SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યૂકુમાર ચરિત્ર ભાગ ૧ ચોથે પલવ GSSSSS SERIS$BARBER BQXWBBBBBBBS કરતા હતા, આવી રીતે ઠાઠમાઠ સાથે ઘર પાસે આવેલ ધન્યકુમારને તેના ત્રણે ભાઈઓએ તિપિતાના ગોખમાંથી આશ્ચર્ય પૂર્વક જોયા. આ સમયે લેકે બોલવા લાગ્યા કે–ભાઈ એ આગલા જન્મમાં કરેલ પુણ્યનું ફળ તે જુએ! સહુથી નાને છતાં આ ધન્યકુમાર વૃદ્ધોને પણ માન આપવાને યોગ્ય બન્યો છે, માટે મેટાઈનું કારણ ઉંમર ન૬િ, પરંતુ તેજજ છે. કહે છે કે–તેજસ્વી માણસેની ઉંમર જેવાની જરૂર નથી. છતાં નાને તેજસ્વી હોય તે તે પ્રશંસાને પાત્ર બને છે પણ મોટા નહિ કહે છે કે हस्ती स्थूलतनुः सचांई कुशवशः किं हस्तिमात्रोंऽकुशःदीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमात्र तमः॥ वजेगापि हताः पतंति गिरयः किं वज्रमात्रो गिरिः, तेजा यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः ।। હાથી મોટા શરીરવાળે છતાં અંકુશને વશ થાય છે, તેથી અંકુશ શું હાથી જેવડું હોય છે? નાને સરખે દી મોટા અંધકારને નાશ કરે છે. તે અંધકાર એટલે માટે દી હોય છે? વજ (ઈદ્રનું શસ્ત્ર) જેવી ચીજથી મોટા પર્વતે પડી જાય છે તે વજા શું પર્વત જેવડો હોય છે? માટે જેનામાં તેજ હોય તે માને છતાં બળવાન જ છે એમાં કદનું કારણ નથી. માટે ધન્યકુમાર નાને છતાં કુળને દીપાવનારે થયો, ત્યારે તેના ત્રણે ભાઈઓ વયમાં મેટા છતાં કાંઈ કરી શકે તેવા નથી. ફક્ત ધન્યકુમારની કૃપાથી તેઓ પેટનું પૂરું કરે છે. શહેરીઓના આવા વચને સાંભળીને હિમથી જેમ નવા અંકુર બળી જાય તેમ અદેખાઈથી સળગી જતા તે ત્રણે ભાઈએ કરપણે વિચારવા લાગ્યા કે—ધન્યકુમાર જીવતે રહેશે ત્યાં સુધી આપણે કઈ ભાવ પૂછે તેમ લાગતું નથી, સૂર્ય પૂર્ણ જોશમાં પ્રકાશ હોય ત્યારે અથવા સૂર્યને ઉદય થતું હોય ત્યારે તારાઓનું તેજ ટકી શકે ખરું? આ બાબતમાં આપણે ભાઈ ધારીને તેની ઉપેક્ષા કરવી તે ઠીક લાગતી નથી. શરીરમાં ઉત્પન્ન થયેલ Jain Education Internal 89 oraryong
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy