________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
યુદ્ધોએ કરેલી માનવ ખુવારી (તા. ૩-૧-૮૨ ના સંદેશમાંથી સાભાર)
ભાગ-૨
૫લવ આઠમો
B88888888888888888888888888888888888888
આજે અણુયુધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વર્તમાન શતકમાં યુદ્ધમાં માર્યા ગયેલાઓની કેટલીક વિગતે જાણવી રસપ્રદ બની રહેશે. ૧૯૦૪-૫ માં રશિયા અને જાપાન વચ્ચે થયેલ યુધ્ધમાં એક લાખ ત્રીસ હજાર વ્યક્તિ મૃત્યુ પામી હતી. સન ૧૯૧ર-૧૩ માં થયેલ બાલ્કન યુદ્ધમાં મરનારાઓની સંખ્યા બે લાખ હતી. સ્પેનના ગૃહયુધ્ધ દરમ્યાન ૧૯૩૨-૩૯ માં ચાર લાખ એકત્રીસ હજાર સૈનિક અને બે લાખ પચ્ચીસ હજાર અન્ય લોકો માર્યા ગયા હતા. ૧૯૫૦-૫૩ ના કોરિયા યુદ્ધમાં પાંચ લાખ એકયાસી હજાર આઠસે ત્રેવીસ સનિક અને ચાર લાખ અન્ય કે મૃત્યુ પામ્યા હતા. ૧૯૧૪ થી ૧૮ દરમ્યાન પ્રથમ વિશ્વ યુધ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા ૪૪ લાખ ૧૮ હજાર અને અન્ય વ્યક્તિઓની સંખ્યા ૧૩ લાખ હતી. બીજા વિશ્વયુધમાં ૧૯૩૯-૪૫ દરમ્યાન ૧ કરોડ ૬૯ લાખ ૩૩ હજાર સૈનિકો અને ૩ કરોડ ૪૩ લાખ ૫ હજાર અન્ય નાગરિકો માર્યા ગયા હતા. સન ૧૯૬૨ થી ૭૫ સુધી ચાલેલ વિયેટનામ યુદ્ધમાં કુલ માર્યા ગયેલાઓની સંખ્યા ૪૦ લાખ જેટલી હોવાનું માનવામાં આવે છે.
888888888888888888888888888888888
ક ૧૫ર
Jain Education in
For Personal & Private Use Only
www.jainelibrary.org