SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલવા નવમો SESSAG G286028222832GBAREAS 2014 બીજા અન્ય સાધુઓને આપવા મારી હેશ કૃપા કરીને પૂર્ણ કરે પાત્ર પ્રસાર અને મને આપ ભવસમુદ્રમાંથી તારે.” આ પ્રમાણે તેને અતિ ભાવને ઉલાસ જાણીને તે નિઃસ્પૃહી મુનિઓએ, અને ભાવને વ્યાધાત ન થાઓ, એવા હેતુથી પાત્ર પ્રસાયું. પછી કુમારે પિતાના બંને હાથ વડે થાળ ઉપાડીને પરમ પ્રીતિવડે પાત્રમાં તથા ઝોલીમાં તે એક નાખવા માંડયા. સાધુઓએ “ઘણા થયા-ઘણા થયા” તેમ કહ્યું, તો પણ સર્વે માદક તેણે વહેરાવી દીધા. કુમારના હૃદયમાં હર્ષ સમાતે નહોતે. પ્રસન્ન વદનથી તે વિનંતી કરવા લાગે છે-“સ્વામીએ મારા જેવા બાળક ઉપર આજે મટી કૃપા કરી, કેમકે મારે ભાવ ખંડિત કર્યો નહિ. હું સારી રીતે જાણું છું કે આપને તેની સ્મૃડા નથી, સાધુને તે તુચ્છ ધાન્ય ઉપર અથવા ઘેબર ઉપર કાંઈ પૂનાધિક પણું હોતું નથી. કેવળ આ બાળકની ઈચ્છા પૂરવા માટે જ કૃપાળુ એવા તમે મારી વિજ્ઞપ્તિ સ્વીકારી છે, આપને ઉપકાર જન્મ પર્યત હ વિસરીશ નહિ, વળી ફરીથી આ દિવસ ક્યારે આવશે ?” આ પ્રમાણે બેસીને તે કુમારે સાધુઓને વંદના કરી પછી સાધુએ ધર્મલાભ આપીને પાછા વળ્યા. કુમાર પશુ સાત આઠ પગલા સુધી વળાવવા જઈને વંદના કરી દાનની અનુ મોઢના કરતો ઘેર આ ગૃહકાર્યમાં પ્રવૃત થયે. કુમારે એ વખતે ભાલાંસવડે ઘણું પુન્ય ઉપાર્જન કર્યું. દૂષણ રહિત અને ભૂષણ સહિત આપેલું દાન અનંત ગણું ફળે છે. દાનના આ દૂષણે છે अनादरो विलंबश्च, वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचाऽमी, सदानं दुपयन्त्यहो ॥१॥ 38888888888888888888888888888888 ક ૦૭૯ Jan Education International For Personal & Private Use Only www.jane brary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy