________________
શ્રો
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પાંચમા
પહેલવ
8898
阴烧烧烤网WWWWW&
Jain Education Intemationa
છે ? આ તમારૂ વચન તદ્ન અસભવિત છે; પરંતુ તમારૂં કથન ખાટું નહિ હોય, માટે કહેા કે એવા ભક્ષકે કાણુ થયા હતા ?” રાજાએ કહ્યું કે—“તમેજ વિશ્વાસઘાતક થયા છો.” તેમણે પૂછ્યું—તે શી રીતે ?” એટલે ચડપ્રદ્યોતે કહ્યુ. ધનના લાભથી સ્વામીદ્રોહ કરવામાં તમે બધા તત્પર થઇ ગયા, પણુ મારા મિત્ર અને બુદ્ધિશાળી એવા અભયકુમારે તે વાત મને જણાવી દીધી, અને એ ઉપરથી ‘મૂર્ખ મિત્ર કરતાં પડિત શત્રુ સારે।' આ કહેવત સાચી કરી દેખાડી.” આ પ્રમાણે કહીને બધી હકીક્ત વિસ્તારથી કહી બતાવી, છેવટે કહ્યું કે—“તમારા આવાસેાની નીચે ખોદતાં ધન નીકળવાથી અભયે લખેલી વાત ઉપર કાંઈ પણ વિચાર કર્યાં વગર નાશી જવાના વિચાર કર્યો અને તેમ કરવાથીજ
મને વિશ્વાસ આબ્યા, તેથી મે
ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ માણસાને આ પ્રમાણે સ્વામીદ્રો પ્રમાણેનાં ચડપ્રદ્યોત રાજાનાં વચના સાંભળીને તે બધા સામંત રાજાએ સ્વામિન્! અભયકુમારે કેળવેલી આ માયા તમે ન જાણી, અભયના
હું અચ્યા. તમારી જેવા શુદ્ધ
કરવા તે બીલ્કુલ ઘટતુ નથી.'' જરા હસીને કહેવા લાગ્યા કે
આ
પ્રપચને તમે ઓળખી શકયા નહિ, તેથીજ ઉતાવળ કરીને તમે અત્રે નાશી આવ્યા. અને તમારી તથા
અમારી આબરૂમાં ખામી લાવ્યા. આપણી પ્રતિષ્ઠાની હાનિ થઈ. આ પ્રમાણે ખેાયેલી પ્રતિષ્ઠા સેકડા વસે
પણ પાછી મળતી નથી. આપ ધ્યાનમાં રાખજો કે અમે અમારા પ્રાણને નાશ થાય તે પણ વિશ્વાસ ઘાતની વાત કરીએ તેવા નથી. કહ્યુ' છે કે—
मित्रद्रोही कृतन्घव, स्वाद्रिोही पुनः पुन । विश्वासघातकश्चैते, सर्वे नरकगामिन: ॥
For Personal & Private Use Only
33.
Zoe
૧૬૪
www.jainelibrary.org