SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ ૨ પલ્લવ નવમે Jain Education Inter કહેતા હતા. તેણીએ પિતાના દનથી આંસુ પાડતાં વંદના કરી. પછી ધનવતીએ પૂછયું કે-“ હે પિતાજી આ બધી હકીક્તનુ ખરૂં સ્વરૂપ શું છે? અને આ બધુ કેમ થયું છે? ગુરૂએ કહયું કે-“તે જ કહુ છું તે સાંભળ ! – જ્યારે વહાણ ભાંગ્યુ. તે વખતે મારા હાથમાં એક પાટી આવી ગયુ'. તેના આધારથી તરી નવમે દિવસે હું કાંઠે આવ્યેા. પાટીઆને છેડી દઈ ને કાંઠે ઉતરી હું આગળ ચાલ્યો, તે વખતે ક્રૂરથી એક નગર દેખીને તે તરફ હું ચાલ્યેો. આ વખતે માર્ગોમાં એક બ્રાહ્મણ મળ્યો. તેણે મને કહ્યુ કે “ અહા ! ધનસાગર! આવા, આવા, મારે ઘેર પધારો.’' મેં પૂછ્યું કે- તુ કોણ છે? અને મને કયાંથી એળખે છે !’” તેણે કયુ' કે,–મારે ઘેર આવે, ત્યાં બધી કહીકત હું કહીશ. “એમ કહીને આગ્રહ પૂર્ણાંક તે મને તેને ઘેર લઈ ગયા. પછી તેણે તૈલાદિકવડે અભ્યંગ કરીને ગરમ પાણીથી સ્નાન કરાવી મારા માર્ગોના શ્રમ ઉત્તરાજ્યે, પછી વિવિધ પ્રકારના સ્વાદ વાળી રસોઈ બનાવરાવીને મોટી ભકતથી તેણે મને જમાડયા, આચમન કરીને શુદ્ધ થયા પછી તાંબુળાદિકથી મુખ શુદ્ધિ કરીને ઘરને ઉપરને માળે અમે બંને બેઠા, એટલે મે તેને પૂછ્યુ કે-“ભા ધ્વિજવર ! નહિં એળખાણવાળા એવા મારી શા માટે તમે બહુ ભકિત કરો છે ? હું તમને ખીલકુલ ઓળખતા નથી.” તેણે કહયું કે-તે વાત વિસ્મયકારી છે. અને હું તમને કહું છું તે સાંભળે “ આ શંખપુર નામે નગર છે અહી હું જિનધર્મીમાં દૃઢ ચિત્તવાળા થઈને રહુ છું. જિનશમાં For Personal & Private Use Only 文| 好送來 ૩૨૬૫ www.jainulltbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy