________________
I
ધન્યકુમારી છે
ચરિત ભાગ-૨
कुचेलिनं दंतमलाडवधारिणं बहाशिनं निष्ठुरवाक्य भाषणम् । सूर्योदये यास्तमने च शायिनं, विमुंचतिश्रीर्यदी चक्रपाणिनं ॥
પલવ નવમા
ખરાબ વઢવાળ, દાંત ઉપર મેલ રાખનારે, બહુ ખાનારે, નિષ્ફર વાક્ય બોલનારો, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા સુનારો તેટલા ચક્રવતી હોય તે પણ લક્ષ્મી તેને તજી દે છે. વળી કહ્યું છે કે
8980329328888888888888888888888
दक्षिणाभिमुखं शेते, क्षालयत्यड घ्रिमंघ्रिणा ।
मूत्रमासूत्रयत्युवा निष्ठीवति चतुष्पथे ॥ १ ॥ “દક્ષિણ સામે માથું રાખી સુનારે, પગ વડે પગ ધનારે ઊભો ઊભો મુતરનાર અને ચોકમાં થુંક નારે તેને પણ લક્ષ્મી તજી (છોડી) દે છે.”
888888888888888888888888888888888888
આ પ્રમાણે હીન પુન્યવંતના ઘણુ લક્ષણે શાસ્ત્રમાં કહેલા છે. જે પુરૂષ બે હાથે શરીર ખજવાળે દાંત અને મુછ ચાવ્યા કરે, આવા દરિદ્રતા સૂચવનારા લક્ષણો જેના અંગ ઉપર દેખાય તેને મહાલબ્ધિ અને સિદ્ધિ વિગેરે મળે નહિ અને તેની પાસે બહુ કાન ન હોય.” તાકામાં તેડા ૯૯ણું ૨૫ ટ દેખાય છે તે ન સૂચ કનારા નથી તેથી ર શું કહે જે કાંઇ બ નું સાચું દુખ હેય તે કહે, તેનામી બાઈ માવાથી શું ! તે
ક ૧૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org