SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરત ભાગ-૨ આવેલી છું.” ત્યારે દ્વારપાળે કહ્યું કે-શેઠની રજા વિના અમે તમને અંદર જવા દેશું નહિ, પણ તમે રાજા તરફથી આવ્યા છે. તેથી શેઠને પૂછીને તમને અંદર પ્રવેશ કરવા દેશું, માટે એક ક્ષણવાર અત્રે જ ઉભા રહો” એમ કહીને એક સેવકે શેઠ પાસે જઈને સર્વ હકીકત નિવેદન કરી. તેણે કહ્યું કેતેઓને કહો કે-રાજાએ મોટી કૃપા કરી છે, પણ એક મુખ્ય દાસી અંત પુરમાં જઈને આપી આવે સત્કારતે સર્વન કરે એગ્ય છે. પણ અમારી કુળને રિવાજ હોવાથી બધાને અંદર જવા દેશુ નહિ.” આ પ્રમાણેનું શેઠનું કથન સેવકે જઇને તે દાસીને કહીને કહ્યું કે-“તમારામાંથી એક શેઠના આદેશ પ્રમાણે અંતઃપુરમાં જાઓ. પલવ આઠમ 888888888888888888888888888888888888888 આવો ઉત્તર સાંભળી મેટી દાસી પિતે થાળ ઉપાડીને અંતઃપુરમાં ગઈ. દૂરથી જ તે બંનેનું સ્વરૂપ જોઈને તે ચિત્તમાં ચમત્કાર પામી અને વિચારવા લાગી કે-“અહો ! આ બન્નેનું સ્વરૂપ, ચાતુર્ય, લાવણ્યાદિક જોઈને રાજા મેહ પામ્યા છે. તેમાં શું આશ્ચર્ય છે ? આ બન્નેના હાવભાવાદિક | જોઈને કયે મુનિ કે મુખેંન્દ્ર સ્થિર ચિત્તવાળે રહી શકે ?” આ પ્રમાણે વિચાર કરતી તેઓની સમીપે જઈને તેમની પાસે તે ભરેલે થાળ મૂકી શિષ્ટાચાર પૂર્વક પ્રણામ કરીને તે કહેવા લાગી છે કે “અહો ! ભાગ્યશાળી શેઠાણીઓ ! રાજાએ દેવાર્ચન મહોત્સવમાંથી આ શેષ બહુ પ્રીતિથી સ્વયમેવ તમને મેકલાવી છે અને તમારા કુશળક્ષેમ પૂછાવ્યા છે. તમારા ઘરના સ્વામી ઉપર તેઓ બહુ પ્રસન્ન અંતઃકરણ વાળા છે. તેમના ઉપર મહારાજને બહુ રાગ છે. જેને ગૃહપતિ આ ઉદાર છે. કે ૪૬ For Personal & Private Use Only Jain Education Inter www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy