SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ છઠો પલવ સમાન આપના જેવા વારંવાર કયાં મળે છે ? આ અવસરે જે કાંઈ ધન મળશે ને મુડી થશે તે !! | ભવિષ્યમાં વ્યાપારાદિક કાર્યમાં ઉપ માં આવશે. આવા વિચારથી શરીરની દરકાર કર્યા વગર હું પણ મજુરી કરું છું.” એ પ્રમાણે સંભાળીને જરા હસીને સર્વ મજુરો તથા તે સ્થળના અધિકારીને ઉદ્દેશીને ધન્યકુમારે હુકમ કર્યો કે –“હે મજુર ! આ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયેલ છે, તે ખોદવાની મજુરી કરી શકે તેમ નથી; અ. મને લાગવાથી મને તેના ઉપર દયા આવે છે, તેથી આજથી આ દેસા પાસે કોઈએ કાંઈ પણ મજુરી કરાવવી નહિ, અને રેજી તે સર્વેની પ્રમાણે સરખી તેને આપવી.” મેટાનું વચન પ્રમાણ છે.” એમ કહીને સર્વેએ તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે કરીને ધન્યકુમાર ઘરે ગયા, ત્યાર પછી સમજુરે એકઠા થઈ ને અરસપરસ કહેવા લાગ્યા કે-“આ વૃદ્ધ ખરેખર પુણ્યશાળી કૃતપુણ્ય લાગે છે. તેને દેખતાંજ રાજાએ તેની મજુરી મુકાવી દીધી.” બીજો કહેવા લાગ્યો કે –“શેરડીનું ખેતર, સમુદ્રનું સેવન, નિપષણ અને રાજાની મહેરબાની તે જરૂર તરતજ દારિદ્રનો નાશ કરે છે. આ શું તમે નથી સાંભળ્યું” ? ત્રીજે દિવસે ધન્યકુમાર ત્યાં આવ્યા અને તેજ વૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠા. કેટલેક વખત ગયે એટલે પ્રથમથી સંકેતપૂર્વક કહી રાખેલા પુરૂએ દ્રાક્ષ, અખરોટ, ખજુર વિગેરે ખાદ્ય વસ્તુઓ ધન્યકુમાર પાસે લાવીને મૂકી. ધનસાર તે ધન્યકુમારના આગમન વખતે પહેલેથી જ ત્યાં આવેલા હતા. અને પ્રણામ કરીને પાસે ઉભા રહ્યા હતા. ધન્યકુમારે વૃદ્ધને લાવ્યા. અને કહ્યું કે–આ દ્રાક્ષાદિક ખાદ્ય પદાર્થો તમે ૨ ટ ણ કરે; કારણ કે દૂદ્ધ ને ર વી કે ળ વ દુઓજ ખાવી ઠીક પડે છે; લેટેમાં બાલ્યાવસ્થા અને Jain Education International For Personal & Private Use Only wainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy