SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ છો પલ્લવ 烧烤烤好防烧烧 Jain Education Intemational આઈ એને ઘરમાં ન રાખી તેનું કારણ એમ જણાય છે કે તેની પત્નીને ખરાખ વચનો તથા ખાટાં મેણાં તથા ખાટાં આળ વિગેરે આમણે તેમની પત્ની વિરૂદ્ધ પ્રતિકૂળતા ખતાવી હશે. તેથી આસ્રીઓને શિક્ષા કરવા માટે મહેલમાં દાખલ થવા દીધી નથી.' આ પ્રમાણે મંત્રીએ વિચાર કરીને તે સ્ત્રીઓ પ્રત્યે ખેલ્યા કે—અરે ખાઈએ ! તમારા કહેલા ભાગ્યના નિધાનરૂપ તમારા દીયર ધન્યકુમારને આળખવાનુ કાઈ ખાસ લક્ષણ છે કે જેનાથી તે જલ્દી ઓળખી શકાય ?' આ પ્રમાણે મંત્રીનાં વચને સાંભળીને ક્રોધ છેડી ધીરજ ધારણ કરીને શાંત અંતઃકરણથી તે સ્ત્રીએ ખેલી કે—અમારા દીયરને એળખવાનુ એક મેટુ ચિહ્ન છે, તે એ કે તેના અને પગ ઉપર અત્યંત દેદીપ્યમાન સૂર્ય જેવા ચળકાટવાળુ પદ્મનુ નિશાન છે, તેથી આ અમારા દીયર તરતજ ઓળખાય છે.' તે સાંભળીને તરતજ તે મંત્રીએ ધન્યકુમારના પગની ઉપર રહેલું પદ્મનું ચિહ્ન જોવાને માટે તે સ્ત્રીઓને સાથે લઈ ને ધન્યકુમારની પાસે ગયા અને નમીને તેની પાસે ઉભા રહ્યા. ધન્યકુમારે તેમને પૂછ્યું—આપને અહી' આવવાનુ` શુ` પ્રયેાજન છે ? તેઓએ કહ્યુ કેઆ સ્ત્રીઓને આંતરકળડુ (કજીએ) નિવારવા અમે અહીં આવ્યા છીએ,' તે વખતે ધન્યકુમારે પોતાની ભાભીઓને સાથે આવેલી દેખીને માયાથી તેમને પણ નમસ્કાર કર્યાં અને તેમના પ્રતિ ખેલ્યા કે અરે માતા ! ભયભીત અંતઃકરણવાળી થઈ ગયેલી તમે શા કારણે અહી આવી છે ?' આ પ્રમાણેનાં શબ્દો સાંભળી ત્રણે ધન્યકુમારને ખરાખર એળખીને ખેલી—અરે ભાઈ! શું કરવા અમને માયા કરીને ખેદ ઉપજાવે! છે? શા માટે દુઃખી કરી છે ? કારણ કે તમેજ અમારા ભાગ્યશાળી દીયરજી છે, શું કલ્પવૃક્ષ કોઇ દિવસ કોઈને દુઃખ આપે છે ?” આમ કહીને તેઓ ખેલતી બંધ રહી, એટલે ધન્યકુમાર ખેલ્યા For Personal & Private Use Only 防限保防防院限限防烧防烧的 ૩૪૫ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy