SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પલ્લવ સાતમો &&&&&必医医医医医欧欧欧欧欧欧欧欧姆&E લેવા લાયક નથી.” તે સાંભળી અભયકુમાર બોલ્યો કે તેનામાં કયા કયા ગુણો છે? ” રાજાએ કહ્યું “ વત્સ ! સપુરૂષમાં માનનીય ધન્યકુમાર ઔત્પતિકી બુદ્ધિ વડે તારી તુલ્ય કક્ષા ઉપર મૂકી શકાય તેવા છે. સૌજન્ય ગુણો વડે જગતમાં અદ્વિતીય છે. કારણ કે આ મહાપુરૂષે જેવી રીતે કારણે વડે ચંદ્રમાં બધા પર્વતે ઉપર પ્રકાશ કરે છે, તેવી જ રીતે આખા વિશ્વમાં અનેક રાજાઓ ઉપર બુદ્ધિના ગુણો વડે ઉપકાર કર્યો છે. ભાગ્યરૂપી લકમીના મિત્રલ્ય આ સજજને સર્વ અવસરમાં સાવધાનપણુ વડે કરીને બધી રાજધાનીઓ ને શરીર રૂપી લક્ષ્મી જેમ મુખથી શોભે તેમ શોભાવી છે. વળી તે ધન્યકુમારે પિતાને ઘેરથી નીકળીને બહાર વિદેશમાં ફરતાં પણ સ્વદેશની માફક જ કઈ મહાપુન્યના ઉદયથી અદ્ભુત ભોગસુખ ને લમી મેળવી છે. વળી આ સજજન પુરૂષે સ્વભાગ્યથી મેળવેલ અપરિમિત ધન અકૃતજ્ઞ અને ધનરહિત એવા પિતાના બંધુઓને અનેક વખત હર્ષપૂર્વક આપી દીધું છે. વળી એ મહાપુરૂષ જ્યારે અત્રે આવ્યા ત્યારે જે શ્રેણીની વાડીમાં તેમણે નિવાસ કર્યો હતો તે વાડી તદ્દન સુકાઈ ગયેલી હતી દ્રષ્ટિમાત્રના પ્રસારથી જ નવા પલ્લવ, પુષ્પ, ફળાદિકની ઉત્પત્તિથી શેભનીક થઈ ગઈ હ. વળી એ સજજને તું અવંતિ ગમે ત્યારે સૂર્યપ્રકાશમાન થતાં આકાશને શોભાવે તેમ મારી રાજઘાની અને રાજ્યસ્થિતિને શોભાવી છે. વળી એજ મહાપુરૂષે સમસ્ત વ્યવહારીઓમાં શિરમણિ ગોભદ્ર શ્રેષ્ઠીને એક ધૂર્તા વૃકળા કપટ યુકિત કરીને છેતરતે હવે તેને તેની ઉત્તમ બુદ્ધિ કૌશલ્ય વડે બચાવી લીધું હતું. વળી એ સપુરૂષે આલાનસ્તંભ તેડી નાખીને દેડતે આપણે સિંચાનક કરિવર જે મદના ઉત્કટપણુથી નગરને ભાંગતું હતું, તેણે હરિતને વશ કરવાની શિક્ષામાં Jain Education Interapie For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy