SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમા પહેલવ Jain Education Internati 國際, XXXX佐佐贸区&&贸 આ 'ખલા પહેરીએ ત્યારે ભરવાડ જેવા વેશ લાગે, તેથી ઉત્તમ વ’શમાં ઉત્પન્ન થયેલાઓને આ રત્ન ક ખલા પહેરવી તે શોભા આપનારૂ નથી. તેના ગુણા તો જે જતા હેાય તે જ જો પણ તે પહેરવાથી બધા લોકો તુચ્છ જ,તિષ્ણુ તા કહે જ. તેથી તે કં, લેવાથી સમ્રુ· અમારી તે વેંચાતી હૈવાની ઈચ્છા નથી. ૬ળી કરાડા સેાનામહેારા વડે શ્વ, હાથી અને નાદિના જો સ'ગ્રહ કરીએ તો તે લડાઈમા વિય અપાવે, ર૦રની રક્ષા કરે, આ ટખળામાં શું છળ છે ?, તે શા કામની ?. તે કાંઇ પણ મારે ઉચ્ચે ગની નથી.” । પ્રમાણૅના શ્રેણિક મહારજનાં વચનો સાંભળીને તે વ્યાપાર એ વિલખા વદનવાળા થઈ ગયા, અને રાજને નમસ્કાર કરીને ઉત્સાહ, હિત કરેલા ઉચા, ત્યાંથી પોતાને ઉતારે જતાં પરસ્પર વ્યાપારની વાતો કરતાં શાલિભદ્રના મહેલની નીચે થઇ ને તે નીકળ્યા. તેઓ પરસ્પર ખેલતા હતા. કે-“ ભાઇ એ ! આવા મે!ટા નરમાં પણ આ ક.લેા વેચાણી હું તો પછી ચાનાથી મેટું ખીજું' કહ્યુ` છે કે જ્યાં આ રન કલા તૈચી શકાશે ? મહારાજાધિરાજ શ્રેણિક જેવા પણ આ ખરીદવાને અશક્ત દેખાયા, તે પછી આ દેશમાં હવે કાણુ ખરીદવાનુ' હતુ...?' આ પ્રમાણે ખેલતા તેઓ જતા હતા. આ અવસરે શાલિભદ્રની માતા ભદ્રાશેઠાણી દાસીના સમૂહથી પરિવરેલા ગાખમાં બેઠા હતા અને નગરચર્ચા જોતા હતા. આ વ્યાપારીઓનાં વચના સાંભળીને તેણે દાસીને કહ્યું કે- અરે દાસી ! જલ્દી જા અને આ પરદેશી વ્યાપારીએ જાય છે તે બધાને અહીં લઈ આવ. ” આ થવાથી તે દાસી ઢાડતી જઈ ને તે વ્યાપારીઓને કહેવા લાગી કે-“ અરે તમને એલાવે છે, તેથી તમે તેમની પાસે ચાલે.” તે સાંભળી એક વાચાળ For Personal & Private Use Only નગર પ્રમાણે ભદ્રા શેઠાણીતી આજ્ઞા વ્યાપારીએ ! મારી શેઠાણી વ્યાપારી મેલ્યા કે−શા 快快混流风风风泡发 * ૧૫૪ ww.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy