________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ
પલ્લવ
Jain Education Internatio
80 8
સમુદ્રમાંથી તાર્યાં, જગતને શરણુ કરવા યોગ્ય આપના દનથી મારા જન્મ સફળ થયા.' આ પ્રમાણે સ્તુતિ કરી સાત-આઠ પગલાં સુધી તેમને વળાવી પાછો પોતાની જગ્યાએ આવી વસ્ત્રાદ્રિ લઈ તે રસ્તે પચો, રસ્તામાં પેાતાના ધ્યાનમાં મગ્ન થઈને તે વિચારવા લાગ્યા કે ‘ અહા ! આજે મારા શુભ દિવસ છે, ધન્ય છે તે ઘડીને કે જ્યારે આવા મુનિનાં મને દર્શીન થયાં અને મને અપૂર્વ લાભ મળ્યા ખરેખર ! કામધેનુ પેાતાની મેળે મારે આંગણે આવી, અચાનક ચિંતામણી રત્ન મને પ્રપ્ત થયું. મારા મનુષ્ય જન્મ સફળ થયા, આજ તે મે' અવનિશ્વર ભાતું બાંધ્યું. આજથી મારી દ્રવ્ય તથા ભાવ દરિદ્રતા નાશ પામી. તેમજ મને લેકેત્તર લાભ પ્રાપ્ત થયે. શ્યાવા વિચાર તથા ભાવમાં લીન થઈ ગયેલ શેઠ ભૂખ, તરસ સર્વ ભુલી ગયા. આપેલ દાનના વિચારમાં લીન થઈ ગયેલ તે ક્ષણે ક્ષણે રામ ચત થતા અનુક્રમે પેાતાના સસરાના ગામે પહોંચ્યા.
હવે ગામના દરવાજામાં દાખલ થતાં તેને મં શુકન થયા, તે જોઇને શેડ મનમાં વિચારવા લાગ્યા કે :-પત્નિથી પ્રેરાઈ ને હું અહિ' આવ્યા તો ખરા પરંતુ મારૂં ધારેલું કામ પાર પડે તેમ લાગતું નથી; પર`તુ હવે વચ્ચે નકામી ચિંતા કરવાથી શું સરવાનું હતુ ? આ પ્રમાણે વિચાર કરતાં મધ્ય ચોકમાં આવ્યા એટલે દુકાનમાં ઉભેલા તેના સસરા તથા સાળાઓએ તેને જોયો. તેને જોઈ ને તેએ અરસપરસ ઘુસપુસ કરવા માંડ્યા કે ‘ જુએ છે કે આ દરિદ્રતાની મૂર્તિ, ખાલી ઘડા જેવા જમાઈરાજ પધાર્યા છે. પરંતુ આપણે તેને માઢુંજ ન દેખાડવું. જો દેખાડ્યું તે જરૂર ગળે પડીને દ્રવ્ય માગશે. આ તે નિન છે, નિધનને લાજ શરમ શેની હોય ? ક છે કે ધન જતાં તેજ, લજ્જા, બુદ્ધિ, માનાદિ સર્વે જાય છે. ' આ તુચ્છ બુદ્ધિવાળા શેઠે અયેાગ્ય વેપાર કરીને તથા ફક્ત કાનને સાંભળવાથી જ આનંદ આપતી
For Personal & Private Use Only
火烧烤烧列防限限陷BB权烧肉务服务限限
ww.iitelibrary.org