SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ સાતમા પલ્લવ 8 8 8 8 8 8 8 99798AAAAA8 8 8 8 X Jain Education International देहिभ्यो देहि देहिस्थैर्या मासंचिनुश्रियं । हरत्यन्येव पश्य भ्रमरी સંનિતંમધુ ॥ ૨ ॥ विशीर्यते कदर्यस्य, श्रियः पातालपक्रिमाः । अगाधमंधकूपस्य, पश्य શૈહિતંય. ॥ રૂ बोधयंति न याचंते, भिक्षाद्वारा गृहेगृहे । दीयतांदीयतां दानमदातुः મયુÁ ॥૪॥ જ્યારે વિધિ અનુકુળ હેાય ત્યારે પણ દેવુ', કારણકે પૂરનાર તે પ્રભુ છે; વિધિ વાંકા હાય ત્યારે પણ દાન દેવું, કારણ કે નહિ તે તે બધું લઇ જશે.' (૧) હું થિર મનવાળા ! મનુષ્યાને અપાય તેટલુ દાન આપ, તેને એકઠું કરી રાખીશ નહિ. જો ભમરીએ મધ એકઠું કરી રાખે છે, તે ખીજા વનચર (ભીલેા) તે ઉપાડી જાય છે. (૨) કૃપણ માણસની પાતાળમાં દાટેલી લક્ષ્મીના ત્યાંજ નાશ થઈ જાય છે. અગાધ-અધારા કુવામાં ઉંડુ ગયેલું-નહિ વપરાતું પાણી શેવાલ વિગેરેથી ગંધાતુ થઈ જાય છે. (૩) ભિક્ષુ કે ઘરે ઘરે ફરીને માગતા નથી, પણ એધ આપે છે કે-દાન આપે!! દાન આપે। જે દાન નહિ આપે તે અમને મળ્યાં તેવાં ફળ તમને મળશે-અમારી જેવી દશા થશે.’(૪) આ પ્રમાણે તે શેઠને પ્રોધ કરવા માટે અનેક સુભાષિત- ચૈાક્તિઓ વિગેરે માટે રવરે તે ભાટ ખેલ્યા, પણ તે શેઠનુ ચિત્ત મગશેળીયા For Personal & Private Use Only 防腐防烧烧友对冰的妈妈限受 ૨૦૧ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy