________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Intera
વખતે સભ્યાએ કહ્યું કે મહારાજ આપે જે કહ્યું તે સાચુ' છે, પશુ આને પ્રથમ પૂવું જોઈએ કે “ કેવા ઉપાય વડે તને સુવણ પુરૂષ મળ્યા? તેના ઉત્તરથી સ જણાઇ આવશે ” આ પ્રમાણે સભ્યાનું પૂછ્યું કે-“અરે પુરૂષ ! કયા ઉપાયથી અને કોની સહાયથી તને સુવણુપુરૂષ સાંભળી તે પુરૂષે કહ્યુ. કે-' મહારાજ ! સાંભળો :
કથન સાંભળીને રાજાએ પ્રાપ્ત થયા તે કહે,” તે
આજ નગરમાં શ્રીપતિ નામે શેઠ રહેતા હતે. તેને ઘેર લક્ષ્મીને વિલાસ હતા. લક્ષ્મીના તે આવાસ થવાથી લક્ષ્મીના ‘ કમળાવાસ ’ ભૂલાઈ ગયા હતા. તેને શ્રીમતિ નામની પત્ની હતી, તેની સાથે શ્રીપતિ સુખેથી રહેતો હતો એક દિવસ તે શ્રીમતિ પોતાને ઘેર આવેલી સ્વસખીને પુત્રના લાલનપાલનમાં તત્પર દેખીને પોતાના અપુત્રપણાના દુઃખથી દુઃખી થઇ કહ્યુ' છે કેઃ
अपुत्रस्य गृहं शून्यं, दिशा शून्या अबांधवा ; । પૂવયં યં શૂન્ય, સર્વ શૂન્ય હરિદ્રતા ॥
॥
અપુત્રનું ઘર શૂન્ય, બાંધવ ન હૈાય તેની દિશા શુન્ય, મૂખનું હૃદય શૂન્ય અને દારિદ્રનું સ શૂન્ય જાણવું.
For Personal & Private Use Only
૩ ૧૯૧
*www.airnellbrary.org