SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર सम्मतं उच्छिदीय, मिच्छत्तावरोणं कुणइ निअकुलस्स । तेण सयलेोवि वंसा, दुग्गइयुसम्मुहं निओ ॥ ભાગ ૨ નવમો પલવ સમ્યકત્વને ઉછેદીને જે પિતાના કુળમાં મિથ્યાત્વનું આરોપણ કરે છે, તેણે તેને આખે વંશ દુર્ગતિની સન્મુખ કર્યો એમ સમજવું.” અને मिच्छतं उच्छिंदीय सम्मत्तारोवणं कुणइ निअकुळस्य । तेण सयला विवंसा, सिद्धिपुरीसमुहं नीओ ॥ २ ॥ “જે પુરૂષ મિથ્યાત્વને ઉછેદીને પિતાના કુળમાં સમકિતનું આરોપણ કર્યું તેણે પિતાને આખા વંશને સિદ્ધિપૂરીની સન્મુખ કર્યો તેમ સમજવું.” વળી જે કદી મિથ્યાત્વના આચરણથી પુત્ર થ ય તે પણ દેવ શર્મા બ્રાહા ની માફક પરિણામે તે દુઃખી જ થાય છે. તેની કથા આ પ્રમાણે... દેવશર્મા વિમાની કથા 秘秘秘秘秘秘院秘秘秘冯绍兴四格匆協院网 એક ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણે પુત્ર પ્રાપ્તિ માટે પાદર દેવતાની આરાધના કરી. અને તેને Jain Education Intem a For Personal & Private Use Only 0211 www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy