SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચાંચ્છ ભાગ ૨ પલ્લવ નવમો BIRECT Jain Education International. શ્વાસોશ્વાસ લે છે, જો માત્ર સાતંલેવ જેટલું તેમનું આયુષ્ય વધારે હાત તા તેઓ મેક્ષમાં જાત, અથવા હું તપ વગેરે કરી શકેત તે પણ મુક્તિ પામત, કાણુ કે અનુત્તર વિમાન કરતા વધારે સુખ મેક્ષ સિવાય કોઈ સ્થળે નથી. હવે પછી ધન્યકુમાર અને શાલીભદ્ર ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહમાં સુખથી ભરેલા ઉત્તમકુળમાં ઉત્પન્ન થઇ, ભાગો ભાગવી, થા અવસરે સદ્દગુરૂના સંયાગ મળશે કે તરત જ સમર્થ શ્રેણ કરીને, દુસ્તપ તપસાથે ક્રિયાકરી ઘનઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામશે. પછી પૃથ્વી ઉપર વિહારકરી અનેક ભવ્ય ને પ્રતિબેષીને અંતે યોગસમાધિવડે નામ ગોત્રાદિ ભવેપ ગ્રાહિ અઘાતી કમેર્યું બાવીને 'પંચ ફાક્ષર 'ઉચ્ચારના સમય સુધીજ માત્ર અયેાગી પણું પામી, અસ્પૃશત્ ગતિથી એકજ સમયે પૂર્વ પ્રયેળાદિ ચાર કારણના ન્યાયથી લેાકાંતને અગ્રભાગે મુક્તિપદને પ્રાપ્ત કરસે, સાદિ અનંત ભાંગાવ કે ચિદાનંદ સુખને તે અનુભવશે. ' શ્રી ધન્નાજી અને શાલીભદ્રના જીવનની વિશેષતાઓનુ અવલાકન અને ઉપસહાર આ ઇન્તાજી અને શાલ્લભદ્ર અને ચારે પ્રકારના અનુત્તર પણાવડે ઉત્કૃષ્ટ પદ પામ્યા છે. તે આ પ્રમાણે પહેલા તો પૂર્વભવમાં અનુત્તર દાન દીધુ’, કારણ કે મેાટા કષ્ટશ્રી ખીર ય' તેમના ભાગમાં આવી, મુનિદાનને અભ્યાસ પણ ન હતો. છતા મુનિના નથીજ તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પોતાનુ સદુખ હેવી જઇને ભક્તિના સમુહથી ભરેલા અગવાળા તે ખનેએ ઉઠીને સ્વામિન અહીં આપના પટ્ટે(પગલા સ્થાપીને આશુદ્ધ કર પણ કરવાની કૃપા કરો. આ પ્રમાણે ભક્તિના વચન સહિત મુનિને ખેલાવીને થાળ ઉપાડી એકી For Personal & Private Use Only ૩ ૩૨૯ www.jainlibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy