org
Page #680
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમારે
ચરિત્ર ભાગ ૨
પલ્લવ નવમો
લેક પાપને હરણ કરનારી અરિહંત ભગવાનની વાણી સાંભળવા લાગ્યા ભદ્રામાતા દેશને સાંભળતાં આમતેમ સાધુ સમૂડ તરફ જવા લાગ્યા, પરંતુ તેઓની મધ્યમાં ધન્યકુમાર તથા શાલિભદ્ર મુનિને નહીં દેખીને તે ચિંતવવા લાગ્યા કે-“ ગુરૂની આજ્ઞાથી તે કઈ સ્થળે ગયા હશે, અથવા કોઈ સ્થળે પઠન (ભણવું) પાઠન સ્વાધ્યાયાદિ ક્રિયામાં તત્પર થઈ ને અભ્યાસ કરતાં હશે, કેમકે દેશના સમય નિકટ સ્થળ સ્વાધ્યાયાદિ કરે તે દેશના વ્યાઘાત થાય. દેશના સમાપ્ત થશે ત્યારે શ્રી જિનેશ્વરને પૂછીને જ્યાં તેઓ બેઠેલા હશે ત્યાં જઈને વાંદીશ અને આહાર માટે નિમંત્રણ કરીશ.” પછી દેશના સંપૂર્ણ થઈ ત્યારે અરિહંતની પર્ષદા જમાઈ તથા પુત્રથી રડિત દેખીને શ્રી જિનેશ્વરને તેણે પૂછ્યું કે-“પ્ર ! ધન્ય તથા શાલિભદ્ર મુનિ કેમ દેખાતા નથી ?” આ પ્રમાણે ભદ્રાએ પૂછયું, એટલે શ્રી વીર પરમાત્માએ જવાબ આ કે-“ભદ્ર ! આજે તેમને મા ખમણુનું પારણું હતું. તેથી અમારી આજ્ઞા મેળવીને તમારે આંગણે ગોચરી માટે તેઓ આવ્યા હતાં. ત્યાં આહાર નહી મળવાથી પાછા વળ્યા. માર્ગમાં શાલિભદ્રની પૂર્વભવની માતા આભીરી ધન્યાએ અતિભકિતથી દહીં વહોરાવ્યું અહીં આવીને તે બન્નેએ યથાવિધિ તે દહીંથી મા ખમણનું પારણું કર્યું. પછી અમે કહેલ પૂર્વભવનું સ્વરૂપ સાંભળીને ધીમંત શાલિભદ્ર વૈરાગ્યરંગથી રંગાયા અને ધન્યકુમારની સાથે અમારી આજ્ઞાથી આજેજ અર્ધા પર પહેલાં ગૌતમાદિ મુનિઓની સાથે વૈભારગિરિ ઉપર જઈને યથાવિધિ ગમન પાપોપ અનશન તેઓએ અંગીકાર કર્યું છે.” આ પ્રમાણે શ્રી વીરભગવંતના મુખેથી સાંભળીને ભદ્રા, શાલિભદ્રની પત્નીએ, શ્રેણિક, અભયકુમાર વિગેરે વજાઘાત ની જેમ અવા દુઃખથી સંતપ્ત થયા. અને વિદારાતા હૃદયપૂર્વક આકંદ કરતાં તેઓ વૈભાર
3 3893888888888888888888888888888
કે ૩ર૩
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #681
--------------------------------------------------------------------------
________________
મ
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવા નવમે
પર્વત પર ગયા. ત્યાં સૂર્યના તાપથી તપેલી શીલતળ ઉપર તે બંનેને સુતેલા જોઈને મેથી ભદ્રા ભૂમિ પીઠ ઉપર પડી ગયા અને મૂછ પામ્યા. શીતવાતાદિના ઉપચારથી સજજ થયા ત્યારે વહરૂઓ સાથે ભદ્રા દુઃખથી આત્ત થઈને અન્યને પણ રેવરાવે તેવા મેટા સ્વરથી રેવા લાગ્યા. ઘણા દિવસથી કરેલ મનોરથ અપૂર્ણ રહેવાથી તેઓ વિલાપ કરવા લાગ્યા કે “આહા ! મેં પાપિણીએ પુન્યબળ ચાલ્યું જવાથી સામાન્ય ભિક્ષુકની ગણનામાં પણ આ બન્નેને ન ગણ્યા. કારણકે મારે ઘેરથી પ્રાયે કેઈપણ ભિક્ષુક ભિક્ષા લીધા વગર ખાલી હાથે પાછો જતો નથી. પરંતુ મૂઠ બુદ્ધિવંત એવી મેં જંગમ કલ્પદ્રુમની જેવા ઘેર આવેલા સુત તથા જમાઈને પણ ઓળખ્યા નહિં હંમેશા યાચકની જેમ સાધુઓ પણ ભિક્ષાને માટે મારે ઘેર આવે છે, તેઓને હું સન્માન પૂર્વક આહારની નિમંત્રણા કરૂ છું પછી તે સાધુઓ નિર્દોષ આહાર ગ્રહણ કરે છે, અને ધર્મલાભની આશિષ આપીને જાય છે, પણ નિભોગીમાં શેખરતુલ્ય મૂખની શિરોમણિ એવી મેં આમને મારે ઘેર આવ્યા છતાં કોઈપણ આપ્યું નહીં. સાધુને ચેપગ્ય ઉચિત આહાર વિદ્યમાન હતું, પણ હા હા! મેં દીધે નહિ, તેમ દેવરાવ્ય પણ નહિ ! જે સામાન્ય સાધુની બુદ્ધિથી પણ આહાર વહેરાવ્યો હતો તે અચિંતિત પણ સ્થાને પડયું” તે ન્યાયથી બહુ સારું થાત, પરંતુ તેમ પણ બન્યું નહિ ! હા! મેં શું કયું ? હા ! મારી બુદ્ધિ કયાં ગઈ? હા! સાધુ દર્શનની મારી પ્રબળ વલ્લભતા કયાં ગઈ? હા ! મારી અવસર ઉચિત ભાષા અને સુખ પ્રશ્નના આલાપની ચતુરાઈ ક્યાં ગઈ ? કારણ કે મેં બંને સાધુઓને કાંઈ પૂછયું પણ નહિ.” તમે કોના શિષ્ય પહેલાં કયાં ગામમાં રહેતા ? તમને સંયમ ગ્રહણ કર્યાને કેટલા વર્ષ થયા છે? હાલ તમારા માતા, પિતા, ભાર્યા બાંધવો છે કે નહિ? હાલ કયે ગામથી આવ્યા છે ?
8888888888888888888888888888888888888
Aિી ક ૩૨૪
For Personal & Private Use Only
Page #682
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
તમારે મારા પુત્ર શાલિભદ્ર મુનિ તથા મારા જમાઇ ધન્યમુનિનો પરિચય છે કે ડુ ?” તે વિગેરે કાંઈ પશુ પૂછ્યું નડું ! જે આ પ્રમાણે મેં પ્રશ્નો કર્યા હોત તો બધું જાણત ? હા ! હા ! મારૂ વાક્ કૌશલ્ય કયાં ગયું ? હા ! મે પણ મિથ્યાત્વથી કરાયેલ જડ અંતઃકરણની જેમ ઘેર આવેલા સાધુએ ને વંદના પણ ન કરી. ! કુળને ઉચિત વ્યવહાર પણ હું ભુલી ગઈ ! જે કોઈ આંગણામાં એકક્ષણ માત્ર પણ સ્થિતિ કરે તેા સેવકો મને સૂચવે, એટલે ક્ષણ માત્ર સ્થિતિ કરી તેથી કાંઈ પૂછવાનું નિમિત્ત હશે.' તેવી બુદ્ધિ થાય અને પૂછવાથી સર્વ હકીકત વિક્તિ થાય, પરંતુ આ બન્નેના આગમન વખતે તેવી કાંઈ પણ શુધ્ધિ ઉત્પન્ન થઈ નહિ, કાંઈ ઊંચત કર્યું નRsિ. કેવળ અનાદર કરીને હાથમાં આવેલ સુરમણિને ગુમાવ્યેા. હા સર્વે કુળવધુએની મતિકૌશલ્યતા કયાં ગઇ કે તેઓએ પોતાના પતિને પણ ઓળખ્યા નહિ! બહુ દિવસના પરિચિત સેવકોએ પશુ તેમને આળખ્યા નહિ ! એક વખત તે સમયે સર્વેની મતિમૂઢતા થઇ ગઈ. અયાચિત વાંચ્છિત અને દૈનાર મુનિ વગર ખેલાવ્યા ઘેર પધાર્યા, ઇડુલાક પરલેાકમાં ઇપ્સિત આપનાર, અતુલ પુન્યના ખંધ કરાવનાર, ઘણા દિવસથી ઘણા મનેરથ વડે જેની ઈચ્છા કરાતી હતી તેઓ સ્વયમેવ સન્મુખ આવ્યા, પણ તેમને મેં ખેલાવ્યા નહિ, વંદના પણ કરી નહિ, પશ્ચિમાલ્યા નહિ, ઓળખ્યા પણ નહિ અને તે પાછા ગયા. મુખમાં આવેલ કાળી પડી જાય તે ન્યાય પ્રમાણે તેમજ ગોવાળના બાળક હાથમાં આવેલ સુરણુ છાડી દે તે ન્યાયથી મારા સર્વ મનોરથ નિષ્ફળ ગયા. હવે ભાવીકાળમાં મારા મનેારથની આશા પૂ થાય તેવા સંભવ નથી, કારણ કે તે બન્ને એ અનશન કર્યુ` છે, હવે તેમની શી આશા ? મારા ચારે
For Personal & Private Use Only
૩ ૩૨૫
www.jainullbiary_of_
Page #683
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
હાથે ભૂમિએ પડ્યા. હવે પુત્ર તથા જમાઈનું મુખ ફરીથી કયારે દેખીશ? સર્વ સ્ત્રીઓની વચ્ચે નિભંગીઓમાં શેખર ભૂત હું થઈ.!”
નિવમો પલવ
388888888888888888888888888888888888
આ પ્રમાણે વિષાદના વિષથી મૂર્શિત થયેલ ભદ્રાને જોઈ ને શ્રેણિક તથા અભયકુમારે વચનામૃત વડે તેને સિંચન કરને સચેતન કર્યા, પછી અભયકુમારે કહ્યું કે-“માતા ભદ્રા ! હવે આ વિષાદ કરે તે તમને યુક્ત નથી. કારણ કે તમે મટાઓમાં માનનીય છે, સર્વ માનવંતાઓમાં માનનીય તેથી નકામે શેક કરે નહિ. આ સંસારમાં અનેક સ્ત્રીઓ અનેક પુત્રોને પ્રસરે છે, તે પુત્રોમાં કેટલાક ૭૨ કળાઓમાં કુશળ થઈને ઘણી સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરે છે. પૂર્વના પુન્યથી ધન ધાન્યાદિકથી સંપન્ન થઈને જાણે કે પૂર્વે કે ઈવાર મેળવ્યા ન હોય તેવી રીતે કામગમાં મૂર્શિત થાય છે. ભેગમાં રસિક થયેલા તેઓ ભેગ ભેગવે છે એક ક્ષણ માત્ર પણ વિષયને છોડતા નથી પિતાના આયુષ્યના પર્યત ભાગ સુધી ભેગે ભેળવીને પછી નરક નિગોદાદિમાં ભટકે છે. અને જેઓ પુન્યરહિત હોય છે, તેઓ જન્મથી જ નિર્ધન હોય છે, તે વિષયરૂપી આશાના પિપાસિત થઈને અઢાર પાપ સ્થાનકે સેવે છે, પરંતુ પુન્ય વિના દ્રવ્યાદિ પામતા નથી, તે બહુ પાપ ઉપાઈને નરક નિદાદિમાં ભટકે છે. તમે તે રત્નને કુક્ષિમાં ધારણ કરનાર છો વીરપુરૂને જન્મ આપનાર છે, કારણ કે તમારે કુળદિપક તે પુન્યના એક નિધિરૂપ થયે છે. જિનેશ્વર તથા ચક્રીપણું બન્ને પદથી વિભૂષિત પુરૂષોત્તમ હોય, તે પણ તમારા પુત્રની જે ભેગ ભેગવતા નથી, કારણ કે સુવર્ણ અને રત્નને નિર્માલ્ય ગણીને કેઈ એ ફેંકી દીધા હોય, તજી દીધા
ક ૩૨૬
For Personal & Private Use Only
Page #684
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
MGIR SSSSSSSSSSSSSSSSSSSB GSSSSSSSSSS
હોય તેવું કઈ સ્થળે સંભળાતું નથી, તેવું બન્યું પણ નથી. તે તમારા પુત્રે નિશંકપણે કરેલું છે, તથા ઈચ્છિત ભોગ ભેગવ્યા છે, અવસર પામીને તૃણની માફક ભેગેને તજી દીધા છે. શ્રી વીરપ્રભુની પાસે સુરેન્દ્ર નરેન્દ્રાદિ કટિ પ્રાણીઓને દુર્જય તથા જગનાં લેકોને દુઃખ આપનાર મેહનરેંદ્રને એક ક્ષણ માત્રમાં તમારા પુત્રે જીતી લીધું છે. આ સામર્થ્ય તમારા પુત્રનું જ છે. બીજાનું નથી. વળી મેહનું ઉમૂલન કરીને સિંહની માફક ચારિત્ર લઈ, સિંહની માફક તે પાળી અશેષ કર્મમળને ઉન્મેલન કરવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી છે. શ્રીગૌતમ ગણધરની સહાયથી અજરામર પદની તે પ્રાપ્તિ કરશે, હવે શા માટે દુઃખ ધારણ કરે છે? જે તે સંસાર અરણ્યમાં પડયો હોત તેની ચિંતા કરવાની હતી. તેમણે તો સમસ્ત જન્મ, જરા, મરણ, રોગ શેકાદિથી રહિત સચ્ચિદાનંદ (સાચુ સુખ) સુખની સંપત્તિ પ્રાપ્ત કરી છે, પછી શા માટે દુખ ધારણ કરે છે? તમારા પુત્રો તે શ્રીજીનેશ્વરનું શાસન તથા તમારું કુળ બંને ઉદ્યોતિત (શોભાવ્યું છે) કર્યું છે. વળી તમારા જમાઈ નામથી ધન્ય, ઉપકારથી ધન્ય, સમ્યમ્ બુદ્ધિથી પણ ધન્ય, અનુપમ ધમ આચરણથી પણ ધન્ય દુર્જનતાના દેષથી દુષ્ટ એવા તેના ભાઈ એ અનેક વખત ઈર્ષ્યા કરી તે પણ પિતાના સૌજન્ય સ્વભાવથી સવિનય તેમની પ્રતિપાલના કરી તેથી પણ તેઓ ધન્ય થયા છે. તે ધન્ય મુનિના દૌર્યની કેટલી પ્રશંસા કરીએ? જેણે ઉપદેશાદિ પુષ્ઠ કારણ વિના પણ આઠે પત્નીઓને એકી સાથે છેડી દિધી. સમસ્ત અહિક સુખ સંદેહને પૂરવામાં સમર્થ છતા જડ એવા ચિંતામણી રત્નને છોડી દઈને ચારિત્રરૂપ ચિંતામણી રત્નને એક લીલા માત્રમાં તેણે ગ્રહણ કર્યું. વળી જેવી રીતે ગ્રહણ કર્યું તેવી જ રીતે પ્રતિક્ષણે વધતા
ક ૩૭
For Personal & Private Use Only
Page #685
--------------------------------------------------------------------------
________________
શ્રી
અન્યકુમાર
રિત્ર
ભાગ ત્
નવમા
૫લવ
Jain Education Internat
88888
પરિણામથી તેનું પરિપાલન કર્યું, અને નિઃશેષ (બાકી રહેલા) ક`સમુહને હણવા માટે આરાધના રૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી, તેથી આ ધન્યમુનિ ધન્યપુરૂષામાં પણ ધન્યતમ છે, જે આ મુનિનું નામ સ્મરે તે પણ ધન્ય છે, જે ક્ષણે એમનુ સ્વરૂપ સ્મૃતિપથમાં આવે તે ક્ષણને પણ ધન્ય છે, તેથી હું ભદ્રા ઉત્સાહને ઠેકાણે તમે વિષાદ (ખેદ) કેમ કરે છે? વળી પૂર્વે અનેકવાર માતાપુત્રના સબધ થયા, પણ તે સ`સારના અંત કરાવનાર નહિ નીવડવાથી વ્ય ગયા છે. સાચે તે આ ભવનેાજ તમારા સંબંધ છે કે તમારા ગ ́માં આવીને શાલીભદ્ર સુરનરેંદ્રાદિકથી સેવાતા મેહ શત્રુનું ઉન્મૂલન કરીને નિભ ય થયેલ તેથી તમારે તે તેના ચારિત્રની અનુમેદના કરવા પૂર્ણાંક અને હર્ષી સાથે બહુ માનપૂર્ણાંક વંદન, નમન સ્તવનાદિક કરવા, કે જેથી તમારા અશ્ર્વની પણ સિદ્ધિ થાય, આ પ્રમાણે અભયકુમારે પોતાના વચનામૃતના સિંચનથી ભદ્રાના વિષમ મેાડુના વિષ (જેર) પ્રસારને ઉતાર્યા તેથી શેકને ઓછો કરીને ભદ્રા પણ ધર્માંની સન્મુખ થઈ. પછી શ્રેણીક રાજા તથા અભયકુમાર અને પુત્રવધુઓ સાથે ભદ્રા ભાવથી તે બને મુનિઓને વાંદીને તેઓના ગુણનું સ્મરણ કરતા પોતાને ઘેર ગયા.
હવે તે બંને મહામુનિ એક માસ સુધિની સલેખના આરાધીને અંતે શુદ્ધ ઉપયાગમા લીન ચિત્તવાળા થઇ સમાધિપૂર્વક કાળ કરી, અનુત્તર સુખથી ભરેલા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા, ત્યાં દૈવાનુ તેત્રીશ સાગરોપમનુ આયુષ્ય છે. તેત્રીશ હજાર વર્ષ આહારની રૂચી થાય છે, તે વખતે અમૃતના ઉદૂંગારથી ભૂખ શાંત થઈ જાય છે. તેત્રીશ પખવાડીએ એક
For Personal & Private Use Only
44;
* ૩૨૮
www.jainellbrary.org
Page #686
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચાંચ્છ
ભાગ ૨
પલ્લવ નવમો
BIRECT
.
શ્વાસોશ્વાસ લે છે, જો માત્ર સાતંલેવ જેટલું તેમનું આયુષ્ય વધારે હાત તા તેઓ મેક્ષમાં જાત, અથવા હું તપ વગેરે કરી શકેત તે પણ મુક્તિ પામત, કાણુ કે અનુત્તર વિમાન કરતા વધારે સુખ મેક્ષ સિવાય કોઈ સ્થળે નથી. હવે પછી ધન્યકુમાર અને શાલીભદ્ર ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહમાં સુખથી ભરેલા ઉત્તમકુળમાં ઉત્પન્ન થઇ, ભાગો ભાગવી, થા અવસરે સદ્દગુરૂના સંયાગ મળશે કે તરત જ સમર્થ શ્રેણ કરીને, દુસ્તપ તપસાથે ક્રિયાકરી ઘનઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામશે. પછી પૃથ્વી ઉપર વિહારકરી અનેક ભવ્ય ને પ્રતિબેષીને અંતે યોગસમાધિવડે નામ ગોત્રાદિ ભવેપ ગ્રાહિ અઘાતી કમેર્યું બાવીને 'પંચ ફાક્ષર 'ઉચ્ચારના સમય સુધીજ માત્ર અયેાગી પણું પામી, અસ્પૃશત્ ગતિથી એકજ સમયે પૂર્વ પ્રયેળાદિ ચાર કારણના ન્યાયથી લેાકાંતને અગ્રભાગે મુક્તિપદને પ્રાપ્ત કરસે, સાદિ અનંત ભાંગાવ કે ચિદાનંદ સુખને તે અનુભવશે.
'
શ્રી ધન્નાજી અને શાલીભદ્રના જીવનની વિશેષતાઓનુ અવલાકન અને ઉપસહાર
આ ઇન્તાજી અને શાલ્લભદ્ર અને ચારે પ્રકારના અનુત્તર પણાવડે ઉત્કૃષ્ટ પદ પામ્યા છે. તે આ પ્રમાણે પહેલા તો પૂર્વભવમાં અનુત્તર દાન દીધુ’, કારણ કે મેાટા કષ્ટશ્રી ખીર ય' તેમના ભાગમાં આવી, મુનિદાનને અભ્યાસ પણ ન હતો. છતા મુનિના નથીજ તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પોતાનુ સદુખ હેવી જઇને ભક્તિના સમુહથી ભરેલા અગવાળા તે ખનેએ ઉઠીને સ્વામિન અહીં આપના પટ્ટે(પગલા સ્થાપીને આશુદ્ધ કર પણ કરવાની કૃપા કરો. આ પ્રમાણે ભક્તિના વચન સહિત મુનિને ખેલાવીને થાળ ઉપાડી એકી
For Personal & Private Use Only
૩ ૩૨૯
www.jainlibrary.org
Page #687
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Interna
YPESEE
સાથે બધી ખીર વહેારાવી દીધી. મનેરથ સ’પૂર્ણ થવાથી સાત આઠ પગલાં સાધુની સાથે જઇને ફરીથી મુનિને વાંદિને ષિત હૃદયથી વારવાર અનુમૈઢના કરતા ઘરની અંદર આવી થાળીની પાસે બેસી અવસર નહિ જાણીને પોતપોતાની મા પાસે પણ ગાંભીય ગુણુથી કાંઈક પણ એલ્ધા નહિ. આવું દાન કોઇથી પણ અપાતું નથી. હવે બીજો તેમને તપ પણ અનુત્તર છે, કારણ કે બાર વર્ષને અંતરે ઘેર આવેલ તે બન્ને શાલીભદ્રની માતા, તેની પત્ની તથા હુંમેશા સેવાની પ્રવૃતિ કરનારાનેકરોએ પણ એળખ્યા નહિ, આવે દુષ્કર મહાતપ તેઓએ કર્યાં. ત્રીજુ શાલીભદ્ર રાજાને નમસ્કાર માત્ર કરવાથી આ જન્મમાં ભાગવેલ અનિવ ચનીય ભાગલીલાને બ્ય કરી નાખીને વિચાર્યુ કે, હજી પણ પરવશતાનું સુખ તે તે દુખ રૂપ જ છે, તેથી સ્વમાનની રક્ષા માટે સ્વાધીન સુખ મેળવવા સકળ સુર અસુર તથા મનુષ્યાથી વંદાતુ ચારિત્ર હું' ગ્રહણ કરૂ. વળી ધન્યકુમારે પોતાની પત્ની પાસેથી શાલીભદ્ર એકેક સ્ત્રી ત્યજે છે તે સાંભળીને એકેક સ્ત્રીનું છે।ડવુ તે તેા કાયરપણું છે તેમ કહીને સ્ત્રીની મશ્કરીની વાણી પણ અનુકૂળ રીતે સ્વીકારી. અને એક સાથે આઠે સ્ત્રીઓને છેડી દીધી. અનેગલ સમૃદ્ધિ તૃણવત્ અવગણીને ચારિત્ર લેવામાં સન્મુખ થયા તે પણઅનુત્તર ગણાયેલ છે. ચાથુ હજી પણ લોકિક તથા લેાકેાત્તરમાં તેને યશ પહુજી વાગેજ છે. કારણ કે જ્યારે કોઈ ધનસંપત્તિ વિગેરે મેળવીને ફુલાય છે, અભીમાન કરે છે, ત્યારે સભ્ય પુરૂષો તેને તરત જ કહે છે કે ‘તું શુ' ધન્ય અથવા શાલીભદ્ર જેવા થયા છે કે અ`તરમાં આટલા બધા ગવ રાખે છે ?? હજી આજે પણ સ` વેપારીએ દિવાળીના પર્વાંમાં ચોપડા પૂજન કરવાને સમયે પ્રથમ આ બંને મહાપુરૂષોનાજ નામ લખે છે. અને તેમનું સ્મરણ કરે છે. આ પ્રમાણે તેએનેજ યશ પ્રવતેલા છે, બીજાના નહિ.
For Personal & Private Use Only
* ૩૩૦
www.jainlibrary.org
Page #688
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નામે
વળી શાલીભદ્રને અંગે ચાર મેટા આશ્ચર્યો થયા છે, તે આ પ્રમાણે પ્રથમ નરભવમાં સ્વર્ગના ભેગ ભેગવ્યા. બીજું ઘેર આવેલા શ્રેણીક રાજાને સુખમાંજ મગ્ન શાલીભદ્દે કરિયાણારૂપે જાણીને કરિયાણા તરીકે વખારમાં નાખવાને આદેશ (હુકમ) કર્યો. આ પ્રમાણે લીલાશાલીપણુ કેને થાય છે? ત્રીજુ સેના તથા રતથી ભરેલા બીજાને અલભ્ય એવા વસ્ત્રભૂષણ વિગેરે સદા સામાન્ય કુલની માળાની જેમ નિર્માલય પણે ફેંકી દેતા તે પણ આશ્ચર્ય છે. ચોથુ જેની સામે જોઈને રાજા ‘આ’ તેટલું જ વચનમાત્ર કહીને જરા પણ માન આપે છે તે પુરૂષ મનમાં ઘણો ફેલાય છે કે, અહા ! આજે તે રાજાએ મેટા આદર સાથે મને બેલાબે, આજે મારે શુભને ઉદય થયે, આજે મારૂ ભાગ્ય સ્કુરાયમાન (પ્રગટ) થયું તે પ્રમાણે મનમાં હર્ષ ધારણ કરે છે, અને આને (શાલીભદ્રને) તે રાજા એ પોતે પરિવાર સાથે તેને ઘેર આવીને ઘણું વધારે માન આપ્યું, તે ઉલટું તેણે અપમાન પણે વિચાર્યું, ‘અહે ! હું અધન્ય છું' મેં પૂર્વભવમાં પૂર્ણ પુન્ય કર્યું નથી, તેથી હું આના સેવક પણે જ . આટલા દિવસ સુધિ હું મનમાં કુલાતો હતો કે હું બધાથી સુખી છું, પરંતુ આ મારૂ સર્વ સુખ વેધથી મણીની જેમ પરવશતાના દેષથી દૂષિત છે, અને સર્વ (નિષ્ફળ) છે. અહે ! આ સંસાર ખેટી રચનાવાળે છે, આમાં જે ગર્વકરે ફુલાય તેને મૂખશેખર જાણુ. તેથી હું આ જન્મમાં મળેલા મૃગતૃષ્ણા સમાન ભોગને ત્યજીને સ્વાધીનપણાનુ સુખ સાધવામાં સજજ થાઉં. આ પ્રમાણે વિચારીને સમગ્ર સંસારિક ભેગવિલાસમાંથી તેને ઉત્સાહ ચાલ્યા ગયે, બીજાઓ રાજાનુમાન પામીને જીંદગી સુધી ફેલાય છે, મદ કરે છે, અને શાલીભદ્રતે તેથી ઉલટામાનભ્રષ્ટપણુ માનીને વિલખા થઈ ગયા. આ પણ આશ્ચર્ય જાણવું.
B8%8A3%8ERORISTAGR99999999999
કે ૩૩૧
For Personal & Private Use Only
Jan Education Intemat
www.jane brary.org
Page #689
--------------------------------------------------------------------------
________________
૧
અન્યકુમાર
વ
ગર્
નવમા
ખુલવ
ધન્નાજી અને શાલીભદ્રનો દાનધમ વિશ્વમાં અપ્રતિમ છે, પણ તે બંનેમાં વિશેષ પ્રકારે અમે ધન્નાજીની સ્તવના કરીએ છીએ, કારણકે ધન્યકુમારના પુન્યપ્રભાવ જગતમાં અનુત્તર પુન્યના સમુહનો ઉદય થયા છે, તે આ પ્રમાણે, પ્રથમ તે તેના જન્મને સમયે નાળ છેદીને ભૂમિમાં મૂકવા માટે ભૂમિ ખાઢતાં એક લાખ કરતા વધારે કિંમતવાળું નિધાન પ્રગટ થયુ, આ 'અનુત્તર પુન્યના સમુહના ઉદય છે. બીજું –કુમારાવસ્થામાં પહેલા કોઇ વખત વેપાર ઉદ્યમ નહાતા કર્યું તથા લેવા વેચવાનું સ્વરૂપ ન હતુ જાણ્યુ તે છતાં પહેલેજ દિવસે પેાતાની બુદ્ધિના કૌશલ્યથી લાખ િપયા કમાઇને ઘેર આવ્યા, તે પણ અનુત્તર પુન્યનેા ઉદય છે. ત્રીજુ પિતાએ બીજી વખત વ્યાપાર કરવાની પ્રેરણા કરી એટલે સામાન્યનિજનાને ચિંત હાડ (શરત) કરીને રાજકુમારને જીતી બે લાખ રૂ. ’મેળવીને ઘેર આવ્યા. કાઇને સ્વપ્નમાં પણ એવી શ્રદ્ધા આવે નહિ કે હાડના વેપારમાં બે લાખ રૂ. મળશે. આપણુ અનુત્તર પુન્યના ઉદયજ સુચવે‘ છે. ચેાથુ’-પિતાએ ત્રીજીવાર વેપાર કરવાની પ્રેરણા કરી ત્યારે દિનહિનજને-રત્ના મળે તેવી કાણુ સ ંભવના કરે ? આપણું અનુત્તર પુન્યનો ઉદય સુચવે છે, પાંચમુ-ભાઇએ (પોતેનકમાઈ) આ ઉપાત ધન યેથેચ્છ રીતે ભોગવતા હતા છતા ઇર્ષ્યા કરતા હતા, તે દેખીને ઘેરથી નીકળી ગયા, રસ્તામાં ભુખ તથા તરસથી પીડાયેલા થાકી જઈને ખેતરની પાસેના વડની નીચે ખેડા. તે વખતે ખેડૂતે શૌભાગ્યશાળી દેખીને ભોજન માટે આમથ્યા તેણે કહ્યું કે, કોઇનું કામ કર્યા વગર હું ખાતો નથી. ખેડૂતે કહ્યુ કે જો તારે એવી પ્રતિજ્ઞા હોય તેા મારા આ હળ ચલાવ. હું દેÛદ્ધિ કરીને આવુ છુ, પછી ભાજન કરીશું. તેમ કહીને હળ આપીને ગયા. તેમણે સાત પગલા હળથી જમીન ખેડી તેટલામા હળ અટકી ગયું, તેમણે ખળકરીને હળ ઉપાડયું કે તરતજ
For Personal & Private Use Only
૬ ૩૩ર v.jainellbiary of;
Page #690
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા
પહેલવ
88
થઇ
ઢંકાઈ રહેલ પથ્થર દૂર થઇ ગયા અને ખાકોરૂ પડયું નીચે નમીને જેવું તે ભોંયમાં અનેક કરોડ સાનુ (સાનામહેર) જોયું, તે ધન કાઢીને ખેડુતને આપ્યું, પરંતુ પાતે લેભ કર્યો નહિ, અને ખૂબ આગ્રહ થવાથી ભાજન કરી ધન છોડી દઈને આગળ ચાલ્યા, આપણુ મેાટા પુન્યવડેજ થયું છે. છઠુ’-રાજાએ વહાણમાં રહેલ જેના સ્વામી (માલીક) નહેાતા તેવા કરિયાણા ખરીદવા માટે ગામના વેપારીઓને બેલાવીને કહ્યું કે, આ કરિયાણા ગ્રહણ કરો, ગામના ભાવપ્રમાણે કિંમત આપો, તે વખતે બધા વેપારીએએ એકઠા જઈને નક્કી કર્યું કે, નગરમા રહેલા બધા વેપારીઓએ ભાગ પાડીને કરિયાણા લઈ લેવા. ધનસારને ઘેર પણ ભાગલેવા માટે આમંત્રણ કરવામાં આવ્યું, તેવખતે તેના મેાટાભાઇએ ઇર્ષ્યાના ઢોષથી કહીને ભાગ લેવા માટે ધન્યકુમારને મેકલ્યા, ધન્યકુમાર પણ પિતાની આજ્ઞાથી ગયા, બધા કરિયાણા નજરે જોઈને તે મધ્યે અનેક સેંકડો કળશે જેના ભરેલા છે, તેવી તેજમતુરી તેમણે જોઇ શાસ્ત્ર તથા સ્વબુદ્ધિકુશળતાથી તેણે તેને આળખી, પરંતુ બહુ વેપાર કરનારા, કરિયાણાની ઉત્પત્તિ-નિષ્પત્તિમાં કુશળ અને વિચક્ષણતા ધારણ કરનારા બીજા વેપારીઓએ તે આખી નહિ, તે તે તે કળશે ને ખારી માટીથી ભરેલાજ માનતાહતા, તેથી તેને નહિં એળખીને ખળ સ્વભાથી અને ઈર્ષ્યા બુદ્ધિથી મીઠા વચના વડેતેને રાજી કરીને તે બધા ઘડાએ ધન્નાજીને માથે તેએએ ઢોળી નાખ્યા-તેને આપ્યા. ધન્નાજીએ પણ પોતાની બુદ્ધિની ચતુરાઇના અતિશયપણાથી તેઓની ખળતા (લુચ્ચાઈ) જાણી લઈને તેમને ચેગ્ય જવાબ દીધા. પછી તે સને પ્રસન્ન કરીને અને સ વેપારીઓની આંખમાં ધૂળ નાખીને અને કસે કરોડ સોનું કરી આપનારાએ તેજ મતુરીના કળશે ગાડામાં ભરીને તેએ ઘેર લઈ આવ્યા. આપણું ઉત્કૃષ્ટ ભાગ્યદય
પરિચય
For Personal & Private Use Only
આપને
女吃吃吃贸区悦悦显风史出风说说;
路
* 233
www.airnellbrary.org
Page #691
--------------------------------------------------------------------------
________________
મી
અન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા
પહેલવ
Jain Education Intema
WA 3353
વાળાને જ થાય છે બીજાને થતુ નથી. સાતમુ’-જ્યારે શેઠની સુકી વાડીમાં એક રાત તે સુતા ત્યારે તેના અત્યુત્કૃષ્ટ પુન્ધ પ્રભાવથી તેજ રાતમાં તે સુકી વાડી નંદનવન જેવી થઈ ગઈ, તેથી તેમની ઘણી આબરૂ વધી આપણુ એક આશ્ચય છે. તે પણ અનુત્તર પુન્ય સુચક છે. આઠમું'- જ્યારે કૌશાંબીમાં ગયા ત્યારે ત્યાંના રાજાએ મણીની પરીક્ષા માટે તથા તેને મહિમા જણવા માટે ત્રણ દિવસ સુધી પડતુ વગડાવ્યે, પરંતુ કોઇએ તે છત્મ્યો નહિ, તે તેમણે સ્પો, પછી રાજા પાસે જઇ ને તે મણી લઈ શાસ્ત્રથી પરિમિત બુદ્ધિવર્ડ કુશળતા તથા ચતુરાઈના અતિશયથી મણીની જાતિ, તેના પ્રભાવ તથા ફળ કહી ખતાવ્યા, અને તે મીના મહિમા પણ બધા સભ્યજના પાસે થાળમાં ચાખા ઉપર પારેવા મુકીને આધાર સાથે દેખાડયે, અધા સભ્ય અને રાજા પણ તે જોઈને ચમત્કાર પામ્યા. આ ઉગ્ર પુન્યના જ પ્રભાવ જાણવા. આ આઠે અનુત્તર પુન્યના સમુહથી થયેલા મહા આશ્ચર્યોં છે.
વળી ખીજા પાંચ મહા આશ્ચર્યા છે, તે આ પ્રમાણે-જ્યારે કૌશાંખી નગરીની પાસે સ્થાપેલા ગામમાં પેાતાના પિતા અને ત્રણે ભાઈ એને રાખીને રાજ્ય તેમને સ્વાધીન કરીને ધન્યકુમાર રાજગૃહીએ જવા માટે સેના સાથે નીકળ્યા. તે વખતે રસ્તામાં લમીપુરનગરમાંથી એક રાજપુત્રીએ વનમાં જઈને પોતાની દ્ધિના ચાતુર્યાતિશય (હાંશિયારી)થી રાગવડે મૃગલીને આકષીને પોતાના કડ'માંથી હાર કાઢી તેના કંઠમાં પહેરાવી દીધા હતા, અને ઘેર આવીને પ્રતિજ્ઞા કરી હતી કે જે માણસ આ મૃગલી (હરણી)ને રાગવડે આકર્ષી તે તેના કડમાંથી હાર કાઢીને મારા કંઠમાં પહેરાવશે તે મારા પતિ થશે, આ પ્રતિજ્ઞા
મુ.
For Personal & Private Use Only
REFE
૩૩૪
law. airiellbrary.org
Page #692
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ * નવમે
બધે વિદિત થઈ, પરંતુ તે પૂરવાને કોઈ સમર્થ થયું નહિ, પછી ધન્યકુમારે ત્યાં આવીને વનમાં જઈ વીણાવાદના પૂર્વક રાવડે સમરત વનમાં રહેલા હરણીઓના ટેળાને આકર્ષીને નેક હરણના સમુહવાળા જુથને ઘણા માણસેથી ભરેલા ચતુપથને રસ્તે થઈને છત્રીસ રાજ કુળથી શોભતી, અનેક આયુધ બાંધેલાં હજાર સેવક વૃદેથી સેવાતી રાજસભામાં આવયું. જે હરણે માણસ માત્રને દૂરથી દેખીને અતિદૂર નાશી જાય છે, તેને ઘણા કાનેથી ભરાયેલી સભામાં માણસે એ દૂર ખસેડયા. તે પણ રાગમાં એકલીન ચિત્તવાળા થઈને તેઓ કે ઈ સ્થળે ગયા નહિ, પછી તેઓની સાથે આવેલી પેલી હરણીના ગળામાંથી હાર લઈને કન્યાના કંડમાં ચહેરા, તેજ વખતે તેણે ધનાજીના કાંઠમાં વરમાળા આપી. તેની પછવાડે તેજ નગરમાં બીજી ત્રણ કન્યાઓ સાથે પણ લગ્ન કર્યા, આ તેમનું અતિશય કળા કૌશલ્ય છે. બીજું-તેઓ બાલપણામાંજ અસહાય હતા તે પણ પિતાની બુદ્ધિ કુશળતાથી તથા વચનાદિની ચતુરાઈથી અનેક કડો પ્રમાણુ ધન તેમણે ઉપાર્જન કર્યું અને અદ્વિતીય રાજ્યમાન મેળવ્યું. ધન્નાજીએ ઉપાર્જન કરેલા ધનથી આખા કુટુંબનું ભર પિષણ ચાલતું હતું. વળી ત્રણે મોટા ભાઈ એ તે વિશેષપણે પિતપિતાની મનની અનુકુળતા પ્રમાણે યથેચ્છરીતે નિરંકુશપણે તે ધનને ભેગવતા હતા, પરંતુ તેમને તેમની જરા પણ શંકા નહોતી. છતાં તે ત્રણે ભાઈઓ ધન્યકુમારની ઉપર મોટી ઈર્ષા રાખવા લાગ્યા, ભાઈએને ઈર્ષ્યા કરતા જાણીને ધન્નાજીને તેની ઉપર જરાપણુ કષાય આવે નહિ, પરંતુ સજજન સ્વભાવી ધન્યકુમાર પિતાને જ દેષ વિચારવા લાગ્યા કે, અહો ! આ મારા વડીલ ભાઈએ મારે પૂજનીક છે, મને જોઈને મારાજ દુર્મના ઉદયથી તેઓ ઈર્યાવંત થાય છે, ઈર્ષા આવવાથી અંતરમાં કષાયને
&&&必医欧底图密法密欧欧欧欧欧欧88
Jan Education Internatio
For Personal & Private Use Only
ainelibrary.org
Page #693
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
欧欧欧论院邱网网忍忍忍必院忠仍图网WW必迟迅网
ઉદય થવાને લીધે તેઓ બળે છે, જયારે અંતરમાં કષાય જાગે છે, ત્યારે કેઈ ઉપર પ્રીતિ થતી નથી અને જે પ્રીતિ નહોય તે પછી સુખ શેનું ? અરે ! સર્વત્ર અરતિ કરાવનાર હું જ થયો છું, તે બધા મારે તે સેવા કરવા લાયક છે. ભકિતને ઊંચિત તે સર્વની સેવા કરીને કેઈ પણ પ્રકારે તેમને માટે પ્રસન્ન કરવા જોઈએ, તે હું યથાશકિત કરીશ, પરંતુ અત્યારે મને જેવાથી તેમને ઉલટી ઈર્ષાની વૃદ્ધિ થાય છે, તેમાં કોઈનો દોષ નથી, મારે જ દેષ છે, કારણ કે મારા દર્શનથી તેઓની ઈર્ષ્યા પ્રબળ થાય છે તેથી હમણું તે મારે અહિ રહેવું નહિ, હું જઈશ તે તેઓ અહિં સુખેથી રહેશે, કારણ કે કારણુને નાશ થતા. કાર્ય નીપજશે નહિ, તેથી મારે અવશ્ય દેશાંતરમાં જ જવું યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને રાતે અરતિ અથવા તે કષ રહિત સહજ વૃત્તિથી મુનિની જેમ તેઓ ઘરમાંથી નિકળ્યા તે વખતે તે મનમાં જરા પણ ભાણા નહિ, મારી ભુજા (બાહુબળ)થી કમાયેલ ધન ભેગવતા આ દુર્જને મારા પર ઈર્ષ્યા કરે છે, એવું. એમના મનમાં પણ આવ્યું. નહિ. આવા સ તે કયાં હોય છે? પછી અનુક્રમે તે ઉજજયિનીમાં આવ્યા ત્યાં સરેવરમાં રહેલ થાંભલાને દેરડાથીબાંધવાની) વેટનની ચતુરાઈથી મંત્રીપણું પામ્યા. ફરી તેવીજ સુખસંપત્તિ તથા લીલાલહેર મળી કેટલાક સમય પછી મા બાપ અને ભાઈએ દુષ્કર્માના ઉદયથી દિન અવસ્થાને અનુભવતા ભટકતા ત્યાં જ આવ્યા, ગેખમાં બેઠેલા ધન્યકુમારે તેમને જોયા, જોઈને મનમાં બહુ દુઃખ થયું કે, અહો ! અમારા પૂજે આવી દશાપામીને દુઃખ ભોગવે છે.? પછી સેવકે સાથે ઉતાવળા ઘરમાં બોલાવીને ઉભા થઈ પિતાના પિતા તથા મોટા ભાઈ ને પગે લાગ્યા. વિનય સાથે મિઠા વચનેથી તેમને સંતોષીને, સ્નાનાદિ વડે ભકિત કરી પૂજ્ય
JAG:28328888888888888888888888888888
કે ૩૬
Jain Education Inter
For Personal & Private Use Only
Page #694
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર |
ભાગ ૨ પલ્લવ નવમે
88288888888888888888888888
સ્થાને તેમને સ્થાપન કર્યા, અને બધું ધન, ધાન્ય તેમને આપ્યું. પિતે સેવા કરનાર થઈને રહ્યા. આવું મહા આશ્ચર્યકારી ચરિત્ર ધન્યકુમારનું જ હોય, બીજાનું હેવા સંભવ નથી. આવી કષાયની મંદતાં તથા વિનયની પ્રગભતા મહાપુરૂષમાં જ હોય, બીજામાં હેય નહિ. આ પ્રમાણે ચાર વખત ખૂબ ધન આપીને જરા પણ મનમાં દૂભાયાવિના તે નીકળી ગયા હતા. તેઓ જ્યાં જતા ત્યાં ત્યાં ખૂબ સંપત્તિ તેમને મળતી. પછવાડે રહેતા મોટા ભાઈઓ પાછા આપદાઓથીજ વિડંબના પામતા અને દુર્દશા પામીને તેમની પાસે આવતા, પરંતુ ધન્નાજી તેને દેખીને વારંવાર બહુમાન સાથે ઘરમાં લઈ જઈને વિનયપૂર્વક બધું તેમને સેપતા. આ પ્રમાણે મહા આશ્ચર્યકારક માયા કપટ રહિત સ્વભાવ, કધ, માન, માયા, લેભ રહિતપણું, ઊંચિતગુણને સહકાર તથા ભદ્રક સ્વભાવ ધન્નાજી વિના બીજા કેઈમાં સાંભળ્યો નથી આ બીજ આશ્ચર્યું છે. ત્રીજુ-પુન્યથી પાંચસે ગામનું સ્વામીપણું અને પૂર્વોક્ત અપરિમિત લહમી મળી. ઉપરાંત રાજમાન મળ્યું, તે ઉપરાંત સર્વ સંપતિવંતેના ગર્વનુ હરણકરનાર ચિંતામણી રત્ન ઘરમાં શોભતું હતું, તે પણ સંતેષ ગુણની બહુલતાથી શ્રી જીનેશ્વરના વચનથી પરિણત મતિવાળા તેના મનમાં એવો કોઈ દિવસ સંકલ્પ માત્ર પણ થયે નહિકે હું પણ સોનુ તથા રત્નોનું નિર્માલ્ય પણે કંકી દઉં, શાલીભદ્રને તે હંમેશા તેત્રીસ પેટીઓ સવારે આકાશમાંથી ઉતરતી હતી, આતે છાસઠ પેટીઓ ઉતારવાને સમર્થ હતા, પરંતુ તેમણે જીનેશ્વરના વચનને હાર્દ (તાત્પર્ય) મેળવ્યો હતે, તેથી સર્વે પુદ્ગલવિલાસને રવપ્નમાં આવેલ ઈંદ્રજાળની માફક નિફળ સમજતા હતા, પ્રાયે કરીને આક્ષેપક જ્ઞાનવંત પુરૂષામાંજ આવા ચિન્હ (લક્ષણો) પ્રત્યક્ષ દેખાય છે, આ જગતમાં પુર્વ પુન્યના પ્રબળ ઉદયથી અપરિમિત ધન તથા સંપતિ જે મેળવે છે, તેઓ તેને ગર્વ કરે છે, તથા પિતાની
RESEBB8%AGSSSSSSSSSSSSS 942831
કે ૩૩૭
For Personal & Private Use Only
ww ninelibrary.org
Page #695
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
38888888888888888888888888888888
તત્યતાવાળા અન્ય ધનવંતને વિવિધ ચતુરાઈના અતિશય પણાથી નવાનવા ભેગે ભેગવતા જોઈને તેઓ વધારે ભાગોની ઈછા કરે છે, અને ભેગે ભેગવે છે, પરંતુ શકિત હોવા છતા પણ ક્ષમાનુકુળ વેતન ધન્યકુમાર જેવું કઈકને જ હોય છે, કહ્યું છે કે,
ज्ञाने मौनं क्षमा शक्तौ त्यागे श्लाघा विर्पययो જ્ઞાનમાં મૌન, શક્તિમાં ક્ષમા તથા ત્યાગમાં શ્લાઘા (આત્મપ્રશંસા) નો અભાવતે આદરણીય છે) આ બધું મહા પુન્યાનુબંધી પુન્યના ઉદયવાળાને જ પ્રાપ્ત થાય છે.
ચોથું–મેટું આશ્ચર્ય એ છે કે સેંકડો વિકારના હેતુઓ હતા, તે પણ પિતાનું અદ્વિતીય દર્ય ન છેડયું, ‘વિકારના હેતુ હોય છત્તા પણ જેના હૈયાઓ વિકાર પામતા નથી તેજ ખરા ધીરવંત પુરૂષ છે.” આ નીતિ વાકય પિતાના દ્રષ્ટાંતથી તેમણે સિદ્ધ કરી બતાવ્યું પાંચમું આશ્ચર્ય એ છે કે- શાલીભદ્ર ને તે રાજાના પરવશપણાનું ભાન થવાથી ડૌરાગ્યને ઉદય થયો અને ત્યાર પછી પણ શ્રી વીર ભગવંતના અમૃત (વચન) સિંચનના વેગથી તે વૈરાગ્યને રંગ પલવિત થયો, પછી પ્રબળ વૈરાગ્યના ઉદયથી ચારિત્ર ઈરછુક તેણે હંમેશા એકેક પત્નીને છેડવાને ઉધમ શરૂ કર્યો, પરંતુ સુભદ્રાને મુઘે થી તેના દુખની વાત સાંભળીને ધન્યકુમાર તે જરા હસીને બોલ્યા કે શાલીભદ્ર તે અતિશય મૂખે દેખાય . પત્નીઓએ કહ્યું કે, શું મુખઈ? ધન્નાજીએ કહયું કે, અરે ભોળી સ્ત્રીઓ ! જે છેવાની ઇચ્છા હોય તે એક સાથેજ છોડવી, પ્રતિક્ષણે પરિણામની બહળતાથી મન ફરી જાય છે. નિમિત્તવાસી આત્માની પરિણતિમાં ફેરફાર થઈ જતાં વાર લાગતી નથી, તેથી ત્યાં સુધી વિલંબ કરો યોગ્ય નથી, માટે જ્યારે સારા પરિણામ થાય ત્યારે તે કાર્ય તેજ સમયે કરી લેવું. ધમની ત્વરિતગતિ છે.” તે વચન પ્રમાણે ધર્મ
2538888888888888888888888888888888888
-
Jain Education Interat
For Personal & Private Use Only
ainelibrary.org
Page #696
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
નવમો પલ્લવ
ASSESSSSSSSSSSSSSSSSSSSSSSSB92325388
કાર્યમાં વિલંબ કર નહિ, તેથી મેં તેને મૂર્ખ કહે છે, તે વખતે તે સ્ત્રીઓએ વિલાસ પૂર્વક નીનિવાકયને અનુસરીને કહયું કે સ્વામિ! આ જગતમાં અતિઉગ્ર કાર્ય કરવા માટે બેલનારા તે બહુ હોય છે, પરંતુ તે કાર્ય કરવામાં તત્પર તે કઈકજ માડી જાયે હોય છે, બધા હોતા નથી. આવી સંપત્તિ અને સ્ત્રીઓને છોડવાને તેજ સમર્થ છે, બીજે કઈ સમર્થ થાય તેવું જણાતું નથી. તે વખતે એક સ્ત્રીએ આગળ થઈને વિલાસ પૂર્વક કહયું કે, “હાથમાં કંકણ હોય ત્યારે આરીસાનું શું પ્રજન ! શાલીભદ્રને બત્રીસ પત્નીઓ છે, તે તમારે આઠ પત્નીઓ છે, જો તમે ખરા શુરવીર છે તે એક સાથે આ બધીને કેમ છેડતા નથી? આ પ્રમાણેનુ પત્નીનુ વાકય સાંભળી હર્ષ-પૂર્વક ધન્યકુમારે કહયું કે અહો! તે સાચું કહ્યું, કલવંતી સ્ત્રીઓ પાસે જ આવા વાક હોય છે કે જે અવસરે તેવાં હિતકારી વાકયો બેલી શકે છે ! હે સ્ત્રી ! હું આજેજ આઠે સ્ત્રીઓને છોડું છું.” તે પ્રમાણે કહીને તેજ ક્ષણે બધી પત્નીઓને છોડી દઈને ચારિત્ર ગ્રહણ કરવાને તેઓ તૈયાર થયા. પત્નીઓને પણ પ્રતિબોધીને ચારિત્ર ગ્રહણમાં તત્પર કરી. અને શાલીભદ્રને વિલંબ છેડાવ્યું. આ પણ મેટું આશ્ચર્ય છે. આ પ્રમાણે ધન્ય કુમા ચરિત્રમાં પાંચ મેટા આશ્વર્યો છે.
આ પ્રમાણે ધન્યમુનિ તથા શાલીભદ્રમુનિન ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગદ્ય બંધવડે મેં (ચરિત્રના રચયિતા) રચ્યું તે મારી ચતુરાઈ દેખાડવા માટે, પંડિતાઈ દેખાડવા માટે અથવા તે બીજા કેઈ ઈર્ષ્યાદિ કારણેથી પ્રેરાઈને રચ્યું નથી. પરંતુ આ કાળમાં જે સંયત (સાધુ) ગણે છે, તેઓની મધ્યમાં જે કાંઈ બુદ્ધિશાળી છે, શબ્દા દિશાસ્ત્રમાં કુશળ છે, તેઓ તે સર્વ શાસ્ત્રોને નિર્વાહ (અભ્યાસ કરી શકે છે, પરંતુ તેવા થડા હોય છે, બીજાઓ કાંઈક ભણીને તથા કાંઈક સાંભળીને પાંડિત્યથી ગર્વિત થયેલા હોય છે,
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
કે ૨૩
Jain Education Internal
For Personal & Private Use Only
ainelibrary.org
Page #697
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમા
烤肉烤烧
તેઓ પૂર્વાચાએ કરેલા ગદ્યપદ્યમય શ્ર'થાના યથામતિ કષ્ટપૂર્વક નિર્વાહ કરે બાકી રહેલા બધાએ તે પદ્યમય શ્રથા જોવાને પણ અસમર્થ હોય છે, તેઓ વાંચી તો કેવી રીતે જ શકે વળી પરિપકવ ગદ્યમય પૂર્વ સૂરિ (પૂર્વાચાર્યાં) કૃત ગ્રંથ વાંચવાને પણ તેઓ સમથ હાતા નથી, વળી તેઓ લેાકભાષામાં લખેલા બાળાવબોધ ગ્રંથા વાંચતા લજ્જા પામે છે. કારણ કે, અહા! આવા વૃદ્ધ થઇને લેાકભાષાજ વાંચે છે, આ પ્રમાણે શ્રાવકો કહે છે, તેવાઓના શિષ્ય પ્રશિષ્ય ગુરૂભાઇ વિગેરેની પ્રા”નાર્થો આ સરલરચના મેં કરી છે. બાળજીવા જાણે કે, આ સંસ્કૃત ગીર્વાણુ ભાષાવાળા ગ્રંથ વ્યાખ્યાનમાં વંચાય છે. તેટલા માટે મે' આ બાળવિલાસ કર્યાં છે, ખીજા કાઇ કારણથી કર્યાં નથી. તેથી જે સંતે મહ ંતો છે, તેમના પાદ યુગલને વાંદીને હું પ્રાર્થના કરૂ છું કે, આ ગ્રંથમાં જે કંઇ અશુદ્ધ, અશુદ્ધતર હાય તે મારા ઉપર મેટી કૃપા કરીને તેઓએ શેાધી લેવુ', કે જેથી મારી જેવા બાળકની હાંસીન થાય, પણ પ્રતિષ્ઠા થાય, પણ આવી પ્રાના કરવાનુ' શુ કામ છે? કારણ કે જે સજ્જના હોય છે, તેઓ તે સજ્જનસ્વભાવથીજ પુસ્તક હાથમાં લઈ ને બાળવિલાસ દેખીને જરા હસીને સ્વયમેવ (પેતે) જ શુદ્ધ કરે છે. વળી જે કાંઇ આ ગ્રંથની અંદર અજ્ઞાન વશપણાથી તથા મિથ્યાત્વના ઉદયથી જીનાજ્ઞાની વિરૂધ લખાયું હોય તે શ્રી અાદિ પ"ચની સાક્ષીએ ત્રિશુદ્ધ (મન વચન કાયા) વડે મારૂ સ` મિથ્યા દુષ્કૃત થાઓ. મે' ભદ્રકપણાથી તથા ભક્તિવશપણાથી મુનિરાજ (ધન્ના શાલીભદ્ર) ના ગુણ્ણા યથામતિ ગાયા છે તેના ફળરૂપે શ્રીજીનધમાં મારી દ્રઢ ભક્તિ થાઓ. અંતે કર્તા કહે છે,
जयः श्री जैनधर्मस्य श्रीसंघस्य च मंगलं वक्तृणां मगंल नित्यं श्रोतॄणां मंगलसदा |१|
For Personal & Private Use Only
૩ ૩૪૦
www.airnellbrary.org
Page #698
--------------------------------------------------------------------------
________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
888888888888888888888888888888888
यस्यैतानि फलानि दिव्यविभवोद्दामानि शर्माण्यहो!, मानुष्ये भुवनाद् भुतानिबु भुजे श्री धन्य शालिद्वयी । देवत्वे पुनरिंदुकंदविशदाः सर्वार्थसिः श्रियः, सोऽयं श्रीजिनको तितो विजयते श्रीदानकल्पमः।२।
શ્રી જૈન ધર્મની જયહો (જયપામો) શ્રી સંઘનું મંગલ થાઓ, અને વકતાઓનું મંગલ હંમેશા થાઓ તથા શ્રોતાઓનું મંગલ સદા થાએ (૧) જે દાન ક૯૫મના પ્રભાવથી ધન્યકુમાર તથા શાલીભદ્ર બંનેએ ફળરૂપે દિવ્ય શૈભવ ઉદ્યાન સુંદર મહેલ અને મનુષ્યપણને ભુવનદૂભુત સુખ ભેગવ્યા, જેના પ્રભાવથી દેવપણુમાં ચંદ્રના જેવી તથા કુંદના કુલ જેવી વિશદ સર્વાર્થ સિદ્ધિની લમી મેળવી તે જીન કીતિ મુનિથી રચાયેલા (અથવા જીનેશ્વરથી સ્તવાયેલ) આ દાન ક૯પમ જયવંતુ વતે છે.
ઈતિ શ્રી મત્તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિ પટ્ટપ્રભાકરવિનેય શ્રી જિનકીર્તિસૂરિવિરચિતમ્ય પદ્ય બદ્ધ શ્રી ધન્યચરિત્રશાલિન શ્રી દાનકમસ્ય મહેપાધ્યાય શ્રી ધર્મ સાગરગણિનામન્વયે મહોપાધ્યાય શ્રી હર્ષસાગરગણિ પ્રપૌત્ર મહોપાધ્યાય શ્રી જ્ઞાનસાગરગણિશિષ્યા૫મતિગ્રથિત ગદ્યરચના પ્રબંધે શ્રી ધન્યશાલિ સર્વાર્થ સિદ્ધિ પ્રાપ્તિવણુને નામ નવમ પલવ સમાપ્તયં ગ્રંથ.
વિ. સં. ૧૯૭૮ ઈ. સ. ૧૯૨૨ માં જૈન ધર્મ પ્રસારક સભાએ બહાર પાડેલ ધન્યકુમાર ચરિત્ર ભાષાતર સુધારાવધારા સાથે પૂ. આ. વિ. યશેભદ્રસૂરિજી મ. સા.ના શિષ્ય ગણીવર્ય શ્રેયાંસવિજયજી મ. સા. દ્વારા સંપાદિત થયેલ છે તેની પૂર્ણાહુતિ વિ. સં. ૨૦૩૮ ના મહા સુદ ૧ તા. ૩-૨-૮૨ના અમદાવાદ પાંજરાપોળ થયેલ છે. આને સહકઈસ્વ અને પરોપકારાર્થે ઉપયોગ કરે એજ શુભેચ્છા, શુભ ભવતુ શ્રી સંઘસા
સમાપ્ત
૩s
Jan Education Interea
For Personal & Private Use Only
Page #699
--------------------------------------------------------------------------
________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે ૫ત
પ્રાપ્તિ સ્થાન : સેમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતણા, જીભાવનગર. સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના રતનપળw અમદાવાદ-૧
જશવંતલાલ ગીરધરલાલ દેશીવાડાની પોળ, અમદાવાદ ૧ સેવંતિલાલ વી. જેને ૨૦ મહાજન ગલી, ઝવેરીબજાર, મુંબઈ-ર.
S
મુક : પલક ટાઈપ સેટર
નગરશેડ વડે, અમદાવાદ,
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #700
--------------------------------------------------------------------------
________________ For Personal & Private Use Only