SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પહેલવ આમ Jain Education Inter 爐 તે ગાંડા પણ નિશ્ચિત સમયે હુંમેશા નાસીને નગરમાં આવતા હતા. પ્રથમ કહ્યા પ્રમાણેના વાકયા ખેલ હતો. ગાંડ પણની ઘણી ક્રિયાઓકરતા હતા. બેત્રણ ઘડી પછી શેઠ પણ સેવ પાસે ખાટલે ઉપડાવીને છવાડે દોડતા જતા હતા. પૂર્વની જેમ જ અતિ કથી તેને ખાટલામાં નાખી બાંધીને લાવતા હતા. તે રસ્તે ખેલતા કે હું પ્રદ્યોતરાન છું, આ દેશના અધિપતિ છું', તમારો સ્વામી છું, મને આ અભય બાંધીને લઈ જાય છે, મને કેમ તમે છેડાવતા નથી ?’” આ પ્રમાણે ખેલતાં તેને પકડીને શેઠ ગામ ખડાર લઈ જતા હતા. તે વખતે દુકાને બેઠેલા લેાકેા ખેલતા કેઆની પીડાથી પીડિત પેલા શેઠ તી યાત્રાએ જાય છે, હંમેશા આવી વિડંબના કે!ણુ સહન કરે? આ શેઠને ધન્ય છે, તેના ભ્રાતૃપ્રેમને પણ ધન્ય છે, કે જેથી તે હંમેશા આવી રીતે નિર્વાહ ચલાવે છે.” આ પ્રમાણે સાંભળતા તે શેઠ બહાર જતા હતા. પણ બહુ દિવસ થવાથી કોઈ ઊભું થતું નહીં, તેમ તે બાબતમાં કોઈ કાંઈ પૂછતું પણ નહી. જ્યારે કાઈ કાંઇ ખેલતું ત્યારે પાસે ઉભેલ બીએ જવાબ આપતા કે “તેમાં આશ્ચય શું છે? આતા હુંમેશની ક્રિયા છે, સર્વે નગરજનાને તે સુવિદિત છે. પૂજન્મમાં કરેલાં કમેાંના વિપાક મા ભોગવે છે, માટે મનને સ્થિર કરીને તથા મૌન ધારણ કરીને જે કાંઈ કામકાજ હોય તે કરે.’ આ પ્રમાણે કરતા પ્રયાણ દિવસને એક રાત્રિ બાકી હતી, તે વખતે તે ખ'ને વેશ્યાઓએ પેાતાની પ્રિય સખીને દૂતને ઘેર માકલી. તેણે ત્યાં જઈને તે કૂદીને કહ્યું કે-“કાલે પહેલી ચાર ઘડી ગયા પછી અમારા સ્વામી પ્રયાણ કરશે, સવે ખાદ્ય અને અભ્યંતર સ્થળેા રક્ષનાર સેવક કેટલેક સુધી વળાવવા માટે જશે, તે બધા પાછલા પહોરે પાછા આવશે, તેથી સવારે એક પહેાર દિવસ ચઢે ત્યારે For Personal & Private Use Only IUCHCERTIFIA NATIONA ૩ ૫૭ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy