Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 656
________________ શ્રી || ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ | નવમો પલ્લવ A 48 8 8 86MSKSKYMES SEMEBERV228 ભૂમિ ઉપર પડી ગઈ. પછી દાસી વિગેરેએ વાતાદિ શીતળ ઉપચાર વડે તેને સજજ કરી, તે વખતે વિયેગ દુઃખની કલ્પનાથી ફાટતા હદય વડે આકંદ કરતી તે બેલવા લાગી કે “અરે પુત્ર ! કાનમાં નખાતા તપવેલ સીસાની જેવું આ તું શું બેલે છે? તારે વ્રત લેવાની શી વાત ? વ્રત તે તારૂં અશુભ ચિંતવનારા પાડોશીઓ ગ્રહણ કરશે ! તારે વળી ચારિત્ર કેવું ?” તે વખતે શાલિભદ્દે કહયું કે-“માતા ! તેમ બોલે નહિ, જે ચારિત્ર ગ્રહણ કરે છે તેઓ કેઈનું અશુભ ચિંતવનારા હોતા જ નથી. તેઓ જગતના જીવે ઉપર મૈત્રીભાવવાળા હોય છે. સકળ જીવેનું હિત કરનારા તેઓ તે જગત સર્વને વંદન કરવા ચોગ્ય હોય છે.” ત્યારે માતાએ કહ્યું કે “વત્સ ? તારું શરીર અતિશય સુકોમળ છે આ શરીરથી સંયમને નિર્વાહ ન થાય, ચારિત્ર વા જેવું કઠીન છે, તારું શરીર કમળ પુષ્પ જેવું સુકોમળ છે, જેમાં અતિ દ્રઢ શરીરવાળા હોય છે. તેઓને પણ જિનેશ્વરની દીક્ષા પાળવી દુષ્કર છે. તે પછી તારાથી તે તેને નિર્વાહ કેમ જ થાય? શાલિભદ્દે કહયું કે-“મારી કરતાં પણ અતિ સુકોમળ રાજાઓ પણ એક છત્ર તુલ્ય રાજ્યને છોડી દઈને દુકર ચારિત્ર લઈ શ્રીવીર ભગવંતના ચરણકમળની ઉપાસના કરે છે.” માતાએ કહયું કે “વત્સ ! જ્યારે રાજા આપણે ઘેર આવ્યા, ત્યારે જ તે વખતે તારા શરીરની દઢતા જણાઈ હતી. તેણે બહમાન પૂર્વક તને ઉસંગ ખેળામાં બેસાડો. સ્નેહથી તારી પીઠ ઉપર હસ્ત સ્પર્શ કર્યો, ત્યારે તારા શરીરમાંથી ગિરીમાંથી નિર્ઝરણની જેમ પરસેવાની ધારી થઈ હતી પછી મેં વિજ્ઞપ્તિ કરીને તને મુકાવ્યું હતું આવ તું સુકમળ છે, તે તું જિનેશ્વરની દીક્ષા લેવાને ઉત્સુક થયે છે, તે તું કોને હાસ્યાસ્પદ થઈશ નહિ? મંકડો ગેળને ઘડો ઉપાડવા છે તે કેમ બને? Jan Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700