SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્ર 医医医院&& ધન્ય કુમાર હે પુત્ર ! તું કૃતપુણ્ય છે? શ્રીમતુ જગન્નાથને તું વાંદવા ગયે તે બહુ સારું કર્યું ! પછી શાલીભદ્દે કહયું કે માતા ! તે દેશના સાંભળીને મારી અનાદિભવની ભ્રાંન્તિ નાશ પામી છે, ચતુર્ગતિરૂપ સંસારમાં ભાગ ૨ ભટકવાની પ્રવૃત્તિના હેતુઓ મેં જોયા છે, વિષયો પરમ અનર્થ દેવાવાળા છે, તે સ્પષ્ટપણે મેં જાણ્યું, નવમો છે. જન્મ-જરા મરણ રેગ-શેક વિગેરેથી ભરેલા આ સંસારને મેં સારી રીતે ઓળખે છે, તેથી હવે પલ આ સંસાર ઉપર મને બીલકુલ પ્રેમ રડો નથી, જ્યારે આવે ત્યારે સુંદર લાગતા કામગ અનંતકાળ સુધી દુઃખ આપવાના હેતુભૂત હેવાથી તે હવે મને રૂચતા નથી. આ સંસારમાં જરા મરણ વિગેરે દુખ આવે ત્યારે કઈ શરણભૂત થતું નથી. દુકર્મના વિપાકના અનુભવને સમયે એકાકી ભટકતે આ જીવ ઉદયાનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. કરોડોની સંખ્યામાં સેવકો અને સ્વજન વગ હોય તે પણ જીવતો એક જ જાય છે. અને એ એકલેજ આવે છે, તે વખતે શુભ અને અશુભ કર્મપ્રકૃતિ સિવાય બીજુ કોઈ તેની સાથે જતું કે આવતું નથી. જ્યાં સુધી જન્મમરણાદિનાં ભય ન જાય ત્યાં સુધી જીવને સુખ નથી. મધુલિપ્ત ખડ્રગ ધારાને ચાટવાની જેમ આ વિષયો દેખતાં મીઠાં લાગે છે, પણ પરિણામે અતિ દુષ્ટ છે 9] તે દુર્જન અને ચિરને જેમ શળિ દુઃખ આપે તેમ અવશ્ય દુખ જ આપે છે તેથી જે તમારી રજા હોય તે જન્માદિ સમસ્ત દુઃખના સમૂહને કાપવામાં પરમ ઔષધિરૂપ ચારિત્ર હું ગ્રહણ કરૂં આ પરમ ઔષધ વડે મારી જેવા અનંતાજી પરમાનદ પદ પામ્યા છે, તેથી મને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ છે, માટે મને રજા આપે.” આ પ્રમાણેનાં શાલિભદ્રનાં વચન સાંભળીને નેહથી ઘેલી થયેલી માતા તત્કાળ મૂછ આવવાથી &&&密密欧 &&&& ક ૧૯૮ & Jain Education Intel For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy