________________
શ્રી ધન્યકુમાર
ચિરત્ર ભાગ ૨
નવમા પલ્લવ
***
Jain Education Intera
પરાભવથી ખેદ પામે છે, ખેદથી શાક પામે છે, શાકથી બુદ્ધિના નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મૃત્યુ થાય છે. અહા! નિધનતા સર્વ આપદાનું મૂળ છે.”
जीवन्तोपि सुता; पंच, व्यासेन परिकीर्तिताः । दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्य सेवकः ॥ १ ॥
“ યાસ ભગવાને દરદ્રી, વ્યાધિગ્રસ્ત, ભૂખ, નિત્યપ્રવાસી અને સદા નેકરી કરનારને વતાં છતાં પણ મરણ પહેલા કહ્યાં છે.”
આ પ્રમાણે સાંભળીને તે યોગી ખેલ્યું, કે “અહા! હું દારિદ્ર કદ કુદ્દાલ એવું બિરૂદ ધારણ કરૂ છું, તેથી હું એમ વિચારૂં છુ. કે –
મયણદેવ ઈશ્વર દહ્યો, લંક હિ હ્યુએણુ પાંડુવન અર્જુન દહ્યું, પણ દાનિ કેણુ...(૧)
તેથી હું એવા થાઉં કે “ દારિદ્રને હું બાળી નાખું'' તે સાંભળીને ધદત્ત આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે કહા તમે કેવી રીતે દારિદ્રયને મૂળથી નાશ કરશે ? ” ચેગીએ કહ્યું કે—‹ સુવર્ણ પુરૂષની હું સાધના કરીશ અને તેના વડે પછી સ`ના દારિદ્રયનો નાશ કરીશ.” ધર્માંતે વિચાયુ, કે
For Personal & Private Use Only
防防火防防阕防防
* ૩૯
www.jainellbrary org