________________
શ્રી અન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા
પલ્લવ
મા સર
Z&$$
Jain Education Intemational
કર્યાં છે દૂર પ્રયાણ કરવુ છે અરૂણેાદય થયે તડકા થશે લો અને મળો તડકામાં પીડા પામશે પશુએ ભાર વહેતાં ભૂખ્યાં થશે તો પણ ઉતારો કરીશું ત્યારે જ આહાર મેળવશે. છતા આતે પેાતાનુ ધર્મ રસકપણુ' જણાવવા માટે સામાયિક લઇને ઇંટેલ છે.” તે પ્રમાણે ખેલતાં ગાડાં જેડીને તે લવા લાગ્યા. કોઈ મુખે દાક્ષિણ્યતા દેખાડતા, “ અરે શ્રહિન ? અમે જતા નથી. ખાલી ગાડાં જોડીને માર્ગે ઉભા રાખીએ છીએ, તમે તાકીદે આજો. વિલંબ કરશે નહિ. એમ !હીને આગળ ચાલ્યા શેઠના ગાડા અને ખળો ત્યાં જ રહ્યાં. ખીજુ કાઈ રહ્યું નહિ. તે વખતે શેઠે વિચાયું કે “ આવા પાપ બુદ્ધિવાળાની મિત્રતાને ધિક્કાર છે, સ` એકલા સ્વાર્થીમાં જ તત્પર છે, મારે તે ખરા ધર્મ જ સહાય ભૂત છે. તે કાંઈ ગયા નથી. હવે પછી આવાની સાથે મિત્રતા કરવી નહિં કહ્યું છે કે
सो चिय मित्तो किज़इ, जो किर पत्तम्मि वसणसमयम्मि । न हु होइ पराभूओं, सेलसीलाघडिअपुरिमुव्व ॥ १ ॥ -
“ તેવા જ મિત્ર કરવા કે જે આપત્તિના સમય પ્રાપ્ત થાય તે પણ પથ્થરથી ઘડેલા પુરૂષની જેમ દિપણ પરાંગ મુખ થતા નથી વળી–
૫ ઉત્તમની સાથે સંગતિ, પંડિતની સાથે વાચિત અને લેાભી ન હોય તેવાની સાથે મિત્રતા કરવાથી કેાઈ પણ વખત દુઃખ થતું નથી.
For Personal & Private Use Only
肉肉烧友网
* ૨૭૪
www.jainelibrary.org