SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચારત્ર ભાગ ૧ સાતમા પહેલવ Jain Education International થાય.” આ પ્રમાણે તે તપસ્વી સકલ્પવિકલ્પના સમૂહમાં ગ થયા, તેવામાં ત્યાં વિવિધ શસ્રોને હાથમાં રાખીને છ ચારો આવ્યા. તે નગ્ન જટિલને જોઈને તેને નમીને ખેલ્યા કે- હે સ્વામી ! આ જળ અને મનુષ્યરહિત અરણ્યમાં તમે શી રીતે રહે છે ?” આ પ્રમાણે તે ચારેનુ વચન સાંભળીને જિટલ એલ્યુ કે અમારા જેવા નિઃસ’ગ તપસ્વીઓને વનમાં રહેવું જ ક્લ્યાણકારી છે. જેએ મહા તપસ્વી છે, તેએની આજ રીતિ છે; પર`તુ તમે આવા રાત્રિને સમયે ઘરના ત્યાગ કરીને વનમાં કેમ આવ્યે છે ?” ત્યારે તેઓ ખેલ્યા કે- તમારા જેવા પાસે અમારે શા માટે અસત્ય ખેલવુ જોઇએ ? અમે તો ચાર છીએ અને આ દુઃખે કરીને પૂરી શકાય તેત્રા ઉદર (પેટ) ને પૂર્ણ કરવા માટે ચારી કરવા નીકળ્યા છીએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને જટિલે વિચાયુ` કે-“ આ ધનના અથી છે. અને વળી શસ્ત્ર સહિત છે, માટે તેમને થોડુંક ધન આપીને આ શિલાના કકડા કરાવુ.” એમ વિચારીને તેણે તેમને કહ્યું કે હું ચારા ! જો તમે મારા કહ્યા પ્રમાણે કરો તેા તમને દરેકને હજાર હજાર સેાનામહેાર આપુ'.” ચારા મેલ્યા કે-“ બહુ સારૂ'; અમે તમારા સેવકોજ છીએ. આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કશુ’.’ ત્યારે જિટલે તેમને તે શિલા દેખાડીને કહ્યુ કે-“ મેં તપસ્યાની શક્તિવડે વનદેવતાનું આરાધન કર્યું, ત્યારે તેણે પ્રસન્ન થઈને મને આ નિધિ બતાન્યેા છે. તેથી હવે આના કકડા કરીને આના તીર્થોમાં વ્યય કરવા છે, માટે તમે આના કકડા કરી આપે.' આ પ્રમાણે તે જટિલની વાણી સાંભળીને તથા તે શિલાને જોઈને લેાભસાગરમાં મગ્ન થયેલા તે ચારેા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે- હૈ ભાઇ ! જિટલની ભરચના જાણીકે ? તે કહે છે કે મને દેવતાએ નિધિ દેખાડયા. પણ આ તેા પૂર્વે કોઈ રાજાએ સુવર્ણના રસથી આ આ For Personal & Private Use Only ૩૦૭ www.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy