________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
ઈસિત સિદ્ધ થયું કુમારે કહ્યું કે- આપના ચરણની પ્રસાદીથી તેનું ઇચ્છિત કાર્ય સિદ્ધ થયું છે, રાજાએ કહ્યું કે- “બહુ સારું થયું રાજા નિર્લોભી સ્વભાવ વાળો હોવાથી તથા ધન સમૃદ્ધાદિક વડે ભરપુર હોવાથી બીજું કાંઈ પણ તેણે પૂછયું નહિ કુમારે પણ પિતે ગર્વિત દેખાય તેવા ભયથી કાંઈપણ વિસ્તારથી કહ્યું નહિ. પછી રાજા અને કુમાર પિતતાના કાર્યમાં પ્રવૃત થયા.
પલવ નવમો
SEXSXXXXXXX3B%E5%B8%88
હવે ધર્મદત્ત કઈ નજીકના ગામમાં જઈને ઉત્તમ ઘર ખરીદી ત્યાં રહ્યો. ત્યાં રહીને તે સુવર્ણ વ વ્યાપાર કરવા લાગે. અનેક ગાડી, ગધેડા ગાડા વિગેરે કરિયાણાથી ભરીને તેણે દેશાંતરમાં મોકલ્યા. ત્યાં તેના પુન્ય સમૂડના ઉદયથી વિશગણે નફે તે વેચાયા. વળી તે રથળે રહેલા કરિયાણુ પિતાને ગામ તે લાવ્યા. ત્યાં પણ દશગણ મૂયથી તે વેચાયા. આ પ્રમાણે ગમનાગમન કરતા તેણે થોડા જ કાળમાં સોળ કરોડ ધન એકઠું કર્યું. એક દિવસ ધર્મદતે વિચાયું. કે-સેળ કરેડ ધન મળ્યું, હવે અહીં રહેવું યોગ્ય નથી, હવે તો મારા ગામ તરફ જાઉં, અને ત્યાં જઈ મારા બાપનું નામ ઉઘોતિત કરૂં. તેમજ પ્રથમની ભાર્યાના મરથે પૂર્ણ કરૂં. સ્વજનાદિકને સંતસુ વળી સુપાત્ર દાન અને પૂજા પ્રભાવના વિગેરે કરીને પ્રાપ્ત થયેલ નરભવ ને સફળ કરૂં.” આ પ્રમાણે વિચારીને તે સ્થળને વ્યાપાર બંધ કરી દેટા સાથે સાથે લઈ પત્નીને સુખાસનમાં બેસાડી પોતે અશ્વરથાદિ વાહન ઉપર ઈચ્છાનુસાર બેસી સેંકડો સુભટોથી પરિવરેલે તે પિતાના ગામ તરફ ચાલે. થડા દિવસમાં તે પિતાના નગર પાસે આવી પહે, પિતાને ઘેર વધામણ મોકલી કે- ધર્મદત્ત શેઠ ઘણું ધન ઉપાર્જને મેટી સમૃદ્ધિ સહિત આવે
SQ网務总以認划匆匆因必烈烈恐迟迟码农总院设习网
ક ૨૫૭
Jan Educaan te
For Personal & Private Use Only
www.ainelibrary.org