SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ મી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમે પલવ BETWEEN #30 Jain Education Inter27 કે “ વહાલી ! જે મે' પહેલાં 'હ્યુ હતું તે આગળ આવ્યું ગમે તેવો નિપુણ પુરુષ હાય તોપણ જો તે ચારુ થાય તે તેના આધા ગુણો તરાઈ જય છે. ને દુ'દ્ધિ અને દુષ્કર્મીને જ તે એઠું કરે છે.” શેઠાઈએ પુત્રના માહથી !હ્યું કે-“હા! ચામાં શું થઈ ગયું ? નવા શીખાઉ છે. તને રંગ લાગેલા છે. કેટલેક દિવસે તે રવતઃ જ શે માગે આવ્યા છે તેા રાવ સારૂ થશે. ધનના વ્યયમાં ખીણ તમે રથી વ્યાકુળ થાશે નિહ. કારણ કે તે ધન તે। જેને માટે એડ્ડ ુ ! છે, તે જ તેના વિલાસ કરે છે, તેમાં શુ ાન થઇ ? ન તો શું છે, હમણાંજ હૃદય સકે.ચાને શુ બેઠા છે ? આ પ્રમાણેના શેડા'ના શબ્દો સાંભળીને શેઠે મૌન ધારણ કર્યુ અને ગૃહકાર્યમાં પ્રવર્યા તેએ 'મેશા ભેગનું ધન પુરતા હતા. કુમાર દેરવવાનુ નામ પણ લેતા હો. બી કેટલેાક ટાળ ગયા એટલે ઉત્તમ પુરુષોને તેને લાવવા માલ્યા પરંતુ પહેલાની માફક ગમે તેવા ઈર્ષાક્ત જવા આપીને તેણે તેમને વિસર્યાં આ પ્ર.ાણે ઘણી વાર તેડવા ત્યા તા પણ આવ્યા નહિ યારે દ ંપતી અને નિરાશ થયા તેના વિયાગ દુઃખથી દુઃખિત થયેલા તે દિવસો ગુમાવવા લાગ્યા, પણ પુત્રમેહથી હંમેશા ધન મેટલ્યા રતા હતા એક દિવસ તે રેઠને દેવવચન યાદ આવ્યુ. ત્યારે તેણે શેઠાણીને હ્યુ કે-“ પ્રિયે ! દેવવચન દિ મિથ્યા થતુ નથી હવે પુત્રની ઘેર આવવાની આશા જ કર્ર.શ નહિ હવે તે આત્મ ચિંતા કર કે જેથી સદૂતિ થાય.” આ પ્રમાણે વિચારીને તે ૬ પતી ધર્માંકા'માં તત્પર થયા દાનાદિ ચાર પ્રકારના ધમ યથાશક્તિ For Personal & Private Use Only ક ૨૧૮ - www.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy