SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સમય પસાર કરે છે , ખેસુખે સમય પર છે, તેવા વખતમાં શ્રી ISBી. પાંચ પ્રકારના ઈદ્રિય જન્ય વિષય સુખ ભોગવતે સુખે સુખે સમય પસાર કરવા લાગે, એ રીતે ધન્યકુમાર ધન્યકુમાર ચરિત્ર કુસુમશ્રીને પરણીને સુખેથી સમય પસાર કરે છે. તેવા વખતમાં એકદા સેળ મોટારાજાઓને જીતનાર માળવદેશને રાજા ચંડપ્રદ્યોત મગધને રાજા - ભાગ ૧ પાંચમે શ્રેણીક તેને જીતવા માટે એક અતિ મોટું અને બળવાન સેના લઈને મગધ દેશ તરફ ચાલ્ય, ચરપુરૂએ પલવ તે પાસે આવતા તેના આગમનની શ્રેણીક રાજાને ખબર આપી, દૂતો પાસેથી તે હકીક્ત સાંભળીને ભય પામેલા રાજાએ અભયકુમાર તરફ જોયું, તે વખતે સાહસિક શિરોમણી અભયકુમારે નિર્ભયતાપૂર્વક રાજાને કહયું કે, હે સ્વામી ! જ્યારે સામ, દામ અને ભેદ તે ત્રણ ઉપાયથી અસાધ્ય થાય ત્યારેજ દંડ ઉપાય કરો, અર્થાત્ યુદ્ધ કરવું અન્યથા યુદ્ધ કરવું નહિ, નીતિશાસ્ત્રમાં કહયું છે કે, पुष्पैरपि न योद्धव्यं किं पुननिशितैः शरैः ।। युद्धे विजयसंदेहः प्रधानपुरूषक्षयः ।१। પુષ્પવડે પણ યુદ્ધ કરવું નહિ, તે પછી તિફણ એવા બાવડે તે કહેવું જ શું? લડાઈમાં વિજ્યની શંકા છે અને તેમાં ઉત્તમ પુરૂનો નાશ થાય છે તે તે ચોકસ છે. હવે અહીં ચંડ પ્રદ્યોતે આપણું ઉપર ચઢાઈ કરી છે, તે સંબંધમાં સામ ઉપાય તે કરવા લાયક નથી, કારણ કે તેથી આપણી પ્રતિષ્ઠા, માન, ગર્વ તથા ઉત્સાહને હાનિ પહોંચે, બીજો ઉપાય દામ (પૈસા) છે તે પણ 9888888888888888888888888888888888888 388888888888888888%8888888888888888888 Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy