SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. ધન્યકુમારે | ચરિત્ર ભાગ ૧ પલવ 妈妈网网网孤网的网网网网网网院网网风网www છે કી પ લ વ લીરૂપી વધૂના (વ) ક્રિડાગૃહ તુલ્ય રાજગૃહી નગરીમાં એક વખતે ધન્યકુમાર સાતમાળની હવેલીમાં ઉપલે માળેથી લીલાથી સિત (ઈચ્છિત) હાસ્ય વિનોદાદિક સુખ ભેગવતા આનંદ કરતા હતા તે અવસરે આમતેમ જોતા રસ્તા ઉપર તેઓની દષ્ટિ ગઈ એટલે અતિ દીન દશાને પામેલા, વનચ૨પશુની જેવા રંક થઈ ગયેલા, તિરસ્કાર ઉપજે તેવા. રસ્તાની ધૂળથી ખરડાયેલા અને જીણું વસ્ત્રો પહેરેલા પિતાના માતાપિતા તથા બંધુઓને તેણે દીઠા. તેમને દેખીને મનમાં અતિ વિમિત થઈ ધન્યકુમાર વિચારવા લાગ્યા કે—“ અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે ! આ મારા આખા કુટુંબને અનેક કટિપ્રમાણુ ધન તથા ધાન્યાદિકથી ભરેલા ઘરમાં મૂકીને હું અત્રે આવ્યા હતા, તે છતાં તેમની આવી સ્થિતિ થઈ ! ખરેખર કરેલા કમથી છોડાવવાને કઈ સમર્થ નથી. એવું જીનેશ્વર ભગવાનનું વચન સત્ય છે.” આ પ્રમાણે વિચાર કરીને સેવકને મોકલી તેમને સર્વને તેણે પિતાના ઘરમાં લાવ્યા અને નમસ્કાર કરીને વિનયપૂર્વક અંજલિ જેડી સ્વચ્છ અંતઃકરણ પૂર્વક પિતાને પૂછવા લાગ્યા કે—“હે પિતાજી ! બહુ લદ્દમીવાળા આપની આવી નિર્ધન અવસ્થા કેમ થઈ? છાયાને આશ્રય લઈને બેઠેલાઓને તાપની પીડા કદિ થતી નથી. આ પ્રમાણેની ધન્યકુમારની વાણી સાંભળીને ધનસાર બે કે–વસ્થ! તારા પુરૂમથી આવેલી ૯મી તું ઘેરથી નીકળે કે તરતજ જેવી રીતે અતિ સ્કુટ એવી ચેતના (પ્રાણ) દેડમાંથી જીવ જતાં તરતજ તેની સાથે ચાલી જાય છે, એવી રીતે તારી સાથે જ નીકળી ગઈ. કેટલુંક ધન ચેરે ચરી ગયા. કેટલુંક અગ્નિથી બળી ગયું, કેટલુંક જળથી નાશ પામ્યું, ભૂમિમાં દાટેલું કોયલા CR 10 Jan Education international For Personal & Private Use Only રી www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy