________________
શ્રી
ધન્યકુમા ચરિત્ર ર ભાગ-૨
પલ્લવ નવમા
Jain Education International
ગાર્તા : વેવાન નમન્તિ, તપ : ધ્રુવૃતિ શિળ : | निर्धना विनयं यान्ति શિવેદ : મુશીટિન ॥
માણસે સર્વ દેવને નમે છે, રાગી તપસ્યા કરે છે, નિન મનુષ્યા વિનય આચરે છે, અને શક્તિ વગરના માણુસા સુશીલ થાય છે.” વળી કહ્યું છે કેઃ
“ આ
इहलायम्मि कज्जे, सव्वारंभेळ जह जणो कुणइ ।
ता जलक्खंसेण वि, परलोए तहा सुही होई ॥
“ આ લોક સંબધી કાર્યોંમાં જેટલા પ્રયાસ લેાકેા કરે છે, તેના લક્ષાંશ પ્રયાસ પણ જો પરલેક માટે કરે તો તે સત્ર સુખી થાય.’
એક દિવસ તે શેઠના મિત્ર ધનમિત્રે તેને કહ્યું કે-“ભાઈ! તું મિથ્યાત્વ આચરીશ નહિ મિથ્યાત્વ આચારવાથી આપણે જ ભવરૂપી અંધારા કુવામાં પડીએ છીએ. વળી આપણા પછી આપણા પુત્રાદિક પણ આપણને અનુસરીને ગાઢ મિથ્યાત્વ સેવે છે, તેથી તે પણ પર’પરાએ સ’સારમાં ડૂબે છે....કહ્યુ છે કે -
For Personal & Private Use Only
૬ ૧૯૩
www.ainelibrary.org