SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા ન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ નવા Jain Education Inter “ હું ખાકડા ! તે જ ખાડો ખોદાવ્યા, તે જ વૃક્ષો આરાપણ કર્યાં અને તે જ ખાકડાનેા વધ પ્રવર્તાવ્યેા. હવે તું મુંબારવ શા માટે કરે છે. ?'' આ પ્રમાણેનું મુનિનુ... વાકય સાંભળીને સાહસ ધારણ કરી તે મોકડો ચાલ્યા, તે ઢેખીને સર્વે લોકો ચમત્કાર પામ્યા, પછી વિસ્મિત ચિત્તવાળા દેવીદ્યતે સાધુને પૂછ્યુ કે મને ખોકડાને ચલાવવાને મત્ર શીખવા,” સાધુએ કહ્યું -“શા માટે” ? બ્રાહ્મણે કહ્યું કે આવા કાર્યંમાં કોઈ વખત કામ આવે” સાધુએ કહ્યું કે (૩) ભદ્રે ! અજ્ઞાન વશ થઈને તુ શું ખોલે છે? ” વિષે કહ્યુ કે–“અજ્ઞાનવશ કેમ ?” સાધુએ કહ્યુ કે–આ બોકડો તારો પિતા છે, જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાનું મરણુ જાણીને તે ચાલતા ન હતા. પૂર્વે આ જીવે જ મિથ્યાત્વની શ્રદ્ધાથી અનેક બોકડા હણ્યા છે. તે કમના ઉદયથી તે પણ બોકડા થયા છે. જો મારા વચનમાં શકા રહેતી હોય તે આ બોકડાને છુટા મૂક, એટલે તારા પિતાએ જે વાત તને કહેલ નથી, તેથી જે ધન તે મેળવ્યું નથી, તે આ બોકડોદેખાડશે. પછી આ વાત સાચી માનજે.” આ પ્રમાણે સાંભળીને દેવીઢો તે પ્રમાણે કર્યુ. એટલે તરત જ તે બોકડો ધનના પાસે જઈને પોતાની ખરીવતી ખણવા અને ધન બતાવવા લાગ્યા. તે દેખીને તે બ્રાહ્મણુને વચનમાં વિશ્વાસ આવ્યા, પછી મિથ્યાત્વને તજીને તે પરમશ્રાવક થયા અને ધર્મને આરાધ્યા. સ્થાન For Personal & Private Use Only સાધુનાં ઇતિદેવશર્મા વિપ્ર કથા તેથી હું શ્રીપતિ! તું પણુ દેવશર્મા વિપ્રની માફક મિથ્યાત્વ સેવવાથી મહાઉંડા ભવકૂપમાં પડીને 必吃吃関盤送契盤快忍忍忍突A ૩ ૧૯૬ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy